________________
| ५८
|
શ્રી ભગવતી સત્ર-૫
કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયોની ઉત્પત્તિ આદિ:| ३ कडजुम्मकडजुम्मएगिंदिया णं भंते ! कओ उववज्जति- किं णेरइएहितो उववजंति, पुच्छा? गोयमा ! जहा उप्पलुद्देसए तहा उववाओ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કૃતયુમ કૃતયુગ્મ રાશિ રૂપ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! અહીં ઉત્પત્તિ વિષયક સંપૂર્ણ કથન ઉત્પલોદ્દેશક(શતક–૧૧/૧) અનુસાર જાણવું. | ४ ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! सोलस वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणता वा उववज्जति । भावार्थ:- प्रश्न- भगवन! वो समयमां 32416त्पन्न थाय छ? 612- गौतम ! સોળ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે.
५ ते णं भंते! जीवा समए समए, पुच्छा ? गोयमा! ते णं अणंता समए समए अवहीरमाणा अवहीरमाणा अणंताहिं उस्सप्पिणी-अवसप्पिणीहिं अवहीरति, णो चेव णं अवहरिया सिया । उच्चत्तं जहा उप्पलुद्देसए । भावार्थ:- प्रश्न-भगवन् ! ते अनंत वोमांथी समय-समये - वनो अपहार थाय, તો તે જીવોનો અપહાર કેટલા કાલમાં થાય છે? ઉત્તર– હે ગૌતમ! પ્રતિસમય એક-એક જીવનો અપહાર થાય, તો અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ વ્યતીત થાય, તો પણ તે જીવોનો અપહાર થતો નથી અર્થાત્ ખાલી થતા નથી. તેની ઊંચાઈ ઉત્પલોદ્દેશક અનુસાર છે.
६ ते णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधगा, अबंधगा? गोयमा ! बंधगा, णो अबंधगा । एवं सव्वेसिं कम्माणं आउयवज्जाणं । आउयस्स बंधगा वा अबंधगा वा । भावार्थ:-- भगवन!तेन्द्रिय पोशानावरीय नाम ? 612હે ગૌતમ! બંધક છે, અબંધક નથી, આ રીતે આયુષ્ય કર્મસિવાય શેષ સર્વ કર્મોના બંધક છે, આયુષ્ય-કર્મના તે બંધક પણ છે અને અબંધક પણ છે. | ७ ते णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं वेयगा, अवेयगा? गोयमा ! वेयगा, णो अवेयगा । एवं सव्वेंसि कम्माणं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते वो ना१२४ीय भनाइ छ । अवे ? 6त्तरગૌતમ ! તે વેદક છે, અવેદક નથી, આ રીતે સર્વ કર્મના વિષયમાં જાણવું. |८ तेणं भंते ! जीवा किं सायावेयगा, असायावेयगा? गोयमा ! सातावेयगा वा, असातावेयगा वा । एवं उप्पलुद्देसग-परिवाडी। सव्वेसि कम्माणं उदई, णो अणुदई । छण्हं कम्माणं उदीरगा, णो अणुदीरगा। वेयणिज्जाउयाणं उदीरगा वा, अणुदीरगा वा।