________________
શ્રી ભગવતી સૂત્ર-૫
उदयणिप्फण्णे य- एवं जहा सत्तरसमे सए पढमे उद्देसए भावो तहेव इह वि । णवरं - इह ગામ'ત્તિ આત્તાવનો । સેસ તદેવ નાવ ળવાર્ ।। સેવ તે ! સેવ મતે ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવ-નામના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! ભાવ-નામના છ પ્રકાર છે, યથા– ઔદયિક નામ યાવત્ સન્નિપાતિક નામ.
૨૯૨
હે
બે
પ્રશ્ન- હે ભગવન્ ! ઔયિક ભાવ-નામના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! ઔયિક ભાવ-નામના બે પ્રકાર છે, યથા– ઉદય અને ઉદયનિષ્પન્ન. આ રીતે શતક–૧૭/૧ કથિત છ ભાવોના વર્ણન અનુસાર જાણવું. પરંતુ અહીં ‘ભાવ’ના બદલે ‘નામ’ શબ્દનો પ્રયોગ કરી સંપૂર્ણ સૂત્રાલાપકનું કથન કરવું જોઈએ. આ રીતે યાવત્ સન્નિપાતિક નામ પર્યંત જાણવું. ॥ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં છ ભાવોનું અતિદેશાત્મક નિરૂપણ છ પ્રકારના નામથી કર્યું છે.
નામ, પરિણામ અને ભાવ, તે શબ્દો સમાન અર્થમાં પ્રયુક્ત થાય છે. છ ભવોનું વિવેચન શતક–૧૭/૧ માં છે; ત્યાં જોવું જોઈએ.
A
|| શતક-ર૫/પ સંપૂર્ણ