SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર-૫ ८० परमाणुपोग्गले णं भंते ! किं कडजुम्मसमयट्ठिईए, पुच्छा ? गोयमा ! सिय कडजुम्म समयट्ठिईए जावसिय कलिओगसमयट्ठिईए। एवं जाव अणतपएसिए । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિ- વાળા છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ પર્યંત જાણવું. ૨૬૪ ८१ परमाणुपोग्गला णं भंते! किं कडजुम्मसमयठिईए, पुच्छा ? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मसमयट्ठिईया जावसिय कलिओगसमयट्ठिईया । विहाणादेसेणं कडजुम्म समयट्ठिईया वि जावकलिओगसमयद्विईया वि । एवं जाव अणतपएसिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે યાવત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ છે. આ રીતે અનંતપ્રદેશી કંધો સુધી જાણવું. ८२ परमाणुपोग्गलेणं भंते! कालवण्णपज्जवेहिं किंकडजुम्मे, पुच्छा ? गोयमा ! जहा ठिईए वत्तव्वया एवं वण्णेसु वि सव्वेसु । गंधेसु वि एवं चेव । रसेसु वि जाव महुर रसेत्ति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કાળાવર્ણના પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! સ્થિતિની વક્તવ્યતાનુસાર જાણવું. સર્વ વર્ણ, ગંધ અને રસમાં મધુર રસ પર્યંત જાણવું જોઈએ. ८३ अणतपएसिए णं भंते! खंधे कक्खडफासपज्जवेहिं किं कडजुम्मे, पुच्छा ? गोयमा ! सिय कडजुम्मे जावसिय कलिओगे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતપ્રદેશી સ્કંધ કર્કશ સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ કૃતયુગ્મ યાવત્ કદાચિત્ કલ્યોજ હોય છે. ८४ अणतपएसिया णं भंते ! खंधा कक्खडफासपज्जवेहिं किं कडजुम्मा, पुच्छा ? गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा जावसिय कलिओगा । विहाणादेसेण कडजुम्मा वि जावकलिओगा वि । एवं मउय गरुय - लहुया वि भाणियव्वा । सीय-उसिण- णिद्ध-लुक्खा जहा वण्णा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતપ્રદેશી કંધો કર્કશ સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ શું કૃતયુગ્મ છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! ઓઘાદેશથી કદાચિત્ કૃતયુગ્મ છે યાવત્ કદાચિત્ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. આ રીતે મૃદુ, ગુરુ અને લધુ સ્પર્શ પર્યાયોના વિષયમાં પણ જાણવું જોઈએ. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શનું કથન વર્ણોની સમાન છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy