SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬ ] શ્રી ભગવતી સૂત્ર-૫ (૩) અનુબંધ-આયુષ્ય અનુસાર જાણવો. સંજ્ઞી મનુષ્યોની બીજીથી છકી નરક સુધીમાં ઉત્પત્તિ - |९९ पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेणं भंते ! जे भविए सक्करप्पभाए पुढवीए णेरइएसु उववज्जित्तए, से णं भते! केवइय काल ठिईएसु उववज्जेजा? गोयमा! जहण्णेणं सागरोवमट्ठिईएसु, उक्कोसेणं तिसागरोवमट्टिईएसुउवज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંખ્યય વર્ષાયુષ્ક પર્યાપ્ત સંશી મનુષ્ય મરીને, શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. १०० ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! सो चेव रयणप्पभा- पुढविगमओ णेयव्वो, णवरं- सरीरोगाहणा जहण्णेणं रयणिपुहुत्तं, उक्कोसेणं पंचधणुसयाई। ठिई जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी । एवं अणुबधो वि। संसतचेव जावभवादसो त्ति । कालादेसण जहण्णण सागरोवम वासपहत्तमब्भहियं उक्कोसेणं बारस सागरोवमाइंचउहिं पव्वकोडीहिं अब्भहियाई, एवइयंकालं जावगइरागडुकरेज्जा । एवं एसा ओहिएसुतिसुगमएसुमणुसस्स लद्धी, णाणत्तंणेरइयट्ठिई, कालादेसेणं संवेहं च जाणेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! તે જીવો. એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થનાર મનુષ્યના વર્ણન પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અનેક હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની છે. તે જ રીતે અનુબંધ પણ સમજવો જોઈએ. શેષ ભવાદેશ પર્યત રત્નપ્રભાની જેમ જાણવું. કાલાદેશથી જઘન્ય અનેક વર્ષ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ૧૨ સાગરોપમ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે બીજી નરકમાં ઔવિકના ત્રણ ગમકોમાં મનુષ્યની ઋદ્ધિ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે ત્રણે ય ગમક અનુસાર નૈરયિકની ઔધિક, જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી અને કાલાદેશથી સંવેધ (ભવ અને સ્થિતિનો યોગ કરી) ઉપયોગ પૂર્વક જાણવો. | ગમક-૧,૨,૩ / १०१ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स वि तिसु विगमएसु एस चेव लद्धी, णवर- सरीरोगाहणा जहण्णेणं रयणिपुहुत्तं, उक्कोसेणं वि रयणिपुहुत्तं । ठिई जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं वि वासपुहुत्तं । एवं अणुबंधो वि । सेसं जहा ओहियाणं। संवेहो सव्वो उवजुजिऊण भाणियव्वो। ભાવાર્થ – તે જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય, શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય, તો ત્રણે ગમકોમાં પૂર્વોક્ત ઔધિક ત્રણ ગમકની વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક હાથ હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક વર્ષ હોય છે. સ્થિતિ પ્રમાણે
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy