________________
|
२२
।
શ્રી ભગવતી સૂત્ર-૫
भावार्थ :- प्रश्न- भगवन् ! ते उत्कृष्ट स्थितिवाणा पर्याप्त संध्येयवर्धायु संशी पंथेन्द्रिय तिर्ययो, રત્નપ્રભાપુથ્વીમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ६७ ते णं भंते! जीवा एगसमएणं केवइया उववजंति ? गोयमा ! अवसेसो परिमाणादीओ भवादेसपज्जवसाणो एएसिं चेव पढमगमओ णेयव्वो, णवरं-ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी । एवं अणुबंधो वि, सेसं तं चेव । कालादेसेणं जहण्णेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि सागरोवमाइंचउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालंगइरागडुकरेज्जा। भावार्थ:-प्रश्न- भगवन! वो समयमां 2416त्पन्न थाय छ? 612- गौतम ! પરિમાણથી લઈને ભવાદેશ સુધીની વક્તવ્યતા સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ ગમકની સમાન જાણવી. વિશેષતા એ છે કે તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની હોય છે અને તે જ રીતે અનુબંધ પણ હોય છે. શેષ વક્તવ્યતા પૂર્વવતુ જાણવી. કાલની અપેક્ષાએ જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને દશ હજાર વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ ગમક-૭ |
६८ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णोजहण्णेणंदसवाससहस्सट्ठिईएसु, उक्कोसेण विदसवाससहस्सटिईएसुउववज्जेज्जा। ભાવાર્થ – ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ६९ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! सो चेव सत्तमो गमओ णिरवसेसो भाणियव्वो जावभवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चत्तालीसाए वाससहस्सेहिं अब्भहियाओ, जावएवइयं कालं गइरागई करेज्जा । भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते वो मे समयमा 3240 Gत्पन्न थाय छ ? 612- गौतम ! પરિમાણથી લઈને ભવાદેશ સુધી સાતમા ગમકની સમાન જાણવું. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને દશ હજાર વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચારપૂર્વકોટિ વર્ષ અને ચાલીસ હજાર વર્ષ અધિક; થાવત એટલા કાલ सुधी गमनागमन ४३ छ.॥ गम-८॥ ७० उक्कोसकालट्ठिईयपज्जक्तसंखेज्जवासाउयसण्णिपंचिदियतिरिक्खजोणिएणंभते! जे भविए उक्कोसकालट्ठिईएसु रयणप्पभा पुढविणेरइएसु उववज्जित्तए, से णं भंते! केवइय कालट्ठिईएसु उववज्जेज्जा? गोयमा!जहण्णेणं सागरोवमढ़िईएसु, उक्कोसेण वि सागरो वमट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પર્યાપ્ત સંખ્યમવર્ષાયુષ્ક સંશી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં