________________
શ્રી ભગવતી સૂત્ર-૫
રૂ૬ વસાવવુંભીને ખં મતે ! પુચ્છા ? પોયમા !ોવુ વા, તિવુ વા, પડતુ વા હોખ્ખા दोसु होमाणे दोसु आभिणिबोहियणाणे, सुयणाणे होज्जा; तिसु होमाणे तिसु आभिणिबोहियणाण-सुयणाण-ओहिणाणेसु होज्जा अहवा तिसु होमाणे तिसु आभिणिबोहियणाण सुयणाण-मणपज्जवणाणेसु होज्जा, चउसु होमाणे चउसु आभिणिबोहियणाण-सुयणाण ओहिणाण-मणपज्जवणाणेसु होज्जा ।
૩૧૦
ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! કષાયકુશીલ નિગ્રંથમાં કેટલા જ્ઞાન હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે, બે જ્ઞાન હોય તો આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન; ત્રણ જ્ઞાન હોય તો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન અથવા આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન હોય; ચાર જ્ઞાન હોય તો આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન હોય છે. આ રીતે નિગ્રંથમાં પણ બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે.
રૂ૭ સિખા ખં મતે ! પુચ્છા ?નોયમા ! મિ વલખાને હોગ્ગા ।
ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! સ્નાતકમાં કેટલા જ્ઞાન હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્નાતકમાં એક કેવળજ્ઞાન હોય છે.
વિવેચનઃ
નિગ્રંથોમાં જ્ઞાન ઃનિથ
મતિજ્ઞાન
✓
✓
પુલાક બકુશ, પ્રતિસેવના
| કષાયકુશીલ
નિગ્રંથ
સ્નાતક
શ્રુત અધ્યયન :
| ३८ पुलाए णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा ? गोयमा ! जहण्णेणं णवमस्स पुव्वस्स तइयं आयारवत्थं, उक्कोसेणं णव पुव्वाइं अहिज्जेज्जा ।
✓
✓
શ્રુતજ્ઞાન
✓
X
✓
✓
અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન
• ભજના
• ભજના
• ભજના
• ભજના
X
X
X
X
• ભજના
• ભજના
કેવળજ્ઞાન
X
X
X
X
X
✓
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાક કેટલું શ્રુત ભણે છે ? ઉત્તર– હે ગૌતમ ! પુલાક જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટ નવ પૂર્વ સુધી ભણે છે.
३९ उसे भंते! पुच्छा ? गोयमा ! जहण्णेणं अट्ठ पवयणमायाओ, उक्कोसेणं दस पुव्वाइं अहिज्जेज्जा । एवं पडिसेवणाकुसिले वि।
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! બકુશ કેટલું શ્રુત ભણે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અષ્ટ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટ દશ પૂર્વ સુધી ભણે છે. આ રીતે પ્રતિસેવનાકુશીલમાં પણ જાણવું.