________________
૨૮૬
શ્રી ભગવતી સૂત્ર-૫
| ९ पोग्गलपरियट्टाणं भंते ! किं संखेज्जासमया, असंखेज्जा समया, अणंता समया? गोयमा !णो संखेज्जा समया, णो असंखेज्जा समया, अणता समया। भावार्थ:-प्रश्न- भगवन् ! अनेपाल परिवर्तनोमांशुसंध्यात समयोछे, असंध्यात सभयो છે કે અનંત સમયો છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત સમયો નથી, અસંખ્યાત સમયો નથી પરંતુ અનંત सभयो छ. १० आणापाणूणं भंते ! किं संखेज्जाओ आवलियाओ, असंखेज्जाओ आवलियाओ अणंताओ आवलियाओ? गोयमा ! संखेज्जाओ आवलियाओ, णो असंखेज्जाओ आवलियाओ,णो अणंताओ आवलियाओ। एवंथोवेवि एवं जाव'सीसपहेलिय' त्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક શ્વાસોચ્છવાસમાં શું સંખ્યાત આવલિકાઓ છે, અસંખ્યાત આવલિકાઓ છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત આવલિકાઓ છે. અસંખ્યાત કે અનંત આવલિકાઓ નથી. આ રીતે સ્તોકથી લઈને શીર્ષપ્રહેલિકા પર્યત જાણવું. ११ पलिओवमेणं भंते ! किं संखेज्जा आवलियाओ, असंखेज्जाओ आवलियाओ, अणंताओ आवलियाओ? गोयमा ! णो संखेज्जाओ आवलियाओ, असंखेज्जाओ आवलियाओ, णो अणंताओ आवलियाओ। एवं सागरोवमे वि एवं ओसणिणी वि उस्सप्पिणी वि। भावार्थ:-प्रश्न- भगवन्! यस्योपभमांशुसंध्यात मावसिामओछ,असंध्यातावसिामो છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત આવલિકાઓ નથી, અનંત આવલિકાઓ પણ નથી પરંતુ અસંખ્યાત આવલિકાઓ છે. આ જ રીતે સાગરોપમ, અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં પણ જાણવું. १२ पोग्गलपरियट्टेणं भंते ! किंसंखेज्जाओ आवलियाओ, असंखेज्जाओ आवलियाओ, अणताओ आवलियाओ? गोयमा !णो सखेज्जाओ आवलियाओ,णो असखेज्जाओ आवलियाओ, अणंताओ आवलियाओ। एवं जावसव्वद्धा। भावार्थ:- प्रश्न- भगवन ! पुगत परिवर्तनमा शुसंध्यात मावसिडामोछे, असंण्यात આવલિકાઓ છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તરહે ગૌતમ ! સંખ્યાત આવલિકાઓ કે અસંખ્યાત આવલિકાઓ નથી, અનંત આવલિકાઓ છે. આ રીતે યાવત્ સર્વોદ્ધા પર્યત જાણવું. १३ आणापाणूणं भंते ! किं संखेज्जाओ आवलियाओ, असंखेज्जाओ आवलियाओ, अनंताओ आवलियाओ?गोयमा !सिय संखेज्जाओ आवलियाओ, सिय असंखेज्जाओ, सिय अणंताओ। एवं जावसीसपहेलियाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક શ્વાસોચ્છવાસમાં શું સંખ્યાત આવલિકાઓ છે, અસંખ્યાત આવલિકાઓ છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તર-હે ગૌતમ! કદાચિત્ સંખ્યાત આવલિકાઓ, કદાચિત્