________________
[ ૩૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
નિગ્રંથોના ચારિત્ર પર્યવોનું અલ્પબદુત્વઃ
પુલાક | બકુશ | પ્રતિસેવના કુશીલ | કષાય કુશીલ | નિગ્રંથ | સ્નાતક | જઘન્ય | ૧સર્વથી થોડા | ૩ અનંતગુણા | ૩ અનંતગુણા |૧ સર્વથી થોડા | અજઘન્યોત્કૃષ્ટ છે. | ઉત્કૃષ્ટ | ૨ અનંતગુણા | ૪ અનંતગુણા | ૫ અનંતગુણા |દ અનંતગુણા | ૭ અનંતગુણા | ૭ અનંતગુણા
* કોષ્ટકમાં જ્યાં સમાન ક્રમાંક છે, તે પરસ્પર તુલ્ય છે તેમ સમજવું તથા ક્રમાંકાનુસાર અલ્પબદુત્વ સમજવું. નિગ્રંથોના ચારિત્ર પર્યવોની તરતમાતા –
આ આકૃતિમાં સંયમ પર્યવ લીટીરૂપે દોરીને સમજાવેલ છે. લીટી પાસે તે નિગ્રંથનું નામ છે અને તે લીટી નીચે તેની જઘન્ય ઉત્કૃષ્ટતા સમજાવી છે.
>સર્વોત્કૃષ્ટ સંયમ પર્યવ
લા
શી]
2 હદ
લા
-
જઘ૦ જઘ૦ ઉ૦ જઘ૦ જઘ૦ ઉ૦ ઉ૦ ઉ૦ અજઘન્યોત્કૃષ્ટ (૧૬) યોગ દ્વાર:८२ पुलाए णं भंते ! किं सयोगी होज्जा,अयोगी होज्जा? गोयमा !सयोगी होज्जा, णो अयोगी होज्जा? जइ सयोगी होज्जा से णं भंते ! किंमणजोगी होज्जा, वयजोगी होज्जा, कायजोगी होज्जा? गोयमा ! मणजोगी वा होज्जा, वयजोगी वा होज्जा,