________________
શતક-૨૪: ઉદ્દેશ૪-૨૪
[ ૧૧ | |४ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो, एस चेव वत्तव्वया, णवरं- कालादेसेणं जहण्णेणं दो पलिओवमाई, उक्कोसेणं चत्तारि पलिओवमाई, जावएवइयंकालंगइरागई करेज्जा । ભાવાર્થ:- તે અસંખ્ય વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, જઘન્ય કાલની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે પૂર્વોક્ત પ્રથમ ગમકની વક્તવ્યતા જ છે. કાલાદેશથી જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ; થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક–૨ //
५ सोचेव उक्कोसकालट्ठिईएसुखवण्णो, जहण्णेणंतिपलिओवमठिईएसु, उक्कोसेण वितिपलिओवमठिईएसु, एसचेव वत्तव्वया,णवरं-ठिई जहण्णेणं तिण्णि पलिओवमाई, उक्कोसेण वि तिण्णि पलिओवमाइं। सेसंतहेव । कालादेसेणंजहण्णेणंछप्पलिओवमाई, उक्कोसेण वि छप्पलिओवमाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा।। ભાવાર્થ:- તે અસંખ્ય વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતાનુસાર કથન છે પરંતુ યુગલિકોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. શેષ પૂર્વવતુ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક–૩ II. |६ सोचव अप्पणा जहण्णकालट्ठिईओजाओ,जहण्णेणंपलिओवमट्ठिईएसु, उक्कोसेण विपलिओवमट्ठिईएस,एसचेववत्तव्वया,णवरं- ओगाहणाजहण्णेणं धणुपुत्तं,उक्कोसेणं दोगाउयाई। ठिई जहण्णेणंपलिओवम,उक्कोसेण विपलिओवमा सेसंतहेव । कालादेसेणं जहण्णेणं दोपलिओवमाइं, उक्कोसेण विदोपलिओवमाई, जावएवइयंकालंगइरागई વાળા | ભાવાર્થ :- અસંખ્ય વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય અને સૌધર્મ દેવલોકવાસી દેવોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મદેવલોકવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે. તેના માટે પણ પૂર્વોક્ત વક્તવ્યતાનુસાર જાણવું. પરંતુ તેની અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ બે ગાઉની છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. શેષ પૂર્વવત્ જાણવું. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.// ગમક૪થી ૬. | ७ सोचे अप्पणाक्कोसकालट्ठिईओजाओ,आदिल्लगमगसरिसातिष्णिगमगाणेयव्वा, णवरं-ठिइंकालादेसंच जाणेज्जा। ભાવાર્થ - તે અસંખ્ય વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય, તો તેના અંતિમ ત્રણ ગમકનું કથન પ્રથમના ત્રણ ગમકની સમાન જાણવું જોઈએ. વિશેષમાં સ્થિતિ અને કાલાદેશ ઉપયોગ પૂર્વક જાણવો જોઈએ.