________________
शत-२५: देश-५
| २८७ ।
અસંખ્યાત આવલિકાઓ અને કદાચિત્ અનંત આવલિકાઓ હોય છે. આ રીતે યાવતું શીર્ષપ્રહેલિકા સુધી જાણવું. १४ पलिओवमाणंभते ! किंसंखेज्जाओ आवलियाओ, असंखेज्जाओ आवलियाओ, अणंताओ आवलियाओ? गोयमा !णो संखेज्जाओ आवलियाओ, सिय असंखेज्जाओ आवलियाओ, सिय अणंताओ आवलियाओ । एवं जावउस्सप्पिणीओ। भावार्थ:-प्रश्न-डे मावन्! मने पल्योपभमांशुसंध्यात मावसिडामोछ, असंण्यात मावलिामो છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત આવલિકાઓ નથી, કદાચિતુ અસંખ્યાત આવલિકાઓ, કદાચિત અનંત આવલિકાઓ છે. આ રીતે યાવતુ ઉત્સર્પિણી કાલ પર્યત જાણવું. |१५ पोग्गलपरियट्टाणंभते! किंसंखेज्जाओआवलियाओ,असंखेज्जाओआवलियाओ, अणंताओ आवलियाओ? गोयमा !णो संखेज्जाओ आवलियाओ, णो असंखेज्जाओ आवलियाओ, अणंताओ आवलियाओ। भावार्थ:-प्रश्न-भगवन ! अनेक पुगस परावर्तनमा शुसंध्यात आवसिडामोछे, असंण्यात આવલિકાઓ છે કે અનંત આવલિકાઓ છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત આવલિકાઓ અને અસંખ્યાત આવલિકાઓ નથી, પરંતુ અનંત આવલિકાઓ છે. १६ थोवेणंभंते !किंसंखेज्जाओ आणापाणूओ, असंखेज्जाओआणापाणूओ, अणंताओ आणापाणूओ? गोयमा !जहा आवलियाए वत्तव्वया एवं आणापाणूओ विणिरवसेसा। एवं एएणंगमएण जावसीसपहेलिया भाणियव्वा। भावार्थ:- प्रश्न- भगवन ! शुगेस्तोमा संध्यात, असंध्यात अनंत श्वासोच्छवास छ? ઉત્તર- હે ગૌતમ! આવલિકાની સમાન શ્વાસોચ્છવાસમાં પણ જાણવું. આ રીતે યાવતું શીર્ષપ્રહેલિકા સુધી સમજવું જોઈએ. |१७ सागरोवमेणं भंते !किं संखेज्जा पलिओवमा,असंखेज्जा पलिओवमा,अणंता पलिओवमा? गोयमा !संखेज्जा पलिओवमा, णो असंखेज्जा पलिओवमा,णो अणंता पलिओवमा, एवं ओसप्पिणीए वि उस्सप्पिणीए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સાગરોપમમાં શું સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત પલ્યોપમ છે કે અનંત પલ્યોપમ છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત અને અનંત પલ્યોપમ નથી. આ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં જાણવું. |१८ पोग्गलपरियट्टे णं भंते ! किं संखेज्जा पलिओवमा, असंखेज्जा पलिओवमा, अणंता पलिओवमा? गोयमा !णो संखेज्जा पलिओवमा,णो असंखेज्जा पलिओवमा, अणंता पलिओवमा । एवं जावसव्वद्धा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! એક પુદ્ગલ પરાવર્તનમાં શું સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત પલ્યોપમ