________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭,
૩૭૯ |
ઉત્કૃષ્ટ પર્યવો અનંતગુણા અધિક છે. (૭) તેનાથી યથાખ્યાત ચારિત્રના અજઘન્યોત્કૃષ્ટ સંયમપર્યવો અનંત- ગુણા છે. યથાખ્યાત સંયત વીતરાગી હોય છે. તેનું સંયમસ્થાન એક જ હોવાથી દરેક યથાખ્યાત સંયતોના પર્યવો એક સમાન હોય છે. વીતરાગીના સંયમ પર્યવો સરાગીથી અનંતગુણા અધિક જ હોય છે. સયતોના પર્યવોનું અલ્પબદુત્વ :
સામાયિક-છેદોપસ્થાપનીય | પરિહાર વિશ૮ | સુકમ સપરાય યથાખ્યાત જઘન્ય ૧ સર્વથી થોડા
૨ અનંતગુણા અધિક | પ અનંતગુણા ઉત્કૃષ્ટ | ૪ અનંત ગુણા
૩ અનંતગુણા અધિક | અનંતગુણા | ૭ અનંતગુણા (૧૬) યોગ દ્વાર :
४५ सामाइयसंजएणं भंते ! किं सजोगी होज्जा, अजोगी होज्जा? गोयमा !सजोगी होज्जा, एवं जहा पुलाए । एवं जावसुहुमसंपरायसंजए। अहक्खाए जहा सिणाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સયોગી હોય છે કે અયોગી? ઉત્તર- હે ગૌતમ! સયોગી હોય છે, ઇત્યાદિ પુલાકવતુ જાણવું. આ રીતે યાવતુ સૂક્ષ્મ સંપરાય સંયત સયોગી હોય છે. યથાખ્યાત સંયત, સ્નાતકની સમાન સયોગી અને અયોગી બંને હોય છે. વિવેચન :સંયતોમાં યોગ :સયત
સયોગી
અયોગી મનયોગી | વચનયોગી | કાયયોગી
પ્રથમના ચાર સંયત
યથાખ્યાત
X | VT
(૧૦) ઉપયોગ દ્વાર :४६ सामाइयसंजए णं भंते! किं सागारोवउत्ते होज्जा, अणागारोवउत्ते होज्जा? गोयमा! सागारोवउत्ते वा होज्जा, एवं जहा पुलाए । एवं जाव अहक्खाए । णवरसुहुमसंपराए सागारोवउत्ते होज्जा,णो अणागारोवउत्ते होज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક સંયત શું સાકારોપયોગ યુક્ત હોય છે કે અનાકારોપયોગ યુક્ત ? ઉત્તર- હે ગૌતમ ! સાકારોપયોગ યુક્ત હોય છે અથવા અનાકારોપયુક્ત હોય છે ઇત્યાદિ પુલાવત્ જાણવું. આ જ રીતે યથાખ્યાત સંયત પર્યત જાણવું પરંતુ સૂક્ષ્મ સંપરાય સંયત સાકારોપયોગ યુક્ત જ હોય છે, અનાકારોપયોગયુક્ત હોતા નથી. વિવેચન :
સૂક્ષ્મસંપરાય સંયતને છોડીને શેષ ચાર સંયતોમાં બંને ઉપયોગ હોય છે, પરંતુ સૂક્ષ્મ સંપરાય સંયતમાં એક સાકારોપયોગ જ હોય છે. કારણ કે કોઈપણ લબ્ધિની પ્રાપ્તિ સાકારોપયોગમાં થાય છે.