________________
४७८
શ્રી ભગવતી સૂત્ર-૫
शds-२१:४६श-११ ।
અચરમ
मयरमनोध:| १ अचरिमेणं भंते ! णेरइए पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! एवंजहेव पढमोद्देसए तहेव पढमबिइया भंगा भाणियव्वा सव्वत्थ जावपचिंदियतिरिक्ख जोणियाणं। भावार्थ:- प्रश्न-भगवन ! अयम नैरविशंपामध्युडतुं, मधेछ, बांधशे, इत्याहि પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ ઉદ્દેશક અનુસાર સર્વત્ર પહેલો અને બીજો ભંગ કહેવો જોઈએ યાવત્ પંચેન્દ્રિય તિર્યંચો પર્યત જાણવું. | २ अचरिमेणं भंते !मणुस्से पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! अत्थेगइए बंधी बंधइ बधिस्सइ, अत्थेगइए बंधी बंधइ ण बधिस्सइ; अत्थेगइए बंधी, ण बंधइ, बधिस्सइ। भावार्थ:-प्रश्न- भगवन् ! अयरम मनुष्ये शु पापभमाध्यं तुं, पांधेछ, बांधशे, इत्याहि प्रश्न? 6त्तर- गौतम! (१) 50वेमांध्युडतुंबांधेछ,बांधशे, (२) वेजांध्यंत,पछि अने जांधशे नही, (3) ओवेजांध्युडतुं, मांधतो नथी मने माशे. | ३ सलेस्से णं भंते ! अचरिमे मणुस्से पावंकम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा ! एवं चेव तिण्णि भंगा चरमविहूणा भाणियव्वा एवं जहेव पढमुद्देसे, णवरं-जेसु तत्थ वीससुचत्तारिभंगा तेसुइह आदिल्ला तिण्णि भंगा भाणियव्वा चरिमभंगवज्जा। अलेस्से केवलणाणी य अजोगी य, एए तिण्णि ण पुच्छिज्जति,सेसंतहेव वाणमंतरजोइसियवेमाणिए जहाणेरइए। भावार्थ:--- भगवन् ! सदेशी अयरम मनुष्ये शुपामाध्युडतुं, बांधेछ, मधिशे, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે જ રીતે ચોથો ભંગ છોડીને શેષ ત્રણ ભંગ કહેવા જોઈએ. શેષ કથન પ્રથમ ઉદ્દેશકની સમાન છે, પરંતુ ત્યાં જે વીસ બોલોમાં ચાર ભંગ કહ્યા છે, તે બોલોમાં અહીં અંતિમ ભંગ સિવાય પ્રથમ ત્રણ ભંગ કહેવા જોઈએ. તે સિવાય અહીં અલેશી, કેવળજ્ઞાની અને અયોગીના વિષયમાં પ્રશ્ન ન કરવો જોઈએ. શેષ કથન પૂર્વવતુ જાણવું. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવોનું કથન નૈરયિકની સમાન જાણવું જોઈએ. | ४ अचरिमेणं भंते ! णेरइए णाणावरणिज्जंकम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा? गोयमा! एवं जहेव पावकम्म, णवर-मणुस्सेसुसकसायीसुलोभकसायीसुयपढमबिइया