________________
૧૧૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ-(આઠ, બે ભવ) | ઉ. ભ (૪) જઘ૦ ઔ | બે અંતર્મુહૂર્ત
ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘડ | બે અંતર્મુહૂર્ત
આઠ અંતર્મુહૂર્ત (૬) જઘ ઉ૦ | અંતર્મુહૂર્ત અને પૂર્વકોટિ વર્ષ ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૭) ઉ . |પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત સાત પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ (૮) ઉ૦ જઘ૦ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત
|પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ અસંશી તિર્યંચની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. | સંશી તિર્યંચમાં પ્રાપ્ત થતી સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. નાણતા :- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને, તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા-૯ થાય છે. તેનું કથન અસંજ્ઞી તિર્યંચ મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તેની સમાન છે અર્થાતુ જઘન્ય ગમકમાં નાણત્તા-૭ (૧) અવગાહના (૨) દષ્ટિ (૩) જ્ઞાનાજ્ઞાન (૪) યોગ (૫) આયુષ્ય (૬) અધ્યવસાય (૭) અનુબંધ અને ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા (૧) આયુષ્ય અને (૨) અનુબંધ. સંજ્ઞી તિર્યંચોની તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પત્તિ :२३ जइणंभंते !सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितोउववज्जति-किंसंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितोउववज्जति,असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्ख जोणिएहितोउववज्जति? गोयमा!संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति, णो असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે પંચેન્દ્રિય તિર્યંચ જીવો, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે પરંતુ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. २४ जइणं भंते !संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जतिकिं पज्जक्तसंखेज्जवासाउयसण्णिपचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, अपज्जत्त संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववजंति? गोयमा ! दोसुवि उववज्जति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! જો તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથીઆવીને ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્ત કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે બંને પ્રકારના સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
२५ संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, सेणं भते ! केवइयकाल-ठिईएसु उववज्जेज्जा?