________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૦૩
નિગ્રંથ
અવેદી
પુરુષ નપુંસક વેદ - નપુંસકના બે પ્રકાર હોય છે. સ્ત્રી નપુંસક અને પુરુષ નપુંસક. સ્ત્રીની સમાન શરીરાકૃતિવાળા નપુંસક, સ્ત્રી નપુંસક કહેવાય છે અને પુરુષની સમાન શરીરાકૃતિવાળા નપુંસક, પુરુષ નપુંસક કહેવાય છે. તથા પ્રકારના સ્વભાવે સ્ત્રી નપુંસકમાં એકે ય નિયંઠા હોતા નથી. પુરુષ નપુંસકમાં પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ તે ચાર નિયંઠા હોય છે.
બકુશ અને પ્રતિસેવના કુશીલમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને પુરુષ નપુંસક તે ત્રણે વેદ હોય છે.
કષાય કુશીલમાં ૧૦ ગુણસ્થાન હોય છે. તેથી તેમાં સવેદી અને અવેદી બંને હોય છે. છઠ્ઠા, સાતમા અને આઠમા ગુણસ્થાનની અપેક્ષાએ તેમાં ત્રણે વેદ હોય અને નવમા અને દશમા ગુણસ્થાનની અપેક્ષાએ તે ઉપશાંતવેદી અને ક્ષીણવેદી બંને હોય છે.
નિગ્રંથમાં અગિયારમું અને બારમું બે ગુણસ્થાન હોય છે તેથી તે સવેદી નથી, અવેદી છે. અગિયારમા ગુણસ્થાનવર્તી હોય તે ઉપશાંતવેદી અને બારમા ગુણસ્થાનવર્તી હોય તે ક્ષીણવેદી હોય છે.
સ્નાતક અવેદી-ક્ષીણવેદી જ હોય છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન જ હોવાથી તે ઉપશાંત વેદી હોતા નથી. નિગ્રંથોમાં વેદ:ગુણસ્થાન
સવેદી
સ્ત્રી | પુરુષ | પુ. નપું.' ઉપશાંત વેદી | ક્ષીણવેદી પુલાક બકુશ, પ્રતિસેવના | ૬,૭ કષાયકુશીલ ૬થી ૧૦ નિગ્રંથ
૧૧, ૧૨
૧૩, ૧૪ (૩) રાગદ્વાર:
१९ पुलाए णंभंते ! किं सरागेहोज्जा,वीयरागेहोज्जा? गोयमा !सरागेहोज्जा, णो वीयरागेहोज्जा, एवं जावकसायकुसीले । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનુ ! પુલાક સરાગી હોય છે કે વીતરાગી ? ઉત્તર- હે ગૌતમ ! પુલાક સરાગી હોય છે, વીતરાગી નથી. આ રીતે યાવતુ કષાયકુશીલ પર્યત જાણવું. २० णियंठेणं भंते ! किं सरागेहोज्जा, पुच्छा । गोयमा !णो सरागे होज्जा, वीयरागे હોw I ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!નિગ્રંથ સરાગી હોય છે કે વીતરાગી? ઉત્તર-હે ગૌતમ! સરાગી નથી, વીતરાગી હોય છે. २१ जइ भंते ! वीयरागेहोज्जा किं उवसंतकसायवीयरागेहोज्जा,खीणकसायवीयरागे
| x 18
|
|
|
|
X | x |
TX | |
સ્નાતક