SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ | १४८ શ્રી ભગવતી સૂત્ર-૫ अजीव दव्वाः-स३पी अपद्रव्यनाशप्रारछे-धभास्तिकाय, अभास्तियमाशास्तिकाय, તે ત્રણે દ્રવ્યના સ્કંધ, દેશ, પ્રદેશ, તેમ ત્રણ-ત્રણ ભેદ થતાં નવ ભેદ થાય છે અને કાલ દ્રવ્ય મળીને દશ ભેદ थायछ.३पीसना यार मेहछे-ध, श, प्रशसने ५२मा. भां ५२मा अनंतछ,द्विप्रशी, ત્રિપ્રદેશી વાવત અનંત પ્રદેશી અંધ અનંત છે. તેથી અજીવ દ્રવ્ય અનંત છે. जीव दव्वा :-संसारी वोभा वनस्पतिमाथि वो अनंत छ,शेष सर्ववो असंध्याताछ सने સિદ્ધના જીવો પણ અનંત છે. આ રીતે સર્વ મળીને જીવ દ્રવ્ય અનંત છે. अपने मजयनो परिमोग:| ४ जीवदव्वाणंभते !अजीवदव्वापरिभोगत्ताएहव्वमागच्छंत,अजीवदव्वाणंजीवदव्वा परिभोगत्ताएहव्वामागच्छंत?गोयमा !जीवदव्वाणंअजीवदव्वापरिभोगत्ताएहव्वमागच्छंति, णो अजीवदव्वाणंजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छति। सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ-जावहव्वमागच्छंति ? गोयमा ! जीवदव्वा णं अजीवदव्वे परियादियंति, परियादिइत्ता ओरालियं, वेउव्वियं, आहारगं, तेयगं, कम्मगं, सोइंदियं जाव फासिंदियं, मणजोगंवइजोगं, कायजोगं, आणापाणुत्तंच णिव्वत्तयंति, से तेणटेणं जावहव्वमागच्छति। भावार्थ:- प्रश्न-भगवन ! शंसव द्रव्य, द्रव्योन। परिमोगमा आवे छ वद्रव्यो, અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે? ઉત્તર- હે ગૌતમ! અજીવ દ્રવ્ય, જીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે પરંતુ જીવદ્રવ્ય, અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવતા નથી. प्रश्न- भगवन ! तेन शुर।छेयावत परित्भोगमा सावता नथी? 612-गौतम ! જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તેને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ, આ પાંચ શરીર; શ્રોતેન્દ્રિય યાવતુ સ્પર્શનેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય; મનયોગ, વચનયોગ, કાયયોગ અને શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવે છે. તેથી અજીવ દ્રવ્ય, જીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે, પરંતુ જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યોના પરિભોગમાં આવતા નથી. ५ णेरइयाणं भंते ! अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, अजीव दव्वाणं णेरड्या परिभोगत्ताए हव्वमागच्छंति ? गोयमा ! णेरइयाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छति, णो अजीवदव्वाणं णेरइया परिभोगत्ताए हव्वमागच्छति । से केणतुणं भंते ! एवं वुच्चइ ? गोयमा !णेरइया अजीवदव्वे परियादियंति, परियादिइत्ता वेउव्वियतेयग-कम्मगं, सोइदियं जावफासिंदियं मणजोगं, वइजोगं, कायजोगं, आणापाणुत्तंच णिव्वत्तयंति,से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-णेरइयाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छति, णो अजीव-दव्वाणं णेरइया परिभोगत्ताए हव्वमागच्छति । एवं जाववेमाणिया, णवरंसरीरइंदियजोगाभाणियव्वा जस्सजे अस्थि ।
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy