Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
Catalog link: https://jainqq.org/explore/005153/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આન૬ હે મ-ગ્રન્થમાલા [ પુષ્પ ૧૮ મું ] ભવવિરહાંક-યાકિની મહત્તરાના ધર્મપુત્ર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ–વિરચિત, આ. શ્રીમુનિચન્દ્રસૂરિ-રચિત ‘સુખ-સમ્બોધની ’ વિવૃતિ-યુક્ત પ્રા. ઉપદેશ પદ મહાગ્રન્થનો ગૂર્જર અનુવાદ અનુવાદક-સ'પાદક પ. પૂ. આગમાદ્દારક આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય આચાર્ય શ્રીહેમસાગરસૂરિ [ પ્રા૦ કુવલયમાલા-કહા, પ્રા૦ સમરાઈવચ્ચ-કહા, સં'. યોગશાસ્ત્ર સવિવરણુ, પ્રારા ચઉમ્પન્નમહાપુરિસ-ચરિય, પ્રા. ઉમચરિય આદિના અનુવાદકર્તા ] lain Fiducation Internation For Private ersonal. Use Only ainelibrary. Page #2 -------------------------------------------------------------------------- ________________ Am 11 In zee Rith me on .. .. . feet willing allenge them ini mittees in innar ane singer illion I આનન્દ-હેમ-ગ્રન્થમાલા । પુષ્પ ૧૮ મુ ી ભવિરહાંકયાકિની મહત્તરાના ધર્મપુત્ર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ-વિરચિત, આ. શ્રીમુનિચન્દ્રસૂરિ-રચિત ‘સુખ-સમ્બોધની’ વિદ્યુતિ–યુક્ત ID અનુવાદક- સપાદક- પ. પૂ. આગમાદ્ધારક આચાય શ્રીઆનન્દસાગરસુરીશ્વરજી મ.ના શિષ્ય આચાર્ય શ્રીહેમસાગરાર, . . . . j des in aip minare પ્રા. ઉપદેરાપદ મહાગ્રન્થનો ગૂર્જર અનુવાદ [ પ્રા॰ કુવલયમાલા-કહા, પ્રા॰ સમરાઇન્થ-કહા, સ. યાગશાસ્ત્ર વિવરણ, પ્રા॰ ચઉપન્નમહાપુરિસ-ચરિય, પ્રા॰ પઉમચરિય આદિના અનુવાદકર્તા / or lettirnoduser reliance i[... join me up. 14. WE IN milinguishnu utif સહસ’પાદક~~~ ૫. લાલચંદ્ર ભગવાન ગાંધી . [ વડાદરા રાજ્યના પ્રાચ્યવિદ્યામંદિરના નિવૃત્ત ‘જૈન પડિત’ RIDHI ID = 1] Page #3 -------------------------------------------------------------------------- ________________ * પ્રસિદ્ધ કર્તા– આનન્દ-મ-ગ્રન્થમાલા વતી ચન્દ્રકાન્ત સાકેરચંદ ઝવેરી, ૩૧-૩૩, ખારાવા, ૩જે માળે, મુંબઈ નં. ૨ * પ્રથમવૃત્તિ, નકલ ૧૨૫૦, વીર સં. ૨૪૯૮, વિ. સં. ૨૦૨૮, ઈ. સ. ૧૯૭૨. * કિ. રૂ. ૧૫ * પ્રાપ્તિસ્થાન– ચન્દ્રકાન્ત સાકરચંદ ઝવેરી. ૩૧-૩૩, ખારાકુવા. ૩જે માળે, મુંબઈ નં. ૨ * મુદ્રકભાનચંદ્ર નાનચંદ મહેતા, શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ, પાલીતાણુ (સૌરાષ્ટ્ર) Page #4 -------------------------------------------------------------------------- ________________ nn ... શ્રીજીરાપલ્લી–પાર્શ્વ નાથાય નમે। નમઃ । શ્રીશ્રુતધર-સ્થવિરેભ્યો નમઃ । અનુવાદકીય–સંપાદકીય નિવેદન : ૧૭ અનંતજ્ઞાની શ્રીતીથંકર ભગવંતેાના વચનાનુસાર અનંત દુઃખસ્વરૂપ, અનંત દુઃખલ અને અનંત દુ:ખપરપરાવાળા આ સ ́સારમાં આ જીવ ચારેય ગતિ–તેમ જ ૮૪ લાખ જીયેાનિમાં આમ-તેમ ચકડાળ માફક ઉંચે-નીચે અથડાતા અથડાતા, ભવિતવ્યતા પરિપકવ થવાના ચેગે અકામનિશના કારણે લુકર્મી થવા સાથે, સરિપાષાણુગાલન્યાયે અતિદુર્લભ મનુષ્યભવ સુધી આવી પહેાંચ્યું. www .... દરેક ભવમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા અને તેના ઉદ્યમવાળા હતા, પરંતુ આત્મલક્ષી દૃષ્ટિવાદેાદેશિકી સ ́જ્ઞા કેઇ ભવમાં પામ્યા નથી. તે સ'જ્ઞા મેળવવા પહેલાં જીવે અનેક વિશુદ્ધ પ્રયત્ના કરવા પડે છે. તીર્થંકર ભગવતના શાસન કે ગીતાથ ગુરુમહારાજના યાગ થયા સિવાય, તેમના ઉપદેશ સિવાય તેવા પ્રયત્ન કરવા સ્વય' ઉદ્ભસિત થઇ શકતા નથી. તીર્થંકર ભગવંતના આત્માઓને પણ છેલ્લા ભવ સિવાય લગભગ દરેક ભવમાં ઉપદેશક ગીતા ગુરુ ભગવતાના સહારાની જરૂર રહે, તેા પછી સામાન્ય આત્મા માટે તેા ઉપદેશક ગુરુમહારાજની વિશેષ જરૂર ગણાય. આત્મા હુંડા અવસર્પિણીના આ પાંચમા આરામાં પણ શ્રીવીરભગવતના અવિચ્છિન્ન પ્રભાવશાળી જૈનશાસનમાં તેવા અનેક જ્ઞાની ગીતા આચાર્ય ભગવંતા થઈ ગયા અને શાસનના પુણ્ય-પ્રભાવે હજી પણ શાસનની ધુરા વહન કરનારા પ્રભાવક મહાપુરુષા-ગુરુવર્યો થશે, જેના ઉપદેશ-ચેાગે દરેક કાળમાં શાસનની છત્રછાયામાં વર્તી પુણ્યશાળી આત્માએ તેમના ઉપદેશાનુસાર સમ્યગ્દર્શનાદિ માક્ષમાગ માં જોડાશે, સ્થિર થશે, વૃદ્ધિ પામશે અને મીન આત્માએના પ્રેરક બનશે. તીર્થંકર ભગવતની ગેરહાજરીમાં પણ આચાર્ય ભગવંતાદિ ગીતાથ ગુરુ ભગવંતા તીર્થંકરના વચનાનુસાર માક્ષમાર્ગના જ ઉપદેશ આપી, અનેક શાસન-પ્રભાવનાએ કરી કાઈ પ્રકારે અનેક આત્માઓને સ‘સાર-વિમુખ બનાવી મેક્ષમાગ તરફ પ્રીતિ ઉત્પન્ન કાવનારી, સ’સાર–સમુદ્ર તારનારી, આત્માન્નતિ કરાવનારી સુંદર દેશનાના વિપુલ પ્રવાહ આગમના ઉંડા ગભીર શાસ્ત્ર-સરોવરમાંથી વહેવડાવે છે. વળી આવા કેવલી તીથકર ભગવતના વિરહકાલમાં જીવને સહેલાઈથી સ'સારસમુદ્ર તરવાનાં મુખ્ય બે અનુપમ સાધનેા છે. એક જિનેશ્વર ભગવંતની શાન્ત-કરુણામૃતરસ-પૂર્ણ મૂર્તિ અને બીજી' તેમના પ્રરૂપેલા આગમા-દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાન. તેમને Page #5 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] અને તેમની મૂર્તિને ઓળખાવનાર આ શ્રતજ્ઞાન-શાસ્ત્રો છે, જે ગણિપિટક કહેવાય છે. તે શાસ્ત્રનાં રહસ્યો પરંપરાગમ દ્વારા મેળવેલાં હોય છે. ગુરુ પાસેથી શાસ્ત્રોના પારમાર્થિક અર્થો વિનય કરીને, બહુમાન સાચવીને, તેમની પૂર્ણકૃપાથી પ્રાપ્ત કરીને આવધારણ કરી શકાય છે. વિનયાદિક કર્યા વગર મેળવેલા અર્થો આત્માને યથાર્થ પરિણમતા નથી-લાભદાયક નીવડતા નથી. આત્માની પરમઋદ્ધિ પમાડનાર આ કૃતજ્ઞાન છે. સુચનાળે મચિં –શ્રતજ્ઞાન મહદ્ધિક છે. અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં પણ શ્રતજ્ઞાન મહાન એટલા માટે કહેલું છે કે, કેવલજ્ઞાન મંગુ છે. જ્યારે શ્રુતજ્ઞાન પિતાને અને બીજાને પ્રકાશિત કરનાર છે. કેવલજ્ઞાની ભગવંતો શ્રુતજ્ઞાન દ્વારા બીજા જીવો પર પરોપકાર કરે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ, કર્મ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિજેરા, મોક્ષ વગેરે, કરણીય, અકરણય, ભાભય, પેથાપેય, સન્માર્ગ, સંસારમાર્ગ આ સર્વ પદાર્થોનું જ્ઞાન કરાવનાર હોય તે સર્વજ્ઞ ભગવતે પ્રરૂપેલ દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાન. આ શ્રુતજ્ઞાન સિવાય અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન શ્રદ્ધા, સંવેગ, ત્યાગ, વર્તન, તપસ્યાદિ થવાં મુશ્કેલ છે. તેમાં મુખ્યતયા ગધર ભગવંતેએ અતિશયવતી ત્રિપદી પ્રાપ્ત થવા ગે રચેલી દ્વાદશાંગી અન્તર્ગત ચૌદ પૂર્વો છે, જેના આધારે વર્તમાન તીર્થ અવિચ્છિન્નપણે પ્રવતી રહેલું છે. આચાર્યોની પરંપરાથી પરંપરાગમ પ્રાપ્ત કરેલ એવા પૂર્વાચાર્યોએ વર્તમાનકાળના અ૯પજ્ઞાની આત્માઓને સહેલાઈથી પ્રતિબંધ થઈ શકે, તે માટે આગમાનુસારી આગામના સિદ્ધાંતને પ્રતિપાદન કરનારા એવા અનેકાનેક મહાશ, પ્રકરણે, શાસ્ત્રોની રચના કરેલી છે. તે સ્થળે પૈકી ૧૪૪૪ ગ્રન્થના કર્તા આ. શ્રી હરિભદ્રસૂરિજીએ રચેલ ઉપદેશપદ મહાગ્રન્થ અને સમર્થ વ્યાખ્યાકાર, અનેક ગ્રંથના પ્રણેતા આ. અનિચન્દ્રસૂરિએ જેનું મહાગૌરવશાલી, સહેલાઈથી બંધ થાય તેવું વિવરણ-(ટકા) રચેલ છે, મૂળ સાથે જેનું સમગ્ર પ્રમાણ લગભગ ૧૪૫૦૦ ક જેટલું છે. મોટે ભાગ પ્રાકૃત હોવાથી દરેક વાચન-પઠન-પાઠન ન કરી શકે, તેથી તેને ગૂર્જરનુવાદ કરી ગ્રંથ સંપાદન કર્યો છે. મૂળગ્રંથ વાંચનારને સુગમતા પડે, તે માટે મૂળગ્રંથની શરુઆતમાં અને ટીકાની પૂર્ણ હતિમાં ગાથા-સંખ્યા આપેલી છે, તેમજ લાંબી કથાઓમાં પણ ૨૫-૫૦-૭૫-૧૦૦ એવા એવા પૂર્ણ અંકો વચ્ચે વચ્ચે આપેલા છે, જેથી કોઈ વખત અનુવાદને મૂળ સાથે ઉપયોગ કરવો પડે, તે સુગમતા રહે. બાકી આ ગ્રંથમાં કયા વિષ છે, તે વિષયાનુક્રમ, ઉપક્રમણિકા, પ્રસ્તાવના જેવાથી અને વાંચન કરવાથી જાણી શકાશે. ગ્રંથકર્તા અને વિવરણકાર માટે પ્રસ્તાવનામાં તેમજ ઉપક્રમણિકામાં કેટલુંક કહેવાયેલ હેવાથી અહિ વિસ્તારમયથી કહેતા નથી, તે ત્યાં અવલોકન કરી લેવું. આવા મહાન ગ્રંથ સંપાદન કરવામાં વિવિધ પ્રકારે અનેકોના સહકારની જરૂર પડે છે. તેમાં કેટલીક સંસ્થાઓ તથા વ્યક્તિગત શ્રાવકે તરફથી સહાયક અને ગ્રાહક તરીકે આર્થિક સારે સહકાર મળેલ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ [4] વળી વખતે વખત મારા વિનીત શિષ્યા મુનિશ્રી અમરેન્દ્રસાગરજી, મુનિશ્રી મનેાજ્ઞસાગરજી, મુનિશ્રી મહાભદ્રસાગરજી,મુનિશ્રી નિ‘લગ્નાગરજી, મુનિશ્રી ન‘દિષેણુસાગરજી, મુનિશ્રી જયભદ્રસાગરજી, મુનિશ્રી મહાસેનસાગરજી આદિએ સપાદન-કાર્યમાં વિવિધ પ્રકારની સેવા આપી છે. વળી સહસ પાદનકાર્યમાં પડિતવય શ્રીલાલચ' ભગવાનદાસ ગાંધીએ પણ જીણવટભરી દૃષ્ટિથી સમગ્ર અનુવાદનું પ્રેસમેટર તપાસી અને પાલીતાણા જઇ, જલ્દી પ્રુફ્રા સુધારી ફ્રેંક સમયમાં મોટા ગ્રંથનું મુદ્રણકાર્ય કરાવી આપેલ છે. તથા પ્રા. હીરાલાલ રસિકલાલ કાપડિયાએ આધુનિક શૈલીથી દરેક વૈવિધ્યને સ્પર્શતી વિસ્તૃત ઉપક્રમણિકા ટૂંક સમયમાં અનુવાદ વાંચીને લખી આપી છે. ઉપરાંત શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસના માલિક શ્રી ભાનુચંદ્રભાઇ નાનચંદ મહેતાએ પેાતાનું અંગતકા ગણી સુંદર-સફાઇદાર છાપકામ ઝડપી કરી આપેલ છે. આ સર્વના સહકાર મળ્યા ન હતે, તા આટલું જલ્દી કાર્ય પૂર્ણ ન થઈ શકતે; માટે સહકાર આપનાર દરેકનાં કાર્યો ધન્યવાદને પાત્ર અને અભિનદનીય બન્યાં છે. આ અનુવાદ લખતાં ક્ષયાપશમની મ ંદતા, અનુયાગ કે પ્રમાદદેષના કારણે જો કઈ પણ જિનેશ્વરના વચન-વિરુદ્ધ લખાયું હાય, તા મિચ્છા મિ દુક્કડં, વાચકવર્ગના ખ્યાલમાં આવે તા મારા ધ્યાન પર લાવવા સાદર વિજ્ઞપ્તિ. અંતે આ પૂર્વાચાર્ય-રચિત ઉપદેશપદ મહાગ્રન્થના ગૂજર-અનુવાદને સ્વાધ્યાય, વાચન-પઠન-પાઠન કરી ગ્રન્થકર્તા, વિવરણકર્તા અને અનુવાદ કરનારના પરિશ્રમને અને ધ્યેયને સફળ કરો-એ જ અંતિમ અભિલાષા, આદીશ્વર જૈન ધર્મશાળા, ગાયકુની, મુંબઈ-૩ 7 સ. ૨૦૨૮, દ્વિ.વૈ. વ. પ શુક [ભાગમાદ્ધારકશ્રીજીના ૨૨મા સ્વર્ગ વાસ-દિવસ] તા. ૨-૬-૭૨ આ. હેમસાગરસૂરિ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તા ૧ ના પરમ પુરુષાથ મેાક્ષ મેળવવાની પ્રેરણા આપતાં પ્રસ્તુત ઉપદેશપદાની રચના પ્રાકૃતભાષામાં ૧૦૩૯ (૪૦) જેટલી ગાથાઓમાં પરમ પ્રભાવક પ્રૌઢ ઉપદેશક તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાય શ્રીહરિભદ્રાચાર્યે કરી છે. જેમણે ૧૪૦૦ જેટલા પ્રકરણ-ગ્રંથાની રચના કરી હતી, જેમાંથી વર્તમાનમાં પણ ૭૫ જેટલા ગ્રંથા ઉપલબ્ધ છે, તેમાંના કેટલાક ગ્રંથો પ્રકાશિત થઈ આદ્ય-પૂર્વક પઠન-પાઠનાદિમાં જૈન સમાજમાં પ્રચલિત છે. C આ જ ગ્રંથકારના પ્રાકૃતભાષામય ‘માÄ-ા'ના અનુવાદ, આ જ અનુવાદક આચાય શ્રીહેમસાગરસૂરિજીએ ૬ વર્ષો પહેલાં કર્યાં હતા અને તે સમરાદિત્ય-મહાકથા’ નામે આનન્દ-હેમ - ગ્રન્થમાલાના ૧૧મા પુષ્પ તરીકે સવત ૨૦૨૨માં પ્રકાશિત થઈ ગયેલ છે, ત્યાં મેં આ આચાર્યશ્રીના સક્ષિપ્ત પરિચય કરાવ્યે છે, જિજ્ઞાસુ વાચકા એ વાંચશેવિચારશે; એથી અહિં તેની પુનરુક્તિ કરતા નથી. ગ્રન્થકારે પ્રસ્તુત ઉપદેશપદ ગ્રન્થના અંતમાં છેલ્લી એ ગાથાઓ દ્વારા, આ ગ્રન્થની રચનાના આધાર, પ્રયાજન અને કૃતજ્ઞતા-ગર્ભિત પેાતાને સ્પષ્ટ નામ-નિર્દેશ કર્યો છે— 66 लेसुत्र एसेणेते, उवपसवया इहं समक्खाया | समयादुद्धरिणं मंदमति - विबोहणट्टाए || १०३८|| जाइणिमयहरियाए, रइता एते उ धम्मपुत्तेणं । हरिभद्दायरिएणं, भवविरहं इच्छमाणेणं ॥ १०३९|| " અર્થાત્—આ ગ્રંથમાં લેશ ઉપદેશવડે આ ઉપદેશપદેશ, સમય-સિદ્દાન્તથી ઉદ્દીને મંદતિઓને વિશેષ પ્રકારે બેધ થાય તે માટે જાણુ ( યાકિની) મહત્તરા (પ્રવર્તિની)ના ધમ પુત્ર ભવ-વિરહ (મેાક્ષ)ને ઇચ્છતા હરિભદ્રાચાર્યે રચ્યાં છે. ઉપદેશપદની પ્રાચીન પ્રતિએ (૧) વિક્રમસવત્ ૧૧૯૧માં લખાયેલી ઉપદેશપદની એક તાડપત્રીય પ્રતિ, જેસલમેર કિલ્લાના અડાસ ડારમાં છે. ( જૂએ જે. ભ. ગ્રન્થસૂચી, ગા. એ. સિ. નં. ૨૧ પૃ. ૩૪. ૩૬ ). તથા (૨) બીજી એક તાડપત્રીય પે।થી સ ંવત્ ૧૧૯૩ જ્યેષ્ઠ છુ. ૨ રવિવારે લખાયેલી છે. (જે. ભ. સૂચી પૃ. ૭). તથા (૩) ત્રીજી એક તાડપત્રીયાથી સવત્ ૧૨૧૨માં અજયમેરુદુમાં મહારાજા વિગ્રહરાજના રાજ્યમાં લખાયેલી છે, તે વર્ધમાનસૂરિની ટીકા સાથે છે. (જે. '. સૂચી પૃ. ૬/૭). (૪) સ’. ૧૩૫૪માં લખાયેલી પત્તન(પાટણ)માં ગૂજરજ્ઞાતિના માલદેને ખરતરગચ્છના જિનચદ્રસૂરિને સમર્પણ કરી Page #8 -------------------------------------------------------------------------- ________________ [૭] હતી (જે. ભં. સૂચી પૃ. ૨૦ ). એવી રીતે (૫) પાટણને સંધવી પાડાના ભંડારમાં મૂળ ગ્રં. ૧૦૪૦ જણાવેલ તાડપત્રીય પ્રતિ છે. જૂએ પત્તનાથપ્રાથનમાઇgarીચત્રકૂવી (ગા. એ. સિ. ભા. ૧, પૃ. ૧૧૮) અન્યત્ર મૂળ પ્રકાશિત “દશશાસ્ત્રીમાં” ઉપદેશપદની ગાથા ૧૦૪૦ છે. છે. પિટર્સનના રિપોર્ટ (૧, પૃ. ૩૪) અને ૩, પૃ. ૪૬ માં ખંભાતના ભંડારમાંની તાડપત્રીય પિથીની નેધ છે. (૧) વર્ધમાનસૂરિની ટીકા પ્રસ્તુત ઉપદેશપદ ગ્રન્થની પ્રાચીન પ્રથમ ટીકા શ્રીવર્ધમાનસૂરિએ વિક્રમ સંવત ૧૦૫૫માં રચી હતી, જેને આદિ, અંતભાગના ગદ્ય-પદ્ય ઉલેખે અમે જેસલમેર ગ્રન્થભંડારસૂચી ગા. એ. સિ. નં. ૨૧, પૃ. ૬-૭માં દર્શાવ્યા છે તથા ત્યાં અપ્રસિદ્ધ ગ્રન્થ-ગ્રન્થકૃરિચયમાં (પૃ. ૩૭માં) સંક્ષિપ્ત પરિચય કરાવ્યું છે. છતાં દુર્ભાગ્યે તે ટીકા(વૃત્તિ) હજી સુધી પ્રકાશમાં આવી નથી. તે ટીકાના મંગલાચરણમાં “a વ-નરેન્દ્ર-રવિનતં કાપવઘ” છે, તથા તેના અંતમાં– " सिद्ध्यै संसारभयात् पाश्विलगणिवचनतः प्रथममेषा । स्नेहादलेखि शीघ्र' मुनिना नत्वाम्रदेवेन ॥ कर्मक्षयाय वृत्तिरेषा वर्णिता यशोविमुखैः । पाश्चिलगणिना तेषां स्तुतिरियमुपवर्णिता भक्त्या ॥ इयमुपदेशपदानां टीका रचिता जनावबोधाय । पंचाधिकपंचाशयुक्ते संवत्सरसहस्रे (१०५५) ॥ कृतिरियं जैनागमभावनाभावितान्तःकरणानां ____ श्रीवर्धभानसरिपूज्यपादानामिति ।" આ વર્ધમાનસૂરિની ભક્તિથી સ્તુતિ, સમકાલીન નાગેન્દ્રગથ્વીય પાર્વિલ ગણિએ કરી છે, જેમણે શક સં. ૯૧૦-વિક્રમ સંવત ૧૦૪૫માં ભગુચ્છ(ભરૂચ)માં જિનત્રય ( પ્રતિમા ) કરાવ્યા હતા. વિશેષ માટે જુઓ જે. ભ. સૂચી, તથા “ શક સંવત્ ૯૧૦ની ગુજરાતની મનહર જૈન પ્રતિમા ” નામને અમારે લેખ “ઐતિહાસિક લેખ-સંગ્રહ ? સયાજી સાહિત્યમાલા પુષ્પ ૩૩૫. વર્ધમાનસૂરિ, વિક્રમસંવત્ ૧૦૮૦માં જાવાલિપુરમાં હરિભદ્રસૂરિન અષ્ટક પ્રકરણ પર વૃત્તિ રચનાર, તથા ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણમાં દુર્લભરાજની રાજસભામાં ચૈત્યવાસીઓ પર વિજય મેળવી વસતિવાસ સ્થાપન કરનાર જિનેશ્વરસૂરિના અને સં. ૧૦૮૦માં પંચથી(વ્યાકરણ) વગેરે રચનાર બુદ્ધિસાગરસૂરિના ગુરુ હતા. એ રીતે નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના દાદાગુરુ ગણાય. (૨) ટીકા સુખસંબોધની મુનિચન્દ્રસૂરિ અહિં જેને અનુવાદ પ્રકાશિત થાય છે, તે ઉપદેશપદેના વિવરણને અંતમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] સુખ સંબંધની” ટીકા તરીકે જણાવેલ છે, તેના પ્રારંભમાં સ્પષ્ટ નામ-નિદેશ વિના જે ગહન વૃત્તિનું સૂચન કર્યું છે, તે ઉપર્યુક્ત વર્ધમાનસૂરિની વૃત્તિને ઉદ્દેશીને જણાય છે – " पूर्वैर्यद्यपि कल्पितेह गहना वृत्ति: समस्त्यल्पधीः, लोकः कालबलेन तां स्फुटतया बोद्धं यतो न क्षमः । तन तस्योपक्रति विधातमनघां स्वस्यापि तत्त्वानुगां, प्रीति संतनितुं स्वबोधवचनो यत्नोऽयमास्थीयते ॥" આ ટીકામાં મૂળ પ્રાકૃતની સંસ્કૃતમાં વ્યાખ્યા કર્યા પછી કથાઓ બહુધા પ્રાકૃતમાં ગાથાબદ્ધ શબ્દાલંકાર અને અર્થાલંકારોથી સુસમૃદ્ધ રચી છે. અંતમાં આ “સુખ સંબોધની” ટીકાનું શ્લેક–પ્રમાણ લગભગ સાડાતેર હજારનું (મૂળ સાથે ૧૪૫૫૦) જણાવ્યું છે, તેની રચના સંવત ૧૧૭૪માં સૂચવી છે. રચનાને પ્રારંભ નાગપુર (નાગર)માં અને સમાપ્તિ અણહિલપાટક (પાટણ)માં સ્પષ્ટ જણાવેલ છે. અંતિમ પ્રશસ્તિમાં વિવરણકારે પિતાને બહગચ્છના સર્વદેવસૂરિથી થયેલા ૮ આચાર્યોમાંના યશભદ્રસૂરિ અને નેમિચન્દ્રસૂરિના, તથા વિનયચન્દ્ર અધ્યાપકનો ઉલ્લેખ કરી પિતાને તેમના અનુયાયી જણાવ્યા છે. આ વિસ્તૃત વિવરણ રચવામાં સહાયતા કર નારા પિતાના શિષ્ય રામચંદ્રગનિ. તથા અન્ય શિષ્યોને કૃતજ્ઞતાથી નિર્દેશ કર્યો છે, તથા પ્રથમ આદર્શ પુસ્તક લખનાર, શુદ્ધિ, અશુદ્ધિ જાણનાર, સતત ઉપયુક્ત વિપ્ર કેશ વને પણ ઉલ્લેખ કર્યો છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રૌઢ વિદ્વાન વિશિષ્ટ કવિ મુનિચન્દ્રસૂરિ, ગુજરાતના એક વિશિષ્ટ વિભૂતિરૂપ થઈ ગયા. તેમનું જન્મસ્થાન દoભનયરી-દભવઈ-દર્ભાવતી (ડભોઈ) હતું, તેમનું કુલ-પિતાનું નામ ચિંતય(ક) જણાય છે. તેમની માતાનું નામ મહથ્રેિયા (ઘી) જણાય છે. તેમને વર્ગવાસ સં. ૧૧૭૮ કાર્તિક વદિ ૫ જણાય છે. પાટણમાં સિદ્ધરાજ સિંહની રાજસભામાં દિ. વાદી કુમુદચંદ્રને વાદમાં પરાસ્ત કરી વિજય મેળવનારા, તથા પ્રમાણુનયતત્ત્વાકાલંકાર સ્યાદવાદરત્નાકર જેવા અનુપમ વિશિષ્ટ ગ્રન્થ રચનારા વાદી દેવસૂરેિ જેવા અનેક પ્રતિભાશાળી વિદ્વાન શિષ્યો આ મુનિચંદ્રસૂરિના હતા. રત્નાકરાવતારિકા, ઉપદેશમાલા-વૃત્તિ (ઘટ્ટી), નેમિનાથચરિત (પ્રા.) વગેરે રચનારા રત્નપ્રભાસૂરિ જેવા અનેક વિદ્વાન કવિએ તેમના પ્રશિષ્ય હતા. પ્રાકૃત ભાષામાં મુનિચંદ્રસૂરિની સ્તુતિ, તથા મુનિચંદ્રસૂરિને વિરહ, જે તેમના શિષ્ય દેવસૂરિજીની કૃતિ પાટણના સંઘવીપાડાના ભંડારમાં છે, જેના આદિ-અંતને ઉલેખ અમે પાટણ જેનભંડાર-ગ્રન્થસૂચી (ગા. એ. સિ. ૭૬, પૃ. ૧૩૪)માં કર્યો છે. દેવસૂરિએ મુનિચંદ્રસૂરિ ગુરુનો વિરહ વિલાય, જે પ્રાકૃત ભાષામાં પપ ગાથામાં ર હતો, તેમાં તેમના ગુણનું સંસ્મરણ છે, તેની ૨૬મી ગાથામાં તેમના કુલનું (પિતાનું), ૨૭મી ગાથામાં માતાનું, ૨૮મી ગાથામાં જન્મ-નગરીનું, ૨૯મી-૩૦મી ગાથામાં ગુરુઓનું, તથા ૩૧મી ગાથામાં ગુરુબંધુઓનું આ પ્રમાણે સમરણ છે Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ] “ભવ્યજીવરૂપી કમલોના બાંધવ! સૂર્ય ! ઉદયાચલના શિખર જેવું, તે ચિંતય - (ચિતક પિતા )નું કુલ, જગતમાં જયવંત રહે, જેમાં અંધકારને હરનારા તમે ઉત્પન્ન થયા. તે મહઘિયા (મેંઘી), ચરમસમુદ્રની વેલા જેવી સાચી રીતે મહઘિયા-મહામૂલ્યવાળી કહી શકાય, જેના ઉદરરૂપ છીપસંપુટને વિષે મેતી-મણિ જેવા તમે સ્કુરાયમાન થયા. તે દભનગરી (દભવતી-ડભોઈ) સદા નગરમાં શેખરપણાને ધારણ કરે છે, હે પુરુષશેખર! જે નગરીમાં તમારો જન્મદિનમહોત્સવ થયો. તે યશોભદ્રસૂરિ, નિર્મલ યશ અને ભદ્ર પામ્યા, હે નાથ! જેમણે તમને શિષ્ય તરીકે પ્રાપ્ત કર્યા. વિંધ્યાચલ જેવા -શ્રીવિનયચંદ્ર અધ્યાપકના ચરણે જયવંતા વર્તો, જેમને વિષે ભદ્ર ગજકલભની જેમ તમારી લીલા થઈ હતી. જગતમાં પ્રખ્યાત આનંદસૂરિ વગેરે તમારા બાંધવ જયવંતા વર્તે, જેમને તમે દીક્ષિત કર્યા, શિક્ષિત કર્યો અને સૂરિએ કર્યા.” કાર્તિક માસની તે કૃષ્ણ પંચમી, ખરેખર કૃષ્ણ જ થઈ, જે તિથિએ સૂર્ય જેમ ત્રિાન્તરમાં આશ્રિત થાય; તેમ હૈ સૂરિજી! તમે સ્વર્ગમાં આશ્રિત થયા. સં. ૧૧૭૮ સંવત્સરના હે પાપી કાલ! તારા પર કાલ પડે કે તે મુનિનને યશશેષ કયું.” મુનિચંન્દ્રસૂરિએ ઘણાં કુલકે, પંચાશત, સપ્તતિ, શતકો વગેરેની રચના કરી હતી, " तं जयउ चिंतयकुलं. जयम्मि सिरिउदयसेलसिहरं व । भव्यजिय-कमलबंधव ! जम्मि तुमं तमहरो जाओ ॥२६॥ सञ्चं महग्घिया सा, महग्घिया चरमजलहिवेल व्व । मोत्तियर्माण व्व जीए, तं फुरिउ उयर-सिप्पिउडे ॥२७॥ सा दब्भनयरी नयर-सेहरत्तं सया समुव्वहउ । जीए तुह पुरिससेहर ! जम्भदिणमहामहो जाओ ॥२८॥ जसभहो सो सुरी, जसं च भदं च निम्मलं पत्तो । चिंतामणि व्व जेणं, उवलद्धो नाह ! तं सीमी ॥२९॥ सिरिविणयचंद -अज्झावयस्स पाया जयंतु विझस्स । जेसु तुह आसि लीला, गयकलहस्सेव भद्दस्स ॥३०॥ आणंदमूरि-पमुहा, जयंतु तुह बंधवा जयप्पयडा । जे तुमए दिक्खविया, सिक्खविया सूरिणो य कया ॥३९॥" " सच्चं सा कसिण चिय, कत्तियमासस्स पंचमी कसिणा । खेत्तरं व सूरो, जीए तं सग्गमल्लोणो ॥ एगारस अट्ठुत्तर, संवच्छरकाल ! पडउ तुह कालो । जससेसं जेण तए, तं मुणिरयणं कयं पाव ! ॥" -પ્રાકત-સંસ્કૃતાદિભાષામય એકાનપંચાશત પ્રકરણમય પ્રકરણસમુચિય-પત્ર ૪૭ માલવ" રશીયરત્નપુરીસ્થા (પ્ર. શ્રેષ્ઠિ ઋષભદેવજી કેશરીમલજી સંસ્થા સંવત ૧૯૮૦)-દેવસૂરિકૃતિ મુનિચન્દ્રસૂરિ- ગુરુ-વિરહ વિલાપ (૨૫ ગાથાની અપભ્રશ મુનિચંદ્રાચાર્ય-રસ્તુતિ પછી) Page #11 -------------------------------------------------------------------------- ________________ [૧૯] તેમાંના કેટલાકના આધત ઉલેખે અમે પાટણ જૈન ભંડાર ગ્રન્થસૂચી (ગ્રા. આ. સિ. નં. ૭૬)માં કર્યા છે. જેસલમેર ગ્રંથભંડારસૂચીમાં અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રન્થકૃત્પરિચય પૃ. ૨૫માં વૃત્તિ, પંજિક એ, સપ્તતિ વગેરેનું સૂચન કર્યું છે. મુનિચંદ્રસૂરિના પ્રશિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃતમાં રચેલ, વિક્રમ સંવત્ ૧૨૩૩માં અણહિલનગર (પાટણ)માં વીરભવનમાં સમાપ્ત કરેલ મિચરિતના અંતમાં વગછનો ઉલેખ કર્યા પછી પિતાના દાદાગુરુ મુનિરાંદ્રસૂરિને પરિચય કરાવ્યો છે – તે વડગચ્છ (બૃહદગચ્છ)માં, આહૂલાદ આપનાર, અમૃતમય, કુવલય(કુમુદ, ભૂમંડળ)ને આનંદ આપનાર પર્ણિમાના ચંદ્ર જેવા શ્રી મુનિચંદ્ર મુનીન્દ્ર થઈ ગયા. જે પ્રમાદથી કલુષિત જલવાળા, પિતાના ગચ્છ-સરોવરમાંથી નીકળી ગયા, પાત્ર (સુયોગ્ય) પરિ. વારથી યુક્ત થઈ જેમણે યશ-સુગંધ સમૂહથી ભુવનને ભરી દીધું હતું. આરંભ કરેલાં શુદ્ધ ધર્મનાં રમ્ય અનુષ્ઠાને રૂપી સુંદર મકરંદવાળા પઘ(કમળ) જેવા જેમને કે મસ્તક ઉપર ધર્યા ન હતા ? જેમણે પિતાના મતિ-મહાભ્યથી “કમ્મપયડી' (કર્મ પ્રકૃતિને પાર કરીને, વિવરણ કરીને વિદ્વાનેને સુગમ પદાર્થવાળી કરી હતી, તેમજ જેમણે અનેકાન્તજયપતાકા, ઉપદેશપદે, શાસ્ત્રવાર્તા[ સમુચ્ચય], સાર્ધશતક, ધર્મબિન્દુ વગેરે ગ્રંથેનાં વિવરણ કર્યા હતા. તેમના શિષ્યમાં છે, જેમને યશ દશે દિશામાં ફેલાયેલ છે, તેવા શ્રીદેવસૂરિએ સૂરિપદને ચિરકાલ સુધી અલંકૃત કર્યું હતું.” ૨ “સુમ રેલ પવિત્તો, સમયમાં વિહિપુવઢયારો ! सिरिमुणिचंद मुभिदो, पवणचंदो व्व तत्थासि ॥ नियगच्छसराउ पमायपंकिलजलाउनीहरिओ । पत्तपरिवारजुत्तो, जस-परिमल -भर-भरिय भुवणो । ભારદ્ધ-સુદ્ધ-ધર્મ-રહ્મમુદ્રાળ-ઢ-ચરો | जो केण पउमो व्व मत्थयए एत्थ न हु धरिओ १ ॥ नियमइमाहप्पाउ पारीकाऊण विवरिऊणेव । जेण विउसाण विहिया, कम्मपयडी सुपयत्था ! णेगंतजयपडाया उवएसपयाणि सत्थवत्ताउ । सढसयग-धम्मबिंदुभयाइणो विवरिया जेण ॥ सिरिदेवमरिसुगुरूहिं तस्स सीसाहिएहिं सूरिपयं । दसदिसिपसरियजसभरेहिं तमलंकियं सुचिरं ॥" -પાટણ પ્રાચીન જૈન ભંડાર–પ્રન્થસૂયી ( ગા. એ. સિ. નં. ૭૬, પૃ. ૨૫૧ ) –જેસલમેર પ્રસ્થભંડારસૂચી (ગા. એ. લિ. પૃ. ૩૫-૩૬ ) માં અમે અનેકાન્ત-જયપતાકાટિપ્પનની સં. ૧૧૭૧ની પ્રાચીન પ્રતિનો, તથા ધર્મબિન્દુ-વૃત્તિની તાડપત્રીય પ્રતિને નિર્દેશ કર્યો છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ [૧૧ ] તપાગચ્છના મુનિસુંદરસૂરિએ સંવત ૧૪૬૬માં રચેલી સંસ્કૃત ગુર્નાવલીમાં એને અનુસરતું, થોડી વિશેષતા સાથે આવા આશયનું જણાવ્યું છે– લ્મ સર્વદેવ ગુરુ થયા, તેમનાથી દિગજની ઉપમા અપાય તેવા આઠ સુરીશ્વરે થયા. પહેલા યશોભદ્રગુરુ, તથા બીજા નેમિચંદ્રસૂરિ (૪૦) થયા. તે બંનેથી સુનિચંદ્રસૂરિ (૪૧) થયા, જેમણે પોતાની બુદ્ધિથી બૃહસ્પતિને પરાસ્ત કર્યા હતા, કહ્યું છે કે- તે નેમિચન્દ્ર ગુરુએ ગુરુબંધુ વિનયચંદ્ર અધ્યાપકના શિષ્યને જેમને ગણનાથ કર્યા હતા, તે સુનિચંદ્રસૂરિ ગુરુ જયવંત વતે છે.” ભુવનત્તમ ચિન્તામણિ જેવા જે શિષ્યને પ્રાપ્ત કરી યશોભદ્ર ગણાધિપે યશ અને ભદ્ર પ્રાપ્ત કરેલ છે. શ્રવિનયચંદ્ર વાચક રૂપ વિધ્યગિરિના તે પદો (ચરણ) જયવંતા વર્તા, જેમને વિષે શ્રી મુનિચંદ્ર ભદ્રગજકલભની લીલા ધારણ કરી હતી. શુદ્ધ ચારિત્રીઓમાં રેખા પ્રાપ્ત કરનાર, જૈનાગમ-સાગરથી જેમણે બુદ્ધિને સ્વચ્છ કરી હતી. વિધિજ્ઞ જેમણે, તે એક પાણી પીવાથી “સૌવીરપાયી” એવું બિરુદ ધારણ કર્યું હતું. દેહને વિષે પણ સદા નિર્મમ સંવિન–શિરોમણિ એવા જેમણે સમસ્ત વિકૃતિને તજી હતી. વિદ્વાન શિષ્યરૂપી ભમરાઓથી જેમને પ્રભાવ પસર્યો છે, પ્રભા અને ગુણસમૂહથી જે ગૌતમ સદશ છે. શ્રીહરિભદ્રસૂરિએ રચેલા અનેકાન્તજયપતાકા વગેરે ગ્રન્થ-પર્વતે, જે હાલમાં વિબુધને પણ દુર્ગમ છે, વિશ્વહિતની બુદ્ધિથી જે ભગવંતે તે સર્વને શ્રેષ્ઠ પંજિકા વગેરે પાજની રચના કરી, મંદબુદ્ધિવાળાઓને પણ સુગમ કર્યા છે. છ તર્ક (દર્શને)ના પરિતર્ક-ક્રિીડામાં રસિક એવા જેમણે પ્રજ્ઞાવડે બૃહસ્પતિને નીચા બનાવનાર શૈવવાદીશ્વરને રાજસભામાં વિદ્વાનોની સમક્ષ ઉગ્રહેતુ-બાણો વડે જિતીને શાસનને વિજયશ્ર નું પાત્ર કર્યું હતું; એવા આ મુનિચંદ્રસૂરિ સુગુરુ કયા બુદ્ધિશાલીઓને વંદન કરવા ગ્ય નથી ? આ લેકમાં, આનંદસૂરિ પ્રમુખ મુનીશ્વરે તેમના બંધુઓ, કયા મનુષ્યોથી પ્રશંસા કરવા ગ્ય નથી? જેમને સુનિચંદ્રસૂરિએ દીક્ષિત કર્યા, શિક્ષિત કર્યા અને સૂરિપદે પ્રતિષ્ઠિત કર્યા હતા. વિક્રમ સંવત ૧૧૭૮ માં ભગવાન મુનિચંદ્ર મુનીન્દ્ર દિવંગત થયા, તે સંઘને ભદ્રો આપે.” –મુનિસુંદરસૂરિએ સં. ૧૪૬૬ માં રચેલી સંસ્કૃત ગુર્નાવલી ય. વિ. જૈન ગ્રન્થમાલા નં.૪, .૬૧ થીછરને ભાવાર્થ. પ્રસ્તુત વિવરણ ઉપદેશપદને વિષયાનુક્રમ આ સાથે દર્શાવ્યું છે, તેથી અહિં તેનું સૂચન કર્યું નથી. મનુષ્યભવની દુર્લભતાનાં દસ દષ્ટાન્ત, ઔત્પત્તિકી, નચિકી, કર્મક્સ (કામિકી) અને પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિ સંબંધનાં દષ્ટાન્ત, તથા રતિસુંદરી, ઋદ્ધિસુંદરી, બુદ્ધિસુંદરી અને ગુણસુંદરીએ કેવી રીતે શીલની રક્ષા કરી ? એ વગેરે ઘણા બધ લેવા લાયક વિચારોથી ભરેલાં ઉદાહરણ આ ગ્રંથ વાંચવા-વિચારવાથી જણાશે. આ અનુવાદ પ્રકાશિત થતાં ઘણા વ્યાખ્યાતાઓ આ ઉપદેશપદ મહાન ગ્રન્થ વ્યાખ્યાનમાં વાંચવા, શ્રોતાઓને સંભળાવવા પણ પ્રેરાશે–એવી આશા છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ [[ ૧૨ ] પ્રસ્તુત ઉપદેશપદ (મૂળ) વડોદરાની શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહનમાલાના ૧ભા, ૨૦મા પુષ્પ તરીકે બે ભાગમાં સંવત્ ૧૯૭૯ અને ૧૯૮૧માં શ્રીમુનિચંદ્રસૂરિના વિવરણ સાથે પિથી–પત્રાકારના રૂપમાં પ્રકાશિત થયેલ છે. જેના સંપાદક, સ્વ. આ. શ્રીવિજય મોહનસૂરિજીના શિષ્ય પં. પ્રતાપવિજય ગણિ (વર્તમાનમાં આચાર્ય શ્રીવિજયપ્રતાપસૂરિજી) તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં સંસ્કૃતમાં કિંચિદ વક્તવ્યમાં તથા વિષયાનુક્રમમાં ઘણું સૂચવ્યું છે. એ મુદ્રિત પુસ્તકના આધારે આ ગૂજરાતી અનુવાદ, સદગત આગમ દ્ધારક પૂ. આ. શ્રી આનન્દસાગરસૂરિજીના યશસ્વી સુશિષ્યરત્ન આ. શ્રીહેમસાગરસૂરિજીએ ગતવર્ષમાં કર્યો હતે, તે અનુવાદનાં કાઉન આઇપેજ પૃ. ૬૦૮ પ્રકાશિત થઈ ગયાં છે, ગ્રંથનું કદ બહુ વધી ન જાય, તે માટે પ્રસ્તાવનાને પણ મર્યાદિત રૂપમાં જ લખવાની છે, આથી પણ વાચકો સંતોષ માનશે. આ ઉપદેશપદનું એક ભાષાન્તર નાગરીલિપિમાં સંવત્ ૧૬પમાં, પાલીતાણામાં જૈન ધર્મ વિદ્યાપ્રસારક વર્ગ તરફથી પ્રકાશિત થયું હતું, તેને પ્રથમ ભાગ મારા જેવામાં આવેલ છે, જે શેઠ વસનજી ત્રિકમજી જે. પી. ગ્રંથમાલાના ૧૦મા મણુકા તરીકે તેમની આર્થિક સહાયતા હોવાથી તેમના જીવનચરિત્ર ફેટા સાથે છપાયેલ છે, બીજો ભાગ જે નથી, છપાયેલ ગ્રન્થ પણ અલભ્ય પ્રાય છે. તેમાં ભાષાન્તરકારે મુનિચન્દ્રસૂરિનું વિવરણ હોવા છતાં તેમનું નામ દર્શાવ્યું નથી, હરિભદ્રસૂરિની જ રચના સમજ્યા જણાય છે. ત્યાં પ્રસ્તાવનામાં મૂળ ગ્રન્થની ગાથાઓને પ્રાકૃતને બદલે માગધી જણાવી છે. તથા વૃત્તિના કને મૂળ ગ્રંથકારને જણાવ્યું છે. અનુવાદક પૂજ્ય આચાર્ય શ્રીહેમસાગરસૂરિજીએ (૧) સમરાદિત્ય મહાકથા (લો. ૧૦૦૦૦), (૨) સવવરણ ચોગશાસ્ત્ર (લે. ૧૨૦૦૦), (૩) ચેપન્ન મહાપુરુષ-ચરિત (લે. ૧૨૦૦૦), (૪) પઉમચરિય (પદ્મચરિત)-જૈન મહારામાયણ (.૧૦૦૦૦) પછી આ (૫) સવિવરણ ઉપદેશપદ (કલ. ૧૪૫૫૦)ના અનુવાદના સહસંપાદન શુભકાર્યમાં મને યશભાગી બનાવ્યો છે- એ રીતે મને પણ અર્ધા-પિણા લાખ શ્લોકેના સવાધ્યાયની તક આપી–તે માટે હું અનુવાદક આચાર્યશ્રીને અંતઃકરણથી આભાર માનું છું. સાવધાન રહેવા છતાં મંદમતિને લીધે, કે દષ્ટિદેષથી કંઈ ખલના થઈ હોય, તે ક્ષન્તવ્ય ગણાશે. –બે વર્ષ પહેલાં જેન મહારામાયણનાં સહસંપાદન માટે બે મહિના મારે પાલીતાણામાં રોકાવું પડયું હતું, તેમ પ્રસ્તુત ઉપદેશપદ અનુવાદના સહસંપાદન માટે કેટલીક અગવડો વેઠીને પણ ચારેક મહિના મારે પાલીતાણામાં વસવાટ કરે પડ્યો હતું. ત્યાંથી વડોદરા આવીને આ પ્રસ્તાવના પૂર્ણ કરું છું. આશા છે કે, જિજ્ઞાસુ વાચકે આ ગ્રન્થ વાંચી-વિચારી ને જાણી, હેયને ત્યાગ કરી, ઉપાદેયને ગ્રહણ કરી, શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરવા શક્તિશાલી થાય-એ જ શુભેચ્છા. સંવત્ ૨૦૨૮ જેઠ શુ. ૮ ), સદ્દગુણાનુરાગી વડીવાડી, રાવપુરા, લાલચન્દ્ર ભગવાન ગાંધી વડોદરા (ગૂજરાત) ) [નિવૃત્ત “જૈન પંડિત” વડોદરારાજય ] Page #14 -------------------------------------------------------------------------- ________________ * * ઉ પ ક્ર મ ણ કા * * (લે. પ્રેા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ) * [સકેત સૂચી ] આ. ૬. દી.-આર્હુત દર્શન દીપિકા ઉ.-ઉત્તર અયણ્. ૭. ૫.-ઉવએસય, ઉ. મા.-ઉવએસમાલા, ઋ. કે. વે. સં-ઋષભદેવ કેસરીમલ વે. સસ્થા. ગા. પૌ. શ્ર-ગાયકવાડ પૌર્વોત્ય ગ્રન્થમાળા, ગુ. વિ.-ગુરુવિરહવિલાવ. જિ. ૨. કા-જિનરત્ન કાશ. જૈ. આ. સ.-જૈન આત્માનન્દ સભા. જે. ગ્રં.જૈન ગ્રન્થાવલી. જૈ. સા. સ`. ઈ.-જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ. ૭. ધ. પ્ર.-જૈન ધર્મ પ્રકાશ. જૈન સાહિત્ય અને ધમ કથાનુયાગ—સમગ્ર વિશ્વ સાહિત્યના એક અગરૂપ જૈન સાહિત્યે એની વિવિધતા, વિપુલતા અને વરેણ્યતાને લઇને દેશ-વિદેશમાં ગૌરવાંકિત સ્થાન પ્રાપ્ત કર્યુ” છે. એ ભિન્ન ભિન્ન ભાષાઓમાં રચાએલું છે અને આજે પણ રચાય છે. એ સમગ્ર સાહિત્ય નિમ્ન લિખિત ચાર અનુયાગ સાથે સંબધ ધરાવે છે. જૈ. સ. પ્ર.-જૈન સત્ય પ્રકાશ. દે. લા. જૈન પુ. ફં.-દેવચ'દ લાલભાઈ જૈન પુસ્તકાદ્ધાર કુંડ ૧ પત્તન. સૂચિ-પત્તનસ્થ જૈન ભાંડાગારીય ગ્રન્થસૂચી. પ્ર. સ.-પ્રકરણસમુચ્ચય. ભાં. પ્રા. વિ. સ. મ..-ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સાધન મદિર. મુ. ક. મે. મા.-મુક્તિકમલ જૈન માહનમાલા, વિ.-વિવરણ. સુ. સં.-સુખ સમેાધની. શ્રી હરિ.–શ્રીહરિભદ્રસૂરિ. D. C. G. C. M.-Descriptive catlogue of the government Collections of Manuscripts. ૧ ચરણુકરણ, ૨ દ્રવ્ય, ૩ ગણિત અને ૪ ધ કથા, આ અનુયોગા પૈકી પ્રત્યેકને લક્ષીને ન્યૂનાધિક પ્રમાણમાં વિશિષ્ટ ગ્રન્થા રચાયા છે. એ સૌમાં કથાત્મક કૃતિઓ બાળજીવાને પણ ગ્રાહ્ય હાવાથી એના પ્રચાર વિશેષ થયેા છે અને થાય છે. કથાએ અનેકવિધ એધપાઠો પૂરા પાડે છે. આથી તે ઔપદેશિક સાહિ ત્યમાં પણ કથાએને સ્થાન અપાયું છે. ઔપદેશિક સાહિત્ય અને ઉવએસપય—જૈન સાહિત્યના દાશનિક, ઔપદે. શિક, વૈજ્ઞાનિક, આ ચાર પ્રધાન ઈત્યાદિ ભિન્ન ભિન્ન વર્ગો પડાય છે. પ્રસ્તુતમાં આપણે ઔપદેશિક સાહિત્યના વિચાર કરીશું. આ સંબધમાં જૈન ગ્રન્થાવલીમાં “ જૈન ઔપદેશિક ” પૃ. ૧૬૮-૨૫ માં એને અંગેની કૃતિઓની નેાંધ લેવાઈ છે. એ સૌમાં ધર્મદાસ ગણિ Page #15 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] કૃત હવએસમાલા મહત્ત્વનું સ્થાન ભોગવે છે. એના અનુકરણરૂપે સમભાવભાવી હરિભદ્રસૂરિએ પાઈય-પ્રાકૃતમાં ૧૦૩૯ પદ્યમાં “આથી’–છંદમાં લેઉવએસપય-ઉપદેશપદ રચ્યું છેએમ જિનવિજયજીનું કહેવું છે. આ. ઉ. પ. માં હરિભદ્રસૂરિએ કેટલીકવાર પુરગામીઓની કૃતિઓમાંથી પધો વણું લીધાં છે. દા. ત. ઉ. ૫. ની પાંચમી ગાથા ઉત્તરઝયણની નિજજુતિની ૧૬૦ મી ગાથા છે. ગા. ૩૯-૫૧ એ નદીની ગા. ૫૯-૭૧ છે. ગા. ૧૬૪ એ સમ્મઈપયરણના તૃતીય કાંડની ૫૩ મી ગાથા છે. વિશેષમાં પ્રસ્તુત અનુવાદમાં સંગ્રહગાથા અને સંગ્રહગાથા-અક્ષરાર્થ એવા ઉલ્લેખ છે. તે ઉપરથી એમ લાગે છે કે મુનિચન્દ્રસૂરિને મતે એને લગતી ગાથાઓ સંગ્રહાત્મક છે-“ સંગ્રહ ગાથા” રૂપ ઉલ્લેખ નિમ્ન લિખિત પૃષ્ઠોમાં છે – ૬, ૩૦-૩૨, ૩૪, ૪૦, ૪૪, ૪૫, *પર, ૬૫, ૨૦૨૨ ૨૨૨, ૨૭૫, ૨૯૨, ૩૪૬, ૪૯૦, “સંગ્રહગાથા-અક્ષરાથ' તરીકેના ઉલ્લેખને લગતા પૃષ્ઠોકે નીચે મુજબ છેઃ-૩૦, ૨૬૩, ૨૬૬, ૨૮૬, ૩૪૬. આમ જે સંડાત્મક ગાથાઓને નિર્દેશ છે, તે સર્વેનાં મૂળ દર્શાવાયાં નથી, તે હવે એ સંશોધનની સામગ્રી પૂરી પાડે છે. મુખ્યતયા ધર્મકથાનુયોગાત્મક આ. ઉ. ૫. ના પ્રારંભમાં મનુષ્યભવની દુર્લભતાનાં દશ દષ્ટાન્તો છે. ત્યારબાદ એમાં જૈન શાસ્ત્રોને અભ્યાસ, અશ્રતનિશ્રિત મતિજ્ઞાનના ચાર "પ્રકારે–ત્પત્તિકી, નચિકી, કાર્મિક અને પરિણામિકી બુદ્ધિનાં કારણે, બટુની પરીક્ષા, હિણી યાને પાંચ ફેતરાવાળા ડાંગરની કથા, મહાગિરિ અને મૂકનાં વૃત્તાન્ત, કાર્ય. સિદ્ધિનાં પાંચ કારણે, દ્રવ્યાજ્ઞા અને ભાવાજ્ઞા, મોહનું નિરૂપણ, અત્યદ્રવ્ય, જીરું શ્રેણીની કથા, જિનધર્મ વગેરેનાં દૃષ્ટાન્ત, ગુરુકુલવાસ, ઉપવાસ તેમ જ ધાર્મિક શિક્ષણ લેવા–આપવાની પદ્ધતિ ઇત્યાદિ વિવિધ બાબતે રજૂ કરાઈ છે. વિશેષમાં ગા. ૮૫૯-૮૮૫માં વાક્યાથ, મહાવાક્યર્થ અને ઔદંપર્યાનું નિરૂપણ છે. વિવરણે–ઉ. ૫. ઉપર ત્રણેક વિવરણે રચાયાં છે. (૧) વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૦૫૫ માં સંસ્કૃતમાં રચેલી ‘ટીકા. આ અપ્રકાશિત જણાય છે. (૨) મુનિચન્દ્રસૂરિએ પિતાના શિષ્ય રામચન્દ્ર ગણિની સહાયતાથી સુખ સંબોધની નામની સંસ્કૃતમાં વિ. સં. ૧૧૭૪માં રચેલી વિવૃતિ. એમાં અર્થદષ્ટિએ ગહન એવી કઈક વૃત્તિને ઉલ્લેખ છે. તે તે શું ઉપર્યુક્ત ટીકા છે કે કેમ? તે જાણવું બાકી રહે છે. આ વિવૃતિ મૂળ-સહિત મુક્તિ-કમલ-જૈન-મેહન-માળામાં બે ભાગમાં અનુક્રમે સને ૧૯૨૩ અને ૧૯૨૫ માં છપાઈ છે. જેના આધારે પ્રસ્તુત ગૂર્જરનુવાદ અનુવાદકશ્રીએ તૈયાર કર્યો છે, દ્વિતીય ભાગમાં બંને ભાગને લગતે વિસ્તૃત વિષયાનુક્રમ છે. આ વિવૃતિ પત્ર ૧ આમાં દ્વિતીય પદ્યમાં ઉ.પ.ને તસ્વામૃતને સમુદ્ર અને સમસ્ત વિબુધે (દેવો અને સાક્ષર)ને આનન્દજનક કહેલ છે. (૩) અજ્ઞાતકર્તક ટીકા આ કેઈ સ્થળેથી છપાયાનું જાણવામાં નથી. સારાંશ-ન્યાયાચાર્ય યશવિજય ગણિએ ઉ. ૫. ને સારાંશ પાઈયમાં “ઉવએસ રહસ્ય” નામના પિતાના ગ્રન્થમાં હૃદયંગમ રીતે આવે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] અનુવાદ-ઉ. ૫. તેમ જ પ્રસ્તુત સુખસંબંધની નામની આ વિવૃતિના કાર્મિકી બુદ્ધિ સુધીનાં પૃ. ૯૩ સુધીના ભાગને કેઈકે ગુજરાતી અનુવાદ કર્યો છે. સૌવીરપાથી બ્રહદ્દગચ્છીય મુનિચન્દ્રસૂરિ જીવન અને કવન સામગ્રીસૌવીરપાયી” બૃહદગીય મુનિચન્દ્રસૂરિના જીવન વૃત્તાન્તની ન્યૂનાધિક સામગ્રી નિમ્ન લિખિત કૃતિઓમાં અપાઈ છે– (૧) મુનિચન્દ્રસૂરિ કૃત વિવરણની પ્રશસ્તિઓ. (૨) 19મુનિચન્ટ ચરિય થઈ–મુનિચન્દ્ર ચરિત્ર હતુતિ-આ પ્રસ્તુત મુનિચન્દ્રસૂરિના વિબુધ વિનેય “વાદિ દેવસૂરિની અપભ્રંશમાં ૨૫ પદ્યની રચના છે. (૩) ૧૪ગુવિરહવિલાવ-ગુરુ વિરહ વિલાપ. આ ઉપર્યુક્ત વાદિ દેવસૂરિએ પાઈયમાં ૫૫ પદ્યમાં રચે છે. (૪) “સહસ્ત્રાવધાની મુનિસુન્દરસૂરિ કૃત 'ગુર્નાવલી. આનાં પદ્ય ૬૦-૭૯ અત્રે પ્રસ્તુત છે. (૫) જૈન ગ્રન્થાવલી પૃ. ૨૦૫-૨૦૬ ગત સુનિચન્દ્રસૂરિકૃત એર કુલકોનાં નામ ઇત્યાદિ (૬) દેવિન્દ-નરઈન્દ-પકરણની પ્રસ્તાવના. (૭) પં. બેચરદાસને ૧લેખ નામે “મુનિચન્દ્રસૂરિ અને વાદિ દેવસૂરિકૃત શ્રી મુનિચન્દ્રગુરુસ્તુતિ.” (૮) સુખસંબંધની ટીકા સહિત શ્રીઉપદેશપદ-મહાગ્રન્ય (ભા. ૨) નું કિંચિત વક્તવ્ય, જે વિ. સં. ૧૯૮૧ માં લખાયું છે. (૯) જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૨૪૧-૨૪૩. આના લેખક સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈ છે. (૧૦) D, C, G, M, CV. XVII-XIX. આ વર્ણનાત્મક સૂચિપત્ર મારા હાથે સને ૧૯૯૦ થી ૧૯૩૬ માં તૈયાર થયું છે. એમાં ૧ખંડ ૧૮, પૃ. ૨૭૧-૨૭૪ માં મુનિચન્દ્રસૂરિની જીવનરેખા તેમ જ તેમના કૃતિ-કલાપની નેધ લીધી છે. (૧૧) અનેકાન જયપતાકા ખંડ ૧ ને મારે અંગ્રેજી ઉપઘાત. (૧૨)૨૧જિનરત્નકોશ. જીવનરેખા–આમાંની પાંચમી અને સાતમી સામગ્રી મારી સામે નથી. એથી એ સિવાયનીને લક્ષીને હું નીચે પ્રમાણે કેટલીક વિગતે રજૂ કરું છું. જન્મ–મુનિચન્દ્રસૂરિનો જન્મ ઇભનયરી (દર્ભાવતી નગરી)માં થયો હતે. જુઓ ગુ. વિ. પદ્ય ૨૮. એને લગતું વર્ષ કે એમનાં માતા-પિતાનાં નામ તેમ જ એમનાં સાંસારિક જીવન પૈકી એકે ય બાબત જાણવામાં નથી. દીક્ષા-બૃહત' યાને “વડ ગચ્છના સર્વદેવસૂરિને બે શિષ્ય નામે યશોભદ્રસૂરિ અને નેમિચન્દ્રસૂરિ હતા. એમાંથી કઈ એક એમના દીક્ષાગુરુ હશે. એમણે લઘુવયે દીક્ષા લઈ અખંડ બ્રહ્મચર્ય પાળ્યું હતું. વિનયચન્દ્ર પાઠક એમના વિદ્યાગુરુ હતા. જુઓ આ ટકાની પ્રશતિ. નેમિચન્દ્રસૂરિએ મુનિચન્દ્રને ‘સૂરિ પદવી આપી હતી. પંડિત, વાદી અને તપસ્વી–મુનિચન્દ્રસૂરિને આ ત્રણે પ્રકારે પ્રસિદ્ધિ મળી હતી. Page #17 -------------------------------------------------------------------------- ________________ બિરુદ–તેઓ સદા સૌવીર અર્થાત કાંજી પીને રહેતા, આથી તેમને સૌવીરપાયી” તરીકે ઓળખાવાએલા છે. જુઓ ગુવલી લે. ૬૬. વિહારભૂમિ–મુનિચન્દ્રસૂરિએ ગુજરાત-લાદેશમાં નાગપુર વગેરે નગરીઓમાં વિહાર કર્યો હતે. આજ્ઞાંકિત શ્રમણ અને શ્રમણુએ–તેમના આજ્ઞાવર્તી શ્રમણની સંખ્યા પાંચસેની હતી, જ્યારે શ્રમણીની સંખ્યા જાણવામાં નથી, પરંતુ એ પણ મટી હેવા સંભવ છે. સ્વર્ગવાસ–મુનિચન્દ્રસૂરિ વિ. સં. ૧૧૭૮ માં પાટણમાં સ્વર્ગે સિધાવ્યા હતા. ગુ. વિ. શ્લો. ૭૨. પરિવાર–સુનિચન્દ્રસૂરિને વાદિદેવસૂરિ તેમ જ અજિતદેવસૂરિ નામના બે વિદ્વાન શિષ્ય હતા. તેમાં વાદિ દેવસૂરિના તાકિક વિનય રત્નપ્રભસૂરિએ પિતાના ગુરુના ગ્રન્થ નામે પ્રમાણુનયતત્ત્વાલક ઉપર રત્નાકરાવતારિકા નામની વૃત્તિ અને ધર્મદાસગણિકૃત ઉ. મા. ઉપર “ઘટ્ટી' તરીકે નિશાએલી વિશેષવૃત્તિ રચી છે. વિશેષમાં એમણે વિ. સં. ૧૨૩૩માં નેમિનાહચરિક રચ્યું છે. શતાર્થિક સેમપ્રભસૂરિ મુનિચન્દ્રસૂરિના ચંતાનીય થાય છે. મુનિચન્દ્રસૂરિએ સતી–ગુરુભાઈ આનન્દસૂરિને તેમ જ અન્ય સતીર્થ "ચન્દ્રપ્રભસૂરિને દીક્ષા આપી “આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા હતા. મુનિચન્દ્રસૂરિના તમામ શિષ્યોનાં નામ જાણવામાં નથી. એમને રામચન્દ્ર ગણી ઉપરાંત શિષ્ય હતાએમ આ વૃત્તિની પ્રશસ્તિના આઠમા પદ્ય ઉપરથી જણાય છે. કતિ-કલાપ– અનિચન્દ્રસૂરિની વિવિધ કૃતિઓના બે પ્રકાર પાડી શકાય. પ્રથમ મૂળભૂત-મૌલિક કૃતિઓ અને દ્વિતીય પ્રકાર એમણે રચેલી વિવરણાત્મક કૃતિઓ પરત્વેને છે. એમની મૌલિક કૃતિઓનાં નામ, પદ્યસંખ્યા, તેમ જ તેને લગતાં પ્રકાશને નીચે મુજબ છે. પદ્ય સંખ્યા પ્રકાશન ૧ અંશુલ સત્તરિ–અંગુલ સપ્તતિ ૭૦ મહાવીર સભા ૨ અણુસાસણુંકુમ કુલય-અનુશાસનાંકુશ કુલક ૨૫ પ્રકરણસમુચ્ચય પત્ર ૩૦-૩૧ ૩ આવસ્મય સત્તરિ–આવશ્યક સપ્તતિ ૪ ઉપદેશ પંચાશિકા ૫ ઉપદેશામૃત કુલક (2) ૨૫ પ્ર. સ. પત્ર ૩૮-૪૦ ૬ ઉવયામય કુલય-ઉપદેશામૃત કુલક ૩૨ પ્ર. સ. પત્ર ૩૮-૪૦ ૭ ઉવએ સામય પંચવીસિયાન, પંચવિંશતિકા ૨૫ પ્ર. સ. પત્ર ૨૮-૩૦ ૮ કાલસયગ-કાલશતક ૧૦૦() ૯ ૨૯ગાહકોસ-ગાથાકેશ લે. ૩૮૪ ૧૦ જીવએસ પંચાસિયા-ઉપદેશ પંચાશિકા ૫૦ -૨૨-૨૫ ૧૧ ૨°તિસ્થમાલા થવ-તીર્થમાલા સ્તવ ૧૧૧ કે ૧૧૨ નામ ૫૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] ૨૫ છે. નામ પદ્ય સંખ્યા પ્રકાશન ૧૨ દ્વાદશ વર્ગ ૧૩ ધમેવએ કુલય-ધર્મોપદેશ કુલક - ૨૫ પ્ર. સ. પત્ર ૩૩-૩૪ ૧૪ , ઇ » છે ૩૬-૩૮ ૧૫ ૨૧ , , , છે ૪૦-૪૧ ૧૬ પ્રશ્નાવલી ૧૭ પ્રભાતિક જિનસ્તુતિ ૧૮ મંડલ વિચાર કુલક ૧૯ મેશ્નોપદેશ પંચાશિકા * ૧૮-૨૨ ૨૦ ૩ણાય કુલ-રત્નત્રય કુલક » ૪૧-૪૩ ૨૧ વણસ્સઈ સત્તરિ–વનસ્પતિ સપ્તતિ ૨૨ વિય નિન્દા કુલય-વિષયનિન્દા કુલક ૨૩ ૩૪શોકહરોપદેશ કુલકર ૨૪ સમ્મgવાયરલ વિહિ-સમ્યફપાય વિધિ ૨૯ . સ. પત્ર ૩૪-૩૬ ૨૫ સામણ ગુણવએસ કુલય-સામાન્ય ગુણપદેશ કુલક ૨૫ ૩૧-૩૩ ૨૬ હિએનએસ કુલય-હિતેપદેશ કુલક ૨૫-૨૭ ૨૭ , ૨૭-૨૮ વિવરણાત્મક કૃતિઓ–મુનિચન્દ્રસૂરિએ જે જે કૃતિઓ ઉપર વિવરણે રાં છે, તેનાં તથા તેના પ્રણેતાનાં નામ, પ્રત્યેક વિવરણનું પરિમાણ અને તેનું રચનાવર્ષ તેમ જ તે કયાં પ્રકાશિત કરાએલ છે, તે બાબત યથાસાધન હું નીચે મુજબ દર્શાવું છું– મૂળનામ મૂળ પ્રણેતા વિવરણ વિ. વર્ષ પ્રકાશન પરિમાણ ૧ ૩૯ અનેકાંત જયપતાકેદ્યોત દીપિકા હરિભદ્રસૂરિ ૨૦૦૦ ૧૧૭૨ ગા. પી. ચં. ૨ ૪હવએસપય–ઉપદેશપદ હરિભદ્રસૂરિ ૧૪૦૦૦ ૧૧૭૪ મુ. ક. .માલા ૩ ૪૧કમ્મપડિ–કર્મપ્રકૃતિ શિવશર્મસૂરિ ૧૯૨૦ અપ્રકાશિત ૪ ૪ દેવિન્દ-નરઈબ્દ પયરણદેવેન્દ્ર-નરકેન્દ્ર પ્રકરણ ૩૭૮ ૧૧૬૮ જે. આ. સ. ૫ ધર્મબિન્દુ હરિભદ્રસૂરિ ૩૦૦૦ ૬ યોગબિન્દુ ૭ લલિતવિસ્તરા છે ૪૮૨ દે. લા. પુ. ફંડ ૮ વણસઈ સત્તરિ-વનસ્પતિમુનિચન્દ્રસૂરિ અપ્રકાશિત ૯ સઢસયગ-સાર્ધશતક જિનવલ્લભસૂરિ) ૧૧૭૦ છે સપ્તતિ Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] આ નવ મૂળ કૃતિઓ પૈકી કૃતિ ૧, ૨, ૫, ૬ અને ૭ અને એનાં વિવરણને પરિચય મેં શ્રી હરિમાં આપ્યો છે. ઉપર્યુક્ત કૃતિ-કલાપ જોતાં જણાશે કે, મુનિચન્દ્રસૂરિનું સંસ્કૃત તેમ જ પાઈય એમાં બંને ભાષાઓ ઉપર પ્રભુત્વ હતું. એમણે જે ર૭ મૌલિક કૃતિઓ અને વિવરણાત્મક નવ કૃતિઓ રચ્યાનું મનાય છે. એ સર્વેના વિરતૃત પરિશ્ય માટે અત્ર અવકાશ નથી. મૌલિક કૃતિઓ પૈકી પ્રથમ કૃતિ ગણિતને લગતી અને એમાં ઉત્સાંગુલ ઈત્યાદિ ત્રણ પ્રકારના અંગુલનું વિવરણ છે. કૃતિ ૨, ૪, ૭, ૧૦, ૧૩, ૧૫, ૧૯, ૨૨, ૨૩ અને ૨૫-૨૭ ઉપદેશાત્મક છે અને એ ૧૫ કૃતિઓ આમે ન્નતિના અર્થ માટે માર્ગદર્શક છે. ત્રીજી કૃતિમાં આવશ્યક ક્રિયાનું નિરૂપણ છે અને એને આધાર મહાનિસીહ, કેમ્પ, વવહાર વગેરે આગમે છે. આ કૃતિને “પાક્ષિક સપ્તતિ” પણ કહે છે. આઠમી અને નવમી કૃતિના વિષય સુનિશ્ચિત રૂપે જાણવામાં નથી. કૃતિ ૧૧ અને ૧૭ સ્તુતિરૂપ છે. બારમી કૃતિના વિષયની તપાસ કરવી બાકી રહે છે. સેળમીમાં કેટલાક પ્રશ્નો હશે. અઢારમી કૃતિ જ્યોતિષ વિષયક છે અને એને આધારે વિનયકુશલે ૯૯ ગાથામાં મસ્કલપચરણ વિ. સં. ૧૬૫ર માં રચ્યું છે. શું મુનિચન્દ્રીય કૃતિ પાઇયમાં છે? ૨૦ મી કૃતિમાં મોક્ષમાર્ગ માટેના સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્ર રૂપ ત્રણ રત્નનું નિરૂપણ છે. - ૨૧ મી કૃતિ વનસ્પતિશાસ્ત્ર અંગેની છે અને એ પણવણને આધારે રચાઈ છે. ૨૪ મી કૃતિ સમ્યફવ-પ્રાપ્તિને ઉપાય સૂચવે છે. નવ વિવરણે પૈકી પ્રથમ વિવરણ જૈનદર્શનના પ્રાણરૂપ સ્વાદ્વાદને અંગેનું છે. દ્વિતીય વિવરણનો પરિચય આગળ ઉપર મેં આપેલ છે. ત્રીજું અને નવમું વિવરણ કર્મસિદ્ધાન્ત સંબંધી છે. ચતુર્થ વિવરણ સ્વર્ગ અને નરક સાથે સંબંધ ધરાવે છે. પાંચમું વિવરણ મુખ્યત્વે ચરણ-કરણાનુયોગને લગતું છે. એ ગૃહસ્થ-શ્રાવકોને પણ માર્ગદર્શક છે. છઠું વિવરણ અધ્યાત્મને લગતું છે. સાતમું વિવરણ મુખ્યત્વે શકસ્તવને લગતી ટીકાના સ્પષ્ટીકરણ રૂપ છે. આઠમું વિવરણ જે ખરેખર રચાયું હોય, તે તે વનસ્પતિશાસ્ત્ર વિષયક છે. પરિચય–ઉ. પ. ઉપર સુખસંબંધની નામની વિવૃતિ મુનિચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૭૪ માં ચૌદ હજાર શ્લોક–પ્રમાણ મુખ્યતયા સંસ્કૃતમાં રચેલ આ વિવરણ૪૮વિવૃતિનું નામ છે. આ વિવરણ લખવાની શરૂઆત નાગપુરમાં અને પૂર્ણાહુતિ “અણુહિલપાટક”-પાટણમાં કરાઈ હતી.૪૯ એના પ્રારંભમાં મંગલાચરણાદિ રૂપે ત્રણ પદ્યો છે, તે અંતમાં પ્રશસ્તિ તરીકે નવ પદ્યો છે. મૂળગત ગાથાઓને અક્ષરાર્થ ગદ્યમાં અપાયો છે. તે ઉપરાંત કેટલીકવાર એને ભાવાર્થ પણ ગદ્યમાં રજૂ કરાયો છે. મૂલ્યાંકન–સુ. સં. ટીકાનું મૂલ્યાંકન હવે પછીની જે મહત્ત્વપૂર્ણ વિગતે રજૂ કરૂં છું, તેનાં શીર્ષક જેવાથી અંશતઃ તે સમજાશે. Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ઉદાહરણ-સ્થાઓ–ઉ. ૫. માં અનેક સ્થળે ઉપદેશને સચેટ બનાવવાના હેતુથી દાષ્ટ્રતિકે ઉલેખ કરાયો છે. એનું સ્પષ્ટીકરણ આ ટીકામાં સારી રીતે કરાયું છે. એથી એ ઉદાહરણને-કથાઓને ભંડાર બનેલ છે. બુદ્ધિના ચાર પ્રકારેને લગતાં ૨૯+૧+ ૧૨+૨૩૩૮૩ ઉદાહરણ સંબંધી પકથાઓથી સુ. સં. ને મોટો ભાગ કાર્યો છે. ત્યત્તિકી બુદ્ધિના આઠમા દ્વાર પછી એક કેયડે છે. કથાઓ પ્રસંગનુસાર પાઈઅ અને સંસ્કૃત એમ બે ભાષા પૈકી ગમે તે એકમાં અને તે પણ ગદ્ય કે પદ્યરૂપે અપાઈ છે. મોટે ભાગે કથાઓ પદ્યમાં છે. એ સૌમાં પાઈલમાં રચેલી બ્રહ્મદત્તની કથા સૌથી મોટી છે. એમાં પ૦૫ પદ્યો છે. પૃ. ૨૯૪-૨૯૯ માં આગળ ઉપર એ જ બ્રહ્મદત્તની કથા એના પૂર્વભવને ઉદ્દેશીને પણ અપાઈ છે. શંખ-કલાવતીનું નિદર્શન ૪૫૧ પાઈઓ પદ્યમાં છે. તે શુકના ઉદાહરણને અંગે ૩૮૨ પ પાઈલમાં છે. ૨નશિપનું કથાનક પાઈય-ગદ્યમાં છે. એના અંતમાંના થોડાંક પદ્ય જિનેશ્વરની સ્તુતિરૂપ છે. સંસ્કૃત કથાઓ પાઈયના હિસાબે ઘણી થોડી છે. બે પુત્રોની કથા, ગોવિન્દ વાચકને વૃત્તાન્ત તેમ જ વસુદેવનું ઉદાહરણ સંસ્કૃતમાં પદ્યરૂપે નિર્દેશાએલ છે. દશ દષ્ટા પિકી પાંચમા “નષ્ટ' રત્નનું તેમ જ પરમાણુ-સ્તંભ અંગેનું દષ્ટાન્ત આવસયની ગુણિમાં જુદી રીતે અપાયું છે. એ પણ અત્રે રજૂ કરાયું છે. જુઓ અનુક્રમે પૃ. ૩૬ અને ૪૬. આમ કેટલીક વખત કોઈ કંઈ કથા અન્યત્ર ભિન્ન સ્વરૂપે જે આલે. ખાયેલી જણાઈ, તેને પણ આ વિવૃતિમાં સ્થાન અપાયું છે. ક્ષુલ્લક-કથા વિચારણીય જણાય છે. પૃ. ૩૬૫ માં કથામાં કથા અને ૩૮૨ આખ્યાન૫૨ છે. વૃત્તાન્ત–આ સુખસંબંધની ટીકામાં કેટલાક વૃત્તાન્તને સ્થાન અપાયું છે. એ શેને શેને લગતા છે, તે હું આ અનુવાદના પૃષ્ઠકે દ્વારા નીચે મુજબ સૂચવું છું— આંગિરસ અને નાગિલ ૩૦૫-૩૦૬, ઉદયન અને વાસવદત્તા ૧૨૯-૧૩૦, ગેવિન્દ વાચક (યુગપ્રધાન) ૨૫૩-૨૫૫, ચાણક્ય અને ચન્દ્રગુપ્ત મૌર્યવંશી) ૧૪૮–૧૫૯, ૨૧૯, નન્દ ૧૪૯, બિન્દુસાર-ચન્દ્રગુપ્તને પુત્ર ૧૫૬-૧૫૭. ભીષ્મ ૨૪૯ અને સુબધુ ૧૫૬-૧૫૮. કે અને સમાધાન–આ એક મહત્તવને વિષય છે. એને એ જ સ્વરૂપે, તેમ જ કવચિત્ પ્રશ્નોત્તર સ્વરૂપે આ ટીકામાં સ્થાન મળ્યું છે. એને અંગેના અનુવાદને લગતા પૃષ્ઠોકે નીચે મુજબ છે–૨૧૨, ૨૧૪-૨૧૫, ૨૧૭, ૨૨૧, ૨૮૧, ૨૮૯, ૩૦૪, ૩૦૭, ૩૦૮, (પ્રશ્નોત્તર), ૩૦૯, ૩૧૬, ૩૨૪ (પ્રશ્નોત્તર) ૩૨૯, ૩૩૧, ૩૩૮, ૩૬૦, ૩૮૨, (પ્રશ્નોત્તર), ૪૨૧-૪૨૪, ૪૨૮-૪૨૯, ૪૨, ૪૯૩, ૪૯, ૫૦૦, ૫૦૯, ૫૧૭, ૫ર૪, ૫૩૩-૧૩૪. મતા તરો–આ. ઉ. ૫. ની પ્રસ્તુત વિવૃતિમાં પ્રસંગોપાત્ત અન્ય ગ્રન્થકારે વગેરેનાં જે કથન મુનિચન્દ્રસૂરિએ પિતાનાં મંતવ્યથી ભિન્ન જણાયાં, તે પણ એમણે નેધ્યાં Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] છે. આ મતાન્તરો કેણે કોણે રચેલા કયા ક્યા ગ્રન્થમાં સૌથી પ્રથમ દષ્ટિગોચર થાય છે, એની તપાસ કરવી ઘટે. આમ આ કાર્ય એક ઉપયોગી સંશોધનને વિષય બને છે. આ મતાન્તને પ્રસ્તુત પુસ્તકમાં અનુવાદિત-સવરૂપે જે પૃષ્ઠોમાં સ્થાન અપાયું છે, તેના ક્રમાંક તેમ જ જે વિષયને અંગે એ છે, તે નીચે દર્શાવું છું— ૨૯-બ્રહ્મદત્ત, ૩૧-પાશક, ૩૩–નષ્ટ રત્ન, ૩૬-પરમાણુઓને સ્તંભ, ૬૩-ઔત્પત્તિકી બુદ્ધિ, ૭૧-ખીસકેલી, ૭૯-૫૮, ૮૦-કાક, ૮૪-ક્ષુહલક, ૮૮-પ્રતિમા, ૮૯-શાક્ય, ૯૧શાસ, ૧૦૮–સુવર્ણ યાચન (અહિં ત્રણ મતાંતરનો ઉલ્લેખ છે.), ૧૦૯-ગણતરી, ૧૬૦ભય, ૧૯૭-દાન, ૨૩૩-કાલધર્મ, ૨૩૪-તીર્થ, ૨૪-ભીમ, ૩૨૮-તાડન, ૩૬૧-અકાર્ય બુદ્ધિ, ૫૧૫-વ્યાખ્યા વિધિ. અર્થાન્તરો–કઈ કઈવાર ટીકાકારે એના પિતાને સુઝેલા એક કરતાં વધારે અર્થ દર્શાવ્યા છે. દા. ત. જુઓ પૃ. ૩. આગમાદિ ગ્રન્થોને નિર્દેશ–પ્રસ્તુત ટીકામાં અવાર-નવાર આગ વગેરેને નિર્દેશ હોઈ એ એની મહત્તામાં અને સંવાદિતામાં વૃદ્ધિ કરે છે. એનાં નામે આ અનુવાદમાં જેવાં અને જ્યાં અપાયાં છે, તે એના પૃષાંક સહિત દર્શાવું છું— આગ-આયાર ગ્રન્થ-આચારાંગ-૨૫૪, ૪૨૪, આવશ્યકસૂત્ર ૧૮૨, કલ્પ૩૬૦, જ્ઞાતાધર્મકથા ૧૬૮, ૨૦૭, ૨૫૬. નિશીથ ૩૦૫, ૪૯૧, ૪૯૪. પ્રકલ્પસૂત્ર૪૨૩, ભાવના ક૯૫ ૯૭, વ્યવહાર ૩૬૦, સૂત્રકૃતાંગ-ર૭, પ૨૦. સ્થાનાંગ-૯૪, પ૦૪. અધ્યયને–૫૫૬મપત્રક-૧૮૩, ધ્યાનશતક-૩૬૦, નવિનીગુમ ૨૩૫, ૫૬ પંડરિક- કંડરિક-૧૬૬, ભાવના ૧૨૦, મહાપરિજ્ઞા-૧૭૯, વિમુક્તિ ૧૨૦, સંગ્રહણી ગાથાએ પર (ગા. ૬૮) આગમિક વિવરણે–આવશ્યકણિ-૩૩, નિર્યુક્તિ ૫૮ ૫, નિશીથભાષ્ય ૩૫૯, પંચકલ્પ નામક ભાષ્ય ૪૭, ૩૫૪, ૪૨૩, પિડનિર્યુક્તિ ૨૧૨, ૪૩, વિશેષાવશ્યક ભાગ્ય ૩ર૩, વ્યવહારભાષ્ય ૫૫, ૪ર૬. અનામિક ગ્રન્થ–ાગબિન્દુ ૩૦૩, બ્રહ્મપ્રકરણ-પર૮. અજૈન ગ્રન્થ-આયુર્વેદ ૩૧૮, ૫૧૧. ગારુડ શા ૩૨૯, પાતંજલ શાસ્ત્ર ૪૨૮, મનુ વગેરેનાં ધર્મશાસ્ત્ર ૩૦૬, મનુસ્મૃતિ ૧૯, કપિલ, વ્યાસ, પતંજલિનાં ગિશાસ્ત્રો ૪૩૦, વરાહમિહિર સંહિતા ૪૬. સુશ્રુત ૪૯૬, ૪૭. અવતરણે–આ સુખસંબંધની ટીકામાં પુષ્કળ અવતરણે અપાયાં છે. આના સમર્થનાર્થે આ અનુવાદના નિમ્નલિખિત પૃષાકે નેધું છું—પ૫, ૬૨, ૬૩, ૭૩, ૭૪, ૯૫, ૭, ૧૦૩, ૧૨૭, ૧૬૯, ૧૬, ૧૯૮, ૨૦૩, ૨૧૦, ૨૧૧, ૨૧૩, ૨૧૮, ૨૨૦, ૨૩૪, ૨૩૯, ૨૪૩, ૨૪, ૨૪૬, ૨૪૮, ૨૪૯, ૨૫૧, ૨૮૨, ૩૦૩, ૩૦૭, ૩૦૯, ૩૧૦, Page #22 -------------------------------------------------------------------------- ________________ || ૨૧ ] ૫૯૩૧૯, ૩૨૩, ૩૨૨, ૩૨૬, ૩૩૦-૩૩૨, ૩૩૫, ૩૩૮, ૩૪૫, ૩૫૮, ૩૬૧, ૩૮૪, ૪૦૦, ૪૧૯, ૪૨૨, ૪૨૪, ૪૬૫, ૪૩૦, ૪૩૫, ૪૪૧, ૪૫૭, ૪૬૮, ૪૭૨, ૪૨, ૪૯૪, ૪૬, ૫૦૯, ૫૧૪, ૫૧૭, ૫૨૧, ૨૨૨, ૩૨૩, ૫ર ૫, ૨૬, પ૨૮, ૫૩૫ અને ૧૩૬. પ્રાચીન પધો–આને લગતા ઉલેખ પૃ. ૯, ૧૧૬ અને ૧૧૯ માં છે. સુભાષિતે—કેટલાંક અવતરણે સુભાષિતરૂપ છે. એ ઉપરાંતના અનુવાદ સંબંધી પૃષાંકે નીચે મુજબ છે–૩૪, ૩૬, ૫૧, ૫૯, ૮૩, ૮૯, ૯૨, ૯૩, ૧૩૪, ૧૭૫, ૧૭૯, ૨૦૭, ૪૮૪, ૪૮૭. કહેવત–લેકેક્તિઓ–પૃ. ૪૩૮ માં એક કહેવત નીચે મુજબ છે-“એકને મરણ સમય આવ્યો, ત્યારે પાંચસની માગણી કરવા આવ્યો.” લોકક્તિ–આનાં ઉદાહરણે પૃ. ૨૦૧, ૪૭૮, ૪૮૮ ઈત્યાદિમાં છે. પંડિતેક્તિ-આ માટે જુઓ પૃ. ૩૨૪, પર૦ ઈત્યાદિ. લક્ષણે આ ટીકામાં પ્રસંગોપાત્ત કેટલાંક લક્ષણે અપાયાં છે, એને લગતા અનુવાદના પૃષાકે નીચે પ્રમાણે છે – ૩૧૬ અકાલચારિત્વ પ૬ ગીતાર્થ ૪૯૨ પ્રાયશ્ચિત્ત ૩૦૫ અન્વય ૩૧૩ ગુરુ ૫૫, ૨૧૨ બુદ્ધિ અપવાદ ૪૯૪, ૪૯૫ ગ્રન્થિ ૨૫૦ ભિક્ષુ ૩૮૯ આચરિત ૫૦૦, ૫૦૧ જણા ૪૯૧ મુનિ ૨૨૦, ગા. ૧૯ આધાકર્મ ૨૧૩ ૫૦૦ વિયાવૃત્ય ૨૪૪ આર્તધ્યાન ૩૬૦ દાન ૫૨૨ વ્યતિરેક ૩૧૩ ઉત્સગ ૪૯૪, ૪૯૫ દુભિક્ષકાલ ૪૨૦ શ્રુતમય જ્ઞાનાદિ પર૩, ૩૨૪ કારણ ૨૦૧ દષ્ટાન્ત-આહરણ ૫૬ સંઘ ગણ ૩૧૬ પાત્ર પર૨ સાધર્મિક ૧૮૦ ગણધર ૩૧૫ પ્રત્યેકબુદ્ધ ૩૧૫ સ્વસમય-પ્રજ્ઞાપક પ૧૩ અન્વય અને વ્યતિરેકનું એકેક ઉદાહરણ અનુવાદનાં પૃ. ૫૩-૫૪ માં આપેલું છે. અનુમાનાદિના અર્થ-આ સંબંધમાં જુઓ પૃ. ૬૫. ઉપયો–આમાં કેટલીક વાર ઉપનાને સ્થાન અપાયું છે. જુઓ અનુવાદનાં પૃષ્ઠ ૩૦, ૪૦, ૨૦૦૭-૨૦૦૮ (બે રીતે), ૩૭૮, ૩૭૯. ન્યાય-૮૩, ૧૬૨, ૩૪૧. પદાર્થોદિની સમજણપૃ. ૫૧૫-૫૨૫ માં આ વિષય વિસ્તારથી રજૂ કરાયો છે. દાર્શનિક બાબતે–આ ટીકામાં છે કે, મુખ્યત્વે કરીને ધર્મકથાનુયોગને અંગેની Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] બાબતે છે, તેમ છતાં એમાં કેટલીક દાર્શનિક બાબતેનું પણ નિરૂપણ છે. એને લગતા પૃષાંકે નીચે મુજબ છે. અહિંસા-હિંસા ૨૧૦ ઈત્યાદિ, ઉત્સર્ગ–અપવાદ ૪૯૨, ૪૯૫, ૫૦૦. કાલચક્ર ૪૭, ક્ષપકશ્રેણિ ૪૨-૪૬૩, દેવ અને પુરુષકાર ૨૮૮-૨૯૩, ધર્મના ચાર પ્રકારે ૩૬૮, નો ૨૫૧, ૨૮૧. પરલોકાદિની સિદ્ધિ ૩૧૯. પાંચ સમિતિ-ત્રણ ગુતિ ૩૮૨-૩૮૩. પુદગલ-પરાવર્ત ૩૧૯, પુરુષકારના પર્યાય ૨૮૨, ૨૮૮. પ્રકીર્ણક ૩૧૯૩૨૦. મિથ્યાત્વના સાત પ્રકારે ૫૩-૫૪. વનસ્પતિની સજીવતા ૨૫૪, સમ્યગ્દષ્ટિ ૩૩૨. વાધ્યાયના પાંચ પ્રકાર ૩૧૫. વૈદ્યક–પગનાં ચાર કારણે ૨૮૧, રોગના ચાર ઉપાયે ૧૬૬, રોગીઓને અંગે સલાહ ૫૩-૫૪, ૨૮૦, ૩૨૨. ઔષધ લેવાનો સમય ૩૧૭, કસમયના ઔષધથી હાનિ ૩૭૮ અને વિષને પ્રતિકાર ૩૨૯. જાતિસ્મરણ જ્ઞાન – આ જ્ઞાન એ મતિજ્ઞાનનો એક પ્રકાર છે અને એ દ્વારા પૂર્વજન્મને બંધ થાય છે. આ ટકામાં નિમ્નલિખિત માનવીઓ તેમ જ કેટલાંક પંચેન્દ્રિય-તિયને પણ આ જ્ઞાન થયાના ઉલેખે છે. એને અંગેની માહિતી આ અનુવાદના પૃષ્ઠકે પૂર્વક નીચે મુજબ દર્શાવું છું– માનવીઓ–અંગારમદકના શિષ્યો ૨૫૩, અવન્તિસુકમાલ ૨૩૫, ચન્દ્રનપ પુત્ર ૩૧૧, ચિત્રમુનિ ૨૯૭-૮, બ્રહ્મદત્ત ૨૯૮, વજસ્વામી ૧૬૯, સમ્મતિ ૨૨૫ અને સિંહ ગિરિ ૧૬૮. પંચેન્દ્રિય તિર્યા –કૂતરી ૩૩૭, ગંડે ૧૮૯, સર્પો ૨૭૧, ૩૩૫ અને હાથી ૨૨૨, ૨૬૩. આ આશ્ચર્યકારક ઘટના ગણાય. આ સંબંધમાં એ વાત ઉમેરીશ કે, આજે પણ કઈ કોઈ વાર અમુક અમુક મનુષ્યને પિતાના પૂર્વજન્મનું જ્ઞાન થવાનું વત. માન પત્રમાં સેંધાએલું જોવાય છે. પરંતુ કંઈ તિય અને તેનું જ્ઞાન થયાનું અદ્યાપિ જાણવામાં આવ્યું નથી. નોંધપાત્ર ઉલ્લેખ–અગ્નિ શમનાથે અગ્નિને ઉપયોગ ૧૩૦, ચન્દ્રોદયે સમુદ્રને #ભ ૧૯, વિયાએલી ગાયની જવાસા પ્રત્યેની આસક્તિ ૪૪૩, સ્ફટિક શિલા વિષે ચક્રવાકના ઉડ્ડયનને અભાવ ૪૬૦. આલંકારિક લખાણ–આ વિવરણમાં કેટલુંક લખાણ વિશેષતઃ આલંકારિક છે. વ્યાજસ્તુતિ, શ્વેષ વગેરેથી અલંકૃત લખાણના અનુવાદનાં પૃષ્ઠો અનુક્રમે ૭૦, ૩૪૩, ચર્થક વિશિષ્ટ ૪૩૪, ૪૬૫. દ્રયર્થક ઇત્યાદિ છે. કલેષાર્થ ૪૮૯. વન–સુ. સ. વૃત્તિ એ કઈ આલંકારિક કાવ્ય નથી, તેમ છતાં એમાં પ્રસં. ગોપાત્ત કેટલાંક પરિચિત વર્ણનેને સ્થાન અપાયું છે. આ વનના વિષયે હું આ અનુવાદના પૃષ્ટાંકે સહિત અત્ર રજૂ કરું છું–અરણ્ય ૧૦, ઉત્સવ ૪૭૧, કળશ ૫૦૬, ગવચ્છ, ૩૦૯, જિનભવન ૯૪. અષ્ટાપદ-જિનભવન ૧૬પ, ગુંટણક ૩૬૩-૫-૩૭૭-૮ દાવાનલ Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩] ૨૬૧-૨, દેવ ૨૫૮, દેહદ ૨૫૭, ૩૪૮,૫૬, ૩૪૩, નગર૨, ૬, ૩૬૨, ૪૬૪-૪૬૫. નદિષેણની કદ્રુપતા ૩૮૭, નારદ ૪૦૯, રિવ્રાજક ૧૪૯, પ્રવર્તિની ૪૩૨, મંત્રી ૨૮૩, મહિલા ૧૩–૧૪, ૪૬૬. યુદ્ધ ૨૮, ૨૯, ૧૫૨, ૧૯૨, ૨૬૮, ૪૩૫, ૪૩૬. રાધાવેધ ૪૨, ૪૩. લગ્ન-સમારોહ ૪૭૩, વધ્ય ૩૮, ૩૫૨. વસંતઋતુ ૩૫૦, વાસભવન ૩૪, શિવ ૫૨૬, સુંદરીઓની વિરૂપતા ૪૬૧, શરદ ઋતુ ૨૫૭, સમવસરણ ૧૦૩-૧૦૪. સરેવર ૧૫, સ્વપ્ન ૭, ૨૫૭, હાથી ૧૧, ૨૫૬. હાથીનું દમન ૨૬, સ્વયંવર મંડપ ૪૦૯, સગર્ભા ૩૪૮. વિશિષ્ટ નામો–પ્રસ્તુત વૃત્તિમાં વિશિષ્ટ નામો છે-એમ અનુવાદ જોતાં જણાય છે. સજીવાદિ પદાર્થો અંગેના કેટલાંક નામે અનુવાદમાં નિર્દેશાયા પ્રમાણે પૃષ્ઠક સહિત નીચે મુજબ છે – દેવેન્ચ મરેન્દ્ર ૧૯૨, તિર્ય-જંક ૧૬૮, ૧૭૨, ૧૭૫, ૧૭૯, દેગુન્દક ૨૩૫, બ્રહ્મા ૩૬૩, વૈશ્રમણ ૧૩૯, સુરપ્રિય યક્ષ ૧૦૧, સુસ્થિત ૪૧૨, સૌધર્મેન્દ્ર ૧૯૨; દેવીઈકુમારીએ ૧૫૨, રોહિણી ૩૯૭, સાવિત્રી ૩૬૩, સિધુ ૪૭૮. નિર્નામક દેવતા–અધિષ્ઠાયક દેવતા ૩૯૮, કુલદેવતા ૩૭૪, નદીદેવતા ૪૯૦, પ્રવચનદેવતા ૨૩૩, વનદેવતા ૧૯૦, વૃક્ષે–અશક ૪૮૭, ઉમ્બર ૪૮૭, ક્ષીર ૫૦૨, ચંપક ૨૫૯, જવાસ ૪૪૩, પલાશ ૪૭૦, બાવળિયે ૫૦૩, વટ ૨૯૪-૪૭૦, ૪૮૭. વેતસ ૪૮૭, સપ્તચ્છદ ૨૫૪. વાધો-કેટલાંક નામે પૃ. ૪૬૭ માં છે. સર્વે કાલસર્પ ૪૫૫, ગોનસ ૧૨૨, દષ્ટિવિષ ૧૨૯, ૧૪૫, ૧૪૭, ૧૮૭, નાગ ૪૫૫, મણિધર ૧૮૬, શેષનાગ ૪૪૩. પરિમાણુ–કુંભ ૧૮૦, કેડી ૬૧, કાકિણી ૩૬૧, પ્રસ્થાદિ ૨૦૭. વિધાઓ–અવસ્થાપિની ૫૪, ૧૪૧; આકાશગામિની ૧૭૨, ૧૭૯, ૪૧૨; ઉન્નમિની ૫૪, વિક્રિય ૧૭૨. વ્યાધિઓનાં નામ માટે જુઓ પૃ. ૯૭, ૨૭૩, ૨૮૯, ૩૨૩, ૩૭૬, ૩૮૧, ૪૩૦, ૪૩૯, ૪૪૧, ૪૮૯, ૪૯૬. – જૈનદર્શન પ્રમાણે સ્વર્ગની સંખ્યા ૧૨+૯+૫ ૨૬ છે. કેટલાંક નામો પૃ. ૪૯૬-૪૯૭ માં જોવાય છે. નવકાર–નમસ્કા૨ પ૨૯, નમુકકાર ૩૪૭, પંચનમસ્કાર ૩૪૮, ૪૦૩. આનુષંગિક બાબતોનું વિવેચન–આ. સુ. સ. ની ટીકામાં પ્રસંગોપાત્ત જે કેટલીક બાબતેનું ખપપૂરતું વિવેચન છે, એને લગતાં અનુવાદમાંના પૃષાંક હું એ બાબતેના ઉલ્લેખપૂર્વક રજૂ કરું છું-અનશનના પ્રકારે ૨૩૪, ૬૧ આગમના અધ્યયન ક્રમ-૫૫, ૫૬, આશાતનાએ-૩૧૨, ઈન્દ્રની વિભૂતિ ૨૩૩. ચાર આશ્રમો ૩૦૫, ચાર પ્રકારના શિષ્યો ૧૭૪, ચૌદ વિદ્યાસ્થાને ૯૭, દિવ્ય (પરીક્ષાર્થક) ૪૯૮, દેહદ ૧૫૦, ધનની Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] પરાકાષ્ઠા ૧૫૪, નીતિએ ૨૮૨, ૨૮૩. નીતિવાક્ય ૧૨૧, પરીક્ષા ૩૧૭, પાંચ અભિગમે ૧૦૧, પાંચ દિવ્ય ૯૬, ૧૩૩, પાસાના ત્રણ પ્રકારે ૩૧, પુત્રાદિ પાંચ નિધિ ૩૬૪, પૂર્વના યમકે ૧૮૧, પ્રતિમાઓને પ્રભાવ ૯૬, પ્રધાનપદ માટેની પરીક્ષા ૧૮૫-૧૮૬; ૧૯૫૧૬, પ્રાકૃતની વિશેષતા ૧૧૩, ૫૦૧, મંડૂચૂર્ણ ૨૧૬, મહાવીરસ્વામીની જીવન ઝરમર ૨-૩; ૧૦૩, ૧૦૬, ૧૨૫, ૧૬૨-૧૬૪, ૧૮૨, ૧૮૩, ૧૮૭, ૨૪૦, ૨૪૨, ૨૫૯, ૨૬૧, ૨૬૪, ૨૬૬, ૩૨૭, ૫૦૧-૫૦૬. મહાવીરસ્વામીની સ્તુતિ ૧૬૧-૧૬૨. લક્ષણે ૧૬૧, લિપિઓનાં નામ ૧૦૭, શિષ્યના ચાર પ્રકારો ૧૭૪, શૂરવીરના ત્રણ પ્રકારો ૪૨૦, શેરડી કેમ મેકલાય ? ૩૫, શ્રાવકના ૨૧ ગુણે પ૩૩, શૈવ-ધ્યાનવિધિ પ૨૬-૫૨૭, સંકેત અને તેની સમજણ ૧૨૧, સર્વજ્ઞનું વર્તન ૧૩૭-૧૩૮, ૧૬૩-૧૬૪, ૧૮૦-૧૮૧, સર્પદંશની પરીક્ષા પપ-પ૬, સાંકેતિક પ્રશ્નોત્તર ૧૦૪-૧૦૫ (કા સા, સા સા), સાત ક્ષેત્રે ૩૧૪, સુપ્રિય યક્ષની પૂજનવિધિ ૧૦૨, સૌધર્મેન્દ્રની ત્રણ પર્ષદા ૨૬, સ્વયંવર આમંત્રિત નૃપદિ ૪૦૮. પ્રકીર્ણક ઉલ્લેખ-આ ચાલુ સુખસાધની ટીકામાં કેટલાક નેધપાત્ર શબ્દો વપરાયા છે. આ જ કે રૂપાંતરિત જે શબ્દો અનુવાદમાં છે, તે હું પૃષ્ઠક પૂર્વક અત્ર દર્શાવું છું-અંગદ ૪૯૦, અધિવાસના ૪૯, અનુચિત લગ્ન ૧૩૬, અભિગ્રહ ૩૨૬, ૩૨૯, ૩૮૮. અંજન ૧૫૫, અષ્ટપત્ર પદ્માકાર ખાતર ૧૨૪, અહિસા ૨૧૦-૨૧૨, આધાકમ આહાર–પ૨૨, ઈન્દ્રજાળ ૨૩૬, ઉત્સા૨ ક૯૫ ૧૭૪, કંકાહની છરી ૯૫, ૩૩૬, કમ્બલ પત્ન-રત્નકંબલ ૧૧૮, ૧૩૫, ૩૩૬, ૩૬૪, ૩૭૭, ૩૭૮. કલિકાલ(યુગ) પ૦૬, ૫૦૪, કલ્યાણમિત્ર ૧૯, કુલક નવ ૧૬૫, કેટિવજ ૩૩, ગ્રહને વળગાડ પ૨૬, ગણિકાને રાજાભિયોગ ૧૧૭, ગાય અને જવા ૪૪૩, ગુટિકા ૧૭, ગેલ ૧૫૪, ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત ૫૧૧, ચરણ-કરણસિત્તરી ૪૮૯, ૫૦૩, ચારણ સાધુ ૩૪૭, જયણાયતના ૩૨૪, ૪૯, જિનકલ્પ ૨૩૨, જિનકદિપક પ૧૮, જીવિતસ્વામીની પ્રતિમા ૨૨૨, ૨૨૯. ઢેલ ત્રિવિષ્ણુ ૩૯૪, તાલપુટ વિષ ૪૯૭, તુચ્છ જાતિઓ ૩૧૦, દુષમા ૪૭, ૪૯, ૫૦૬, દેવદૂષ્ય ૪૯૦, દ્વાદશાવત વન્દન ૫૧૪, ધર્મદ્વાર ૧૫૨, ધ્રુવક ૧૫૩, નાગદમની ઔષધિ ૨૨, નિયાણું ૨૯૭, નિષદ્યા ૫૧૪, નીતિવાક્ય ૩૦, ૧૨૧, ન્યાય ૮૩, ૫ટરન ૩૩૬, પદ્મરાગ ૪૨૮, પારસકૂલ-Persia ૩૩, પારાંચિત ૩૨૯, પાસ© ૫૦૦, ૫૦૩, ૫૧૧. પુણ્યાનુબંધી પુણ્ય ૧૯, પુદ્ગલાનંદી ૫૩૫, બંગદેશ ૪૯૭, બિન્દુચુત ૧૦૮, ભવવિમેચક ૨૧૪, ભૌત-શિવ-સાધુ ૪૨૩, મહાપ્રાણ ધ્યાન ૧૨૦, માસક૫ ૪૯૪, મૃગતૃષ્ણા ૪૫૩, પ૦૩. યન્ત્રપ્રયાગ ૧૧૫, યાત્રિક હાથી ૧૨૯, યાદ, નકુલાકાર ૩૯૦, રજોહરણ ૫૧૮, રથમુશલ યુદ્ધ ૧૯૨, રથયાત્રા ૨૨૬-૨૨૭, ૨૬૮, રેવડી ૩૮૧, લબ્ધિ ૧૭૬, ૧૭૯, ૧૮૨. કહેરી ૨૮૨, ૫૦૨. વસુલે ૧૫૪, વ્યન્તરીને વળગાડ ૯૭, શકાવતાર ૩૧૧, શાકિની ૩૫૫, “શિલાકંટક’ યુદ્ધ ૧૯૨, સર્વજ્ઞપુત્ર ૮૦, ૮૩. સંસારચક પ૩૫, સંકેતે અને તેની સમજણ ૧૨૧, સિદ્ધપુત્ર ૯૨ (ધૂર્ત) ૯૩, ૧૪૯, સિદ્ધાન્ત આલાપકો ૩૦૦, તૃપ-મુનિસુવ્રતસ્વામીને ૧૯૩, ૨૮૩. સ્થાપનાચાર્ય પ૧૨, ૫૧૪, સામાચારી ૨૧૯, સંમૂછિમ પ૩૦. હિમપથ પ્રદેશ પ૦૮, હાથી ભદ્ર ૨૫૨, ૨૫૪, હાલે ૧૫૪. Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉં. ૫. ઉપક્રમણિકાની ટિપ્પણી ૧ આ કૃતિ અન્ય સાત કૃતિઓ સહિત ત્રા. કે . સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૨૮માં પ્રકાશિત કરાઈ છે. વિશેષમાં ઉ. પ ની ગાથાઓને અકારાદિ કમ અન્ય નવ કૃતિઓને અંગેના એવા કમ સહિત આ જ સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૨લ્માં છપાવાયાં છે. જુએ “ધર્મોપદેશમાલા-વિવરણનું પ્રાસ્તાવિક વક્તવ્ય” (પૃ. ૧૩–૧૪) અત્રે ઉ. મા. વિક્રમની ચોથીથી છઠ્ઠી સદીના ગાળામાં રચાયાનો ઉલ્લેખ છે, પરંતુ ઉ. મા. ના વિવરણકાર વગેરે તે ધર્મદાસગણિને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય માને છે. તે એ હિસાબે એ મોડામાં મોડી ઈ. સ. પૂર્વે પર૭માં રચાયેલી ગણાય. ૩ જુઓ વંરિયુત્ત મજુરો તારું = (g. ૨૦-૨૨). ૪ અહીં “બાકીની સંગ્રહણી ગાથા” એ ઉલ્લેખ છે. ૫ આ ચારેયનું સ્વરૂપ ઉદાહરણ-પૂર્વક મેં આહંત દર્શન દીપિકા (પૃ. ૨૧૭-૨૨૬) માં આલેખ્યું છે. વિશેષમાં “સાત શરતે” નામક મારે લેખ “ગાંડીવ” (વ. ૨૬, અ', ૧૪)માં છપાયે છે. ૬ આ કથા સૌથી પ્રથમ નાયાધમ્મકહા (સુય. ૧, અ. ૭)માં અપાઈ છે. ૭ આ વિષય સને ૧૯૨૬માં છપાયેલ સ્તુતિચતુર્વિશતિકા (લે. ૧૧)ના સ્પણી. કરણ (પૃ. ૫૮-૫૯)માં, તેમ જ ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત મારા પુસ્તક the gaina Religion and Literature )માં ચર્યો છે. “ક્રિયાની સિદ્ધિ શાથી છે?” એ નામની મારી પદ્યાત્મક રચના “ગુજરાતી’ના તા. ૧-૪-૫૧ના અંકમાં પ્રસિદ્ધ થઈ છે. ૮ વિશેષ માટે જુઓ શ્રી હરિ (પૃ. ૮૫) ૯ એએ “સૂરિ' બનતાં એમની “વાદિદેવસૂરિ' તરીકે પ્રસિદ્ધિ થઈ છે. ૧૦ આ આજે અપ્રાપ્ય છે, તેથી તેમજ આધુનિક યુગના માનસને જે પરિશિષ્ટાદિ જોઈએ, તે એમાં નથી, તે એ ફરીથી છપાવવી ઘટે. ‘૧૧ આ અનુવાદ “ જૈનધર્મ વિદ્યા પ્રસારક વગ” તરફથી ઈ. સ. ૧૯૦૯માં છપાય છે. ૧૨ આ સને ૧૯૨૩માં “ઋ. કે. વે. સંસ્થા તરફથી પ્રકાશિત પ્રકરણસમુચ્ચય (પત્ર ૪૪-૪૬)માં છપાયેલ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ [ ૨૬ ] આ પણ પ્ર. સ. (પત્ર ૪૬-૪૯)માં પ્રસિદ્ધ કરાઈ છે. આ • યશે।વિજય જૈન ગ્રન્થમાલા'માં વિ. સ’. ૧૯૬૧માં પ્રસિદ્ધ કરાયું છે. ૨૦ આ “ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ” તરફથી ઇ. સ. ૧૯૦૯માં છપાવાઇ છે. ܕܕ આ · જૈન આત્માનન્દ સભા' તરફથી મૂળ કૃતિ ઇત્યાદિ સહિત સને ૧૯૨૨માં છપાવાઈ છે. આ લેખ છપાયા છે. આ “ જૈન વે. કે. એક્સ” તરફથી ઇ. સ. ૧૯૩૩માં છપાવાયા છે. ૧૮ ૧૯ આના પ્રથમ ભાગ ‘ભાંડારકર પ્રાચ્યવિદ્યા-સશાધન મદિર ' તરફથી સને ૧૯૫૨માં પ્રકાશિત કરાયા છે. 66 જૈન વે. કા. હેરલ્ડ ” (પુ. ૧૩, અક ૯-૧૧, પૃ. ૩૨૪-૩૩૫)માં આ સંપૂર્ણ" કૃતિ સ્વાપન્ન વ્યાખ્યા, તેમજ મુનિચન્દ્રસૂરિષ્કૃત વિવરણ સહિત ગાયકવાડ પૌર્વાત્ય(પ્રાચ્ય) ગ્રન્થમાળામાં મારા ઉપાઘાત સહિત બે ખંડમાં અનુક્રમે સને ૧૯૪૦ અને ૧૯૪૭માં છપાવાઈ છે. આ ભાં. પ્રા. સં. મદિર તરફથી સને ૧૯૪૪માં છપાયા છે. ૨૧ ૨૨ જુએ સુ. સ. ની પ્રશસ્તિ (લે. > ૨૩ " પરિચય એમના સક્ષિપ્ત જૈન સા. સં. ઈ.' (પૃ. ૨૪૮-૨૪૯)માં તેમજ D. E. G. M. C, L, XVIII Rt IPSOમાં અપાચે છે. ૨૪ જુઓ D. E, G. M. V. (Vol XVIII Pt Ir 888) ૨૫ એમણે વિ. સં. ૧૧૫૯માં પૌ મીયક” મત સ્થાપ્યા હતા, એમના પ્રતિબાધનાથે આવસ્સયસત્તરિ રચાયાના ઉલ્લેખ જોવાય છે. "" ૨૬ આની નોંધ મે “ પાઈય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય ” નામના મારા સને ૧૯૫૦માં પ્રકાશિત પુસ્તકમાં પૃ. ૧૬૨માં લીધી છે. જ્યારે સને ૧૯૩૭માં આના સપ્તિ પરિચય ‘ સટીક ગણિત તિલક'ના ઉપાધ્ધાતમાં મેં આપ્યા છે. ૨૭ આનું અપરનામ ૮ ધમ્માવએસ પાંચવીસિયા ( ધર્મોપદેશ પવિંશતિકા) છે, આની નોંધ ‘પત્તન॰ સૂચી' (ભા. ૧, પૃ. ૧૩૧)માં છે. ૨૮ જુએ . ગ્રે. (પૃ. ૨૦૮) ૨૯ આનું બીજું નામ ‘સાઉલ' છે. જીએ જિ. ૨. કૈા. (વિ. ૧, પૃ. ૧૦૪) ૩૦ આને પ્રતિમા-સ્તુતિ પણ કહે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ [[ ૧૭ ] ૩૧ આનું ઉપદેશકુલક એવું નામાન્તર છે. ૩૨ શું “મદશુ આ પદિપૃચ્છતિ થી શરૂ થતી કૃતિ, તેજ આ છે? ૩૩ જુઓ લીંબડી સૂચી. ૩૪ જુએ છે. ચં. (પૃ. ૩૫) ૩૫ શું આને જ “શેકનિવારક ધર્મોપદેશ” કહે છે? ૩૬ જુઓ જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૪૨૭) ૩૭ “શ્રામણ્યગુણોપદેશ કુલક” એમ પણ સૂચવી તે શકાય, તે તેમ કરવું સમુચિત છે? ૩૮ આનો પત્તન સૂચિમાં “ઉપદેશકુલક” તરીકે ઉલ્લેખ છે, આ કૃતિને “હિતેપ દેશમાલા' પણ કહે છે. ૩૯ આના ઉપરના વિવરણને “ટિપ્પણક” કહે છે, એમાં “દાસી-ગદંભી' ન્યાયને ઉલેખ છે. ૪૦ આને લગતા વિવરણનું નામ “સુખસંબધની” છે. ૪૧ આને અંગેના ટિપ્પણુક માટે જુઓ જૈન ગ્રં (પૃ.૧૧૫) આ કૃતિ નન્દીગત વિમાણપણત્તિ, નરયવિભત્તિ ઈત્યાદિ ગ્રન્થને આધારે જાઈ છે. વિશેષ માટે જુએ શ્રી હરિ. (પૃ ૫) ૪૩ આના ઉપર શું ખરેખર મુનિચન્દ્રસૂરિએ વૃત્તિ રચી છે, કે આવી માન્યતા નિરાધાર છે? આને કમાઈવિયારલવ (કર્માદિવિચારલવ), તેમજ સુહમFવિયાલવ (સૂક્ષ્માથે. વિચારલવ) પણ કહે છે. આને પરિચય મેં કર્મસિદ્ધાંત સંબંધી સાહિત્ય' નામના મારા પુસ્તકમાં પૃ. ૮૭-૮૮માં આવે છે. આના ઉપરના વિવરણને “ચૂર્ણિ” તરીકે નિર્દેશ કરાયો છે. ૫ આમ કહેવાનું કારણ એ છે કે, “મુનિચન્દ્ર” નામના વિવિધ મુનિઓ થયા છે, આ વાત મેં “સમાન નામક મુનિવરો” “મુનિચન્દ્ર નામક મુનિવરો” નામના મારા લેખમાં દર્શાવી છે. આ લેખ જૈન સ. પ્ર. (વર્ષ ૧૬, અં૯-૧૦)માં છપાયે છે. ૪૬ આ નામ મેં પુપિકાના આધારે દર્શાવ્યું છે. D. C. G. C. M. (Vol XVIII, Pt I, P 320) ૪૭ સુ. સં. ના દ્વિતીય પદ્યમાં “વિવરણ” શબ્દ છે. જ Page #29 -------------------------------------------------------------------------- ________________ | ૨૮ ] ૪૮ સુ. સં. ની પ્રશસ્તિમાં પાંચમા પદ્યમાં “વિવૃતિ” શબ્દ છે. ૪૯ જુએ સુ. સં. ની પ્રશસ્તિ (પદ્ય ૬) ૨૦ આ કથાઓ બાલગ્ય શિલીમાં રચવા માટે પ્રસ્તુત અનુવાદનો ઉપયોગ થઈ શકે તેમ છે. એથી એ રીતે રૂપાન્તરિત કરવા મારી અનુવાદકીને સાદર વિજ્ઞપ્તિ છે. તેઓ એ સ્વીકારશે. અથવા અત્યારે તે એ કથાઓ પૂરતું અનુવાદનું લખાણ સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરાવવાનો પ્રયાસ કરશે, તે પણ એને અંગે “ઉપક્રમણિકા” લખી આપવાની હું અભિલાષા સેવું છું. સુ. સં. ગત કથાઓ પૈકી મેં જે વૈરાગ્યરસમંજરીમાં આપી છે, તેનાં નામ, પૃષ્ઠક સહિત નીચે મુજબ છે-કૂરગડુક ૪૪૧-૪૪૩, જંબૂસ્વામી ૧૭૬–૧૮૧. નન્દ ૪૧૦-૪૧૨, પુષ્પચૂલા ૪૦૦-૪૦૨, માતુષ ૩૦૯-૩૧૦, સુદર્શન ૧૮૧-૧૮૪, સ્થૂલભદ્ર-કેશા-થિક ૧૮૪-૧૯૧, ૪૫૬. ચેટક દ્વારને મળતી આવતી કથા મેં “કુમાર વાંદરા બની ગયા” ના નામથી આપી હતી, એ જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૪, અં.૧માં છપાઈ છે. હાથીના વજનવાળી કથા, તેમજ શ્રેણિક અને ચંડાળને લગતી કથા મારી “આહંતજીવનજ્યોતિ” ની અનુક્રમે બીજી અને ત્રીજી કિરણાવલીમાં સચિત્ર સ્વરૂપે અપાઈ છે. ૫૧ આ સંબંધમાં ગોવિન્દ-નિજજુતિ અને એના પ્રણેતા “ગોવિન્દ વાચક' નામને મારો લેખ “જૈન”ના તા. ૧૨-૨-૭રના અંકમાં પ્રસિદ્ધ થયેલ છે. પર આનું નામ જણાવેલું નથી. ૫૪ આમાં તીર્થકર નામકર્મ બાંધનારી આઠ વ્યક્તિનાં નામો અપાયાં છે. એમાં પિટ્ટિલનો ઉલ્લેખ છે, તે તેઓ કેણ? એ જાણવું બાકી રહે છે. ૫૫ આ મહાવીરસ્વામીએ કહ્યું છે, જુઓ પૃ. ૧૮૩ પ૬ આ પુડરીક-કંડરીક અધ્યયન નાયાધમ્મકહા (સુય.૧)નું ૧૯મું અધ્યયન છે. ૫૭ આ આયારનો એક અંશ છે. (મહાપરિક્ષા) પર આ નિર્યુક્તિનું નામ દર્શાવાયું નથી. પ૯ ૪૧૯ પૃષ્ઠમાં “નિન્જતુ નીતિનિપુળા” થી શરૂ થતા પવને અનુવાદ છે. ૬૦ અન્વય અને વ્યતિરેકનું એકેક ઉદાહરણ પૃ.૫૩-૫૪માં અપાયું છે. ૬૧ આ બાબત વવહારમાં સૌથી પ્રથમ નોંધાયેલ છે. ૬૨ આ પૃષ્ઠમાં અષ્ટાપદ” પર્વત ઉપરના જિનભવનનું વર્ણન છે. વિશેષ માટે જુએ આ. દ. દી. (પૃ. ૨૨૬-૨૭) Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯ ] ૬૧ આ સંબંધમાં જુઓમારે લેખ નામે મહ પાણ (મહાપાન કિં વા મહાપ્રાણ?) આ લેખ “જૈનધર્મ પ્રકાશ” (પૃ. ૭૭, અં. ૯)માં પ્રસિદ્ધ કરાયો છે. ૬૨ રથમુશલ અને શિલાકંટક આ બંને યુદ્ધને અંગે કેટલીક માહિતી મેં “ગુજરાત મિત્ર તથા ગુજરાત દર્પણ” ના તા. ૨૦-૯-૬૧ ના વધારા” માં પ્રકાશિત મારા લેખ નામે “પ્રાચીન યુદ્ધ સામગ્રી-મહાશિલાકંટક અને રથમુશલ” માં આપી છે. ૬૩ જા સા? 8 સા ! ૬૪ આને અંગેનો ગ્રન્થ શબરે રચે છે, શું એ મળે છે? ૬૫ આને અંગે “રત્નકંબલ તે શું?” નામના મારા લેખમાં કેટલીક વિગતે મેં આપી છે. આ લેખ “જૈન સ. પ્ર.” (વર્ષ ૧૪, અં.૧૦) માં છપાયે છે. ૬૬ દા. ત. તાવાર્થોધિગમ શાસ્ત્રની ભાષ્યાનુસારણ સિદ્ધસેનીય ટીકાને અનુવાદ. ઉપસંહાર–અન્તમાં મહામૂલ્યશાળી હારિભદ્રીય ઉ. ૫. ના, આમન્નતિના અર્થીએને ઉપકારક, કથારસિકને આનન્દદાયક, પ્રાકૃત સાહિત્યના અનુરાગીઓને આહ્લાદક, વિવિધ સાંસ્કૃતિક અને સંશોધનાર્થક સામગ્રીથી સમૃદ્ધ તેમ જ પંદરેક હજાર કપ્રમાણુક એવી સુખસંબંધની રૂપ વિવરણના આ ગૂર્જર અનુવાદ દ્વારા પ. પૂ. આગામે દ્ધારક શ્રી. આનન્દસાગરસૂરિવર્યાના એક સતત કાર્યરત વિયરત્ન શ્રીહમસાગરસૂરિજીએ જૈન પ્રૌઢ ગ્રન્થના ગૂર્જરઅનુવાદમાં વૃદ્ધિ કરી છે-એમ સૂચવતે, એ અનુવાદ મારા સ્વાધ્યાયમાં સહાયક બન્યાને સાભાર નિર્દેશ કરતે, અનુવાદકશ્રી તરફથી આપણને આદરણીય ૬૬ અનુવાદે અવાર-નવાર મળતા રહે તે માટે એમને વિનમ્રભાવે વિનવતે, તેમ જ મને તે બહુશ્રુત અને વિશેષતઃ સંયમી જીવન જીવનારા સુ. સં. ને વિવરણકાર મુનિચન્દ્રસૂરિના પરિચય પૂરતું જ કાર્ય સોંપાયું હતું, તેને મેં યથાસાધન કર્યું છે-એને ઉલેખ કરતે હું આ લઘુ ઉપક્રમણિકા પૂર્ણ કરું છું. બ્લોક નં. ૧૫, મધુહંસ, | ડે. એની બેસન્ટ રોડ, વરલી, | મુંબઈ-૨૫ D. D. I તા. ૭-૬-૭૨ હીરાલાલ ૨, કાપડિયા Page #31 -------------------------------------------------------------------------- ________________ 1 સવિવરણ ઉપદેશપદ-ગુર્જરનુવાદને વિષય પૃષ્ઠ | વિષય વિવરણકારનું મંગલ અને પ્રોજન ૧ -ત્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણે, જુગારીઓ ૭૪ મનુષ્યભવની દુર્લભતાનાં દશ દષ્ટાંતે ૫ વૃક્ષ, નિર્જલ કૃ-શ્રેણિક-અભય કથા ૭૫ (૧) ચક્રવતીના ઘરે ભેજનનું દષ્ટાન્ત ૬ | પટ, સરડાનું દષ્ટાન્ત બ્રહ્મદત્ત ચક્રવતીનું કથા-ચરિત્ર ૭ | કાક, વૃદ્ધ બ્રાહ્મણ-તરુણ સ્ત્રી (૨)જુગાર પાસા,(૩)ધા મિશ્રિત સરસવ ૩૧ | હાથીનું વજન, રાણીને અપાનવાયુ (૪) રાજસભા જિતવી, (૫) રત્ન દષ્ટાનત ૩૨ | લાખ ગુટિકા, બુદ્ધિશાળી મંત્રી, બાળ(૬) ચન્દ્રપાન-સ્વમ-મૂલદેવની કથા ૩૪ - સાધુ અને પરિવ્રાજિકા, સર્વર (૭) રાધાવેધ ઉપર સમુદ્રદત્તની કથા પુત્ર ને કાક ૪૧ બે ધૂર્તી અને વ્યંતરીની કથા (૮) કાચબાને ચંદ્રદશન ૪૪ (૯) ધુંસરાના છિદ્રમાં ખીલી-પ્રવેશ ૪૫ કયા પતિ ઉપર અધિક પ્રેમ છે? ચાર મિત્રો ૮૪ (૧૦) પરમાણુ સ્તંભ-લેજના મધપૂડા વિષયક કુલટા સ્ત્રીની કથા ૮૬ એકેન્દ્રિયાદિકની કાય-સ્થિતિ, ઉત્સર્પિણ થાપણ ઓળવનાર પુરહિત-દ્રમક કથા ૮૭ અવસર્પિણીતું સ્વરૂપ થાપણ ઓળવનારની બીજી બે કથા ૮૮ પ્રમાદત્યાગ, સૂત્ર ગ્રહણ-ઉપદેશ બૌદ્ધ ભિક્ષુક, બે મિત્રને નિધાન-પ્રાપ્તિ ૮૯ વિનયથી વિદ્યાસિદ્ધિ-શ્રેણિકકથા છાણામાં ધન છૂપાવ્યું, સાચી અને સાવકી માતા કુમારી કન્યા-કથા સુવર્ણ–સિદ્ધિ અને રાજા, શસ્ત્ર-શાસ્ત્રઅન્વય-વ્યતિરેકથી વિનયફલ રાજાની બુદ્ધિ સાત પ્રકારનાં મિથ્યાત્વ કુલપુત્ર પત્ની, પતિમિત્રને ધનભાગ સૂત્રદાન કેમ-અકાલચારી સાથ્વી - ધનપતિ ધૂર્ત સૂત્રદાનમાં સિદ્ધાચાર્ય–કથા નચિકી બુદ્ધિનાં ઉદાહરણ, સિદ્ધપુત્ર ૯૨ નંદ અને સુંદરીની કથા ઉદાયિ રાજાને મારનાર વિનયરનની કથા ૯૪ - નજીકના મેક્ષગામી આત્માની ઊંચિત પ્રવૃત્તિ ૬૨ નંદરાજા અને કલ્પક મંત્રીની કથા ૬ બુદ્ધિના ચાર ભેદ-ઔપત્તિકી બુદ્ધિનું ચિત્રકાર-પુત્રને યક્ષે આપેલ વરદાન ૧૦૦ લક્ષણ અને તેનાં દેષ્ટાન્ત નામે ૬૩ | મૃગાવતીનું ચિત્રામણ દેખી ચંડપ્રદ્યોતે વનયિકી-કાર્મિકી–રવરૂપ અને ઉદાહરણ ૬૪ કરેલી માગણી ૧૦૨ પરિણામિકીનું સ્વરૂપ અને દાન્ત, મૃગાવતીની માગણી અને વીર ભગવંતનું હાની કથા સમવસરણ ૧૦૩ ૫૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૧૧૧ | [૩] વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ જા સા સા સા ” સોનારની કથા ૧૦૪ | સંગત રાજા અને પ્રાણધિક પ્રિયા મૃગાવતી અને અંગારવતી આદિ | મનદયિતા - ૮ ની દીક્ષા ૧૦૬ ચાર મહાતપસ્વી સાધુઓ અને ૧૮ લિપિનાં નામ, અક્ષર, બિન્દુ, કૂરગડુ મુનિ ૧૪૫ કાન વગેરે પડી ગયા હોય ૧૦૮ રાજપુત્રનું ઔદાર્થ અને મંત્રીપુત્ર ૧૪૭ ગણિતદ્વાર વિષયક ચાર કથા ચાણક્ય-ચન્દ્રગુપ્તની કથા ૧૪૮ જમીનમાં કેટલું જળ છે, તે જાણકાર, સુન્દરી અને નંદ વણિક ૧૫૯ અશ્વની માગણી કરાવનાર કુમારી ૧૦૯ | શાલ-મહાશાલે કરેલી મહાવીર વૃદ્ધ પુરુષની બુદ્ધિ, સીતાજી પર પ્રભુની સ્તુતિ ૧૬૧ આળ ચડવું ભગવંતની દેશના મુરુડ રાજા અને પાદલિપ્તસૂરિ ૧૧૩ શાલ-મહાશાલ-ગાગલીને કેવલજ્ઞાન ૧૬૩ મારેલું વિષ અને તેની તાકાત, ગૌતમનું અષ્ટાપદ ગમન-જિનભવન સ્થૂલભદ્ર, ગણિકા અને રથિકની કથા ૧૧૪ વર્ણન સુછાત્રોની કલાચાર્ય પ્રત્યે કૃતજ્ઞતા ૧૨૧ | પુંડરીક-કંડરીક કથા, રોગનિગ્રહના નેવાનાં પાણી, બળદ વિષયક દષ્ટાન્ત ૧૨૨ ચાર પાયા - કાર્મિકી બુદ્ધિનાં ઉદાહરણ, સોની, પુંડરીક અનુત્તર દેવકમાં અને કંડ ૧૨૩ રીક અનુત્તર નરકમાં ગયે ૧૬૮ ચર, ખેડૂત, વણકર, પીરસનાર ધનગિરિ- વામિ-ચરિત્ર મેતી પવનાર ૧૨૪ ચાર પ્રકારના શિષ્યો તરનાર, વસ્ત્ર તૂગનાર, સુથાર, શ્રેષ્ઠી પુત્રીને પ્રતિબંધ, દીક્ષા ૧૭૮ કુંભાર પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણે ૧૨૫ ગગન-ગામિની વિદ્યા અને શાસનઅભયકુમારની કથા પ્રભાવના ૧૭૯ લેહબંધ, અગ્નિભીરુ રથ, હાથી, ગૌતમસ્વામિ-ચરિત્ર ૧૮૨ શિવા દેવી આદિની માગણી જમાઈઓની પરીક્ષા કે શેઠે શાસન-પ્રભાવના કેવી કરી? ૧૩૨ -દેવદત્તા ગણિકાની પરિણામિક બુદ્ધિ ક્ષુલ્લકકુમાર કથા-સુંદર ગાયુંથી રાજા અને યુવકમંત્રી પ્રતિબે ધ. આમળાં અને મણિનું પરિજ્ઞાન, પુષ્પચૂલા સાધ્વી અને અન્નિકાપુર આચાર્ય ૧૩૬ - ચંડકૌશિક હદિતદય રાજા ૧૩૮ | શ્રાવકપુત્રમાંથી વિચિત્ર ગુંડા જાનવર શ્રેણિકપુત્ર નંદિષેણ અને કામિત સાધુ ૧૩૯ | રતૂપેન્દ્ર-ફૂલવાલક મુનિ ૧૮ સંસમાં અને ચિલતીપુત્ર ૧૪૦ | કેણિક અને ચેડા રાજાનું યુદ્ધ ૧૯૧ શ્રાવકપત્નીએ પતિના વતનું કેવી રીતે અંધસુમતિ વિપ્ર અને રાજા ૧૯૪ - રક્ષણ કર્યું ? ૧૪૩ | ચાર બુદ્ધિવિષયક વિભાગ, ઉપસંહાર ૧૯૮ १७४ ૧૮૪ ૧૩૪ K Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૩ર ] २०६ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ ધર્મ-પ્રાપ્તિમાં નિપુણ બુદ્ધિની જરૂર ૧૯૮] ગુરુ આજ્ઞા ન ઉલ્લંઘનાર ચન્દ્રગુપ્તની બુદ્ધિશાળીને વિનય-ભક્તિ ફળદાયક , - જેમ સમગ્ર ગુણ મેળવે છે ૨૧૯ કલ્યાણમિત્રચોગ, કાલ, હવભાવ, ચારિત્રી મુનિનું બીજુ લક્ષણ ૨૨૦ નિયતિ, પૂર્વકૃત કર્મ, પુરુષકાર આર્ય મહાગિરિ અને આર્ય સુહરિતની આ દરેકને એકલા માને તે કથા ૨૨૨ મિથ્યાત્વ અને એકઠાં માને તે રાત્રિભેજનનાં પચ્ચક્ખાણ ભંગ કરસમ્યફવ, કાલાદિકનાં સ્વરૂપ ૧૯૯] નારની કથા ૨૨૯ સ્વભાવવાદ, નિયતિવાદ, કર્મવાદ ૨૦૦ | સાત પ્રકારની એષણા ૨૩૧ શિષ્યની બુદ્ધિની પરીક્ષા-પર્વત-નારદ- ગજાગ્રપદ તીર્થસ્વરૂપના અધિકારમાં વસુરાજાની કથા २०४ તીર્થ” શબ્દની સુંદર વ્યુત્પત્તિ ૨૩૪ હિણી આદિ ચાર વહુઓનું ઉપનય અવંતિ સુકુમાલ-ચરિત્ર , સહિત વડી દીક્ષા-સમયે કહેવાતું ઉચિત પ્રવૃત્તિ માટે ઉપદેશ અને દષ્ટાન્ત તેનું કલ ૨૩૮ તે જ દષ્ટાતનો બીજો ઉપનય ૨૦૮ | સ્થવિરકલ્પીઓનાં કર્તવ્યો અને ધર્મપ્રધાનફલવિષયક જ્યોતિષીને પ્રશ્ન ૨૧૦ | બીજ વગર તીર્થકરની હાજરીમાં શાસ્ત્રાધારે અહિંસાનું સ્વરૂપ અને પણ મેક્ષ ન પામે ૨૩૯ પ્રાધાન્ય, ગુરુનું લક્ષણ ૨૧૧ | આજ્ઞારસિકોને ધર્મબીજ વાવવાને આજ્ઞા-આગમાનુસાર અનુષ્ઠાન તે ઉપદેશ, ધર્મબીજનાં કારણે ધર્મ કહેવાય ૨૧૨ | એકચિત્તિયાનાં ચિત્ત ધર્મ માં કેમ આજ્ઞામાં ઉપયોગ સહિત-રહિતપણાનાં જુદાં પડ્યાં ? બે દષ્ટાન્ત જૈનશાસને જણાવેલ દવા, દાનાદિકની આજ્ઞા બાહ્ય અને વેચ્છાએ શુભ ક્રિયા નિર્દોષ-નિસ્પૃહભાવથી શ્રદ્ધાથી કરે તે પણ પરિણામ અશુભ છે ૨૧૪ ધર્મબીજની પ્રાપ્તિ ૨૪૩ નેહ-કામ અને દષ્ટિરાગ, મિથ્યાત્વના વૈયાવૃત્યનું સ્વરૂપ, અને તેના અધિકારી ૨૪૪ ઉદયવાળી ધર્મ પ્રવૃત્તિ આજ્ઞાકાહા શુદ્ધ આજ્ઞાનું વિસ્તારથી ફુટ સવરૂપ ૨૪૫ છે, તે માટે દેડકાનું ચૂર્ણ અને આજ્ઞાના બહુમાન વિષે ભીમકુમારનું ભમતું દષ્ટાન્ત ૨૧૫ દષ્ટાન્ત ૨૪૭ શાસ્ત્ર ન ભણેલા છતાં પણ ગુરુ આજ્ઞાનુ લૌકિકેએ પણ આજ્ઞાપ્રામાણ્ય સાર વર્તનારને કેવલજ્ઞાન થાય, સ્વીકારેલું છે. ૨૪૯ તે ઉપર “માસતુસ'નું દષ્ટાન્ત ૨૧૭ ન્યિભેદ ન કરેલને આજ્ઞાનું પરતંત્રસંસારથી મુક્ત કરાવનાર ધર્મની પ્રાપ્તિ પણું નથી, અથવા દ્રવ્યઆજ્ઞા ગુરુકુળવાસથી થાય છે ૨૧] હોય છે ૨૫૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિષય અપુનમ ધકનું લક્ષણ અને સિદ્ધાન્તાનુસાર દ્રવ્યશબ્દના કેટલાક અર્થા અભવ્ય-સકૃત્મક આદિને આજ્ઞાથી કયા લાભ ? અભવ્ય અંગારમ કનું ચરિત્ર ગાવિન્દ વાચકનું ઉદાહરણ વનસ્પતિ-જીવની સિદ્ધિ વ્ય સમ્યગ્દષ્ટિને ભાવાજ્ઞાની અવશ્ય તન્યતા, ગ્રન્થિભેદવાળાને પણ કાંટો વાગવા, તાવ આવવા કે ભૂલા પડવું તે રૂપ વિષ્રો પણ કોઇકને આવે કરેલાં કમ અવશ્ય ભાગવવાં જ પડે, છતાં આજ્ઞાયાગ વડે ક્રાં ક્રમ નિષ્કલ અને ભાગ્ય અને ઉદ્યમ વિષયક સ`વિવાદ તે વિષયમાં પુણ્યસાર અને વિક્રમ સાની કથા [ 33 ] પૃષ્ઠ ૨૫૦ કટક સરખા વિશ્નમાં મેઘકુમારનું દૃષ્ટાત ૨૫૬ તાવ સરખા વિધ્રમાં દહનદેવાનું ષ્ટાન્ત ૨૬૪ માહ-અજ્ઞાન સરખા વિજ્ઞમાં અર્હત્તનું દૃષ્ટાન્ત રાજા અને પુરહિતના પુત્રનાં હાડકાનાં અંધન તાડી કેવી રીતે પરાણે ચારિત્ર પમાડ્યા ? ૨૦૯ પુરાહિતપુત્ર સુલભખેાધિ કેવી રીતેથયા ? ૨૭૩ આજ્ઞા સ્વરૂપ શુદ્ધ બીજનું ફૂલ વગેરે ૨૮૦ જૈન ન્યાયશાસ્ત્ર, વેદાદિક અને રાજાર્દિકની નીતિએ સરખી હૈતી નથી જ્ઞાનગલ મંત્રીની કથા ૨૫૧ ૨૫ર ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૬૭ ૨૮૨ ૨૮૩ ૨૮૮ "" ૨૯૧ વિષય લેાકેાત્તર દૃષ્ટાન્ત-ભાત અને બ્રહ્મદત્ત ચક્રવતી સ્થિર દ્વીપક સમાન આજ્ઞાચે ગ ગુણાન્તર પ્રાપ્ત કરાવનાર છે સમ્યગ્દર્શનની નિર્મલતા કરાવનાર શુદ્ધાજ્ઞાયાગ છે, તે ઉપર બે ચિત્રકારનાં દૃષ્ટાન્ત અને દ્રાન્તિક યાજના અધ્યાત્મ અને અધ્યાત્મીનાં લક્ષણ અસ્થિભેદ કર્યાં વગર શુદ્ધાજ્ઞાયાગ થતા નથી વિષય-પ્રતિભાસ જ્ઞાન એ દ્રવ્યશ્રુત વિભાગવાળુ' અજ્ઞાન છે હૈય—ઉપાદેયના જ્ઞાન-ભાવશ્રુત ઉત્તરાત્તર પૂર્ણિમા ચંદ્રમાક કેવલજ્ઞાન સુધી પૂર્ણતા પમાડનારું થાય છે. લૌકિક વાનપ્રસ્થાશ્રમમાં પણ પાપાતુષ્ઠાનની નિંદા-ગોં માટે આપેલાં બે ભાઇઓનાં દૃષ્ટાન્ત ગુતિશય સહિત ચૌદ પૂરજો મેળવેલ ગુણેા ગૂમાવે, તે ફરી મેળવતાં કેટલા કાળ લાગે ? વૈદે કહેલા ઔષધને વિધિ સહિત સેવન કરવા માફ્ક આજ્ઞાયાગ અપ્રમાદ પૂર્વક સેવવા, તે વિષયના શકા સમાધાન સ્ખલના પામેલાઓને પણ ફ્રી આજ્ઞાયાગથી જ ઉદ્ધાર થાય છે, તેનાં ઉદાહરણા રુદ્ર ક્ષુલ્લકની કથા ચૈત્ય-દેવદ્રવ્ય ભક્ષણ કરનાર સકાસ શ્રાવક પૃષ્ઠ ૨૯૩ ૨૯૯ ૩૦૦ ૩૦૨ ૩૦૩ ૩૦૪ "" ૩૦૧ ૩૦૭ ૩૦૯ "" "" ૩૧૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ વિષય દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્ય ભક્ષણ કે વિનાશમાં કેવી દુર્ગતિ અને વિપાકે સેાગવવા પડે છે ? ચૈત્યદ્રવ્ય ગૃહસ્થા-વહીવટદાર ખરાઅર જાળવતા ન હાય અને જો સાધુ તેની ઉપેક્ષા કરે, તા તેને અનંતસમ્રારી કહેલે છે એ પ્રકારનાં ચૈત્યદ્રવ્ય ચૈત્યદ્રવ્યની રક્ષા કરનાર મર્યાદિત સંસારવાળા થાય, ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરનાર તીથકર થાય શીતલ (શિથિલ) વિહારી દેવ સાધુનું દૃષ્ટાન્ત સાતિચાર છતાં નિમલ માર્ગમાં અપ્રમાદી થઈ અનેક આત્મા સિદ્ધિ પામ્યા ઔષધ પણ અકાળે લેવામાં રાગ વૃદ્ધિ કરે, તેમ વચન-ઔષધના પ્રયાગમાં પણ સમજવું, નિશ્ચય નયથી વચન-ઔષધ માટે કયા કાળ? પુદ્ગલ-પરાવત કાળ એટલે કેટલે કાળ ? વચન-ઔષધમાં સાવચેત હાય તે વિપરીત વર્તન કરનાર ન થાય, વિપરીત માન્યતાએ ભિન્નગ્રન્થિ સમકિત દૃષ્ટિવાળાની યથાર્થ માન્યતાએ પૌરુષેય-વચન માનનારાનું ઉન્મત્ત. પશુક ચિકિત્સા- શાસ્ત્રોમાં કહેલા પ્રકાર અને ઉપાય રાગના [ ૩૪ ] પૃષ્ઠ | વિષય ૩૧૩ ૩૧૪ :7 ૩૧૫ ૩૧૬ ૩૧૭ ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૧ 64 વૈદકશાસ્રના દૃષ્ટાન્તાનુસાર કાર્ય થવામાં કાલ-અકાલમાં હેતુતા અને અહેતુતા, ચૈવેયકનાં સુખા દુઃખનાં કારણ હાવાથી પારમાર્થિક સુખ નથી સાચા-ખેટાના તફાવત ન સમજતે હાવાથી મિશ્રાદેષ્ટિને જ્ઞાનલને અભાવ હાવાથી અજ્ઞાન છે યુક્તિદ્ધિત મિથ્યાત્વીનું સિદ્ધ કરે છે અજ્ઞાન દ્રવ્યગ્રહેા કરતાં ભાવગ્રહરૂપ મિથ્યાત્વ મહા અનથ કરનાર છે. કલ્યાણના અર્થીએ આ સમજી આજ્ઞા ચેાગ મનમાં રાખી દરેક શુભ પ્રવૃત્તિ કરવી, તેમજ પેાતાના સામર્થ્રોનુસાર ક્ષેત્ર-કાળ વિષયક અભિગ્રહેા કરવા અને તેનું નિરતિચાર પાલન કરવું, ક્ષક્ષ્મવાર પણ અભિગ્રહ વગરના રહેવું નહિં, તે કરવાથી વિપુલ નિર્જરા, ભાવ ક્રિયાના તફાવત - જીણુ શેઠ અને અભિનવ શેઠ ચાર પ્રકારના અભિગ્રહે યમુન રાજાના આકરા અભિગ્રહ રાગ અને પાપને તરત પ્રતિકાર કરવામાં આવે તે સાધ્ય અને છે, અપ્રતિકારથી અસાધ્ય થાય છે. શુભ્રયાગમાં તીથંકર-આજ્ઞા મળ વાન છે ભાવરૂપ અગ્નિને ઉત્તેજિત કરનાર આજ્ઞારૂપ પવન છે. આજ્ઞાને મત્ર, જળ, વૈદકશાસ્ત્ર, કલ્પવૃક્ષની સાક ઉપમાઓ, ભાષાન્ય અને દેખનારના પ્રકારશ પૃષ્ઠ: ૩૨૨ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૨ ૩૨૭ ૩૨૮ 330. ૩૩૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ [૩૫ ] વિષય પૃષ્ઠ | વિષય | પૃષ્ઠ ત્રિીજા નેત્રવાળા સમકિતીની ભાવના ૩૩૨ | જીવનમાં ધર્મના લાભ-નુકશાનને આરાધક અને વિરાધક એ બધુઓ ૩૩૩] હિસાબ ન રાખનાર પિતાનું અને સંક્ષિણ-કષાયવાળાને તપ, સૂત્ર, પરનું અકલ્યાણ કરે છે. ૩૫૯ વિનય, પૂજાદિક દુર્ગતિથી રક્ષણ ઉપસર્ગોદિ સહન કર્યા વગર કર્મક્ષય કરનાર થતા નથી. થતો નથી, સહન ન થાય તે તે ઉપર ચાર દાનત, અશિશિખ કપાદિક સૂત્રાનુસાર પ્રતિકાર અને અરુણમુનિ, બાળમુનિ અને કરો, આ ધ્યાનનું સ્વરૂપ, તેના ગુરુની સર્ષની ગતિ ૩૩૪ નકકર બિમારીમાં કહેલા વિધિથી વિનય રત્નને અનંત સંસાર ૩૩૫ રોગ પ્રતિકાર કરે, અને માયાકુન્તલદેવી કૂતરીપણે થઈ કપટભાવ વર્જ, ધર્માત્મા કપટ ભાવથી ધર્માચરણ કરતું નથી. ૩૬૦ દુખસ્વરૂપ, દુઃખફલ, દુખપરંપરા વિપરીતમાગને વાળા સંક્લેશન સર્વથા ત્યાગ ત્યાગ કરનાર કરે, ચાલુ ઉપદેશના અધિકારી મેક્ષાનુકૂલ પ્રવૃત્તિ કરે છે. ૩૬૧ અને અધિકારી | અણુવ્રતનું પાલન કરનાર શ્રીમતી સૂત્ર અને અર્થે દાનમાં ગ્રાહકવિષયક અને સેમા શ્રાવિકા ભેદ અપૂર્વજ્ઞાન ગ્રહણ નિરંતર આંતર-કથાઓકરનારને કેવલજ્ઞાન પ્રાપ્તિ. સૂત્ર ૧ ગુંટણ વણિકની કથા ૩૬૩ અને અર્થ પિરિસીમાં સૂત્રાર્થ ૨ ગેબર વણિકની કથા ૩૬૫ સાંભળ્યા સિવાય ગુણસ્થાનકની ૩ અહિંસાવ્રત ઉપર કુટુંબ મારીપરિકૃતિ ટકી રહેવી મુશ્કેલ છે. ૩૩૮ | હિંસા-પ્રપંચે 3९८ પહેલા શ્રાવકત્રત ઉપર શ્રાવક પુત્રનું ૪ સત્યવ્રત ઉપર વહાણવટીની કથા ૩૭૨ દષ્ટાન્ત ૩૩૯ | ૫ અસ્તેયવ્રત ઉપર તલચેરી કર. ગત સવીકારવાં એ આત્મસ્વભાવ અને - નારની કથા ૩૭૩ અવિપતિમાં-અસંયમમાં રહેવું તે _| ૬ બ્રહ્મચર્ય વ્રત ઉપર પતિ-મારિકાની વિકાર છે, સત્યવ્રત પાલક સત્ય સ્થા ૩૭૪ વણિકપુત્ર ૩૪૧T૭ પરિગ્રહ-પરિમાણ વ્રત ઉપર લેભાચદાચારી શ્રાવકપુત્ર અને સુદર્શનકથા ૩૪૨ સક્ત પુરુષે પોતાના પુત્રનું શીલહારી બીજા સુદર્શનશેઠની કથા ૩૪૬ લિદાન કરાવ્યું. ૩૭૫ સુદર્શન મુનિને કેવલ અને ધર્મદેશના ૩૫૪ [ ૮ શત્રિ-ભજન-ત્યાગ ઉપર એક કથા તોષી નદ શ્રાવક અને લોભી સેમા અને સાઠવી વચ્ચેના પ્રશ્નોત્તરે ૩૭૬ વેપારી બીજે નંદ ૩૫૬ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઉપર અગી બ્રાહ્મણ શ્રાવકની વ્રત-દઢતા ૩૫૭ ૮ ઉદાહરણે ૩૮૩ ૩૬૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ [૩૬ ] વિષય ૩૮૪) ૩૮૭ ૩૯૧ પૃષ્ઠ | વિષય ૧ પ્રથમ ઈર્યાસમિતિ ઉપર વરદત્ત- | નેમિનાથ ભગવંતનું નિર્વાણ અને મુનિનું ઉદાહરણ પાંચે પાંડવ મુનિઓનું અનશન ૨ ભાષાસમિતિ ઉપર સંગત સાધુનું અને સિદ્ધિગમન નાગશ્રી(દ્રૌપદી)ની કથા પૂર્ણ ૪૧૬ ઉદાહરણ ૩૮૫ ૧ મને ગુમિ વિષયક ઉદાહરણ ૩ એષણા સમિતિ ઉપર નંદિણ ૨ વચનગુપ્તિ વિષયક ઉદાહરણ ૪૧૭ મુનિનું ઉદાહરણ ૩ કાયગુપ્તિ વિષયક ઉદાહરણ ૪૧૮ વસુદેવજીનું ચરિત્ર ઉત્તમ સત્ત્વવાળા ચારિત્રવંતને દ્રવ્યા૪ ચોથી સમિતિ ઉપર મિલ મુનિનું દિકે ચારિત્ર–પરિણતિને વિઘ ઉદાહરણ ૩૯૮ કરનાર થતા નથી. ૪૧૯ ૫ પારિકા પનિક સમિતિ ઉપર ધર્મ- સુંદર સામાચારીના પક્ષપાતી ચારિત્રરુચિનું ઉદાહરણ ૩૯ વંતને વિરુદ્ધ પરિણામ થતા નથી. ૪ર૧ પાંચમી સમિતિ વિષયક નાગશ્રી | પાંચમા આરામાં પણ ચારિત્રની સત્તા છે. ચરિત્ર–ગર્ભિત ધર્મરુચિ મુનિનું ચારિત્રની નિર્મલતા વધારવા માટે ઉદાહરણ જ્ઞાન-સ્વાધ્યાયમાં ઉદ્યમવંત કડવી-ઝેરી તુંબડીનું શાક વહેરાવ્યું. ૪૦૨ થવાને ઉપદેશ, તે દ્વારા કલ્યાણ મુનિઘાત કરનારની ઉપેક્ષા ન કરાય ૪૦૩ શ્રેણુ અને મેક્ષપ્રાપ્તિ છે. દરર ગશાળા માફક નાગશ્રી અનેક દુઃખી ગુરુકુલવાસ ત્યાગ, સૂત્ર-અર્થ પિરિ. ભ ભેગવનારી થઈ, સુકુમા સીને ત્યાગ, વિનય-વેયાવચ્ચને લિકાને ભવ ४०४ ત્યાગ કરનાર મેરપિછા માટે સુકુમાલિકાની દીક્ષા, તપ અને સ્વ શિવસાધુને ઘાત કરાવનાર શબર સમાન છે. છદાચાર, નિયાણું, દ્રૌપદીને ભવ ૪૦૭ ધર્મના પ્રથમ અંગસ્વરૂપ ગુરુકુલપાંચ પાંડ સાથે પાણિગ્રહણ ૪૯ વાસનું વિસ્તારથી સવરૂપ, તેમાં દ્રૌપદીનું દેવે કરેલું હરણ ૪૧૦ મૂલગુણભૂતપણું; ગુરુકુલવાસને અપરકંકામાં છઠ્ઠના પારણે છઠ્ઠ કરતી - ત્યાગ કુલટાના ઉપવાસ રાખે છે. ૪૫ દ્રૌપદી { ઉપવાસ નૈમિત્તિક અને એક વખત કૃષ્ણજીએ નારદજી મારફત મેળવેલા ભેજન નિત્યકાર્ય છે. દ્રૌપદીના સમાચાર, તે તરફ પ્રયાણ ૪૧૨ | ગુરુકુલવાસમાં રહી દેશે સેવવા પડે, તે પણ અધિક દોષોથી બચવા શંખશબ્દ દ્વારા બે વાસુદેવનું મીલન ૪૧૪ તથા સ્વાધ્યાય, જ્ઞાન, દર્શન, પાંચ પાંડનું નિર્વાન, પાંડુમથુરામાં ચારિત્રની વિશેષ શુદ્ધિ, કમની ગમન, પાંચ પાંડે અને દ્રૌપ નિજર વગેરે અનેક લાભની દીની દીક્ષા પ્રાપ્તિ થાય છે. ૪૨૦ ૪૧૧ ૪૧૫T Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ [ ૩૭ ] વિષય પૃષ્ઠ | વિષય તીર્થાન્તરીયો “પાપ-અકરણ” નિયમ | જયકુમાર બધુ સાથે કલાવતીનું માને છે. ૪૨૮ | સ્વયંવર માટે આગમન, પાણિ અન્યમતે જિનમતનું એક અંગ હેય ગ્રહણ-વિધિ, જયકુમારનું સ્વછે–તે માટે સમુદ્ર-નદીનું દાન્ત, દેશગમન ४७० અકરણ નિયમનું લક્ષણ ૪૩૦ કલાવતીને સ્વપ્રદર્શન, પુત્રજન્મને તે સંબંધી રાજા, મંત્રી, શ્રેણી અને ફલાદેશ, પિતાએ મોકલેલ અંગદપુરોહિતની રતિ, બુદ્ધિ, ઋદ્ધિ આભૂષણે સ્વયં સ્વીકારી પહેરી અને ગુણસુંદરી નામની ચાર લીધાં. શંખ રાજા વહેમાયા કે પુત્રીઓનાં ઉદાહરણ આને પ્રેમી કેઈ બીજો છે. ૪૩૧ શંખરાજાને કેધાગ્નિ ભભુક્યો, જંગલચારે સખીઓને ગુણશ્રી પ્રવર્તિનીએ માંથી આભૂષણ સહિત ભુજાઓ આપેલ ધર્મોપદેશ ૪૩૨ કપાવી મંગાવી. ૪૭૬ તેઓએ ગ્રહણ કરેલ દેશવિરતિરૂપ જંગલમાં પુત્રરત્નને જન્મ, કુલપતિએ પાપ અકરણને નિયમ ૪૩૩ આપેલા આશ્વાસન અને આશરે , ૧ રતિસુંદરીએ પાલન કરેલ નિયમ , સાચી-પરમાર્થ વસ્તુ જણાતાં રાજા ૨ બુદ્ધિસુંદરીએ પાલન કરેલ નિયમ ૪૪૦ મૂછ પામ્યો. ૪૭૯ ૩ ઋદ્ધિસુંદરીએ પાલન કરેલ નિયમ ૪૪૩ | અમિતતેજ ગુરુ પાસે ધર્મ-શ્રવણ, જ ગુણસુંદરીએ પાલન કરેલ નિયમ ૪૪૯ શચવાદી શ્રોત્રિય બ્રાહ્મણની કથા ૪૮૨ 2 ચારેય સખીઓના પછીના ભવે ૪૫૬] રાજાને સ્વપ્રદર્શન, શુભ નિમિત્ત, અતિપ્રશસ્ત સર્વવિરતિ ગુણસ્થાનકમાં કલાવતી સાથે રાજાને મેળાપ, પાપ-અકરણને નિયમ અને રાજાને પશ્ચાત્તાપ ૪૮૫ ભાવાર્થ ૪૬૨ | અણુવ્રતાને સ્વીકાર ૪૮૮ પાપકરણ નિયમથી પાપગતિ કે પુત્રને રાજ્યાભિષેક કરી બંનેએ દીક્ષા કર્મપ્રકૃતિ નિમ્ન કરનાર થાય. ૪૬૩) અંગીકાર કરી ४६० ચાલુ કાળના સરલાશયવાળા મોક્ષના જ આજ્ઞાનુસારિણું યતનાનું સ્વરૂપ, ફલાધ્યેયવાળા મુનિઓ તીર્થંકરના ! દિક, ૪૯૧ કાળમાં થનાર સાધુની જેમ યતના વિષયક દ્રવ્યાદિકે છદ્મસ્થથી મોક્ષફલપ્રાપ્ત કરશે જ. ૪૬૪ જાણી શકાતાં નથી, તેના કુશલાનુબંધી પુણ્યવાળા શંખ રાજા સમાધાનમાં ગીતાર્થ સાધુઓ અને કલાવતી રાણીની વિસ્તૃત કથા ૪૬૪ શાસ્ત્રાનુસારે સમ્યગ્દર્શનાદિ દરવણિકે બતાવેલ કન્યા ચિત્ર દેખીને ગુણેની વૃદ્ધિ કરનાર દ્રવ્યાદિક દર્શનેન્કંઠિત થએલ શંખરાજા ૪૬૬ | જાણી શકે છે, તેનાં દષ્ટાંતે ૪૯૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ [૩૮ ] વિષય પૃષ્ઠ | વિષય ઔદયિકભાવ-ત્યાગ, ક્ષાપશામિક | પાંચમા આરાના ફલસ્વરૂપ હાથી ભાવવાળા જ્ઞાનાદિકની આરાધનાના આદિ આઠ સ્વપ્નના ફલાદેશ અનુષ્ઠાનનું ફળ મળે તેવા મહાવીર ભગવંત કહે છે. દ્રવ્યાદિકનાં આલંબન લેવાય ૪૩ ૧ ગજ સ્વપને ફલાદેશ ૫૦૧ એકાંત કર્તવ્ય જ કે એકાંત નિષેધ જ. ( ૨ વાનર અને ૩ ક્ષીરવૃક્ષનું ફળ ૧૦૨ કહેલ નથી, ઉત્સર્ગ–અપવાદનાં ૪ કાગડાના વમનું ફલ ૫૦૩ લક્ષણ, સર્વનયમાન્ય તાત્વિક પ સિંહ રવમનું ફલ ૫૦૪ સ્વરૂ૫, ઉસ-અપવાદરૂપ ૬ કમલવન સવપ્રને ફલાદેશ અનુષ્ઠાને આજ્ઞાવાળાં જ છે અને મેક્ષફળ આપનાર છે. ૭ બીજ વાવવું પ૦૫ ૮ કલશસ્વપન ફલાદેશ ૫૦૬ કુશલાનુબંધી પુણ્યવાળા શંખ રાજાના પછીના ભવેનું વર્ણન આ કાળમાં કલિયુગનો પ્રભાવ ૫૦૮ અને છેવટે મોક્ષ, શંખરાજાનું જૈનેતરને સહવાસ અને દુષ્ટ ચરિત્ર શીલવાળાના સંસર્ગનો ત્યાગ સમર્થ પણ ભારેકમી થઈ વગર કારણે કરે, અને કદાચ તે પ્રસંગ નિષેધેલાનું સેવન કરે, તે તેના આવે, તે કેવા ભાવથી ત્યાં નુકશાન અને શુદ્ધભાવથી કારણે રહેવું? ૫૦૯ અપવાદ સેવનારને મોક્ષના કારણ | કુવૃષ્ટિ-જળ ઉપર રાજા પ્રધાનનું રૂપે દષ્ટાન્ત સહિત સમજાવે છે, ઉપનય સહિત દષ્ટાન્ત ૫૧૬ ચારનું ઉદાહરણ ૪૯૮ ગુરુનું વિશેષ સવરૂપ, વ્યાખ્યાકારનું મોક્ષને લાયક કાળ નથી, છતાં સીધા લક્ષણ માર્ગે પ્રયાણ કરનાર ભાવ-વિ- | સૂત્ર કરતાં અર્થની વિશેષતા વ્યાખ્યાનશુદ્ધિથી વિલંબથી પણ ઈષ્ટ | વિધિ ૧૧૪ સ્થાને પહોંચી જાય, પાંચમાં { પદાર્થ, વાક્યોથે, મહાવાક્ષાર્થ, આરાના છેડા સુધી સ્વશક્તિ એદંપર્યાર્થીનાં લક્ષણે, વિસ્તારઅનુસાર આજ્ઞાપાલન કરનારા વાળી વ્યાખ્યાનવિધિ ને ચારિત્ર છે. ૪૯. આ જ પદાર્થોદિકથી તીર્થાન્તરીયે ઉપલ-સ્વકલ્પિત પ્રવૃત્તિ કરનારાને પિતાના મતની સિદ્ધિ કેવી રીતે ચારિત્ર હેતું નથી, પાસત્યા કરે છે, તે ઉપર ભૂલા પડેલા દિકનાં છાત્તે આગળ કરી મુસાફરનું દૃષ્ટાન્ત તેમના દાખલા ન લેવા. ગીતાર્થ સૂત્રમાં આ પદાર્થોદિક કેવી રીતે સાધુએ આજ્ઞાને જ પ્રધાન ગણવી, જોડવા, તે દષ્ટાન્ત પૂર્વક આજ્ઞા અવિરુદ્ધ આચરણા વિધિ-આજ્ઞાનું નિરૂપણ પ૧૭ છતવ્યવહાર ગ્રહણ કરે, કયા દાનથી શ્રાવકને એકાંત નિર્જશ જીતવ્યવહારનું લક્ષણ અને એકાંત પાપ ? ૫૨૧ ૫૧૨ ૫૧૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ બને ? [૩] વિષય પૃષ્ઠ | વિષય શ્રત-ચિન્તા અને ભાવનારૂપ ત્રણ જિનપૂજાનાં ઉત્તરોત્તર શુભ ફલે પપ૩ જ્ઞાનનાં લક્ષણે પ૨૩ | ચૌદ રત્ન અને નવનિધિઓનું સ્વરૂપ પ૬૬ આચાર્યપ્રતિબંધિત તત્વજિજ્ઞાસુ | ભાવાભ્યાસ પર “નરસુંદર રાજાનું દૃષ્ટાન્ત ૫૭૦ રાણીનું ચરિત્ર. ધ્યાનમાગની સમજણ, કળા પ૨૬ દેવ અને પુરુષકારની સમાનતા પ૭ર રત્નપરીક્ષક છાત્રનું દૃષ્ટાન્ત તથાભવ્યત્વ દરેક જીવનું જુદું હેય પ૭૩ કાચા કાનવાળા રાજાનું આખ્યાન તથાભવ્યત્વની ચર્ચા-વિચારણા ૫૭૪ ગીતાર્થ આચાચે સંજીવિની કાલ, સ્વભાવ, નિયતિ, દૈવ, પુરુષાર્થ ઔષધિ અને કૃત્રિમ બળદનું કારણેના સહારાથી તથાભવ્યત્વ આપેલું દષ્ટાન્ત ૫૩૦] ફળીભૂત થાય ૫૭૬ અગીતાર્થને પ્રમાણભૂત ન ગણવા, _| અલ્પ પણ અતિચારન ટાળનારનાં દારુણ કહેરિને ત્યાગ કરે, ફળ, તે ઉપર તેજનું દષ્ટાન્ત પ૭૭ મેક્ષાર્થીની સંખ્યા રત્નપારી માફક અ૯૫ હોય માત્ર જિનપૂજાના અનુગથી દુર્ગતા ૫૩૨ !' કેટલા-ક્યા ગુણવાળા ધર્માધિકારી ડોશી દેવ થઈ ૮મે ભવે સિદ્ધિ પામી. ૫૭૯ શુભાનુષ્ઠાનને અનુરાગ કરનાર-સેવન જઘન્ય-મધ્યમ ધર્માધિકારીમાં કેટલા કરનાર રત્નશિખનું કથાનક ૫૮૦ ગુણે હોય ? જવરહર નાગમણિ ૫૮૧ માફક શુદ્ધધર્મ દુર્લભ છે. સંગતને નમસ્કારમંત્રની પ્રાપ્તિ પ૩૪] ૫૮૨ વિરાંગદ અને સુમિત્રની કથા અપ્રમાદ સેવન ઉપર તેલપાત્ર ધારકનું દેછાત ૫૩૫ રતિસેના ગણિકા સાથે સુમિત્રનો સનેહ પાત્રને અનુસાર જિનપદેશની વિવિધતા પ૩૮ | સંબંધ ૫૮૫ અપ્રમત્તતા સિવાય-પુરુષાર્થ કર્યા કુટ્ટણીની કપટજાળ, ઉટડી યુવતીઓની સિવાય મોક્ષની સિદ્ધિ નથી, ઓળખાણ, તેમની વીતક કથા ૫૮૬ તેના ઉપર રાધાવેધનું દષ્ટાનત રતિસેનાને ઉંટડી કેમ બનાવી? ૫૯૩ પ્રત્રજ્યા-દિવસથી અપ્રમત્તતા રાખી | ફરી મૂળરૂપવાળી કરી, સુમિત્ર સાથે શુભ પરિણામની વૃદ્ધિ કરનારસિદ્ધિ મેળવનાર થાય | વિનોદ ગોષ્ટી, બ્રાહ્મણ ભટ્ટે કરેલી ૫૪૦ વાત પૂર્ણ થઈ બ્રાહ્મણ, વણિક અને રાજાનું કલિકાલ ૫૯૪ માટે દૃષ્ટાન્ત, સતતાભ્યાસ,વિષય રત્નશિખે હાથીને વશ કર્યો, વસુતેજ ભ્યાસ અને ભાવાભ્યાસ ૫૪૧ રાજાએ પિતાની ૮ કન્યાઓનાં સતત અભ્યાસ સંબંધી જાતિસ્મરણ લગ્ન કર્યા. વૃદ્ધિ પામતી સુખપરંવાળા રાજપુત્રનું ઉદાહરણ, પરાવાળા રત્નશિખે ભગવંતની રાજપુત્રને ધર્મોપદેશ ૫૪૨ કરેલી સ્તુતિ ૬૦૦ માતા-પિતાદિકની સેવાથી જ્ઞાન મોક્ષમાર્ગની પ્રાપ્તિ કેવી રીતે થાય? ૫૪૭T રત્નશિખાની કથા ૬૦૧ વિષયાભ્યાસ વિષયક પિતાના પછીના ઉપસંહાર ૬૦૨ ભસહિત મેના-પોપટનું સુન્દર વિવરણકારની પ્રશસ્તિ ૬૦૫ દૃષ્ટાન્ત ૫૪૮ ! અનુવાદકની પ્રશસિત १०६-१०८ Page #41 -------------------------------------------------------------------------- ________________ ..4835833388338888358888888888X | ઉપદેશપદ મહાગ્રન્થ-સવિવરણના અનુવાદ-પ્રકાશનના છે I સહાયક અને ગ્રાહકોની શુભ નામાવલી • HEREBERGHESE BE HERE BEER BHEGE REGSEB========= પાયધુની આદીશ્વર દેરાસરની પેઢી મુંબઈ | શા. દાનમલજી રામાજી સર્વોદય બિલ્ડિંગ શેઠ મેતીશા લાલબાગ ચેરીટી ટ્રસ્ટ , શા. મનસુખલાલ તારાચંદ શ્રી ચોપાટી જૈન સંધ શા. ધીરજલાલ મોહનલાલ શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ જૈન સંઘ ઝવેરી મોતીચંદ હીરાચંદ સૂરત શ્રી સાયન જૈન સંઘ કુસુમબેન બચુભાઈ ફુલચંદ હા. કીર્તિકુમાર શ્રી આત્મકમલ જ્ઞાનમંદિર દાદર એક ગૃહસ્થ હા. મણીલાલ કે. પરીખ શ્રી બીલીમોરા જૈન સંઘ હા.ચિદાનંદ સા. મ. રસિકલાલ રતિલાલ ઘીયા શ્રી દેવકરણ મૂળજી દેરાસરની પેઢી મલાડ બાબુભાઈ જરીવાળા શ્રીપાળનગર શ્રી માટુંગા જૈન સંઘ જી. અ. જ્ઞાનમંદિર ઝવેરી રશ્મિકાંત નવીનચંદ નવલચંદ શ્રી શાંતિનાથ ઉપાશ્રય શ્રાવિકા બેને મુંબઈ | શા. નવીનચંદ્ર કુંવરજી શીહારવાળા શ્રી ગોડીજી ઉપાશ્રય શ્રાવિકા બેન , ઝવેરી મહેન્દ્રભાઈ અભેચંદ જુવાન શ્રી નમિનાથજીની પેઢી ભીંડીબજાર , , પ્રવીણભાઈ જીવણચંદ આ. શ્રીવિજયધર્મસૂરિજી મ.ની પ્રેરણાથી ,, રવિચંદ ભાયચંદ મુનિ શ્રીકાંતિવિજયજી મ. (ભક્તિસૂરિજી) , મંગળચંદ સાકરચંદ મુનિ શ્રીમન્નસાગરજી મ.ની પ્રેરણાથી , ફતેચંદ ચીમનલાલ કરાણું સા. શ્રીમૃગેન્દ્રશ્રીજીની પ્રેરણાથી , રસિકભાઈ હીરાચંદ માંગરોળનિવાસી લીલાવતીબેન ધનજી પ્રેમજી , કનુભાઈ સોભાગચંદ ઝવેરચંદ લખમીચંદ ભાઈ હા. સુરેન્દ્રભાઈ તથા જયેન્દ્રભાઈ ઝવેરચંદ ભીમાણી મંગળદાસ મા. બિલ્ડિંગ મોતીચંદ ઝવેરચંદ ફુલકેશબેન ફકીરચંદ નેમચંદ ટ્રસ્ટ સૂરત | રજનીકાંત મોહનલાલ શા. મણીલાલ જમનાદાસ મસાલીયા નાનુબેન જીવણચંદ હા.નવીનભાઈ, વિનયચંદ્ર, વસંતલાલ વગેરે કે અમરચંદ રતનચંદ શેઠ માણેકલાલ મોહનલાલ ટ્રસ્ટ , નાનુભાઈ ખીમચંદ શેઠ શાંતિલાલ ખેતશી જૈન ટ્રસ્ટ શા. હરિભાઈ માણેકચંદ માટુંગા સવ. સુંદરલાલ મૂળચંદ કાપડિયાની સુપુત્રી દેશી નાનચંદ જુઠાભાઈ સંઘવી નીતાબેનની દીક્ષાસ્મૃતિ-નિમિત્તે હા. મહેતા પિપટલાલ સેમચંદ કાન્તાબેન સુંદરલાલ ચુનીલાલ નથુજી અ.સૌ. પદ્માવતીબેન ભગવાનદાસ શાહના ચુનીલાલ કાળીદાસ વિશ સ્થાનકપદની ઓળીની ઉજવણી | શ્રી મનોજ્ઞસાગરજીની પ્રેરણાથી નિમિત્તે ' પરમ ચેલજીભાઈ પરીખ Page #42 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧ ] કેટ મહી મહેતા ઈશ્વરલાલ ગીરધરલાલ સાયન | કપાસી કાંતિલાલ મોહનલાલ. સજોડે કરેલા છે ચંપકલાલ ડાહ્યાભાઈની કુ. - વરસીતપ નિમિત્તે , કુંવ૨જી છગનલાલ સાયન | કેસરવાલા ફતેચંદ કેસરીચંદ. સજોડે કરેલા છે નંદલાલ છગનલાલ | વરસીતપ નિમિત્તે ચન્દ્રકાન્ત પીતાંબર મુલુન્ડ . જાદવજી લલ્લુભાઈ સાયન શા. નેમચંદ જીવણજી શા. મનુભાઈ રામચંદ સાયન શા. ઉત્તમચંદ ચુનીલાલ સાયન મહેતા ખાંતિલાલ છોટાલાલ કેરડીયા શા. રતિલાલ વલ્લભદાસ શા. રતિલાલ છગનલાલ માટુંગા શા. ધરમદાસ ત્રીકમદાસ જામનગર મનસુખલાલ ડી. વેરા ચોપાટી શા. હકમચંદ ગુલાબચંદ માટુંગા શા. સેમચંદ પાનાચંદ હા. ભાણાભાઈ શા. લખમશી ગણશી છેડા મલાડ શા. બેચરભાઈ રતિલાલ દાદર કમલ એસ્પેરીયમ મલાડ અશોકકુમાર નાનાભાઈ માસ્તર જે. હેમચંદ એન્ડ કાં. શા. હરખચંદ સરદારમલ લુહારચાલ ર, ૨ દ્ધિ ૫ – ક છે -વાળી પૃષ પંક્તિ અશુદ્ધ ૪ ૮ સાધુઓ ૬ ૨૧,૨૨ -વાળા ૨૨ ૩૧ જલવન ૩૫ ૧૪,૧૭ ચારોલી ૭૯ ૧,૫ ઐત્પાતિકી ૮૨ ૨૫ ગળી જઈશ ૧૦૪ ૨૧ ગારવ ૧૧૨ ૨૮ શકયા ૧૧૩ ૧ કે ૧૨૦ ૭ બાહર ૧૨૬ ૮ પ્રધાન ૧૩૯ ૨૩ તણખલની ૧૬૧ ૨૬ દેવતાના ૧૬૪ ૨૪ '૧૯૯ ૧૧ આભવ્યત્વ ૨૦૫ ૩ નાન કરીને વસ્ત્ર સહિત શુદ્ધ | પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ સાધુઓને ૨૦૮ ૮ ગણધ ગણધર ૨૨૩ ૨૪ પુરુ જવલન ૨૫૦ ૨૫ -થિ ग्रन्थिનાગકેસર ૨૫૪ ૩૦ શક્ય શાય ત્પત્તિકી | ૨૬૫ ૨૪ પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત્ત કયાંથી ગળું ર૬૭ કુમાગૌરવ ૨૭૮ ૮ ય શોક ૩૩૦ યાય થાય ३१२ श्व કરેલ બહાર રામ પ્રદ્યોત ૪૫૭ તણખલાની ને કષાય નોકષાય દેવતાઓના હુષ્ટ ૪૭૩ ૧ કમાં કયાં અભવ્યત્વ પ૩૧ ૪ તું ન તે ખેદ ન વસ્ત્ર સહિત | ૫૫૮ ૧૯ Oોને સલાહનું વ્યોની શ્લાઘાનું સ્નાન કરીને પ૬૭ ૪ વાર્ધકી વકિ उ६४ રામા ક , Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ वर्तमानशासनाधिपतिश्रीवर्धमानस्वामिने नमः । બૃહદગચ્છીય શ્રીમુનિચન્દ્રસૂરિ-રચિત વિવરણ સહિત ભવવિરહાક શ્રીહરિભદ્રસૂરિ-વિરચિત પ્રાકૃત ઉપદેશપદ મહાગ્રન્થને અ ગૂર્જરાનુવાદ એક यस्योपदेशपदसंपदमापदंत संपादिकां सपदि संघटितश्रियं च । आसाद्य सन्ति भविनः कृतिनः प्रयत्नात् , તં વરમીfસ્તરગતમાં પ્રાધ્ય ? | तत्त्वामृतोदधीनामानन्दितसकलविबुधहृदयानाम् । उपदेशपदानामहमुपक्रमे विवरणं किंचित् ॥ २ ॥ વિવરણકારનું મંગલ અને પ્રયોજન જે ભગવંતના આપત્તિને અંત કરનાર ઉપદેશપની અને તત્કાલ એકત્ર કરેલ સાયિકાદિ ગુણ-સંપત્તિને મેળવીને ભવ્યાત્માઓ કૃતાર્થ થયા છે એવા, તેમ જ દૂર કરેલ છે કર્મ રજ અને અજ્ઞાન–અંધકાર જેમણે એવા વીર પરમાત્માને પ્રણામ કરીને તવામૃતના સમુદ્ર સમાન અને પંડિત તથા દેવોનાં હૃદયને આનંદ પમાડનાર એવા ઉદેશપદ મહાગ્રન્થનું કંઈક વિસ્તારથી વિવરણ કરીશ. જો કે, પૂર્વાચાર્યોએ આ ગ્રન્થ ઉપર કઠિન વૃત્તિ રચેલી છે, પરંતુ અલ્પબુદ્ધિવાળા લોકને કાલના પ્રભાવથી સ્પષ્ટપણે સમજી શકાય તેવી ન હોવાથી તેવાઓને ઉપકાર કરવા માટે તેમ જ મારી પિતાની નિર્દોષ તત્વ તરફ પ્રીતિ વધારવા અને મારા આત્માને બંધ થાય, તે માટે આ વિવરણ કરવાનો પ્રયત્ન કરું છું. આ સંસારમાં આર્યદેશમાં જન્મ મળવા છતાં નિર્દોષ કમલસમૂહ સમાન ઉજજવલ કુલ–જાતિ વગેરે મળવા છતાં ગુણ-રત્નથી અલંકૃત હોવા છતાં, તેવા પ્રકારના શાસ્ત્રા Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ હ o o o o o - વ્યાસ યોગે અનુપમ બુદ્ધિના પ્રભાવથી બૃહસ્પતિને પણ પરાભવ પમાડનાર હોવા છતાં ઉદારતા-દાક્ષિણ્ય-પ્રિય વચન બેલનાર, અનુપમ અનેક પોપકારનાં કાર્યો કરવા દ્વારા સમગ્ર ચતુર લોકોના મનને હર્ષ ઉત્પન્ન કરનાર હોવા છતાં, સ્વભાવથી મોહમદિરાને મદ ઘટેલે હોવા છતાં, નિર્વાણ નગરના માર્ગને અનુકૂલ વિષયનો વૈરાગ્ય પ્રાપ્ત થવા છતાં, પણ ઘણા ભાગે સમગ્ર કુશલ-પુણ્ય કાર્યના મૂળબીજ સમાન, વળી નવ નિધાન, કામધેનુ, ક૯પવૃક્ષ, ચિતામણિ રત્નાદિકના પ્રભાવને તિરસ્કાર કરનાર, અતિશય મહાધકારના સમૂહને ઉખેડીને દૂર કરનાર એવાં જિનેશ્વરએ કહેલાં ઉપદેશનાં પદ (સાંભળ્યા) સિવાય સમ્યગ-દર્શનાદિથી પરિપૂર્ણ એવા મોક્ષમાર્ગમાં પ્રવેશ થવાની લાયકાત જીવોમાં આવતી નથી. કદાચિત્ તેમાં પ્રવેશ થયે હોય તે પણ અનાદિકાળની વાસના રૂપી વિષને વેગ વૃદ્ધિ પામવાથી ચંચળ થયેલા મનને સ્થિર કરવા સમર્થ બની શકાતું નથી. “આ ઉપદેશ ભવ્યને, ગુણઠાણાનો આરંભ કરનારને, તથા પ્રાયે ગુણઠાણથી પતન પામનારને માટે સફલ સમજ, પરંતુ વિશિષ્ટ ગુણઠાણામાં સ્થિરતા પામેલા માટે સફલ ન સમજ. એમ વિચારીને એકાંત પરહિત કરવાની સજજડ બુદ્ધિવાળા સ્મરણ કરવા લાયક નામવાળા શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે શ્રી ઉપદેશપદ નામનું પ્રકરણ કરવાની ઈચ્છાથી મંગલ, નામ, પ્રયોજન જણાવનાર એવી બે ગાથા શરૂઆતમાં કહી છે– नमिऊण महाभागं, तिलोगनाहं जिणं महावीरं । लोयालोयमियंकं, सिद्धं सिद्धोवदेसत्यं ॥ १ ॥ वोच्छं उबएसपए, कइइ अहं तदुवदेसओ सुहुमे । भावत्थसारजुत्ते, मंदमइ-विबोहणट्ठाए ॥ २ ॥ અહિં આ પ્રથમ ગાથાથી સમગ્ર અકુશલ–પાપસમૂહને નિમૂલ ઉમૂલન કરનાર ઈષ્ટ શાસ્ત્રની રચના નિવિદને પૂર્ણ થાય તે કારણે આદિ મંગલ જણાવ્યું. બીજી ગાથા વડે બુદ્ધિશાળીઓની પ્રવૃત્તિ માટે સાક્ષાત્ ઉપદેશપદનું નામ જણાવ્યું, મન્દમતિવાળા શ્રોતાવર્ગને બંધ થવા લક્ષણ પ્રોજન પણ જણાવ્યું. સામર્થ્યથી વાચ્ય–વાચક, સાધ્યસાધન રૂપ સંબંધ પણ કહેવાય. હવે ગાથાના દરેક શબ્દના વિસ્તારપૂર્વક અર્થ કહે છેપ્રશસ્ત મન, વચન અને કાયાના વ્યાપાર વિષયક ભાવપૂર્વક મહાવીર ભગવંતને નમસ્કાર કરીને. ભગવંત કેવા? જન્માભિષેક સમયે ઈન્દ્રને થયેલ શંકા દૂર કરવા માટે ડાબા પગના અંગુઠાના એક ભાગથી દબાવેલ મેરુપર્વત કંપવાના કારણે સમગ્ર પૃથ્વી ડોલવા લાગી. અર્થાત્ બાલ્યકાળમાં આવા પરાક્રમવાળા હતા. ઇન્દ્રસભામાં ઈન્ટે કરેલી ભગવંતની પ્રશંસા અસહન કરનાર એ દેવ રમત રમવાના બાનાથી પિતાની હાર સ્વીકારી શરત પ્રમાણે ભગવંતને ખાંધે બેસાડી પોતાની કાયાને ઉંચે આકાશમાં વૃદ્ધિ પમાડી, તે પણ ભગવંત તે દેવથી ભય તે ન પામ્યા, પરંતુ વજ સરખી કઠિન મુઠ્ઠી વાંસામાં એવી ઠેકી કે તે દેવ વામન બની ગયે. એટલે કે તેની નાની વયમાં પણ Page #46 -------------------------------------------------------------------------- ________________ વિવરણકારનુ` મ`ગલ અને પ્રયાજન [ ૩ અદ્ભુત પરાક્રમ રૂપ ભાગ્યને વરેલાં હતા. સમગ્ર ત્રણે લેાકની સહાયતાથી નિરપેક્ષ હાવાથી દીક્ષા લીધા પછી તરત જ દિવ્યાદિ મહાઉપસર્ગ આવે તે અગ્લાનિએ સમભાવથી સહન કરતા હતા. કેવલજ્ઞાન-પ્રાપ્તિ સમયે આઠ મહાપ્રાતિહાર્ય લક્ષણ પૂજા પામતા હેાવાથી, ત્યાર પછી આત્માના અજ્ઞાન અંધકારને દૂર કરનાર, સમગ્ર લેાકેાના મનને હરણ કરનાર, યથા કથનમાર્ગને સમૃદ્ધ કરનારા, જન્મ, જરા અને મરણને દૂર કરનાર પ્રધાન અધ માગધ ભાષા વિશેષથી એકી વખતે મિત્ર સ્વરૂપ મનુષ્ય વગેરે દરેક પ્રાણીઓના સંશય-સમૂહને દૂર કરનાર, પેાતાના વિહાર સમયે સ્પર્શ થયેલા પવન વાવાને કારણે ચારે દિશાના પૃથ્વીમ`ડલમાં પચીશ ચેાજન સુધી સર્વ વ્યાધિના પરમાણુ સમૂહને દૂર કરનાર, સમગ્ર સુરા અને અસુરાના સૌન્દર્યાંથી ચડીયાતા શરીરના સૌન્દર્યાદિ ગુણસમૂહવાળા જે ભગવંત ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ છે. ફરી ભગવત કેવા પ્રકારના ? કેવલજ્ઞાનરૂપ લેાચનખલ વડે કેવલએ વડે જે દેખાય તે લેક, કે જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્દગલાસ્તિકાય સહિત આકાશ દેશ હાય. તે માટે કહેલું છે કે- ધર્માસ્તિકાયાદિ દ્વન્યા જેમાં વતતા હાય તે દ્રબ્યા સહિત હેાય તે લેાક અને તેથી વિપરીત અર્થાત્ આ છએ દ્રબ્યા રહિત જે આકાશ વિભાગ તે અલેાક કહેવાય.” ત્રણે લાકના સમૂહને ત્રિલેાક કહેવાય. ત્રણે લેાકમાં રહેલા ભવ્યલેાકના નાથ. ન પ્રાપ્ત કરેલા સમ્યગ્દર્શન આદિ ગુણેા પ્રાપ્ત કરાવનાર અને પ્રાપ્ત કરેલા ગુણાને તેવા તેવા ઉપાયે ખતાવીને રક્ષણ કરવા રૂપ ચાગ-ક્ષેમને કરનાર તે નાથ કહેવાય, માટે ત્રણે લેાકના નાથ. દુઃખે કરીને અંત લાવી શકાય તેવા અંતરગ શત્રુ કામ-ક્રોધાદિકના સમૂહને જિતનારા હાવાથી જિન. વળી કેવા ? અધમ સ`ગમાસુર તેમ જ બીજા હલકા પ્રાણીઓએ કરેલા અનેક ઉપસગેર્ગમાં પણ અડાલ પરાક્રમવાળા-મહાન શૂરાતનવાળા હેાવાથી મહાવીર-છેલ્લા વમાન નામના તીથંકર. ફ્રી કેવા ? કેવલજ્ઞાનથી દેખી અને જાણીને વચન ચન્દ્રિકા દ્વારા પદાર્થના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરનારા હાવાથી લાકાલેાકમાં ચંદ્ર સમાન પ્રકાશ ફેલાવનારા, તથા સિદ્ધ થયેલા-જેમણે સમગ્ર પ્રયાજના સાધી લીધાં છે. “ જુનાં કર્મો જેમણે બાળીને ભસ્મ કર્યા છે, અથવા તા મેાક્ષ-મહેલના શિખર પર જેઆ કાયમ માટે પહેાંચી ગયા છે, જેમનાં સમગ્ર કાર્ય પૂર્ણ થયાં છે તેવા સિદ્ધ પરમાત્મા મારું... મંગલ કરો. તથા પ્રમાણાદિકના બલથી જીવાજીવાદિ રૂપ ઉપદેશ-પ્રવચનને પરમાર્થ જેણે યથાર્થ જાણેલ છે. અથવા સમગ્ર ક્લેશથી સ થા જીવ મુક્ત થાય, તે જ ઉપદેશના પરમાર્થ છે. કારણ કે, તીર્થંકર ભગવંતાએ જે ઉપદેશ આપેલા છે, તેનુ કાઈ પણ ફૂલ ગણેલું હોય તેા માત્ર મેાક્ષ-પ્રાપ્તિ માટે સિદ્ધ થયેલા છે ઉપદેશ જેમને એવા વીર ભગવંત. અહીં મહીં ઘણાં વિશેષશે. એટલા માટે જણાવ્યાં કે જે ન જાગેલા ગુણાને જાણી શકાય, પર ંતુ વ્યવચ્છેદ કરવા માટે ન જાણુવા. જેમ કે કાળેા ભ્રમર, સફેદ અગલા વગેરેની જેમ. ઉપદેશ-પટ્ટા કહીશ. અહીં સમગ્ર પુરુષાર્થીમાં મેક્ષ એ જ પ્રધાન પુરુષાથ ગણેલા હોવાથી બુદ્ધિશાળીઓએ તે જ પુરુષાર્થના ઉપદેશ આપવા 22 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪ | ઉપદેશપદ–અનુવાદ અને મોક્ષમાર્ગ વિષયક હિતશિક્ષા રૂપ પદને જ ઉપદેશપદે માનેલાં છે. જેમકે મનુષ્યજન્મ દુર્લભ છે, વગેરે. તે ઉપદેશપદે સૂત્રથી અલ્પ છે અને અર્થથી અપરિમિત છે. જિનેશ્વરના આગમમાં સર્વ સૂત્ર અનંત અર્થને કહેનારાં છે. પૂર્વના મહર્ષિઓએ કહેલ છે કે-“સર્વ નદીની રેતીના જેટલા કણીયા છે, સર્વ સમુદ્રોના જેટલાં જળબિન્દુએ છે, તેના કરતાં એક સૂત્રને અર્થ અનંતગુણ છે.” આગળ જણાવેલા મહાવીર ભગવંતના વિશેષણો–ગુણે, તેમના કહેલા આગમના અનુસારે કહીશ, પરંતુ સ્વતંત્રપણે નહીં, કારણ કે છદ્મસ્થને ઉપદેશ આપવાને સ્વતંત્ર અધિકાર નથી. છદ્મસ્થ સાધુઓ કેવલિ ભગવંતના કહેલા આગમના અનુસારે જ ઉપદેશ આપવાને અધિકાર છે. ઉપદેશપદો કેવાં કહીશ? સૂકમ અર્થને જણાવનારાં હેવાથી કુશાગ્ર બુદ્ધિવાળા ગ્રહણ કરી શકે તેવાં. અર્થાત્ પદાર્થ, વાયાર્થ, મહાવાક્યર્થમાં જે તાત્પર્યાથે હોય તે ભાવાર્થના સારવાળાં ઉપદેશપદે. શા માટે ઉપદેશપદ ગ્રન્થની રચના કરી? શંકા થવી, અવળો અર્થ કરે, વિચાર જ ન કરે, આવા અજ્ઞાનવાળા, અલ્પબુદ્ધિવાળા જડાત્માઓને તત્ત્વ તરફ પ્રતીતિ ઉત્પન્ન થાય અને સંશયાદિ દૂર કરીને તેઓ સત્ય અર્થના જાણકાર બને-એવા શુભાશયથી આ ગ્રન્થની રચના કરું છું. (૧-૨) હવે ઉપદેશપદોમાં સર્વ પ્રધાન એવા ઉપદેશપદને જણાવે છે– लद्धण माणुसत्तं, कहंचि अइदुल्लहं भव-समुद्दे । सम्मं निउंजियव्वं, कुसलेहिं सया वि धम्मम्मि ॥ ३ ॥ ભવ-સમુદ્રમાં કોઈ પ્રકારે અતિ દુર્લભ મનુષ્યપણું પામીને કુશલ પુરુષોએ હંમેશા તેને ધર્મકાર્યમાં સુંદર ઉપયોગ કરે જોઈએ. પાતળા કષાય, દાનરુચિ, મધ્યમ ગુણોવાળો હોય તે જીવ મનુષ્ય-આયુષ્ય બાંધે. આગળ ચલૂક વગેરે દષ્ટાન્ત જણાવીશું. તે પ્રમાણે ફરી પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. અનેક યોનિ-જાતિ રૂપ જળથી ભરેલા પાર વગરના સંસાર-સમુદ્રમાં દુર્લભ મનુષ્યપણું પામીને મન-વચન-કાયાનું સામર્થ્ય ગોપવ્યા વગર કુશલ પુરુષોએ હંમેશાં પોતાની અવસ્થાને ઉચિત અનુષ્ઠાન-શ્રુત-ચારિત્ર લક્ષણ જિનધર્મની આરાધનામાં ઉદ્યમ કરવો જોઈએ. જીવિત અનિત્ય હોવાથી બાલ્યકાલથી જ ધર્મનું સેવન કરવું જોઈએ. જેમ પાકેલાં ફળને હંમેશા પતનને ભય છે, તેમ. આજે નહીં તો આવતી કાલે પાકેલાં ફળની જેમ શરીર ટહુકાર (અવાજ) કરતું નીચે પડશે. (૩) મનુષ્યપણાની દુર્લભતા જણાવતાં કહે છે – अइदुल्लहं च एयं, चोल्लग-पमुहेहिं अत्थ समयम्मि । भणियं दिढतेहिं, अहमवि ते संपवक्खामि ॥ ४ ॥ અરિહંતના શાસનમાં ચેક વગેરે દશ દેખાતેની જેમ મનુષ્યપણું અતિ દુર્લભ Page #48 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવની દુર્લભતાનાં દસ દષ્ટાંત [ ૫ જણાવેલું છે. તે જ દૃષ્ટાંતે કંઈક વિસ્તારથી હું પણ કહીશ. ભગવાન ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ આદિમાં કહેલા ચોલ્લકાદિ દષ્ટાન્તાનુસાર પ્રતિપાદન કરીશ. જે પૂર્વાચાર્યોએ ઉપદેશપદો કહેલાં જ છે, તે પછી તમારે પિષ્ટ–પેષણ કરીને ફરી કહેવાનું શું પ્રયોજન છે? તેના સમાધાનમાં જણાવે છે કે–પૂર્વાચાર્યોએ તે કાળમાં થનારા પ્રૌઢ બુદ્ધિશાળી શ્રોતાઓ પોતે જ ભાવાર્થ સમજી શકશે તેમ સમજીને ભાવાર્થ પ્રગટ કરવાનો પ્રયાસ ન કર્યો, અત્યારના કાળમાં અ૫બુદ્ધિવાળા શ્રોતાઓ પોતે ભાવાર્થ સમજવા માટે શક્તિમાન નથી–એમ ધારીને તેમના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી ભાવાર્થના સાર સહિત ઉપદેશપદની રચના કરી. (૪) ચલૂક વગેરે દષ્ટાન્તા કહે છે – चोल्लंग-पासग-धणे, जूए रयणे य सुमिण चक्के य । - માળ, ફણ વિક્રેતા મgવ-સંએ II - I ચહ્નગ ૧, પાસા ૨, ધાન્ય ૩, ઘૂત ૪, રત્નો ૫, સ્વપ્ન ૬, ચક ૭, ચર્મ ૮, ધુંસરું ૯, પરમાણુ ૧૦. આ દશ દષ્ટાંતની જેમ મનુષ્યપણું મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. પ્રમાણથી પ્રાપ્ત થયેલા પદાર્થને શ્રોતાના પ્રતીતિપથમાં પહોંચાડે તે દષ્ટાંત. દષ્ટાન્તની ભાવના આ પ્રમાણે વિચારવી. જીવ મનુષ્યપણું પ્રાપ્ત કરીને ફરી તે દુઃખથી મેળવી શકે છે-એ પ્રતિજ્ઞા, ધર્મ ન કર્યો હોય તેથી તે ગતિ મળવામાં ઘણું અંતરાય આવે છે–આ હેતુ, જે જે ઘણું અંતરાથી અવરાયેલ હોય તે તે ફરી ઘણા દુઃખથી મેળવી શકાય છે. બ્રહ્મદત્ત ચકવતીના મિત્ર બ્રાહ્મણને એક વખત ચક્રવતીના ઘરે ભેજનની પ્રાપ્તિ થઈ, ત્યાર પછી તેના રાજ્યના આખા ભરતક્ષેત્રમાં નિવાસ કરતા સમગ્ર રાજદિક લોકના દરેક ઘરે દરરોજ ભોજન કરવાને વારે નકકી કર્યો. ફરી ચક્રવર્તીને ઘરે ભોજન કરવાને વારો આવે દુર્લભ ગણાય. ચહ્નક શબ્દનો અર્થ ભોજન ૧, ચાણક્યના જુગાર રમવાના પાશક સીધા પડવા માફક ૨, ભરતક્ષેત્રમાં ઉગેલાં સર્વ ધાન્યના ઢગલામાં એક પ્રસ્થ પ્રમાણ સરસવ ભેળવીને વળી પાછા તેટલા મેળવવા માફક ૩, એકસો આઠ સ્તંભ, દરેક સ્તંભને ૧૦૮ ખૂણું છે, તે દરેકને ૧૦૮ વખત વગર હાયે જિતી જવાની જેમ જ, મટા શેઠે એકઠાં કરેલાં અનેક વિવિધ રત્નોને વિદેશી વેપારીઓને પુત્રે વેચી નાખ્યા પછી ફરી પાછાં મેળવવા માફક ૫, સ્વપ્નમાં મહારાજ્ય-પ્રાપ્તિ એકવાર થયા પછી ફરી તેવું સ્વપ્ન લાવવા-મેળવવા માટે પ્રયત્ન કરનાર મુસાફર માફક ૬, મંત્રીપુત્રીના પુત્ર રાજપુત્ર સુરેન્દ્રદત્ત વિરુદ્ધ દિશામાં ફરતા આઠ ચક્રના આરામાંથી ધનુષ-બાણથી ટાંકી વધેલી પૂતળીની જેમ ૭, મહાસરોવરમાં જાડી શેવાલમાં પડેલા છિદ્રમાં કાચબાએ પિતાની ડોક નાખી શરદચંદ્ર જોયો અને કુટુંબને લાવવા ગયો. ફરી એ છિદ્ર પ્રાપ્ત ' થવા માફક ૮, મહાસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં નાખેલાં ધુંસરી અને ખીલી સ્વયં મોજામાં અફળાતાં-કૂટાતાં ખીલીનું ધુંસરાના છિદ્રમાં પ્રવેશ પામવા માફક ૯, અનંત પરમાણુ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૬ ] ઉપદેશપદ-અનુવાદ 0.00 વાળા સ્ત`ભનુ કાઈક દેવ ચૂર્ણ બનાવી-પરમાણુએ છૂટા કરી દૂર દૂર ફેંકી દે અને ફી દરેક પરમાણુઓ એકઠા કરવા માફ્ક ૧૦, અનેક જાતિ અને વિવિધ ચેાનિએ પામવા રૂપ ઘણા અંતરાયાથી કરી મનુષ્યભવ ઘણા લાંખા કાળે પ્રાપ્ત થાય છે–એમ ઉપનય સમજવે. (૫) એ જ દૃષ્ટાંતા હવે વિસ્તારથી ક્રમસર કહે છે—— રોજી ત્તિ મોયળ, વમત્ત-પરિવાર-મારદનશ્મિ | सयमेव पुणो दुलहं, जह तत्थ तहेत्थ मणुयत्तं ॥ ६ ॥ ચાલુ એટલે ભેાજન, બ્રહ્મદત્તના પરિવારને ઘરે તથા ભારતના તમામ લેાકેાના ઘરે દરરાજ કરવાનું હેાવાથી ફરી બ્રહ્મદત્ત ચક્રવર્તીને ત્યાં વારે પાતાને મળવા દુર્લભ છે, તેવી રીતે મનુષ્યપણું ફ્રી મળવું દુર્લભ છે. ગાયાના વિસ્તારથી ભાવા આ કથાનકથી જાણવા. (૧) દૃષ્ટાંત ભેાજન આ ભરતક્ષેત્રમાં દક્ષિણા ભરતના મધ્યખંડમાં શત્રુભયથી હમેશાં એક પિત એવું કાંપિલ્યપુર નામનું નગર હતું. જ્યાં પવિત્ર શીલ અને ઘણા ધનવાળા હોવાથી સ્વપ્નમાં પણ કાઈ પરસ્ત્રી તરફ નજર ન કરતા હેાવાથી ત્યાંના લેાકેાની કીર્તિ દેશાવરા સુધી પહાંચી હતી. દાક્ષિણ્યામૃતથી પરિપૂર્ણ, પ્રિયવચન ખેાલનાર, સ્થિર અને ગંભીર ચિત્તવાળા હહંમેશાં પ્રમાદ કરતા અનેક નગરજને ત્યાં વાસ કરતા હતા. તે નગરની અંદર ઉત્તમ જાતિવ ́ત અતિમનેાહર, અતિ સુંદર તિલકયુક્ત, ઉત્તમ પુરુષના સમાગમથી સૌભાગ્યવાળી, રમણીય સ્તનવાળી, સુંદર કાંતિવાળી, પ્રૌઢવયવાળી, સરળ, સુરભિગ ધ યુક્ત યુવતીઓ હતી અને નગર બહાર સુંદર જાતિનાં પુષ્પ, અતિ વિકસિત તિલક વૃક્ષાથી યુક્ત, સેાપારીના વૃક્ષ સાથે લાગેલ પાનની લત્તાયુક્ત, રમણીય જળાશયેાવાળા સુંદર છાંયડાવાળા, વિશાળ, સરળ, સુગંધવાળી આરામશ્રેણીઓ હતી. જે નગરમાં સજ્જનાના ઘરમાં ઉજ્જવલ કાંતિ અને યૌવનવયવાળી છતાં દુષ્કર વ્રતવાળી વિધવા સ્ત્રી હતી અને ઉજ્જવલ સુવર્ણ અને રજતના ઊંચા ઢગલા રૂપે રહીને (સ્થિર રહેવા રૂપ) લક્ષ્મી દુષ્કર વ્રત પાલતી હતી. વળી જ્યાં જિનમદિરા ઉપર સજ્જડ પવનથી ફકતી ધ્વજાએ જાણે ધર્મી લેાકેાની કીર્તિ સ્વગેસ'ચરતી હોય તેમ શેાભતી હતી. અનેક આશ્ચર્યાથી પૂણ તે નગરને ઈક્ષ્વાકુવંશમાં ઉત્તમ એવા બ્રહ્મ નામના રાજા પાલન કરતા હતા. તે રાજાના અતિપુષ્ટ અતિલાંખા ક્યાંય પણ નહીં તૂટેલા ગુણેા રૂપી દોરડા વડે જાણે ખાંધેલી હોય તેમ તેની લક્ષ્મી હમેશાં સ્થિર હતી. જે રાજાએ સમય આવે ત્યારે સામ, દામ, દંડ અને ભેદ નીતિ વાપરી પેાતાના યશ દૂર સુધી ફેલાવ્યેા હતેા. તેના ઉદ્ભટ દુશ્મનના ક્રેડા સુભટાને ભય પમાડનાર એવા તે પરાક્રમી રાજાને અતિ સ્નેહ-રત્નની ખાણુ સમાન 1 અથ શ્લેષ આ અને આરામશ્રણીને સમજવે. Page #50 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત ભજન ચલણી નામની પ્રિય રાણી હતી. તે રાજાને નિકૃત્રિમ મૈત્રીભાવને ધારણ કરનારા બ્રહ્મા સરખા ચાર બુદ્ધિવાળા ચાર રાજાઓ હતા. એક કાશીદેશનો કટક રાજા, બીજે ગજપુરનો સ્વામી કણેરુદત્ત, ત્રીજે કેશલસ્વામી દીર્ઘ રાજા અને ચોથે ચંપાન સ્વામી પુષ્પચૂલ રાજા. પ્રામાણિકપણે રાજ્યચિતાની ધુરા ધરનાર ધનુ નામનો મહા અમાત્ય હતો, તેને પિતાના ગુણોને ધારણ કરનાર વરધનુ નામનો પુત્ર હતો. તે બ્રહ્માદિક પાંચે રાજાઓ ગાઢ સ્નેહાધીન હોવાથી પરસ્પર વિરહને ન ઈચ્છતા આ પ્રમાણે મંત્રણા કરવા લાગ્યા કે, આપણે દરેકે પાંચે રાજ્યમાં એક એક વર્ષ સપરિવાર સાથે જ રહેવું. બહુ પુણ્યથી પામી શકાય એવા પ્રકારના ભેગ સુખને ભોગવતા એવા ઉદાર મનવાળા તે રાજાઓને કેટલાક કાળ પસાર થયું. હવે કઈક સમયે રાત્રિના મધ્યકાળે ચલણી રાણીએ અતિ ઉદાર ફલવાળાં ચૌદ સ્વપ્ન દેખ્યાં. તે આ પ્રમાણે–૧ હાથી, ૨ વૃષભ, ૩, સિંહ, ૪ અતિ ત પુષ્પમાળા, ૫ ચંદ્ર, ૬ સૂર્ય, ૭ દેવજ, ૮ અભિષેક કરાતી લહમીદેવી, ૯ કુંભ, ૧૦ કમળોથી યુક્ત સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ દેવતાઈ વિમાન, ૧૩ રત્નોનો રાશિ, ૧૪ નિધૂમ અગ્નિ. તત્કાલ જાગેલી તે ભલી રાણી બ્રહ્મરાજાને કહેવા લાગી કે, “હે સ્વામી ! હમણાં જ મેં આવા પ્રકારનાં ચૌદ સ્વપ્નો જોયાં.” મેઘધારાથી સિંચાયેલ નીપ (કદંબ) પુષ્પની જેમ વિકસિત બની ખીલેલાં કમળ સરખા પ્રકુલિત નેત્રવાળે રાજા કહેવા લાગ્યા કે, “હે દેવી! આપણા કુળમાં કલ્પવૃક્ષ સમાન, વિજ સમાન, દીપક સમાન, પૃથ્વીમંડલનો મુગટમણિ, ગુણરત્નની ખાણ એવો ઉત્તમ પુત્ર ઉત્પન્ન થશે.” કંઈક અધિક નવ મહિના પસાર થયા પછી વાયુ અને ધૂળની ડમરી શાન્ત થયે છતે, સમગ્ર દિશાઓને પ્રકાશિત કરનાર, આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવો પુત્ર જો. વધામણું અને વિવિધ જાતિના જન્મોત્સવ કાર્યો કર્યા પછી “બ્રહ્મદત્ત” એવું તેનું નામ સ્થાપન કર્યું. શુકલપક્ષના ચંદ્રમંડલ માફક તે હંમેશા વધવા લાગ્યો. તેના -વક્ષસ્થલમાં લકમીના નિવાસસ્થાન એવું શ્રીવત્સનું ચિહ્ન શોભવા લાગ્યું. કેઈક સમયે કટકાદિક ચારે રાજાએ બ્રહ્મરાજા પાસે આવ્યા હતા, ત્યારે બ્રહ્મરાજાને સ્વજનોને શોક કરાવનાર એવો મસ્તકનો રોગ ઉત્પન્ન થયો. ત્યારે વિદ્યક શાસ્ત્રના અર્થના પારગામી મુખ્ય મુખ્ય વૈદ્યોએ સારી રીતે ઔષધે કર્યા છતાં મસ્તકની વેદના શાન્ત ન થઈ. “આ જગત મરણના છેડાવાળું છે.”-એમ મનમાં નિશ્ચય કરીને કટકાદિક મિત્રોને બોલાવી તેમને બ્રહ્મદત્ત . તેઓને ભલામણ કરી કે, “આ મારો પુત્ર સમગ્ર કળામાં કુશળ બને, સમગ્ર રાજ્ય-કારભાર ચલાવી શકે તે તમારે તૈયાર કરો. ત્યાર પછી બ્રહ્મરાજા કમે કરી મૃત્યુ પામ્યા. લેકપ્રસિદ્ધ એવાં સર્વ મરણોત્તર કાર્યો કર્યા. તે ત્રણે રાજાઓ દીર્ઘરાજાને આ રાજ્ય ભળાવીને પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. ચલણ અને દીર્ઘ અને રાજ્યકાર્ય ચિંતવતા ચિતવતા તેઓ વચ્ચે નેહ પ્રગટ્યો અને શીલરૂપી વનને બાળી નાખવા સમર્થ અગ્નિ સરખો કામાગ્નિ ઉત્પન્ન થયા. મનની ચંચળતાથી ચલણી કુળની મલિનતા ન ગણકારતી લોકોની લજજા છોડીને પાપી દીર્ઘરાજામાં મોહિત બની. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૮ ] ઉપદેશપદ-અનુવાદ દીર્ઘરાજા પણ છિદ્ર દેખનારા, કુટિલ ગતિવાળા વિષયાસક્તિ રૂપ વિષથી ભરેલા સર્પ સરખે ચલણીમાં રક્ત બન્ય. ધન પ્રધાને ચલણીનું શીલભંગ-ફૂલવાળું સમગ્ર ચરિત્ર જાણ્યું એટલે વિચાર્યું કે, હવે કુમારનું કુશળ ભયવાળું ગણાય. પ્રધાને પિતાના વરધનું પુત્રને કહ્યું કે, “હે પુત્ર! રાજપુત્રના શરીરની અપ્રમત્તપણે રક્ષા કરવી. કારણ કે તેની માતા પલટાઈ ગઈ છે, તે ઠીક થયું નથી. એ યોગ્ય સમય જણાય, ત્યારે કુમારને માતાનું સર્વ ચરિત્ર જણાવી દેવું કે જેથી કરીને કોઇક બાનાથી તે ન ઠગાય. માતાનું દુશ્ચરિત્ર જાણવાથી કુમાર તીવ્ર ક્રેધવાળો બન્યો. કાલક્રમે યૌવનવય પામ્યો. માતાને વાકેફ કરવા માટે અસમાન જાતિવાળા કાગડો અને કેયલ અને એવા બીજા પ્રાણીઓને વિરુદ્ધ આચરણ કરનારા બતાવ્યા. અંતઃપુરમાં તેઓને લઈ જઈ માતાને બતાવીને કેપ વચન બોલતો કહેવા લાગ્યું કે, “હે માતા ! હું આને શિક્ષા કરીશ, કારણ કે વિરુદ્ધ આચરણ કરનારા છે. મારા રાજ્યમાં બીજા પણ કેઈ તેવા અનાચાર સેવન કરશે, તેઓને પણ હું નિરપેક્ષ મનવાળો બની આકરી સખત સજા કરીશ.” આ પ્રમાણે અનેક વખત સજા કરતા અને તે પ્રમાણે બોલતા બ્રહ્મદત્તને સાંભળીને દીર્ઘ ચુલણને કહ્યું કે, “તારો પુત્ર જે આ પ્રમાણે બેલે છે, તેનું પરિણામ આપણુ માટે અશુભ સમજવું. ત્યારે ચલણીએ કહ્યું કે, “એ તો બાળકબુદ્ધિથી બોલે છે, તેના બોલવા ઉપર વિચાર ન કરો.” હે મુગ્ધા! આ કુમાર હવે બાળક ન સમજો, પણ યૌવનવય પામેલો છે, તારા અને મારા મૃત્યુ માટે થશે.” એમ દીઘે કહ્યું. “તો હવે તે ન જાણે તેવા કેઈક ઉપાયથી તેને મારી નાખવો જોઈએ. હું તને સ્વાધીન છું, તે તને બીજા પુત્ર ઉત્પન્ન થશે.” રતિરાગમાં પરવશ બનેલી આ ભવ અને પરભવના કાર્યની ચિંતા ન કરતી એવી ચલણીએ તેની વાતને સ્વીકાર કર્યો. સ્ત્રીઓનાં આવાં ચરિત્રોને ધિક્કાર થાઓ. કે જે સર્વ લક્ષણવાળા ચૌદ સ્વપ્નથી સૂચિત, લાવણ્યની ઉત્તમતાથી કામદેવના રૂપને પણ જિતનાર, સર્વ અવિનીતાદિ અવગુણોથી રહિત એવા પિતાના પુત્રને માટે આ વ્યવસાય કરવા તૈયાર થઈ! ત્યાર પછી તેઓએ બ્રહ્મદત્ત માટે એક રાજપુત્રીને વિવાહ નકકી કર્યો અને વિવાહ કરવા માટેની સામગ્રી તૈયાર કરાવી. અતિગુપ્ત પ્રવેશ નિગી મના દ્વારવાળું સો સ્તંભ યુક્ત એવું કુમારને રહેવા માટે લાક્ષાગૃહ બનાવ્યું. રાજ્યકાર્યમાં કુશલ એવા ધનુમંત્રીએ આ ગુપ્ત વૃત્તાન્ત જાણી લીધો. દીર્ઘરાજાને ધન પ્રધાને કહ્યું કે, “વરધનુ નામનો આ મારો પુત્ર છે, હવે તે યૌવનવય પામેલ છે, તેમ જ રાજ્યકાર્ય નિર્વાહ કરવા સમર્થ થયો છે. હવે મારી વય પરલોકનાં કાર્ય સાધવાની થયેલી છે, માટે વાનપ્રસ્થાશ્રમ કરવાની મને અનુમતિ આપો. ત્યારે કપટ સહિત દીર્થે કહ્યું કે, “હે અમાત્ય ! આ નગરમાં રહીને જ દાનાદિક પરલોકના અનુષ્ઠાનનું સેવન કરે.” દીર્ઘરાજાનું વચન સ્વીકારીને નગર બહાર ગંગાનદીના કિનારા ઉપર ધનુએ એક મટી શ્રેષ્ઠ દાનશાળા અને પાણીની પરબ કરાવી. ત્યાં આવતા પરિવ્રાજક જુદા જુદા પ્રકારના ભિક્ષુકે, મુસાફરોને ભદ્ર ગજેન્દ્રની જેમ દાન આપવા લાગ્યું. તે સાથે Page #52 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત ભોજન સન્માન-દાનથી સંતેષેલા પિતાના સરખા વિશ્વાસુ પુરુષો પાસે લાક્ષાઘર સુધીની ચાર ગાઉની સુરંગ કરાવી. આવી સ્થિતિમાં પોતાના પરિવાર–સહિત તે રાજકન્યા વિવાહ માટે ફરકતી દવાવાળા કાંપિત્યપુરમાં આવી પહોંચી. પાણિગ્રહણ-વિધિ થયા પછી રાત્રે વરધનુ સહિત કુમાર લાક્ષાગૃહવાળા વાસભવનમાં ગયે. રાત્રે બે પહોર વીત્યા પછી ભવન એકદમ સળગવા લાગ્યું. તે વખતે અતિ ભયંકર કોલાહલ ઉછળે. ભાયમાન સમુદ્ર સરખો લોકોને એક સામટ કરાતે ઘંઘાટ સાંભળીને કુમારે વરધનુને પૂછયું કે, ઓચિંતું આ શું તફાન છે?” “હે કુમાર ! તમારા અનર્થ માટે આ વિવાહને પ્રસંગ ઉભો કર્યો છે. આ રાજકન્યા નથી, પરંતુ તેના સરખી આ બીજી જ કોઈ કન્યા છે.” એટલે સ્નેહ મંદ થયો અને કુમારે પૂછ્યું કે, “હવે આપણે શું કરવું?” તે વરધનુએ કહ્યું કે, “પગની પાનીથી નીચે પ્રહાર કર.” પગ અફાળે એટલે ખોદેલી સુરંગને. માર્ગ મળી આવ્યું. તેઓ બંને ગંગાનદીના કિનારા પર દાનશાળાવાળા પ્રદેશમાં પહોંચી ગયા. ધનુમંત્રીએ આગળથી તૈયાર રાખેલા ઉત્તમ જાતિના બે અશ્વો આપ્યા, એટલે તરત તેના ઉપર સ્વાર થઈને પચાસ જનને માગ કાપી નાખ્યો. ઘણું લાંબા માર્ગની મુસાફરીથી થાકેલા અશ્વો એકદમ પટકાયા; એટલે પગે ચાલીને જતાં જતાં એક કુટ્ટ નામના ગામે પહોંચ્યા ત્યારે કુમારે વરધનુને કહ્યું કે, “મને સુધા લાગી છે, તેમ જ હવે હું સજજડ થાકી ગયો છું.” ગામની બહાર કુમારને બેસાડીને મંત્રીપુત્ર ગામમાં ગયે. ગામમાંથી એક હજામને લાવી કુમારનું મસ્તક મુંડાવી નાખ્યું, ભગવા રંગનું વસ્ત્ર પહેરાવ્યું અને લક્ષમીકુલના સ્થાનરૂપ શ્રીવત્સને ઢાંકી દેવા માટે ચાર આંગળ પ્રમાણ વઅને પાટો બાંધી દીધે. “જે કોઈ પ્રકારે દીર્ઘરાજાને અમારી માહિતી મળે તે કદાચ મારી નાખે” એ કારણે વરધનુએ પણ પિતાને વેષ પલટી નાખ્યો. આવા પ્રકારના ભયને વહન કરતા, તેને પ્રતિકાર કરતા કેઈક ગામમાં એક બ્રાહ્મણને ઘરે ગયા. ઘરના એક સેવકે આમંત્રણ આપ્યું કે, “અહીં જ આજે ભોજન કરો.” ત્યાં રાજાને ઉચિત એવા સન્માનથી ભજન કર્યું. ભેજન પૂર્ણ થયા પછી એક મુખ્ય સ્ત્રીએ. કુમારના મસ્તક ઉપર અક્ષત વધાવ્યા અને કહ્યું કે, “બંધુમતી કન્યાને આ વર હેજો.” પિતાને અત્યંત ગુપ્ત રાખવાના કારણે પ્રધાનપુત્રે કહ્યું કે, “આ મૂર્ખ બટુક માટે કેમ પરિશ્રમ કરે છે?” વિકસિત નેત્રવાળા ઘરસ્વામીએ કહ્યું કે, “હે સ્વામી! પહેલાં કેઈ નિમિત્તિયાએ અમને કહ્યું હતું કે-“છાતીએ પાટો બાંધીને અને ભગવાં વસ્ત્ર પહેરીને મિત્ર સહિત જે તમારે ત્યાં ભજન કરશે, તે આ બાલાને પતિ થશે, પણ બીજે નહિં.” તે જ દિવસે કુમારે તેની સાથે પાણિગ્રહણ કરી લગ્ન કર્યું અને તે જ ક્ષણે તેઓને પરસ્પર ગાઢ સ્નેહ થયો. તે કન્યાને લાંબા કાળના પરિચિત એવા પિતાદિક અને લોકે ઉપરને સ્નેહ પીગળી ગયે. પંડિત પુરુષે આ કારણે જ કહે છે કે, બાલ્યકાળમાં પિતા, માતા, ભાઈ, સ્વજન, સખીવર્ગ પ્રિય હોય છે, પરંતુ યૌવનારૂઢ થયેલ યુવતિને માત્ર એક પ્રિય પતિ જે પ્રિય હોય છે. કૌતુકક્રિીડા કરવામાં કુમારે તેની Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ]. ઉપદેશપદ–અનુવાદ સાથે રાત્રિ પસાર કરી. અતિલજજાના કારણે બંધુમતીએ સર્વાગ અર્પણ ન કર્યું. બીજા દિવસે વરધનુએ કહ્યું કે, “હજુ તારે ઘણું દૂર સુધી જવાનું છે.” બંધુમતીને પિતાની સાચી હકીકત જણાવીને બને ત્યાંથી આગળ ચાલ્યા. ઘણે દૂર ગયા, ત્યારે એક ગામ આવ્યું, ત્યાં આગળ વધતુ જળ લેવા માટે ગયે, પણ તરત પાછો આવ્યો અને કહેવા લાગ્યું કે, “ગામમાં એવી વાત સંભળાય છે કે, “દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને પકડવા માટે સર્વે માર્ગો રોકી રાખ્યા છે. તે હવે અહીંથી દૂર નાસી છૂટીએ અને ચાલુ માર્ગનો ત્યાગ કરી બીજા માળે આગળ વધીએ.” એમ કરતાં તેઓએ મહા અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાં કુમાર એકદમ તરસ્યો થયા. વરધનુએ કુમારને વડ નીચે બેસાડ્યો અને પોતે જળ શોધવા નીકળે. સાંજ પડવા આવી, પણ ક્યાંયથી જળ પ્રાપ્ત ન થયું. દીર્ઘરાજાના સુભટેએ વરધનુને જે અને તેઓ પણ રોષથી તેને ખૂબ મારવા લાગ્યા. કઈ પ્રકારે કુમારની નજીક આવ્યા અને વૃક્ષની ઓથે સંતાયેલા કુમારને આગળ શીખવેલ સંકેત કર્યો કે, “અતિ દૂર દૂર પલાયન થઈ જા.”એટલે કુમાર તીવ્ર વેગથી દુઃખે કરી ઉલ્લંધી શકાય તેવી અટવીમાં નાસવા લાગે. કાયરલોકને શેક કરાવનાર એવા જંગલમાં પહોંચ્યો કે, “જ્યાં ભયંકર સિંહનાદથી પર્વતની ગુફા ભરી દેતા એવા સિંહે ગર્જના કરતા હતા. વળી વૃક્ષનાં ઘણું પાંદડાઓથી અવરાયેલા સૂર્યનાં કિરણો પણ અંદર પ્રવેશ કરી શકતાં નથી. હું માનું છું કે, ભય કરનારી નવીન નવીન ઉગતી દર્ભ–સૂચી તો નહીં હોય? સિંહોએ મારી નાખેલા હાથીના કુંભ સ્થળમાંથી સરી પડેલાં મુક્તાફ જે અટવીમાં ચમકતાં હતાં, જે ઉન્નત વૃક્ષના શિખરના અગ્રભાગથી તારાઓની શ્રેણિઓ ખલના પામી જણાતી હતી–અર્થાત્ વૃક્ષે ઘણું ઉંચા હતા. જ્યાં ભીલના ભાલાથી ઘવાએલા ચિત્તાઓના વહેતા લોહીથી ખરડાએલી પૃથ્વી જાણે વનદેવતાના ચરણોના અલતાને રસ હોય તેવી દેખાતી હતી. જેમાં એક સ્થળે ભીલોએ હણેલા અને વૃક્ષશાખાના શિખર પર લટકાવેલા ભયંકર સિંહોના ચામડાથી અને બીજા સ્થલે સિંહોએ મારેલા મદવાળા ગજેન્દ્રોના હાડકાના મેટા ઢગલાથી હંમેશા યમનગરી માફક પથિકલોકને મહાત્રાસ પમાડનાર અટવી જણાતી હતી. હાથીના મદની ગંધ સમાન ગંધવાળા સપ્તપર્ણ નામના ગીચ વૃક્ષોમાં હાથી હશે એવી શંકાથી સિંહો જેમાં નિષ્ફલ છલંગ મારતા હતા. જે અટવીમાં હેમંતઋતુમાં વૃક્ષની ટોચ ઉપર ચડીને નસાસાથી ઉના થયેલા પવન વડે વાનરા ઠંડીનો સમય પસાર કરતા હતા. ન આવી ભયંકર અટવીમાં ભૂખ અને તરસની પીડા સહન કરતો કરતો ઉલ્લંઘન કરતો હતો, ત્યારે ત્રીજા દિવસે તપથી શેષાયેલા અંગવાળા, પ્રસન્ન વદનવાળા એક તાપસ કુમારનાં દર્શન થયાં. તેના દર્શન માત્રથી કુમારને હવે જીવવાની આશા ઉત્પન્ન થઈ. તાપસના પગમાં પડ્યો અને તેને પૂછયું કે, “હે ભગવંત! આપને આશ્રમ કયાં છે?” તે પણ અહીં છે” એમ કહી કુમારને કુલપતિ પાસે લઈ ગયે. કુલપતિએ પણ પ્રેમપૂર્વક તેને બોલાવ્યા. “હે મહાભાગ્યશાળી! અનેક ઉપદ્રવોથી પૂર્ણ અને સજજનોથી Page #54 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત ભેજન [ ૧૧ રહિત આ અરણ્ય છે, તો તેમાં તારું આગમન કેવી રીતે થયું?” “ આ કુલપતિ સાચા હિતકારી પુરુષ છે.” એમ ધારીને કુમારે પોતાના ઘરને સર્વ યથાર્થ વૃત્તાન્ત તેમને જણાવ્ય. દુર્ભાગ્ય અને પ્રીતિથી પરવશ બનેલા કુલપતિએ કુમારને કહ્યું કે, “તારા પિતા બ્રહ્મરાજાને હું નાનો ભાઈ છું, માટે હે વત્સ! ઓ તારે જ આશ્રમ છે અને તું અહિં નિર્ભયતાથી રહે. હવે આવા પ્રકારના વિષાદને તું ત્યાગ કર. કારણ કે, સંસારનાં ચરિત્ર આવા પ્રકારનાં જ હોય છે. જેમ પાણીના રેટ-યંત્રની અંદર રહેલી ઘટિકાઓ ભરેલી અને ઊંચે રહેલી હોય છે, પરંતુ ક્ષણમાં ખાલી અને વળી પાછી નીચી થઈ જાય છે. (૧૦૦) તેવી રીતે ભવચક્રમાં લક્ષ્મીને વરેલા તેમ જ ઉત્તમ કુલ પામીને કાલ-બળથી જી વિપરીતપણાને પામે છે. સ્ત્રીચરિત્રના વિષયમાં કેઈએ કંઈ પણ વિસ્મય કે વિષાદ ન કરે. કારણ કે, તેઓ અનાર્ય અને ચંચળ મનવાળી હોય છે. પિતાના મનની અસ્થિરતાથી તે વગર રાગવાળા પર પણ રાગ કરનારી થાય છે અને વગર કારણે રાગવાળા વિષે પણ વિરક્ત બની જાય છે. ક્ષણમાત્ર રક્ત-લાલ રંગવાળી કૂર, છેવટે અંધકાર કરનાર સધ્યા માફક સ્ત્રીઓને આધીન બનેલો કે પુરુષ કુશળતા પામે? માટે હવે તું વિષાદનો ત્યાગ કર, કારણ કે, ધીર પુરુષે જ વિષમ દશાનો પાર પામે છે. બાકી કાયર પુરુષે ઊંડા જળમાં તરવાનું ન જાણનાર માફક જલદી ડૂબી જાય છે. કુલપતિ પાસે અભિપ્રાય પામીને તે ત્યાં રહેવા લાગ્યા. દરમ્યાન વાદળાથી આકાશતલને આચ્છાદિત કરતો વર્ષાકાલ આવ્યા. નવીન લીલા વર્ણવાળાં વસ્ત્ર ધારણ કર્યા હોય, તેમ લીલા ઘાસથી પૃથ્વી ઢંકાઈ ગઈ. વિરહી જનના કંદર્પની જેમ ઇન્દ્રગોપ નામના જંતુઓ ઉત્પન્ન થવા લાગ્યા. ઉત્તમ મુનિઓની માનસ માફક ઉજજવલ મેઘ વિસ્તાર પામવા લાગ્યા. સજજનના સમાગમ માફક લોકોને ઉકળાટની શાંતિ થઈ. ભુવનતલને અજવાળાવાળું કરતી અને આવતાં જ અંધકાર સમૂહને દૂર કરનારી ધાકિજનની કથા માફક વિજળી એકદમ ચમકવા લાગી. અતિ ગંભીર મેઘના ગડગડાટ શબ્દ સાંભળી ક્ષેભ પામેલી પ્રિયાઓ ઉપર પ્રેમ કરીને પથિક લોકોની શ્રેણિઓ પિતાના સ્થાન તરફ ગમન કરવા લાગી. - હવે કુલપતિએ પૂર્વે નહિં શીખેલ એવી સર્વ ધનુર્વેદ વિગેરે કળાઓ કુમારને સારી રીતે શીખવી. ત્યાર પછી ઉજવલ વાદળાંઓથી છવાયેલા આકાશવાળો શરદકાળ આવ્યું. જેમાં ખીલેલા કમલવનમાં ચપળ હંસે મધુર રમણીય શબ્દ કરતા હતા. કેઈક સમયે કંદફલ અને જળની શોધ કરવા માટે ગએલા તાપસની પાછળ પાછળ, કુમાર જતો હતો, ત્યારે કુલપતિએ રોકવા છતાં કુતૂહળથી ચંચળ થયે છતો વનના સીમાડે ગયે. મનહર વનપ્રદેશ નીહાળતો હતો, ત્યારે અંજનગિરિ સરખો ઊંચો હાથી તેણે જે. સ્થિર અને સ્થૂલ સુંઢવાળા, શ્વેત દંતશળના અગ્રભાગથી વનખંડના વૃક્ષોને ભાંગી નાખતો, કુંભસ્થલમાંથી ઝરણાની જેમ ગળતા મદજળથી આકર્ષાયેલ ચપળ ભ્રમર શ્રેણીથી ઘેરાએલ સત્તાવાળે સાતે અંગોમાં પ્રતિષ્ઠિત, કુંભસ્થળથી આકાશ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] ઉપદેશપદ–અનુવાદ તલના વિભાગને જિતનાર, પ્રલયકાળના મેઘ સરખી ગંભીર શબ-ગજેનાથી દિશાઓના અંતને પુતિ એ હાથી કુમારને સન્મુખ આવતો દેખી ષવાળી શીઘ્રગતિથી પ્રત્યક્ષ ભયંકર જાણે યમરાજા ન હોય, તે હાથી સન્મુખ આવવા લાગ્યો. તેની સાથે કીડા કરવાના કૌતુકથી કુમારે તલના ફોતરા જેટલે પણ પાછા હટ્યા સિવાય ગોળાકાર ઉત્તરીય વસ્ત્રને દડો બનાવીને તેની સન્મુખ ફેંક. હાથીએ પણ તે દડાને સૂંઢથી પકડીને આકાશમાં ઉછાળ્યા અને ક્રોધથી અંધ બની ગયો. આ અરણ્યને હાથીને દક્ષતાથી છેતરીને વસ્ત્ર ગ્રહણ કરી લીધું. ક્ષોભ પામ્યા વગર કુમાર તેને રમાડવા લાગ્યો. સૂંઢના અગ્રભાગને સ્પર્શ કર્યો, એટલે તે વનતાથી વેગથી તેની સામે દેડ્યો, વળી કુમાર તેની આગળ દોડ્યો. એટલામાં હાથીનો પગ ખલના પામ્યું એટલે કુમારે તેની પાછળ જઈ તેની પીઠ પર મુષ્ટિ-પ્રહાર માર્યો, જેથી તે હાથી ઉગ્ર ચીસ પાડવા લાગે. હાથી બીજી દિશામાં જે ફરવા લાગ્યો, તે વખતે કુમારે બે પગની વચ્ચેથી હાથીના તલભાગને હથેળીથી પંપાળે. આ પ્રમાણે કુંભારના ચક્રની જેમ ભમાડ્યો, એટલે તે ઘણે પરિશ્રમ પામ્યો અને થાકી ગયો. ત્યાર પછી તે પ્રદેશમાં ચરતા મૃગલાના ટેળાને થંભાવી દે તેવું અતિ મધુર કાકલી સ્વરથી કુમારે ગીત ગાયું. એટલે હાથી સરવા નિશ્ચલ કાન કરીને ગીત શ્રવણ કરવા લાગ્યો. હાથી બીજા કશા તરફ નજર ન કરતા, સૂઢ સ્થિર કરીને ચાલવાની ગતિ અટકાવીને જાણે ચિત્રામણમાં ચિતરેલ હોય તે ક્ષણવારમાં સ્થિર બની ગયે. ત્યાર પછી દંતૂશળ ઉપર ચરણકમલ ટેકાવીને સર્વ પ્રકારની હેરાનગતિ કરવાની બંધ કરીને કુમાર પીઠપ્રદેશ ઉપર મજબૂતાઈથી આરૂઢ થ. કૌતુક પૂર્ણ કર્યા બાદ ધીમે ધીમે હાથી પરથી નીચે ઉતરીને આગળ ચાલવા લાગે, પરંતુ અવળે માર્ગે ચાલવાથી દિશાચક માલુમ ન પડવાથી મુંઝાઈ ગયે. પછી મંદ ગતિથી આમ-તેમ પરિભ્રમણ કરતા તે પ્રદેશમાં રહેલા એક પર્વતની ખીણમાંથી વહેતી એક નદીના કિનારે જીણું પડી ગયેલા ઘરવાળું છતાં ખંડિત ભીંત માત્રથી ઓળખાતું એક નગર કુમારના જોવામાં આવ્યું, જોતાં જોતાં કુતૂહલ ઉત્પન્ન થયું એટલે નિરીક્ષણ કરવા લાગે તે ત્યાં અતિગુપ્ત એવું વાંસનું બનેલું પિલું ઝુંડ જોવામાં આવ્યું. બાજુમાં એક ખગરત્ન બહાર મૂકેલું હતું. કૌતુકથી તે ખગની પરીક્ષા કરવા માટે તે વાંસની શ્રેણી કાપવા માટે વહન કર્યું. તરત જ વાંસનું ઝૂંડ નીચે પડયું અને તેની અંદરના ભાગમાં પૂર્ણ ચંદ્ર-મંડલ સમાન વદન-કમળ દેખીને બોલી ઉઠ્યો કે, “મેં આ અપકૃત્ય કર્યું કે, આવા નિરપરાધી સજજન સ્વરૂપવાળા કેઈ મનુષ્યને મેં મારી નાખ્યો. ખરેખર મારા બાહુબલને અને મારા ખોટા કુતૂહળને ધિક્કાર થાઓ.” એમ પશ્ચાત્તાપમાં પરવશ બનેલ “હવે મારે શું કરવું?' તેમ કુમાર વિચારવા લાગે. બીજી દિશામાં નજર કરતાં કુમારે ઉંચા અદ્ધર પગ બાંધેલા, ધૂમ્રપાન કરતા પ્રધાનવિદ્યાની સાધના કરતા કેઈક પુરુષનું મસ્તક સિવાયનું ધડ જોયું. એટલે કુમારને અધિક દીલગીરી થઈ અને કહેવા લાગ્યો કે, “મેં આની વિદ્યા-સાધનામાં વિદ્ધ કર્યું. Page #56 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત ભજન : [ ૧૩ હવે મારે તેનો શે પ્રતિઉપાય કરો ? આ પ્રમાણે પુરાતા હદયવાળા કુમારે આગળ ચાલવા માંડ્યું, ત્યારે સીધા સરળ આકારવાળા શાલવૃક્ષોના સમૂહથી ભતું એક ઉદ્યાન જોયું. સર્વ ઋતુમાં થતા વિકસિત વૃક્ષના પુષ્પસમૂહની સુગંધથી બહલાતું જેથી કરીને ભ્રમરનાં ટોળાં આવીને ગુંજારવ કરતાં હતાં, તે કારણે ઉદ્યાન હંમેશાં શોભતું હતું. તેમ જ ત્યાં ઊંચા તાડના વૃક્ષોની શ્રેણી પવનથી કંપાયમાન થતી શોભતી હતી. જાણે કુમારનું નવું રૂપ જેવાથી વિસ્મયરસથી મસ્તક ભાગ ધૂણાવતી કેમ ન હોય તેમ જણાતી હતી. તે ઉદ્યાનમાં મોટાં પત્ર અને નવીન કુંપળેથી યુક્ત અશક વૃક્ષના સમૂહથી વીંટળાયેલ, જેના ઉપર વિજ ફરકી રહી છે, એ સાતમાળનો મહેલ કુમારે જે. પિતાની ભીંતની ફેલાતી કાંતિરૂપી જળથી ધવાયેલ દિશાઓવાળા અર્થાત્ મહેલ રત્નોની ભીંતેવાળો ચમકતા હતા. મહેલની ઉંચાઈ એટલી ઊંચી હતી કે સૂર્યરથ મહેલના શિખરથી ખલના પામતું હતું. તેની બાજુમાં રહેલ સરોવરના જળ વડે ઠંડા થયેલ પવનથી જ્યાં તાપને ઉકળાટ શાન્ત થયેલ છે, જેના તલમાં મણિઓ જડેલી છે, એવું સરોવર પણ દેખ્યું. તે મહેલનાં પગથીયાં ચડતાં ચડતે અનુક્રમે સાતમા માળે પહોંચ્યો, તે ત્યાં કમલપત્ર સરખા નેત્રવાળી લાવણ્યજળ-પૂણે સમુદ્ર ન હોય તેવી સુન્દર કન્યા દેખી. એટલે તેના રૂપથી આકર્ષિત થયેલે ફરી ફરી નેત્ર વિકસિત કરીને જોતાં જોતાં એમ વિચારવા લાગ્યો કે, “બ્રહ્માજીએ કોઈક ઉત્તમ પ્રકારનાં પરમાણુઓ એકઠાં કરી અમૃતનું મિશ્રણ કરી પોતાનું ઉત્તમ પ્રકારનું શિલ્પ જણાવવા માટે જ નક્કી આ રૂપનું નિર્માણ કર્યું છે એમ હું માનું છું.” તેના મુખ પર ઈર્ષા રાખનાર ચંદ્રને ખરેખર એના ચરણોએ ચૂર કરી નાખ્યો છે, નહીંતર પગના નખના બાનાથી કકડા કકડા થયેલો કેમ દેખાય છે? તે કન્યાના નિતંબેએ ગંગાના રેતીના કિનારાને જિતી લીધો હતો. અને ત્રણે જગતને જિતવાથી થાકેલા કામદેવને સુવાનું સ્થાન હોય તેવા શોભતા હતા. તેને કટીને મધ્યભાગ કામગજેન્દ્રની સૂંઢથી પકડેલો હોવાથી પાતળો થયેલે જણાય છે અને મધ્યભાગમાં રોમરાજિ છે, તે હાથીના મદજળની રેખા હોય એમ જણાય છે. સ્વભાવથી ગંભીર નાભિ તે જયવેધ કરનાર કામદેવની વાવડી હોય તેમ લોકો માને છે. તે કન્યાએ પોતાના શરીરથી ત્રણે જગતને જિતેલા છે, તેથી જ વિધાતાએ તેના ઉદરમાં વિવલીના બાનાથી ત્રણ રેખાઓ આંકી છે. તેના ઉન્નત મજબૂત સ્તનમંડલયુક્ત વક્ષઃસ્થલની શોભા કામદેવને જુગાર રમવાના ફલક સમાન જણાતી હતી. તેને બે બાહુએ કલ્પવૃક્ષની લતાઓ માફક શોભે છે. સ્નિગ્ધ રૂપવાળા બે હાથ પલ્લવ-સમાન છે અને ચમકતા નખો જાણે પુપ ન હોય તેવા શુભતા હતા. અતિશ્યામ ચમકતા કેશકલાપ યુક્ત તેનું વદન જાણે અતિ કાળા વાદળાના પડલમાંથી બહાર નીકળેલ ચંદ્રમંડલ હોય તેમ શોભતું હતું. તેના લાંબા નેત્રો રૂપ નદીમાં કામદેવ–પારધી હંમેશા સ્નાન કરે છે. નહીંતર કાંઠા ઉપર ધનુર્ધતા સરખી ભમરે કેમ દેખાય? તે કન્યાના ગૌરવર્ણવાળા મુખમાં સ્વાભા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ઉપદેશપદ-અનુવાદ વિક લાલ કાંતિવાળા હોઠ સફેદ કમલમાં રહેલ લાલ ઉત્પલકમલના ગુચ્છા રહેલા હોય તેમ શોભતા હતા. તેના કર્ણો નેત્ર-નદીના પ્રવાહને રોકવામાં કુશળ હોય તેમ તથા ભ્રકુટી રૂપ ધનુષવાળા કામદેવ-પારધીના જાણે પાશ હોય તેમ શોભતા હતા. ખરેખર આના દેહમાં જે જે અવયવો દેખાય છે, તે તે સર્વે ક૯પવૃક્ષની લતા માફક મનની નિવૃત્તિ-શાંતિ કરનારા છે. કન્યાએ કુમારને દે, એટલે ઉભી થઈ આસન આપ્યું. ત્યાર પછી પૂછયું કે, હે સુંદરી! તું અહિં કેમ નિવાસ કરે છે?” લજજા અને ભયથી રુંધાઈ ગયેલા સ્વરવાળી તેણે કહ્યું કે, “હે મહાભાગ્યશાળી! મારો વૃત્તાન્ત ઘણો મોટો છે, હું જાતે કહેવા સમર્થ નથી; તે હવે તમે જ તમારો વૃત્તાત કહો. આપ કેણું છે ? અને અહિં ક્યાંથી પધાર્યા છે ?” આ સાંભળીને તેની મધુર કોયલની સરખી કોમલ અતિ નિપુણતાથી બોલવામાં કુશળ એવી વાણીથી પ્રભાવિત થયેલો કુમાર યથાસ્થિત હકીકત કહેવા લાગ્યો કે, “હે સુંદરી ! પંચાલ દેશના સ્વામી બ્રહ્મરાજાને હું બ્રહ્મદત્ત નામને પુત્ર છું અને કાર્યવશ હું અરણ્યમાં આવી પહોંચેલો છું.” તેનું વચન સાંભળતાં જ જેનાં નેત્રપ હર્ષાશ્રુથી પૂર્ણ થયાં છે, સર્વાગે રોમરાજીને કંચુક ધારણ કર્યો છેએવી સૌમ્ય વદનવાળી કુમારી કુમારના ચરણ-કમલમાં પડી અને એકદમ રુદન કરવા લાગી. એટલે કરુણાના સમુદ્ર સરખા કુમારે વદન-કમલ ઊંચું કરીને કહ્યું કે, “કરુણતા પૂર્ણ રુદન ન કર અને આકંદનનું યથાર્થ જે કારણ હોય તે જણાવ.” અશ્રુભીની આંખો લૂછીને તે કહેવા લાગી કે, “હે કુમાર ! ચલણીદેવીના ભાઈ પુષ્પચૂલે મારો વિવાહ તમારી સાથે જ કરેલો અને તમને જ હું અર્પણ કરાયેલી છું. તેમ જ હું પુષ્પચૂલ રાજાની જ પુત્રી છું. ત્રીજા દિવસે મારું લગ્ન થનાર છે, તેની રાહ જોતી હું ગૃહઉદ્યાનની વાવડીના કિનારે વિવિધ પ્રકારની કીડા કરતી હતી, ત્યારે કેઈક અધમ વિદ્યારે મારું હરણ કર્યું. બંધુ આદિના વિરહાગ્નિથી બળઝળી રહેલી હું જેટલામાં અહીં રહેલી છું, તેટલામાં અણધારી સુવર્ણની વૃષ્ટિ થવા માફક મારા પુણ્યોગે ક્યાંયથી પણ તમે આવી પહોંચ્યા. હવે મને સંપૂર્ણ જીવવાની આશા બંધાઈ. કુમારે પૂછ્યું કે, “તે મારે શત્રુ ક્યાં છે? હું પણ તેના બેલની પરીક્ષા કરું.” કુમારીએ કહ્યું કે, તેણે મને પાઠસિદ્ધ શંકરી નામની વિદ્યા આપી કહેલું કે, “આનું સ્મરણ માત્ર કરવાથી પરિવાર પ્રગટ થઈ કહેલું કાર્ય કરશે અને શત્રુથી રક્ષણ કરશે. વળી તે મારે વૃત્તાન્ત પણ તને જણાવશે, માટે તારે આનું સ્મરણ કરવું. તે ભુવનની અંદર નાટ્યમત્ત નામથી પ્રસિદ્ધ છે. મારી અધિક પુણ્યાઈના કારણે મારું તેજ સહન ન કરી શકવાથી વિદ્યાસિદ્ધિ માટે મને આ મહેલમાં મૂકીને ગયો છે. પિતાની બહેનોને “વિદ્યા સિદ્ધ થઈ છે” એમ જણાવવા માટે વિદ્યા મોકલીને હમણાં જ તેણે વાંસની ઝાડીમાં પ્રવેશ કર્યો છે. આજે તેને વિદ્યા સિદ્ધ થવાનો દિવસ છે, એટલે તે મને આજે જ પરણશે.” ત્યારે કુમારે કહ્યું કે, તેને તો મેં આજે જ હર્યો છે. હર્ષથી વિકસિત થયેલા Page #58 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત ભજન [ ૧૫ શરીરવાળી તે કહેવા લાગી કે, “બહુ સારું બહુ સારું કર્યું.” તેવા પ્રકારના ખરાબ આચરણ કરનાર માટે મરણ સુંદર ગણાય. નેહની ખાણ સરખી તેની સાથે તે જ ક્ષણે ગાંધર્વ-વિવાહથી લગ્ન કર્યું. તેની સાથે જેટલામાં રહેલું છે, તેટલામાં અમૃત વૃષ્ટિ સમાન કર્ણને આનંદ પમાડનાર દેવતાઈ વલનો શબ્દ સંભળાય. એટલે પૂછ્યું કે, “આ અવાજ શાને સંભળાય છે?” “હે આર્યપુત્ર ! આ તમારા શત્રુ નાટ્યમત્તની રૂપવંતી ખંડા અને વિશાખા નામની બે બહેન છે. તેના ભાઈના વિવાહ માટે વિવાહ સામગ્રી લઈને અહીં આવે છે, માટે આપ જલદી આ સ્થાનથી ડાક આઘા ચાલ્યા જાવ. હું તેમને ભાવ જાણશ કે, “તેઓ બંને તમારા તરફ અનુરાગવાળી છે, તે મહેલ ઉપર લાલ ધજા ચડાવીશ અને અનુરાગ નહીં હશે તે ધોળી ધજા ચડાવીશ.” આ સંકેત આપે અને છેડા વખત પછી પેળી ધજા ફરકતી જોવામાં આવી. તે ધોળી ધજા દેખી તે પ્રદેશથી પર્વતની ખીણાની અંદર ગયો કે, જ્યાં એક મહાસરેવર દેખવામાં આવ્યું. તે કેવું હતું? સજજનના મન સરખું સ્વચ્છ, બીજાનું પ્રિય કરનારના જેમ શીતલ સ્વભાવવાળું, આવેગવાળું, સંગ્રહ કરવાની ચેષ્ટાવાળું હોય તેમ કામી પુરુષના કુલની જેમ ઘણું ચપલ કોલવાળું, ચંદ્ર સમાન ઉજજવલ રૂપવાળું, સ્ફટિક પર્વતના હૃદય સરખું, સમુદ્રના જળની જેમ પાર વગરનું, આકાશ સ્થલ જેવા માટે દર્પણ સમાન, વળી આમ-તેમ નજર કરવાથી એમ જણાતું હતું કે, કેશનાં પુષ્પો ખરી પડેલાં હતાં, નેત્રનાં અંજન, શરીર ઉપરથી કુંકુમ, પગ પરથી અળતો, તિલકના ચંદનથી મિશ્રિત થયેલું જળ-એ કારણથી સૂચિત થતું હતું કે, તેમાં વિદ્યાધરીઓએ સ્નાન કર્યું હશે અને એની સુગંધથી ભમરાઓથી સેવાયેલું હતું. આવા પ્રકારના સરોવરમાં ઈચ્છા પ્રમાણે કુમારે સ્નાન કર્યું. માર્ગમાં લાગેલો થાક દૂર કર્યો, તેમ જ વિકસિત સફેદ કમલની પવિત્ર ગંધ ગ્રહણ કરી. સરોવરને કિનારે ઉતરતાં વાયવ્ય દિશામાં ઊંચા સ્તનવાળી નવયૌવના એક કન્યાને દેખી. તત્કાલ ધનુષમાંથી છૂટેલા કામબાણથી ઘવાએલ કુમાર તેને વર્ણવવા લાગ્યો. “અહો ! મારા પુણ્યની સફળતા કે, આવા અરણ્યમાં આ મૃગ સરખા નેત્રવાળી કઈ પ્રકારે મારા દષ્ટિપથમાં આવી. સ્નેહપૂર્ણ ઉજજવલ નેત્રથી કુમારનાં દર્શન કરતી તે એકદમ તે પ્રદેશમાંથી વિજળી માફક અદશ્ય થઈ ગઈ. ત્યાર પછી મુહૂર્ત માત્રમાં એક દાસીને અહિં મોકલી. તેણે આવીને અતિકેમલ મહાકિંમતી વસ્ત્રયુગલ કુમારને આપ્યું. વળી તાંબૂલ, પુષ્પો અને બીજી પણ શરીરને ઉપયોગી વસ્તુઓ મેકલી અને કહ્યું કે, “તમેએ સરોવરને છેડે જે કન્યા દેખી હતી, તેણે આપને આ પ્રીતિદાન મેકલાવ્યું છે. તેમ જ મારી દ્વારા આપ માટે કહેવરાવ્યું છે કે-“અરે સખિ ! વનલતા પાસે જે મહાભાગ્યશાળી પુરુષ છે, તેઓ કઈ પ્રકારે મારા પિતાના મંત્રીના ઘરે વાસ કરે-તેવી વ્યવસ્થા કર.” માટે આપ મંત્રીના ઘરે પધારો. ત્યાર પછી તે કુમારને મંત્રીના ઘરે લઈ ગઈ કપાળ પર બે હાથ જોડી અંજલિ કરીને મંત્રીને દાસીએ કહ્યું કે, “આને આપના Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ રાજાની શ્રીકાન્તા નામની પુત્રીએ મોકલાવેલ છે, તે ગૌરવપૂર્વક તેની દરેક સાર-સંભાળ કરવી.” મંત્રીએ પણ તે જ પ્રમાણે કુમારની દરેક સરભરા સાચવી. બીજા દિવસે કમલ વનને વિકસિત કરનાર સૂર્ય ઉદય થયો. (૨૦૦). મંત્રી કુમારને વાયુધરાજા પાસે લઈ ગયે, તેને દેખી રાજાએ ઉભા થઈ સકાર કરી પિતાની નજીકમાં આસન આપ્યું. રાજાએ તેને વૃત્તાન્ત પૂછો, એટલે પોતાને સર્વ વૃત્તાન્ત યથાર્થ જણાવ્યું. ભેજન કર્યા પછી રાજાએ કહ્યું કે, “અમે તમારું વિશિષ્ટ પ્રકારનું સ્વાગત કાર્ય કરવા સમર્થ નથી. તો અત્યારે મારી શ્રીકાન્તા નામની પુત્રી સાથે પાણિગ્રહણ કરે. કેઈક સારા શુભ દિવસે વિવાહવિધિ કર્યો. ત્યાર પછી કુમારે શ્રીકાન્તાને પૂછયું કે, “એકાકી અને અપરિચિત હોવા છતાં મને તું કેમ અર્પણ કરાઈ?” ત દંતપંક્તિની કાંતિથી હોઠને ઉજજવલ કરતી શ્રીકાન્તા કહેવા લાગી કે- આ મારા પિતાજીએ બહુ સિનિકેવાળા પિતરાઈઓથી પીડા પામતાં અતિવિષમ પલ્લી માગને આશ્રય કર્યો-એટલે કે બહારવટે ચડીને દરરોજ નગર અને ગામોમાં જઈ આ કિલ્લામાં ભરાઈ જાય છે. શ્રીમતી નામની પત્નીથી તેમને ચાર પુત્રે જમ્યા, તેના ઉપર મારો જન્મ થયો. પિતાજી અને પિતાના પ્રાણ કરતાં પણ અધિક વલ્લભ ગણે છે. તરુણપણને પામી એટલે પિતાજીએ મને કહ્યું કે, “હે પુત્રી ! આ સવે રાજાઓ મારા વિરોધી છે, તે અહીં કેઈ તેવો પુરુષ તને દેખાય છે, જેના તરફ તારુ મન ખેંચાય એવો ભર્તાર દેખે, તે તું મને જણાવજે, જેથી હું યથાયોગ્ય કરીશ. કેઈક દિવસે કુતૂહલથી આ પલ્લીને ત્યાગ કરી તમે જ્યાં સ્નાન કર્યું, તે સરોવર પાસે હું આવી પહોંચી. ત્યાં સારા લક્ષણવાળા સૌભાગી માનિનીઓને મદન ઉત્પન્ન કરનાર આપનાં દર્શન થયાં. આપે જે પૂર્વે પ્રશ્ન કર્યો હતો, તેને આ ઉત્તર સમજ. કુમાર શ્રીકાન્તા પત્ની સાથે ગાઢ વિષયસુખ અનુભવતે પિતાને કાળ પસાર કરતો હતો. કેઈક દિવસે પલ્લીનાથ પોતાના સન્ય સહિત નજીકના દેશ ઉપર ચડાઈ કરવાની ઈચ્છાથી નીકળ્યો, ત્યારે કુમાર પણ તેની સાથે ચાલી નીકળ્યો. જે ગામ લૂંટવાના હતા, તેની બહાર કમલ-સરોવરના કિનારે એકદમ વરધનુ મિત્ર જોવામાં આવ્યો. તેણે પણ કુમારને છે. તે વખતે તે બને પ્રથમ વરસેલા મેઘની જળ-ધારાથી સિંચાએલ મરુસ્થળનાં સ્થાને માફક, પૂર્ણિમાની ચંદ્ર-કૌમુદીને પામીને ખીલેલા ઉનાળાના કુમુદની જેમ કંઈક ન કહી શકાય તેવી દાહશાંતિ અનુભવીને તેઓ રુદન કરવા લાગ્યા. ત્યાર પછી વરધનુએ કુમારને શાન્ત કર્યો અને બેસાડ્યો. કુમારને પૂછયું કે, “હે ભાગ્યશાળી! મારી ગેરહાજરીમાં તમે શું શું અનુભવ્યું ત્યારે કુમારે પણ અનુભવેલું પોતાનું સર્વ ચરિત્ર જણાવ્યું. વરધનુએ કહ્યું કે, “હે કુમાર ! મારે વૃત્તાન્ત પણ સાંભળ તે વખતે હું તમને વડલાના વૃક્ષ નીચે સ્થાપીને પાણી લેવા માટે ગયે. એક મોટું સરોવર દેખ્યું, એટલે નલિનીપત્રના પડીયામાં જળ ભરીને તમારી પાસે જ્યારે આવતો હતો, ત્યારે કવચ પહેરેલા હથિયાર સજેલા દીર્ઘરાજાના સૈનિકોએ મને જે Page #60 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત ભેજન. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [ ૧૭ અને મને ઘણો માર માર્યો. મને પૂછયું કે, “અરે વરધનું! બોલ બ્રહ્મદત્ત ક્યાં છે?” મેં કહ્યું કે, “મને ખબર નથી. તે મને સજજડ માર માર્યો. વધારે માર સહન ને થવાથી મેં કહ્યું કે, “તેને વાઘે ફાડી ખાધે.” ત્યાર પછી કપટથી આમતેમ ફરતાં હું તું દેખી શકે તેવા સ્થાનમાં આવ્યો અને તેમને ઈશારો કર્યો કે, “અહીંથી પલાયન થાવ.” ત્યાર પછી પરિવાજ કે આપેલી ગવેદના દરકારી ગુટિકા મેં મુખમાં નાખી એટલે મડદા જેવો બની ગયો. “આ મરી ગયો છે” એમ સમજીને તેઓએ મને છોડી દીધું. તેઓ ગયા પછી લાંબા સમયે મેં ગુટિકા બહાર કાઢી. તમને શોધવા લાગ્યો, પણ સ્વપ્નમાં પણ કયાંય ન જોયા. એક ગામમાં ગયો. ત્યાં એક પરિવ્રાજ. કનાં દર્શન થયાં. આદરપૂર્વક તેમને પ્રણામ કરી કમળ વચનથી પૂછ્યું. તેણે કહ્યું કે, તારા પિતાને હું વસુભાગ નામને મિત્ર છું. સાથે કહ્યું કે, “તારા પિતાજી પલાયન થઈ વનમાં ગયા. દીર્ઘરાજાએ તારી માતાને ચંડાલના પાટકમાં સ્થાપન કરી છે.” તેના દુઃખથી હું ગાંડો બની ગયા અને કાંપિત્યનગર તરફ ચાલ્યો. અહીં કાપાલિક સંન્યાસીને વેષ ધારણ કરી કેઈ ન જાણે તેવી રીતે ચાંડાલના પાડામાંથી મારી માતાનું અપહરણ કરી પિતાના મિત્ર દેવશર્માના ઘરે મૂકીને તને શોધવા હું અહિં આવ્યો છું. આ પ્રમાણે અમે બંને પરસ્પર સુખ-દુઃખ પૂછતા હતા, ત્યારે એક મનુષ્ય આવી આ પ્રમાણે કહ્યું કે, “અરે મહાનુભાવો ! અત્યારે તમારે મુસાફરી કરવી એગ્ય નથી. કારણ કે દીર્ઘરાજાના મોકલેલા યમ સરખા પુરુષે આવી પહોંચ્યા છે.” ત્યારે તે બંને કોઈ પ્રકારે ત્યાંથી નીકળી જંગલ વટાવી પૃથ્વીમંડલમાં ભ્રમણ કરતા કૌશામ્બી નગરીએ પહોંચ્યા. ત્યાં બહાર ઉદ્યાનમાં બે મેટા વૈભવવાળા શ્રેષ્ઠીપુત્રો-એકનું નામ સાગરદત્ત અને બીજાનું નામ બુદ્ધિલ હતું. તેઓએ અહીં શરતપૂર્વક કુકડાઓની લડાઈ ચાલતી જોઈ. તેમાં એક લાખની શરત હતી. હવે સાગરદત્તના જોરદાર કુકડાએ બુદ્ધિલના કુકડા ઉપર હલે કર્યો. એટલે તે કુકડાએ બીજા કુકડાને એ સખત માર્યો એટલે સાગરદત્તને કુકડો લડાઈ કરવાના પરિણામથી પાછા હઠી ગયે. વારંવાર લડાઈ કરવા પ્રેરણ કરે, તે પણ લડવા ઈછા કરતા નથી. કોઈ પ્રકારે યુદ્ધ થયું અને તેમાં બુદ્ધિલના કુકડાથી સાગરદત્તની હાર થઈ. એટલામાં વરધનુએ બંને શેઠપુત્રોને કહ્યું કે, “આ ઉત્તમ જાતિને કુકડો હોવા છતાં શાથી હારી ગયે? તો જે આપ કોપ ન કરે તે હું કુકડાઓને જોઉં.” સાગરદત્તે હર્ષ કરતાં કહ્યું કે, “મને આ વિષયમાં દ્રવ્યને લોભ નથી, પરંતુ અમારું અભિમાન ન તૂટે તેનું જ પ્રયજન છે.” ત્યાર પછી મંત્રીપુત્રે બુદ્ધિલના કુકડાને તપાસ્ય, તે તેના પગમાં બારીક લેઢાની સે નખોમાં બાંધેલી. જણાઈ. એટલે બુદ્ધિલ સમજી ગયા કે, “મારું કપટ પ્રગટ થવાનું.” પછી ધીમે ધીમે બુદ્ધિલે નજીક આવીને ગુપ્ત રીતે જણાવ્યું કે, “આ વૃત્તાન્ત તમારે પ્રગટ ન કરવો. જિતેલા ધનમાંથી અધું ધન તમને આપીશ.” ત્યારે વરધનુએ કહ્યું કે, “અહીં મને કંઈ દેખાતું નથી.” તેમ જ બુદ્ધિલ ન જાણે તેમ બીજાને ઈશારાથી સાચી હકીકત Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] ઉપદેશપદ-અનુવાદ જણાવી દીધી. ત્યાર પછી સાગરદત્તે બુદ્ધિલના કુકડાના નખમાંથી બાંધેલી સે ખેંચી લીધી. ત્યાર પછી ફરી યુદ્ધ કરાવ્યું, તે બુદ્ધિલના કુકડાને હાર અપાવી. ત્યારે બંને જણ લાખ લાખની હારવાળા સરખા થઈ ગયા. સાગરદત્ત ઘણો તુષ્ટ થયો. તે બંનેને સુંદર રથમાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયો. ઉચિત આદર-સત્કાર કર્યો. એમ કેટલાક દિવસો પસાર કર્યા. તેઓ તેમના સ્નેહને લીધે રહ્યા. એટલામાં એક દિવસે એક મનુષ્ય આવી વરધનુને એકાંતમાં લઈ જઈ આ પ્રમાણે કહ્યું કે, “સંયવાળી હકીકતમાં શરતમાં બુદ્ધિલે જે કબૂલ કર્યું હતું, તે અર્ધોલાખ દીનાર આપવાના હતા, તે માટે ચાલીશ હજારના મૂલ્યવાળો હાર મલાવ્યો છે.” હારને કરંડક આપીને તે ચાલ્યો ગયો. તે પછી મંત્રીકુમારે તે હાર કાઢીને જોયે. આમળાં સરખાં મેટાં અને અનુપમ નિર્મલ મોતીઓનો હાર શરદઋતુના ચંદ્રનાં કિરણોની માફક સમગ્ર દિશાઓને પ્રકાશિત કરતો હતા. તે હાર મંત્રીકુમારે રાજકુમારને બતાવ્યું, ત્યારે બારીકાઈથી જોતાં જોતાં પિતાના નામથી અંકિત પત્ર તેના એક પ્રદેશમાં રહેલે જે. કુમારે વરધનુને પૂછ્યું કે, “આ કોનો લેખ છે?” વરધનુએ કહ્યું કે, “આ વિષયને પરમાર્થ કોણ જાણી શકે? કારણ કે, “તારા સરખા નામવાળા પુરુષે પૃથ્વીમંડલમાં અનેક રહેલા છે.” આ પ્રમાણે પ્રશ્ન ઉડાવી નાખવાથી બ્રહ્મદત્તકુમાર મૌન રહ્યો. વરધનુએ પણ લેખ ઉકેલ્યો-વાં. ત્યાં એવી ગાથા જોવામાં આવી. અતિતીવ્ર કામને ઉત્તેજિત કરનારી આ રીતની ગાથા વાંચી. તે ગાથા આ પ્રમાણે-“જે કે આ જગતમાં બીજા અનેક માણસો ભેટવાને પ્રયત્ન કરે છે, તે પણ રત્નાવતી નકકી તમને જ માણવા ચાહે છે.” વરધનુ ચિંતાસાગરમાં ડૂબી ગયો કે, આ લેખનો પરમાર્થ શી રીતે જાણી શકાશે. એવામાં બીજા દિવસે એક પ્રત્રાજિકા આવી. કુમારના મસ્તકે પુપો અને અક્ષત નાખ્યા અને બોલી કે, “હે પુત્ર! હજાર વર્ષ જીવતે રહે.” ત્યાર પછી વરધનુને એકાંતમાં લઈ જઈ તેની સાથે કંઈક ગુપ્ત મંત્રણા કરીને જલદી ચાલી ગઈ. ત્યાર પછી કુમારે વરધનુને પૂછયું કે, “તે શું કહી ગઈ?” કંઈક હાસ્ય કરતો વરધનું કહેવા લાગ્યું કે, “આ પ્રવાજિકા પેલા લેખો પ્રતિલેખ-ઉત્તર માગે છે.” મેં કહ્યું કે, “એ લેખમાં બ્રહ્મદત્તનું નામ છે. માટે કહે કે, “એ બ્રહ્મદર કોણ?” તેણે કહ્યું કે, “હે સૌમ્ય ! સાંભળ. તારે આ વાત પ્રગટ ન કરવી. આ જ નગરીમાં એક શેઠની રત્નાવતી નામની પુત્રી છે. તે બાલ્યકાળથી જ મારી સાથે સ્નેહ રાખે છે અને હાલ તે ત્રણે જગતને જિતવા તત્પર થયેલ કામરાજા રૂપ ભીલના મોટા ભાલા સમાન યૌવનવય પામી છે. કોઈક દિવસે હથેળીમાં લમણું રાખી ચિંતા-સાગરમાં ડૂબેલી અને વિચારતી તેને મેં દેખી. તેની પાસે જઈ મેં પૂછયું કે, “હે પુત્રી ! ચિતારૂપી સમુદ્રમાં તું ઝોલા ખાય છે–એવું મને જણાય છે.” ત્યારે તેના પરિવારે કહ્યું કે, “ઘણા દિવસેથી આમ ઉદાસીન દેખાય છે. વારંવાર પૂછવા છતાં પણ કંઈ કહેતી નથી.” ત્યારે તેની પ્રિયંગુલતિકા નામની સખીએ કહ્યું કે, “હે ભગવતી ! એ શરમના કારણે અત્યારે Page #62 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત ભેજન. બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર [ ૧૯ તમને કંઈ પણ કહેવા સમર્થ થતી નથી, પરંતુ ખરી હકીકત શું બની છે, તે હું તમને કહું છું. થોડાક દિવસ પહેલાં ચંદ્રાવતાર વનમાં પોતાના બુદ્ધિલ નામના ભાઈ સાથે એ ગઈ હતી. કુકડાઓનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે ત્યાં કેઈ અપૂર્વ રૂપવાળો કુમાર આવી ચડેલ, તે તેણે જોયે. ત્યારથી આ ક્ષીણ દેહની કાંતિવાળી અને પડી ગયેલા ચહેરાવાળી થઈ છે.” તે સાંભળી મેં જાણી લીધું કે, ચંદ્રનો ઉદય થાય, ત્યારે સમુદ્ર ઊંચા તરંગોવાળો થઈ ઉછળે છે, તેમ તેના મનમાં કામકલ્લોલ ઉછળી રહેલા છે. ત્યાર પછી સ્નેહનાં વચન કહેવાપૂર્વક મેં કહ્યું કે-“હે પુત્રી ! તું સાચી હકીકત હોય, તે મને કહે.” ત્યારે તેણે કહ્યું કે-“હે ભગવતી ! તું તે મારી માતા સમાન છે. એવી કોઈ ગુપ્ત હકીકત નથી કે, જે તારાથી છૂપી રખાય. તે એકાગ્ર ચિત્તથી સાંભળ. આ પ્રિયંગુલતાએ તેને ઓળખ્યો કે, તે પંચાલદેશના રાજાને બ્રહ્મદત્ત નામને પુત્ર છે અને સાથે તેના કેટલાક ગુણો પણ વર્ણવ્યા. ત્યારથી માંડી મારું મન તેને સ્વપ્ન સમયે પણ વીસરી શકતું નથી. જે એ મારે પતિ નહીં થાય, તે મને મરણનું જ શરણ છે.” મેં ફરી આશ્વાસન આપતાં કહ્યું કે, “હે વત્સ ! ધીરજ રાખ. હું તે ઉદ્યમ કરીશ કે, તારુ ચિંતવેલું કાર્ય સફળ થાય.” ત્યાર પછી કંઈક સ્વસ્થ થઈ, એટલે તેના મનને આશ્વાસન આપવા મેં કહ્યું કે, “ગઈ કાલે નગરીમાં તે કુમારને મેં જોયે હતો. આ સાંભળીને હર્ષ પામેલા મનવાળી તે બોલી કે, “હે ભગવતી ! તારી કૃપાથી મારું સર્વ સુંદર થશે, પણ તેને વિશ્વાસમાં લેવા માટે બુદ્ધિલના બાનાથી હારરત્ન અને તેના છેડે લગાડેલ એક લેખ અર્પણ કર.” આ પ્રમાણે આ લેખ સહિત હાર એક કરંડકમાં ગોઠવી પુરુષ દ્વારા તેના કહેવાથી મેં મોકલ્યો છે. આ પ્રમાણે કુમારીના લેખની વાત જણાવી. હવે તમે સામો જવાબને લેખ આપો, તે તમારા નામથી અંકિત મેં લેખ આપ્યો. તે આ પ્રમાણે પ્રભાવશાળી વરધનુ યુક્ત શ્રી બ્રહ્મરાજપુત્ર પૂર્ણ ચંદ્ર જેમ કૌમુદી સાથે તેમ રત્નવતી સાથે રમવાના મનવાળે છે.” વરધનુએ કહેલા આ વૃત્તાન્તથી કુમાર ન દેખેલી રત્નવતીને પણ મેળવવા ઉત્સુક બન્યો. નલિની કમલપત્રના બીછાનામાં કે ચંદનરસનું વિલેપન કરવા છતાં પણ તીવ્ર વિરહાગ્નિથી જતી રહે તે કોઈ પ્રકારે શાંતિ પામી શકતો નથી. કઈક દિવસે નગર બહારથી આવી વરધનુ કુમારને કહેવા લાગ્યો કે, “તમારે હવે અહીં રહેવું ઉચિત નથી. કારણ કે, કોશલપતિ દીર્ઘરાજાએ તમારી શોધ કરવા માટે અહિં પુરુષો મોકલ્યા છે અને આ નગરના રાજાએ આપણને શોધવા માટે તથા પકડવા માટે ચારે બાજુ ચોકીઓ મૂકી પ્રયત્ન કર્યો છે–એવી લોકોમાં વાત ચાલી છે.” આ હકીકત જાણીને સાગરદત્તે બંનેને ભોંયરામાં છૂપાવી દીધા. રાત પડી એટલે કાજલ અને કોયલ સરખા કાળા વર્ણવાળા અંધકારથી રાત્રિ ઘેરાઈ ગઈ. કુમારે શેઠપુત્રને કહ્યું કે, તેવા પ્રકારનો ઉપાય કરો કે, અમો અહિંથી જલદી બહાર નીકળી જઈએ.” એ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] ઉપદેશપદ-અનુવાદ સાંભળી શેઠપુત્ર સાગરદત્ત તે બંનેને સાથે લઈ નગર બહાર નીકળી ગયો. ત્રણે થોડેક દૂર ગયા એટલે મહા મુશ્કેલીથી સાગરદત્તને રોકીને તે બંને આગળ જવા પ્રયાણ કરતા હતા. દરમ્યાન તે જ નગરીની બહાર યક્ષના મંદિર પાસે ગાઢ ઝાડની વચમાં રહેલી એક યુવતી અનેક પ્રકારના હથિયારો ભરેલા રથમાં બેસી નજીક આવેલી હતી. તે તેમને દેખી આદર-સહિત કહેવા લાગી કે, “તમે આટલા બધા મોડા કેમ આવ્યા?” તે સાંભળી તેઓએ કહ્યું કે-“હે ભદ્ર! અમે કોણ છીએ?” પેલી યુવતી કહેવા લાગી કે, “તમે બ્રહ્મદત્ત અને વરધનુ.” તે અમોને કેવી રીતે ઓળખ્યા? તે પ્રત્યુત્તરમાં કહ્યું કે સાંભળો-“આ જ નગરીમાં ધનપ્રવર નામના શેઠ વસે છે. ધન સંચયા નામની તેની ભાર્યા છે. તેની કુક્ષીથી જન્મેલી હું તેમની પુત્રી છું. આઠ પુત્રો ઉપર જન્મેલી છું. યૌવનવય પામી છું. કોઈ પણ વર પસંદ ન પડ્યો, તેથી મેં યક્ષની આરાધના કરી. યક્ષ મારી ભક્તિથી પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ થઈને મને કહ્યું કે, “હે વત્સ! તારા પતિ ચક્રવર્તી થશે, તેનું નામ બ્રહ્મદર છે.” “મારે તેને કેવી રીતે ઓળખો ?” યક્ષે કહ્યું કે, “જ્યારે કુકડાઓનું યુદ્ધ ચાલ્યું, ત્યારે દેખે હતો અને તારા મનમાં ગમેલો હતું, તેને તારે બ્રહ્મદત્ત જાણવો.” વળી કુકડાના યુદ્ધ બાદ વરધનુ સાથે તમારે જે વૃત્તાન્ત બને તે કહ્યો, તથા તમને હાર મોકલ્યા વગેરે જે કાર્યો કર્યા, તે પણ મેં જ કરેલાં. આ વૃત્તાન્ત સાંભળીને વિચાર્યું કે, “મારા રક્ષણ માટે આપણે આદરથી પ્રયત્ન કર્યો, નહિંતર હથિયાર સાથે મારા માટે રથ ક્યાંથી હાજર કરે?” એમ વિચારીને તેના વિષે અતિશય રાગવાળ બનીને કુમાર રથ ઉપર આરૂઢ થયા અને જાણ્યું કે, આ જ રત્નવતી છે. ત્યાર પછી પૂછયું કે, “આપણે કઈ તરફ ચાલીશું?” (૩૦૦) ત્યારે રનવતીએ કહ્યું કે, મગધપુરમાં મારા પિતાજીના લઘુબધુ ધન નામના છે, તે ત્યાં શ્રેષ્ઠીપદ પામેલા છે. તેઓ મારે અને તમારે વૃત્તાન્ત જાણીને અતિવર્ષથી અને ગૌરવથી આપણું આતિથ્ય કરશે. માટે તે તરફ ગમન કરે. ત્યાર પછી તમને જે ઠીક લાગે તેમ કરશો.” ત્યાર પછી કુમાર તે તરફ પ્રયાણ કરવા લાગે. વરધનુએ સારથિપણું કર્યું અને અનેક કિલ્લાવાળા કોસાંબી દેશથી નીકળીને પર્વતની ખીણમાં વૃક્ષોની ગાઢ ઘટા હોવાથી અંદર સૂર્યનાં કિરણો પ્રવેશ પામી શકતાં ન હતાં-એવા પહાડી પ્રદેશમાં આવ્યા. ત્યાં કંટક, સુકંટક નામના ચોરોના અધિપતિ રહેતા હતા. શ્રેષ્ઠ રથ, સ્ત્રીરત્ન, શણગારેલ શરીરવાળા અ૮૫ પરિવારવાળા કુમારને દેખીને હથિયાર સજી અને બખ્તર પહેરીને તેઓ ધનુષ-દોરી ખેંચીને નવીન મેઘ માફક બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. ધર્યના મંદિર સમાન કુમારે પણ લગારે ક્ષેમ પામ્યા સિવાય સિંહ જેમ મૃગલાઓને નસાડી મૂકે, તેમ ચેરને હાર આપી નસાડી મૂક્યા. તેઓનાં છત્ર અને દવાઓ નીચે પડી ગયાં, વિવિધ પ્રકારના આયુધોથી ઘવાએલા શરીરવાળા આમ-તેમ ભ્રમણ કરતા નિષ્ફળ પ્રયત્ન કરતા દરેક દિશામાં પલાયન થવા લાગ્યા. ત્યાર પછી તે જ રથ પર આરૂઢ થઈ કુમાર Page #64 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત ભોજન. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [ ૨૧ જવા લાગ્યું, ત્યારે વરધનુએ કુમારને કહ્યું કે, “હમણાં તું સખત પરિશ્રમ કરવાથી થાકી ગયો છે, તે રથમાં મુહૂર્ત કાળ જેટલી નિદ્રા લઈ લે” ત્યારે અતિ સ્નેહાળ રત્નાવતી પત્ની સાથે સુઈ ગયે. આ સમયે પર્વત પરથી વહેતી નદી આવી અને રથના અશ્વો થાકી ગયા. કુમારની નિદ્રા ઉડી ગઈ. બગાસું ખાતાં જ્યાં દિશાઓ તરફ નજર કરી તો વરધનુને ન જેયો. વિચાર્યું કે, કદાચ આમ-તેમ જળ શોધવા માટે ગયો હશે. નવીન મેઘ સરખો ગંભીર શબ્દ કરવા લાગ્યા. (ગ્રંથા ૫૦૦) પરંતુ પ્રત્યુત્તર ન મળ્યો. વળી રથનું સરું ઘણું લોહીની ધારાથી ખરડાયેલું જોયું, એટલે ગભરાયે કે વરધનુને કઈકે મારી નાખ્યો જણાય છે, એમ સંક૯પ કરતો રથમાં મૂચ્છ ખાઈને ઢળી પડ્યો. કુમારની સર્વ ચેતના એકદમ રોકાઈ ગઈ, એટલે રનવતીએ શીતળ જળ છાંટયું અને પંખાથી ઠંડો પવન નાખ્યો. એટલે મૂછ શાન્ત થઈ અને “હે બધુ!” એમ બોલીને રેવા લાગ્યા. રત્નાવતીએ કઈ પ્રકારે સમજાવીને રુદન બંધ કરાવ્યું. પછી રત્નાવતીને કહ્યું કે, વરધનુ જીવતે છે કે મૃત્યુ પામ્યો-તે સ્પષ્ટ સમજી શકાતું નથી. તો તેના સમાચાર મેળવવા માટે હે પ્રિયા! હવે મારે પાછા જવું પડશે. ત્યારે રત્નાવતીએ કહ્યું કે, “ફાડી ખાનાર અનેક જાનવરથી વ્યાસ એવા આ અરણ્યમાં માંસપેશી સરખી બહુ સામાન્ય મને છોડીને આ૫ જવાની ઈચ્છા કરે છે ? બીજું વસ્તીવાળું નગર હવે નજીકમાં જ હોવું જોઈએ. કારણ કે ઘાસનાં તણખલાં, કાંટા તેમ જ લોકોની અવરજવરથી પગલાં પડેલો માર્ગ પણ અહિં દેખાય છે. માટે વસ્તીમાં ચાલે, પછી આપને ઠીક લાગે તેમ કરજે.” ત્યાર પછી મગધપુરી તરફ ચાલતાં દેશના સીમાડા પર રહેલા એક ગામમાં ગયો. ત્યાં કઈક ભાવિક ગામના માલિકે તેમનું રૂપ જોઈને મનથી વિચાર્યું કે, “આ કેઈક ભાગ્યશાળી દેવને આધીન થઈને એકલો પડી ગયો જણાય છે. તેને નિમંત્રણ કરી મહાગૌરવથી પિતાના ઘરે લાવી સુખાસન પર બેસાડી પૂછયું કે, “હે મહાભાગ્યશાળી ! આમ ઉદ્વેગવાળા કેમ જણાવ છો?” અશ્રુજળ લૂછતે તે કહેવા લાગ્યું કે, મારે લઘુબંધુ ચોરો સાથે લડતો હતો, અત્યારે તે કેવી અવસ્થા પામ્યો હશે, તેની તપાસ કરવા જવું છે. એટલે ગામસ્વામીએ કહ્યું કે, “આ વિષયમાં ચિંતા ન કરવી. જે આ વનની ઝાડીમાં હશે તે નક્કી તે મળી આવશે. કારણ કે, આ અટવી મારે આધીન છે, ત્યાર પછી પોતાના સેવકોને ચારે તરફ તપાસ કરવા મોકલ્યા. તેમણે પાછા આવીને કહ્યું કે, “ત્યાં કોઈ જવામાં આવ્યો નથી, પરંતુ કોઈ સુભટના શરીરમાં લાગીને જમીન પર પડેલું યમની જિહા સરખું આ બાણ મળી આવ્યું છે.” તેનું વચન સાંભળીને ઉત્પન્ન થયેલા તીવ્ર ખેદવાળો કુમાર લાંબા સમય સુધી ખેદ કરવા લાગે. કોઈ પ્રકારે દિવસ પસાર કરવા લાગ્યો અને રાત્રિ પડી. રનવતી સાથે સુતે. એક પહોર રાત્રિ વીત્યા પછી તે ગામમાં ચેરાએ ધાડ પાડી. એટલે કુમારે સખત ધનુષ ખેંચીને એવાં બાણે ફેંક્યાં કે, પ્રચંડ પવનથી જેમ આકાશમાં મેઘ દૂર ચાલ્યા Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ્મ- અનુવાદ ૨૨ ] જાય તેમ ચારા દૂર ભાગી ગયા. ત્યારે ગામલેાકેા સહિત ગામસ્વામી સ્નેહથી તેને અભિનંદન આપી કહેવા લાગ્યા કે, જયલક્ષ્મીના મદિર તમારા સરખા કચેા પુરુષ હાઈ શકે ? પ્રાતઃકાળ થયા, એટલે ગામસ્વામીને પૂછીને તેના પુત્ર સાથે રાગૃહ નગર તરફ ચાલ્યેા. બહાર એક પરિવ્રાજકના આશ્રમમાં રત્નવતીને મૂકીને કુમાર નગરમાં ગયા. ત્યાં સેંકડો સ્ત...ભયુક્ત, તાજા' ચિતરેલાં હાય અને ખીલકુલ ખગડેલાં ન હાય તેવા ચિત્રકમ વાળા ઊંચા શિખર ઉપર શાભતી ધ્વજમાળા સહિત એક ઉજ્જવલ ઘર દેખ્યું. ત્યાં પેાતાના રૂપથી દેવાંગનાના રૂપને જિતનાર એવી એ સુન્દરીએ જોવામાં આવી. કુમારને દેખીને સુંદરીએએ કહ્યું કે, ‘તમારા સરખા સ્વભાવથી પાપકારી એવા પુરુષે ભક્ત અને અનુરાગવાળા જનના ત્યાગ કરીને પૃથ્વીમાં પરિભ્રમણ કર્યા કરવું, તે તમેને ઉચિત છે ?” કુમારે કહ્યું કે, તે કાળુ જન છે કે, મેં તેના ત્યાગ કર્યાં? તે તમે કહેા. ’‘ અમારા ઉપર કૃપા કરીને અહિં આસન ઉપર વિરાજમાન થાવ.' આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરાયેલા કુમારે ત્યાં આસન ગ્રહણ કર્યું. ચૈાગ્ય સાર-સંભાળ-સરભરા કરી. આદરપૂર્વક આહારનું ભાજન કરાવ્યું. ત્યાર પછી તેઓ કહેવા લાગી કે, ‘આ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય નામના પર્યંત છે, જેમાં અનેક વહેતા પાણીવાળાં નિરણાંએ છે. તે એટલે લાંબે છે કે, પૂર્વ-પશ્ચિમમાં રહેલા સમુદ્ર વચ્ચે રહેલી પૃથ્વીને માપવા માટે માપદંડ તરીકે રહેલા છે અને ઉંચાઈમાં સૂર્યના માર્ગને રોકે છે. જ્યાં વિવિધ પ્રકારની મણિની પ્રભાથી અંધકાર-સમૂહ દૂર હઠી જાય છે, જેથી સૂર્ય અને ચંદ્રની ખીલકુલ ઉપયેાગિતા થતી નથી. તે પર્વતના આજુબાજુના પ્રદેશમાં નીચે વહેતી ગંગા અને સિંધુના પ્રવાહથી સીમાડાના પ્રદેશ શાલે છે અને ત્યાં જગા જગા પર આષધિઓના સમૂહો જોવામાં આવે છે. શાંતિ-સતાષ અનુભવી રહેલા ક્રીડામાં તત્પર એવા વિદ્યાધરા જ્યાં સત્ર ભાગે! ભાગવવા આવે છે, જ્યાં હજારા આશ્ચર્યા દેખાય છે, જેનાં શિખરા મણિએની કાંતિથી ઝળકે છે, જાણે આકાશતલમાં ઊંચી શિલાએ એકબીજા સાથે અથડાઈ ને વિજળી સાથે નીચે પડેલાં વાદળાં હોય તેવી દેખાય છે. જેની ઘણી ઉંચી મેખલાએમાં જાણે તારાએ તેના દેડે ચાલતી સ્ફટિક મણિએની ઘુઘરીએ હાય તેવી શેશભે છે. જયાં વિદ્યાધરીએ રાત્રે મહેલની અગાશીમાં પેાતાના મુખની શેાભા કરતી હોય, ત્યારે ચંદ્ર તેમના આરીસાનું કાર્ય કરે છે. તેમ જ જ્યાં નાગદમની વિગેરે મહા આષધેાની ગ ધથી શિથિલ બનેલા સર્પાવાળા ચંદનના વનામાં વિદ્યાધરાનાં યુગલે નિ યપણે ક્રીડા કરે છે. પેાતાના પ્રભાવથી સમગ્ર સામ`તાના મસ્તકના મણીઓના ઘણા કિરણ-સમૂહરૂપ જળ વડે જેના ચરણ-કમલ-( તળેટી ) હુંમેશા સિંચાય છે. ત્યાં સારા જોવાતાં ગામા, નગરાવાળી દક્ષિણશ્રેણિમાં શિવમંદિર નામના પુરમાં લવનશિખી નામના રાજા છે. તેને ચદ્રની કૌમુદી જેવી સૌભાગ્ય સ ́પત્તિની ખાણુ વિદ્યુતશિખા નામની રાણી છે, અમે એ તેમની પુત્રીએ છીએ. નાટ્યમત્ત નામના અમારા માટે Page #66 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત ભજન. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [ ૨૩ ભાઈ હતો. કેઈક સમયે અમારા પિતાજી મહેલની અગાશીમાં અગ્નિશિખી વગેરે વિદ્યાધર મિત્રો સાથે ગોછી-વિનોદ કરતા હતા, તેટલામાં આકાશમાં અષ્ટાપદ ઉપર જિનબિંબને વંદન માટે દેવો અને અસુરોનો સમૂહ મહા આડંબરપૂર્વક જતો હતો. તેને દેખીને વૃદ્ધિ પામતી શ્રદ્ધાવાળા રાજા, મિત્રો અને અમારી સાથે તે પર્વત પર પહોંચ્યા. ઉત્કટ ગંધવાળા સુંદર રીતે ગોઠવેલા અનેક ભ્રમરશ્રેણિથી વ્યાપ્ત એવા કલ્પવૃક્ષ, પારિજાત વગેરે દિવ્ય વૃક્ષના પુષ્પસમૂહથી જિનેશ્વરનાં બિબોની પૂજા કરી. કપૂર, અગુરુ આદિને સુગંધી ધૂપ ઉખેવીને ચૈત્યવંદન-સ્તવનાદિથી પ્રભુની સ્તવના કરી. ચિત્યગૃહમાંથી બહાર નીકળતાં પ્રત્યક્ષ સમતાના ઢગલા સમાન, અશોકવૃક્ષની નીચે બેઠેલ મદરહિત એવું ચારણ મુનિયુગલ દેખ્યું. તેમને ભક્તિથી પ્રણામ કરીને તે તેમની સન્મુખ બેઠા અને ત્યાર પછી તેમાંના એક શ્રમણસિંહે જલપૂર્ણ મેઘ સરખી ગંભીર વાણીથી ધર્મદેશના શરુ કરી. તેમની સન્મુખ બીજા દેવો, અસુરો અને ખેચરો બેસી દેશના શ્રવણ કરતા હતા. “આ શરીર-કલેવર કેળના પત્ર સરખું કોમલ-અસાર, અનેક રોગોનું ઘર, વિજળી દંડના આડંબર માફક વિષયસુખ નાશ પામવાના સ્વભાવવાળાં છે. જીવિત શરદઋતુનાં વાદળાં સરખું ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું છે. આ જગતમાં જીના નેહ-સંબંધે કિપાકવૃક્ષના ફળની જેમ ભયંકર દુઃખવિપાક આપનારા છે. પ્રચંડ પવનથી ચલાયમાન ઘાસના પત્ર પર રહેલ જળબિન્દુ સમાન લક્ષમી ચંચળ છે. દરેક ક્ષણે લોકે નિર્નિમિત્ત દુઃખ દેખે છે. જેમાં સમગ્ર પુરુષાર્થ કરી શકાય તેવો આ મનુષ્યભવ દુર્લભ છે. આ જીવની ચારે બાજુ નજીકમાં મૃત્યુ ફર્યા કરે છે. સંસાર-ત્યાગ કરવાની ઇચ્છાવાળા કુશલ પુરુષોએ સર્વાદરથી જિનેશ્વરોએ કહેલ શુદ્ધ ધર્મનું સેવન કરવું જોઈએ.” એ પ્રમાણે મુનિવરનાં ધર્મવચનો સાંભળીને નિર્મલ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને જેઓ જ્યાંથી આવ્યા હતા, તેઓ ત્યાં ચાલ્યા ગયા. અમારા પિતાના મિત્ર અગ્નિશિખીએ અવસર મેળવીને પૂછયું કે, “આ બાલાએને ભર્તાર કેણુ થશે?” ભગવંતે કહ્યું કે, “આ બાલાઓના ભાઈને વધ કરનાર તેમનો ભર્તાર થશે.” તે સાંભળીને રાજા શ્યામ મુખવાળો થઈ ગયે. આ અવસરે અમોએ પિતાજીને કહ્યું કે-“હે પિતાજી! આ સંસારને જ્ઞાની ભગવંતોએ આ અસાર જ કહે છે. માટે હવે આવા દુઃખદાયક વિષથી સયું.” પિતાજીએ એ સર્વ વાત અંગીકાર કરી. અમો ભાઈની પ્રીતિને લીધે પિતાનાં શરીરનાં સુખને ત્યાગ કરીને રહેવા લાગી. તેમના માટે અમે ભોજન આદિની સાર-સંભાળ કરતા હતા. દરમ્યાન કેઈક દિવસે ગામ-નગરોથી ભરપૂર પૃથ્વી પર ભ્રમણ કરતા અમારા ભાઈએ તમારા મામાની પુત્રી પુષ્પવતી કન્યાને દેખી. તેનું રૂપ દેખી તેનું મન તેમાં આકર્ષાયું. તેથી તે તેને હરણ કરી લાવ્યું. પરંતુ તેની દષ્ટિને ન સહન કરી શકતો તે વિદ્યાની સાધના કરવા માટે વાંસની જાળમાં પેઠે. તે પછીની હકીકતથી તમે વાકેફ છો. તે સમયે તમારી પાસેથી આવીને અમોને પુષ્પવતીએ મીઠાં વચનોથી આ પ્રમાણે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ]. ઉપદેશપદ-અનુવાદ કહ્યું કે, “તમે પંચાલ દેશના રાજાના કુમારને પતિ તરીકે સ્વીકારે.” તેમણે તરવારની પરીક્ષા કરતાં અજાણપણામાં તમારા ભાઈને મૃત્યુ પમાડ્યો છે.” ત્યારે ભાઈના અસહ્ય શેકથી અટવીના ખાલી પ્રદેશ ભરાઈ જાય તેવા મોટા શબ્દોથી તેઓ રુદન કરવા લાગી. પુષ્પવતીએ અતિ ચતુર વચનથી કેઈ પ્રકારે સમજાવી. તેમ જ નાટ્યમત્તના મુખથી તેણે અમારે વૃત્તાન્ત જાણે હતો કે-“એમને પતિ બ્રહ્મદત્ત થશે.” તેથી તેણે કહ્યું કે, “આ વાતમાં બીજે વિચાર કરશે નહિં અને મુનિનું વચન યાદ કરી બ્રહ્મદત્તને ભર્તાર કરો.” તે વચન સાંભળી અને અનુરાગવાળી બનીને તે વાતને સ્વીકાર કર્યો, પરંતુ તે વખતે ઉતાવળમાં લાલને બદલે પેળી વજા ફરકાવી. ધ્વજાને સંકેત ફરી જવાથી તમે ત્યાંથી બીજે સ્થળે ચાલ્યા ગયા. અમે તમને શોધવા માટે ભૂમિમંડલમાં ફરતી રહેલી તમને ક્યાંય ન જોયા, એટલે ખેદ પામી અહીં આવ્યાં. અણધારી ઉત્તમ સુવર્ણની વૃદ્ધિ થાય તેમ નહિં ધારેલું એવું સુખનિધાન સરખું આપનું દર્શન થયું; હવે પ્રાર્થના કરનારને ક૯૫વૃક્ષ-સમાન હે મહાભાગ! પુછપવતીને વૃત્તાન્ત યાદ કરીને અમારું ઈષ્ટકાર્ય આચર.” નેહાવેગથી પરવશ બનેલા તેણે ઉદ્યાનમાં તેમની સાથે વિવાહ કરીને રાત્રે તેમની સાથે વાસ કર્યો અને પ્રભાત થતાં કહ્યું કે, “જ્યાં સુધી મને રાજ્ય-પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તમારે વિનીત બની પુષ્પવતી પાસે રહેવું.” “આપની આજ્ઞા પ્રમાણે કરીશુ.” એમ કહી તેઓ ચાલી ગઈ. એટલે મહેલ તરફ નજર કરી તે ઘવલગૃહ વગેરે કાંઈ દેખાયું નહિ. કુમારે વિચાર્યું કે, “નક્કી તેઓએ આ સર્વ ઈન્દ્રજાળ સરખી માયા કરી. નહીંતર વિદ્યાધરીઓ કેમ ન દેખાય ?” હવે રત્નાવતીને યાદ કરી તેને શોધવા માટે આશ્રમ તરફ ચાલ્યો, તે તે પણ ન દેખાય. “કેને પૂછું?” એમ વિચારી દિશાનું અવલોકન કરવા લાગે, તે જવાબ દેનાર કેઈ ન હતો, એટલે તેને યાદ કરતો જ ઉભો રહ્યો. એવામાં કલ્યાણ આકૃતિવાળો અને પાકટ વયવાળો એક પુરુષ આવી પહોંચ્યો. તેને પૂછયું કે, “હે મહાભાગ! તમે આટલામાં આજે કે ગઈ કાલે આવા પ્રકારનાં પહેરેલાં કપડાવાળી કઈ ભટકતી બાલા આ અટવીમાં દેખી હતી ખરી ?” તેણે કહ્યું કે, “હે પુત્ર! શું તું તેને ભર્તાર છે?” તે કે હા. મેં બપોર પછી રુદન કરતી બાલાને જોઈ હતી. મેં પૂછ્યું કે, “ક્યાંથી અને કેમ અહિં આવવાનું થયું? કઈ તરફ જવું છે?” ત્યારે ગદગદ સ્વરે તેણે કહ્યું, ત્યારે મેં તેને ઓળખી. મેં તેને કહ્યું કે, હે પુત્રી! તું મારી જ દૌહિત્રી છે. ત્યાર પછી મેં તેના કાકાને વાત કરી, એટલે તે આદરપૂર્વક પોતાના ઘરે લઈ ગયો અને તારી પણ તપાસ કરી, પણ તું ક્યાંય દેખાય નહિં, છતાં અત્યારે મળી ગયે, તે ઠીક થયું.” એમ કહી કુમારને તે સાથેવાહના ઘરે લઈ ગયે. તેની સાથે વિવાહ કર્યો. રત્નાવતીના અવિરત સમાગમમાં રહેવાની ઈચ્છાવાળે કુમાર દિવસ પસાર કરતો હતો. એટલામાં વરધનુના મરણનો દિવસ આવ્યો અને બ્રાહ્મણને જમાડવા માટે ભોજન તૈયાર કરાવ્યું. બ્રાહ્મણે ભજન Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત ભજન. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [ ૨૫ કરતા હતા, ત્યાં બ્રાહ્મણને વેષ ધારણ કરનાર વરધનું ભજન કરવા માટે આવ્યા. તેણે આવીને કહ્યું કે, ભોજન જમાડનારને તમે જઈને કહે કે, “દૂર દેશાવરથી ચારે વેદેને જાણકાર સમગ્ર બ્રાહ્મણોમાં મુગટના રત્નસમાન ભેજન માગે છે. વળી જેના માટે ભોજન કરાવ્યું હોય, તેને ભવાંતરમાં પણ તે ભેજન મળી જાય છે. તમારા પિતાદિક મૃત્યુ પામ્યા હોય, તેમને પણ તેણે કરેલું ભોજન પહોંચી જાય છે. (૪૦૦) ભોજન માટે નક્કી કરેલા પુરુષોએ તે વાત કુમારને જણાવી. એટલે તે બહાર નીકળે અને દેખે છે, તે વરધનુ જણાય. કોઈક અપૂર્વ નેહરસને અનુભવતો કુમાર તેને ભેચ્યો અને મંદિરમાં પ્રવેશ કરાવી સ્નાન કરાવ્યું. ભોજન કર્યા પછી પૂછયું કે, “હે મિત્ર! આટલો કાળ તે ક્યાં પસાર કર્યો? ત્યારે વરધનુએ કહ્યું કે-જંગલની ગાઢ ઝાડીમાં તે રાત્રે તમે સુખેથી સૂઈ ગયા હતા. એક ગીચ ઝાડીમાંથી કઈ એક ચારપુરુષે મારી પાછળ દોડી આવીને મારા દેહમાં તીક્ષણ બાણ માર્યું. તેને ઘાની વેદનાથી મૂચ્છ પામી હું ભૂમિતલમાં પડ્યો. મૂચ્છ ઉતરી અને ભાનમાં આવ્યા એટલે “મારી. વેદનાથી તમને દુઃખ થશે”—એમ વિચારી મારી ઘાયલ અવસ્થાને છુપાવતો તે જ ઝાડીવાળા પ્રદેશમાં રહ્યો. તમારે રથ ત્યાંથી પસાર થયા પછી ધીમે ધીમે હું તે ગામમાં આવ્યો કે, જ્યાં તમે રાત્રે રોકાયા હતા. ગામના માલિકે તમારો વૃત્તાન્ત મને કહ્યો અને વિચિત્ર ઔષધિઓ વડે મારે ઘા રૂઝા. સ્થાને સ્થાને તમારી શેધ કરતો કરતે અહિં આવે. ભજનના બાનાથી તમને મેં અહીં જોયા.” " એક બીજા મિત્રો ક્ષણવાર પણ વિરહ ન ઈચ્છતા શાંતિથી રહેલા હતા, ત્યારે કેઈક સમયે પરસ્પર આ પ્રમાણે મંત્રણું કરી કે-આમ ને આમ આપણે કેટલા કાળ સુધી નિરુદ્યમી બેસી રહેવું? હવે આપણે કઈ પુરુષાર્થ કરવો જોઈએ. આમાંથી નિકળવાને સુંદર ઉપાય મેળવીએ.” એવામાં દરેકને કામ ઉત્પન્ન કરનાર અને ચંદનની. સુગંધવાળે મલયવનને પવન જેમાં સુખ આપે છે, તે વસંત-સમય આવ્યો. નગરના લોકે વિવિધ પ્રકારની વસંત ક્રીડાઓ પ્રવર્તાવવા લાગ્યા. કુબેરની નગરીની વિલાસ ક્રીડાએ ભૂલી જવાય તેવા પ્રકારની ક્રીડાઓ નગરીમાં ચાલતી હતી. અતિ મોટા કુતૂહલવાળા તે બંને કુમારે પણ નગર ઉદ્યાનમાં ગયા. ત્યાં ગીતના શબ્દથી દાનજળ ઝરાવનાર એક હાથી જે. માવતને જમીન ઉપર પટકી પાડી નિરંકુશ બની ચોતરફ ફરતો, કેળના સ્તંભ માફક લોકોની કીડાઓને તોડી નાખત હતો. લોકેની દોડાદેડીમાં કરુણ સ્વરથી વિલાપ કરતી, ભયથી કંપતી એક કુલબાલિકાને હાથીએ પકડી લીધી. જાણે કેમલ બાહુથી બાલ કમલિની ઉખેડાતી હોય, તેમ હાથીની. ભયંકર સૂંઢમાં પકડાયેલી, ભયથી કંપતા અને સમગ્ર દિશામાં આમતેમ જોતા નેત્રવાળી, વીખરાયેલા કેશપાશવાળી, પોતાનું રક્ષણ નહીં દેખતી, મરણુ–સમયની ક્રિયાનું સ્મરણ કરતી, “ઓ મા ! ઓ મા ! આ હાથી–રાક્ષસે મને પકડી છે. જલદી મને છોડાવે અને મારું રક્ષણ કરે. મેં મનમાં કંઈક ચિંતવ્યું અને દેવે કંઈક વિપરીત જ કર્યું.” Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] ઉપદેશપદ-અનુવાદ એમ બોલતી બાલિકાને દેખી. ત્યારે કરુણારસથી પરવશ બનેલા અંત:કરણવાળો કુમાર આગળ ધસી આવી ધર્યથી હાથીને હાક મારી કે, અરે દુષ્ટ નિર્દય કુજાત અધમ હાથી ! આ ભયભીત યુવતીને પકડીને આ તારી મોટી કાયાથી પણ તું લજજા પામતો નથી ? અરે નિર્ઘણ ! આ અતિ દુર્બલ અશરણ અને નિરપરાધી અબલાને મારવાથી તું તારા માતંગ (ચંડાલ) નામને સફલ કરે છે. આ પ્રમાણે ઠપકાવાળા ધીર સ્વરૂપ શબ્દના પડઘાથી પૂર્ણ થયેલ આકાશ જેમાં એવા કુમારની હાક સાંભળીને હાથીએ કુમાર સન્મુખ નજર કરી. તે બાલિકાને છેડીને રોષથી લાલ થયેલા નેત્રયુગલવાળો અને તેથી ન દેખવા લાયક કુમારના વચનથી કોપ પામેલો કુમાર સન્મુખ આવ્યો. કર્ણયુગલ અફાળી, ગંભીર શબ્દોથી આકાશના પિલાણને ભરી દેતે લાંબી પ્રસારેલી સૂંઢવાળો કુમારની પાછળ પાછળ આવવા લાગ્યો. કુમાર પણ પોતાની ડોક લગીર લગીર વાંકી કરતો કરતો તેની સન્મુખ જ હતો. વળી તેની સૂંઢના છેડા સુધી પિતાના હસ્તને લંબાવતો અને લલચાવતો સામે દોડતો હતો. કુમાર જેમ આગળ ચાલતો, તેમ હાથી અધિક ક્રોધ કરતે, વધુ વેગથી દેડતો “હમણાં પકડ્યો” એમ વિચારતો હાથી દડો હતો. ત્યાર પછી કુમારે અવળું ભ્રમણ કરાવી એવો શાન્ત પાડ્યો કે, તે મદન્મત્ત હાથી ચિત્રમાં ચિત્રેલા ચિત્રામણ સરખો સ્થિર બની ગયો. ત્યાર પછી નીલકમલસમાન નેત્રવાળી સુંદરીથી દર્શન કરાતો કુમાર તીવણ અંકુશ હાથમાં રાખીને હાથીની કંધરા પર ચડી બેઠે. ત્યાર પછી મધુર વાણીથી એવી રીતે સમજાવ્યું કે, જેથી હાથીને શેષ ઓસરી ગયો અને આલાનસ્તંભ સાથે સાંકળથી બાંધી લીધે. (૪૩૦) કુમારનો જય જયકાર શબ્દ ઉછળે કે, ખરેખર કુમાર પરાક્રમને ભંડાર છે, દુઃખ પામેલા જીવોનું રક્ષણ કરવામાં સુંદર મનવાળો છે. તે સમયે તે નગરને અરિદમન રાજા ત્યાં આવી કુમારનું આવું વર્તન જોવા લા, પૂછવા લાગ્યો કે, “આ કેણુ અને કયા રાજાનો પુત્ર છે ?” ત્યાર પછી તેના વૃત્તાન્તને જાણનાર મંત્રીએ હકીક્ત જણાવી. ત્યારે નિધાન-પ્રાપ્તિ કરતાં અધિક આનંદ પામી રાજા પોતાના મહેલમાં લઈ ગયે. સ્નાનાદિક કરાવી, ભોજન કર્યા પછી આઠ કન્યાઓ આપી. શુભ દિવસે કુમાર સાથે ઘણા આડંબરથી કન્યાઓનાં લગ્ન કર્યા. - કેટલાક દિવસો ગયા પછી, તેઓ આનંદથી રહેલા હતા, ત્યારે એક સ્ત્રી કુમાર પાસે આવી એમ કહેવા લાગી કે-“હે કુમાર ! આ જ નગરમાં વિશ્રમણ નામને સાર્થવાહપુત્ર છે, તેની શ્રીમતી નામની સુપુત્રી છે. બાલ્યકાળથી મેં જ તેને પાળી-પોષી મોટી કરી છે. હે સુભગ ! તમે હાથીના ભયથી તે વખતે બચાવી, તે કન્યા તમારા ગૃહિણીભાવને પામવાની અભિલાષાવાળી છે. તે જ સમયે “આ મારા જીવિતદાન આપનાર છે” એ પ્રમાણે અભિલાષવાળી દષ્ટિથી લાંબા કાળ સુધી તમારી તરફ નજર કરી હતી, તે તેના મનની અભિલાષા પૂર્ણ કરો.” હાથીને ભય દૂર થયા પછી મહામુશ્કેલીથી તેને સ્નેહી પરિવાર તેને ઘરે લઈ ગયો. ત્યાં પણ સ્નાનાદિક શરીર-સ્થિતિ Page #70 -------------------------------------------------------------------------- ________________ (૧) દૃષ્ટાંત ભેાજન, બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [ ૨૭ કરવાની પણ અભિલાષા કરતી નથી, મુખ સીવેલુ હોય તેમ મૌન ધારણ કરીને રહેલી છે. મે' કહ્યું કે, હે પુત્રી ! વગર કારણે આ તને શુ' સંકટ પ્રાપ્ત થયું ?” આ પ્રમાણે જ્યારે મેં કહ્યું, ત્યારે તે ખેલી કે, તને તે સ જણાવીશ. જો કે આ વિષયમાં લજ્જા અપરાધી છે, તેા પણ તને તેા કહીશ જ. રાક્ષસ સરખા હાથીથી જેણે પોતાના પ્રાણદાનથી પણ મારું' રક્ષણ કર્યું, જો તેની સાથે મારું પાણિગ્રહણ ન થાય, તેા નક્કી મને મરણનું શરણુ છે.’ આ સાંભળીને સર્વ વૃત્તાન્ત પિતાજીને જણાવ્યા. પિતાજીએ પણ મને આ માટે તમારી પાસે માકલી છે, તેા તમેા આ ખાલાને સ્વીકાર કરે.' આ કાલને આ ઉચિત છે’એમ વરધનુએ પણ એ વાત માન્ય કરી, તથા અમાત્યે પણ ના નામની કન્યા આપી. વિવાહ-મોંગલ પ્રવતુ. આ પ્રમાણે 'નેના દિવસેા સુખમાં પસાર થઈ રહેલા હતા. પોંચાલ-રાજપુત્રના દરેક સ્થળે જય જયકાર ઉછળી રહેલા છે, એવા નિષ્કલંક સમાચાર સત્ર ફેલાયા. હિમવાન પર્વતના વનમાં જેમ ગજેન્દ્ર નિરંકુશ ભ્રમણ કરે છે, તેમ પૃથ્વીમાં નિરંકુશપણે ભ્રમણુ કરવા લાગ્યા. ધનુ મંત્રીના પુત્ર વરધનુ સાથે પાંચાલરાજપુત્ર ફરે છે. કાઇક સમયે તે વારાણસી ગયા, ત્યારે કુમારને બહાર રાખીને વરધનુ પંચાલરાજાના મિત્ર કટક રાજા પાસે ગયા. સૂર્યાદય-સમયે જેમ કમલવન વિકસિત થાય, તેમ વરધનુના આવવાથી એકદમ કટકરાજાનાં નેત્રે વિકસ્વર અન્યાં અને કુમારના સમાચાર પૂછ્યા. (૪૫૦) વરધનુએ પણ જણાવ્યું કે, ‘કુમાર અહીં આવેલા છે. કટક રાજા પેાતાના સૈન્ય, વાહન, પરિવાર સાથે તેની સન્મુખ ગયા. બ્રહ્મરાજાની સમાન જ કુમારને માનતા જયકુંજર હાથી ઉપર બેસાડીને શ્વેત ચામરાથી વીંજાતા, પૂર્ણ ચંદ્રમ`ડલ-સમાન છત્ર જેના મસ્તક પર ધારણ કરાયેલુ છે, ચારણા જેવુ ચરિત્ર પગલે પગલે ગાઈ રહેલા છે, એવા સત્કારથી રાજા પેાતાના નગરની અંદર થઈ મહેલમાં લઈ ગયા અને ત્યાં રાખ્યા, તેને કટકવતી નામની પેાતાની પુત્રી આપી. વિવિધ પ્રકારના હાથી, ઘેાડા, ઉત્તમ રથા વિગેરે સામગ્રી આપવા પૂર્વક શુભ દિવસે તેઓના વિવાહ પ્રવત્યેૉ. વિષયસુખ અનુભવતા ત્યાં રહેલા હતા, ત્યારે કૃત માકલીને બાલાવાએલ પુષ્પસૂલ રાજા, ધનુમત્રી, કણેરુદત્ત, સિંહરાજા, ભવદત્ત, અશેાકચદ્ર વગેરે અનેક રાજાએ આવી પહેાંચ્યા. એકઠા મળીને વરધનુના સેનાપતિપદના અભિષેક કરી ચતુર’ગ વિશાળ સૈન્ય સહિત દ્વી રાજાને મહાત કરવા કાંપિલ્યપુર તરફ માકલ્યા. તે વગર અટક્યે પ્રયાણ કરતા હતા, દરમ્યાન દીર્ઘ રાજાએ કટક વગેરે રાજ્યએ ઉપર પેાતાના દૂત માકલ્યા અને કહેવરાવ્યું કે- દીર્ઘરાજા તમારા ઉપર ઘણા જ ગુસ્સે થયા છે. કારણ કે, તમાએ આ બ્રહ્મદત્તને આગળ પડતા કર્યો છે. જો પ્રલયકાળના વાયરાથી ઉછળતા સમુદ્રના જળ સરખા વિશાળ સૈન્યવાળા દીર્ઘરાજા તમારા ઉપર ચડાઇ કરશે, તે નક્કી તેમાં તમારું ભલું થવાનું નથી, તેા હજી પણ તે કાર્ય થી અટકા. આ તમારા અપરાધની માફી આપીશ, કારણ કે, સજ્જન પુરુષા વિનયવાળા મનુષ્ય ઉપર ગુસ્સેા કરતા નથી. તે સમયે ભ્રકુટિ ચડાવીને, અતિશય ગુસ્સે કરીને તે રાજાએએ નૂતના તિરસ્કાર કર્યાં અને પાતે પ'ચાલ દેશ ઉપર ચડાઈ કરી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] ઉપદેશપઃ-અનુવાદ જ્યારે ત્યાં પહેાંચ્યા ત્યારે નજીકના ગામ-સમૂહને બાળી નાખેલા, સરાવરા જળથી ખાલી કરેલાં હતાં. પરંતુ નગરીની અંદર ઘણું ધાન્ય એકઠું કરેલુ છે, ઘણું ઘાસ અને ઇન્હણાં ભરેલાં છે, લાંબા કાળ સુધી ચાલે તેવા વાવડી, કૂવા, નદી, કિલ્લા વગેરે સાફ્ કરાવ્યા છે. નગરીની રક્ષા કરવા માટે અપ્રમત્ત વફાદાર મનુષ્યાને રાકેલા છે. અવરજવર અધ કરાવી છે. ચારે બાજુના છેડા પર સતત ઘેાડેસ્વારી કરતા રાખેલા છે. કિલ્લા ઉપર વિચિત્ર યંત્ર ગેાઠવી રાખેલ છે. આ પ્રમાણે દીર્ઘરાજાએ ચડી આવતા લશ્કરને પહાંચી વળવા માટે સર્વ પ્રકારની તૈયારી પ્રથમથી રાખી હતી. આ બાજુ અનેક રાજાના સમૂહ સહિત બ્રહ્મદત્ત ચાલ્યા આવતા હતા અને આવીને કાંપિલ્યપુરને ચારે તરફથી ઘેરા ઘાલ્યા. અંદર તલભાગમાં રહેલા અને બહારના સૈનિકાએ કિલ્લા ઉપર ચડીને પરસ્પર દુસ્સહ ઇર્ષ્યાનું ઝેર ધારણ કરવાથી અતિ ભયંકર સંહાર કરનાર ખાણેાના અને પત્થરાના વરસાદ વરસાવ્યેા. કાયર સુભટો જોરથી ઢાલ વગેરે વાજિંત્રા વગાડી સૈનિકોને શૂરાતન ચડાવવા લાગ્યા. કેાઈક સૈનિકા યંત્રમાં તપાવેલ તેલ નાખીને પાયદળ સેનાને વિખેરી નાખવા લાગ્યા. ઢાલથી અદૃશ્ય થયેલા અરસપરસ રક્ષા કરી કિલ્લા નીચે રહેલા. ક્રોધે ભરાયેલ કાઈક હાઠ દખાવી, દાંત ભીંસી નિષ્ઠુર વાણી ખેલતા, કાઈક મળતુ ઘાસ ફે'કી શત્રુ-સુભટાના ખળતણુને સળગાવી દેતા હતા. કાઈક તીક્ષ્ણ કુહાડાના ઘા ઢાકીને મેટા દરવાજાને તેાડી નાખતા હતા. કેટલાક લેાકેા મેાટી બૂમરાણ પાડીને હાથીએની શ્રેણીએ તેાડી પાડતા હતા. આ પ્રમાણે દરરાજ તેએ વચ્ચે ભયંકર કુતૂહલ કરાવનારી, હાસ્ય કરાવનારી, ભયંકર રાષ પ્રસરાવનારી લડાઈ ચાલી. યુદ્ધ-વણુ ન— હવે દીર્ઘરાજાના સુભટો કટાળ્યા અને લડવાનું સામર્થ્ય ન રહ્યું, એટલે દીર્ઘ રાજા આગળ આવીને પેાતાને જીવવાના બીજો ઉપાય ન દેખવાથી નગરના દરવાજા ઉઘાડીને એકદમ ઘણા લશ્કર સાથે પુરુષાર્થનું અવલંબન કરીને બહાર નીકળ્યા. અને સેનાએના જગે! જગા પર મેાટા સંગ્રામેા થયા, ચમકતાં ભાલાં ભાંગીને નીચે પડવા લાગ્યાં. મામાં ધૂળની ડમરી ઉડવા લાગી. પ્રૌઢ ધનુષકળા જાણનારાએ ધનુષની જેમ કુંડલાકાર કરી મનુ યને મરડવા લાગ્યા. ભેરીના ભણકારાના શબ્દોથી ભુવન ભરી દીધું. અર્થાત્ આકાશ ગાજી ઉઠયું. ભાલાં, શિલા, તલવાર, ખાણેાથી ભય પામનારાઓની ભુજાએ ક`પવા લાગી. વળી એકબીજાનાં શસ્ત્રા પરસ્પર અથડાવાના કારણે તેમાંથી વિજળી ચમકવા લાગી. કેટલાક શૂરવીર સુભટા પેાતાના પ્રાણની દરકાર રાખ્યા વગર સામા ખડા રહી સામસામા મારવા લાગ્યા. ઉંચી માંધ કરી ત્યાં વેતાલા નૃત્ય કરવા લાગ્યા. શાકિનીએ લેાહી પીવા લાગી. શસ્રાના સપાટા લાગવાથી મંત્ર સાથે ધ્વજાએ છેદાઈ ગઈ, નઢીના વેગથી સુભટાના લેાહીના પ્રવાહ વહેવા લાગ્યા. પ્રગટપણે શૂરવીર Page #72 -------------------------------------------------------------------------- ________________ (૧) દષ્ટાંત. બ્રહ્મદત્ત ચક્રવતીને ઘરે ફરી ભેજન? [ ૨૯ લોકો પાછા હઠવા લાગ્યા અને તેઓ ભાગવા લાગ્યા. લાખોની સંખ્યામાં સિનિકનાં મસ્તકે ધૂળમાં રગદળાવા લાગ્યાં. યમના નગરના લોકોને મોટો ઉત્સવ થ. બંનેના સૈન્યમાં ભયંકર યુદ્ધ ચાલ્યું. ૪૮૦ ત્યાર પછી એક મુહૂર્ત માત્રમાં જ પિતાના સૈન્યમાં ભંગાણ પડેલું દેખીને ધીઠાઈથી દીર્ઘ રાજા બ્રહ્મદત્ત તરફ દોડ્યો. હવે બ્રહ્મદત્ત અને દીર્ઘરાજાની વચ્ચે તીણ ભાલાં અને શિલાઓ વગેરેથી દે, અસુરે અને મનુષ્યને આશ્ચર્ય પમાડનારી લડાઈ થઈ. તે સમયે નવીન સૂર્યમંડલ સરખું, અતીવ તીકણ અગ્રધારવાળું, અતિઘર, શત્રુ સેન્ય. સમૂહને ક્ષય કરનાર, હજારે યક્ષ દેવેથી અધિષ્ઠિત ચક્ર પંચાલ રાજાના પુત્ર બ્રહ્મદત્તના હસ્તકમલમાં આરૂઢ થયું અને તે જ ક્ષણે તે ચક બ્રહ્મદ દીર્ઘરાજા ઉપર ફેંક્યું કે, તરત જ દીર્ઘરાજાનું મસ્તક છેદાઈ ગયું. ગંધર્વો, સિદ્ધપુરુષ, ખેચર અને મનુષ્યોએ તેના ઉપર પુષ્પવૃષ્ટિઓ કરી અને કહ્યું કે, “આ બારમા ચકવર્તી અત્યારે ઉત્પન્ન થયા. ચૌદ રત્ન અને નવ નિધાનના સ્વામી એવા તે બ્રહ્મદત્ત ચક્રવતી ભેગો ભેગવતા હતા, ત્યારે દેશમાં હિંડન કરતાં કરતાં કેઈક સમયે એક બ્રાહ્મણને છે. તે બ્રાહ્મણ કેટલાક સ્થાનકે મુસાફરીમાં વિવિધ પ્રકારની સહાય કરતો હતો. અત્યંત ભક્તિવાળે હેવાથી સ્નેહનું સ્થાન બની ગયે. ચક્રવર્તીને રાજ્યાભિષેક બાર વરસ સુધી ચાલ્યો, જેથી તેના દ્વારમાં આ બ્રાહ્મપણને પ્રવેશ મળતો નથી. તેથી છેવટે દ્વારપાળ સેવકની સેવા કરી. તેની કૃપાથી બારમે વર્ષે રાજાનાં દર્શન થયાં. કેઈક એમ કહે છે કે, “ચક્રવતનાં દર્શન ન મળ્યાં એટલે જુનાં પગરખાં એકઠાં કરી લાંબા વાંસ ઉપર બાંધી ચક્રવર્તીના બહાર જવાના સમયે રાજમાર્ગમાં ઉભો રહ્યો, એટલે ચક્રવતીએ તેના તરફ નજર કરી. વળી પૂછયું કે, આવી જુનાં પગરખાંની વજા કેમ બનાવી?” “આ તમારી સેવાને કાલ-માપદંડ છે. આપનાં દર્શન કરવા માટે આટલાં પગરખાં ઘસાયાં, ત્યારે આપનાં દર્શન પામ્યો છું.” કૃતજ્ઞ હોવાથી પૂર્વે કરેલ ઉપકારનું સ્મરણ કરી તુષ્ટ થયેલા મનવાળા ચક્રવર્તીએ કહ્યું કે, “હે ભદ્ર! એક વરદાન માગ !” ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, “હું મારી પત્નીને પૂછીને તેને જે પ્રિય હશે, તે માગીશ.”—એમ કહીને પોતાના ઘરે ગયો. પત્નીને પૂછયું. “ઘણે ભાગે સ્ત્રીઓ ઘણી નિપુણ બુદ્ધિવાળી હોય છે. પત્નીએ વિચાર્યું કે, “બહુ વિભવવાળો પરાધીન બની જાય છે. માટે તેણે કહ્યું કે, “દરરોજ એક એક નવા ઘરે અમને ભોજનની પ્રાપ્તિ અને દક્ષિણામાં એક સેનામહોર મળે તેઆટલાથી જ સંતોષ.” આ પ્રમાણે પત્ની વડે કહેવાયેલા તે બ્રાહ્મણે રાજાને વિનંતિ કરી કે, “દરરોજ નવા નવા એક એક ઘરે ભેજનની અને સોનામહોરની પ્રાપ્તિ થાય-એટલું જ બસ.” રાજાએ કહ્યું કે, “આવું તુચ્છ અ૯પદાન કેમ માગ્યું ? હું જેના ઉપર તુષ્ટ થાઉં, તેણે ચલાયમાન ધળા ચામરના આડંબરવાળું રાજ્ય માગવું જોઈએ.” એટલે બ્રાહ્મણે કહ્યું કે, “બ્રાહ્મણે રાજ્ય મેળવીને શું કરવાના ? ત્યાર પછી બ્રાહ્મણને પ્રથમ દિવસે રાજાએ પિતાને ત્યાં સોનામહોર આપવા સહિત ભેજન કરાવ્યું અને ત્યાર પછી પોતાના Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] ઉપદેશપદ-અનુવાદ અંતઃપુરની રાણીઓને ત્યાં, પછી બત્રીસ હજાર રાજાઓને ત્યાં, દરેક રાજાના ક્રેડ કુટુંબીઓને ત્યાં અને તે તે નગરોમાં જે લોકો નિવાસ કરતા હતા, તેઓના સર્વેને ઘરે. એમ કરતાં છ— ક્રેડ ગામ અને તેમાં રહેલ સેંકડો-હજાર કુટુંબીઓના ઘરે. આમ ભરતક્ષેત્રની અંદર તેને બિચારાને જમવાના દિવસોનો છેડો કેવી રીતે આવે ? તે સમયે મનુષ્યનું આયુષ્ય વધારેમાં વધારે એક હજાર વર્ષનું સંભળાતું હતું. આટલા કાળ સુધી જીવનારને માત્ર નગરનો જ છેડે કેવી રીતે આવે? તો પછી ફરી ચક્રવર્તીને ત્યાં ભજનની પ્રાપ્તિ જેમ દુર્લભ છે, તેમ સંસારચક્રમાં અને મનુષ્યપણાની દુલભતા સમજવી. (૫૦૫ ગાથા) અહીં પૂર્વાચાર્યોએ કહેલો વિશેષ ઉપનય આ પ્રમાણે જાણ જેમ સમગ્ર ભરતક્ષેત્ર સાધનાર બ્રહ્મદત્ત ચક્રવર્તી, તે પ્રમાણે સમગ્ર જીવલેકની અંદર ધર્મચક્રવર્તીપણુનું સામ્રાજ્ય ઉત્પન્ન કરનાર ધર્મચક્રવત. જેમ મહા અટવીનું પર્યટન કરનાર બ્રાહ્મણ, તેમ મનુષ્ય, નારકાદિ પર્યાને ભોગવનાર, પાર વગરના સંસારમાં આ જીવે અનેક વખત પૂર્વે ભ્રમણ કરેલું છે. જેમ ચક્રવર્તીનાં દર્શનને આપનાર દ્વારપાળ તથા મિથ્યાત્વમેહ વગેરે ઘાતકમેં આપેલું વિવર, જેમ બ્રાહ્મણ બીજી ભાર્યોમાં આસક્ત ન બને, તેથી બ્રાહ્મણ ભજન માત્રમાં જ સંતુષ્ટ બની, તેવી રીતે જીવ એકાંતિક અને આત્યંતિક મુક્તિવધૂનાં સુખ મેળવવાની ઇચ્છા કરે અને રાજ્ય સમાન સંયમ પ્રાપ્ત કરે. તેને બદલે કર્મ પ્રકૃતિરૂપ ભાર્યા પતિને ભેજન માત્ર જેવા વિષયિક સુખમાં લલચાવી રાખે છે. જેમ તેને ચક્રવર્તીના ઘરથી માંડીને ભારતક્ષેત્રનાં સર્વ ક્ષેત્રમાં ભજન કરવાનું હોવાથી ફરીને ચક્રવર્તીના ઘરે જમવાનું અસંભવનીય છે. તેમ આ જીવને સમ્યગૂધમ સ્વરૂપ સમ્યગ્દર્શનાદિ મુક્તિબીજના લાભ સમાન મનુષ્યજન્મ ફરી મેળવ દુર્લભ છે. સંગ્રહગાથાને અક્ષરાર્થ –ચશ્વક એટલે ભોજન આગળ કહેલા દાંતની દ્વાર ગાથામાં જે “ચલૂક” એવું પદ કહેલું છે, તે દેશીશબ્દ હેવાથી ભજન કહેનાર શબ્દ છે. તે ભેજન પરિવાર-ભારહજણમિ” પ્રથમ ચક્રવર્તીના ઘરે, ત્યાર પછી અંતઃપુર વગેરે પરિવારના ઘરે, ત્યાર પછી ભરતવાસી લેકેના ઘરે કરરૂપે બ્રાહ્મણને આપવાનું રાજાએ જણાવ્યું, ભેજનના છેડે જાતે તે બ્રાહ્મણને, નહીં કે પુત્ર-પૌત્રાદિકની અપેક્ષાએ ફરી બ્રાહ્મણને ચક્રવતીના ઘરે ભેજનની પ્રાપ્તિ દુર્લભ છે, તેમ મનુષ્યપણાની પ્રાપ્તિ જીવને ફરી દુર્લભ સમજવી. (૬) બીજા દષ્ટાન્તની સંગ્રહગાથા – जोगियपासिच्छिय-पाड-रमण-दीणार-पत्ति जूयम्मि । जह चेव जओ दुलहो, धीरस्स तहेव मणुयत्तं ॥ ७ ॥ ૧ એકાતે થનાર કેવલ સુખ જ. ર અત્યન્ત-કદાપિ નાશ ન પામનાર. Page #74 -------------------------------------------------------------------------- ________________ (૨) દષ્ટાંત જુગાર-પાસા, (૩) ધાન્ય-મિશ્રિત સરસવ, (૪) દષ્ટાંત [ ૩૧ યૌગિક પાસાઓ વડે જુગારની રમતમાં ઈચ્છા પ્રમાણે પાસાઓ પાડીને દીનારસેનામહેનો પણ (સરત) કરીને ચાણક્ય રમતો હતો. તેવા જુગારમાં જિત મેળવવી દુર્લભ છે, તેમ બુદ્ધિશાળી પુરુષને ફરી મનુષ્યભવ-પ્રાપ્તિ દુર્લભ છે. પ્રથમ ચાણક્યની ઉત્પત્તિ જણાવવી, તે નંદ સુધીની હકીક્ત કહેવી. પાટલીપુત્ર નગરમાં મૂળ સહિત તેનું રાજ્ય ઉખેડી નાખ્યું. આ હકીકત ગ્રંથકાર પોતે જ આગળ કહેવાના છે, તેથી અહિં તેનો વિસ્તાર કરતા નથી. ચંદ્રગુપ્ત રાજ્ય પર બેઠે, ત્યારે વિચારવા લાગ્યો કે, “નંદરાજાની મોટી લક્ષમી મેળવી શકાઈ નથી, લક્ષમી વગર રાજ્ય શા કામનું ? માટે લક્ષમી મેળવવા કેઈ ઉપાય કરીશ” ત્યાર પછી યંત્રવાળા પાસા બનાવ્યા. બીજા કેઈ આચાર્ય કહે છે કે, “દેવતાના પ્રસાદથી પાસ મેળવ્યા પછી એક ઘણો દક્ષપુરુષ રાખ્યો. ચાણયે તેને કહ્યું કે, “આ સોનામહોરથી ભરેલો થાળ અને પાસા લઈને તું ત્રણ માર્ગો, ચાર માર્ગો, ચટા, શેરી વગેરે સ્થળમાં જઈને લોકોને કહેજે કે, “આ જુગારની રમતમાં મને કોઈ જિતે, તો સેનાની મહારથી ભરેલ આખો થાળ મળશે અને જે કઈ રીતે હું જિતું, તે મને એક સેનામહોર આપવી.” એ પ્રમાણે તે નિરંકુશપણે જુગાર-કીડા કરવા લાગ્યા, પરંતુ તેને કોઈ નિતી શકતા ન હતા. તે જ સર્વેને જિતતો હતોજેમ અતિ ચતુર પુરુષ પણ તેને જિતી ન શકે, તેમ મનુષ્યપણું જે હાર્યો, તેને ફરી પ્રાપ્ત થવું દુર્લભ છે. (૭) હવે ત્રીજા દષ્ટાન્તની સંગ્રહગાથા કહે છે – धण्णे त्ति भरहधण्णे, सिद्धत्थग-पत्थ-खेव थेरीए । अवगिचण-मेलणओ, एमेव ठिओ मणुय-लाभो ॥ ८ ॥ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં તમામ ધા એકઠાં કરી તેમાં ૧ પાલી સરસવ નાખી ભેગાં મેળવવાં. ત્યાર પછી કઈ વૃદ્ધ ઘરડી ડોસી તે પાલી સરસવ પાછા વીણ વને પાલી પૂરી કરે, તે કાર્ય જેમ મુશ્કેલ છે, તેમ મનુષ્યપણું ફરી મળવું મુશ્કેલ છે. - એક ક૯૫ના કરી માની લઈએ કે, કુતૂહળથી કોઈક દેવે ભરતક્ષેત્રમાં સર્વ ધાન્ય અને તૃણો એકઠાં કર્યા. એક સરસવ ભરેલો પ્રસ્થ (ધાન્ય માપવાનું ભાજન) ભરીને તેમાં ઉપર નાખ્યો. સર્વ સરસવો ધાન્ય સાથે એકઠાં કરી નાખ્યાં. ત્યાર પછી દુર્બલ દેહધારી દરિદ્રતામાં સબડતી, કઈ રોગથી પીડાતા અંગવાળી ડોશી સૂપડા વતી ઝાટકી ઝાટકીને સરસવને ધાન્યથી છૂટા પાડે. જ્યાં સુધી સરસવને પ્રસ્થ પૂરે ભરાય નહીં, ત્યાં સુધી તે પ્રમાણે તે ડોશી સુપડાથી સરસવ છૂટા પાડવાની મહેનત કર્યા જ કરે. કદાપિ તે ડોશી સર્વ સરસવ ફરી મેળવી શકે ખરી ? એ પ્રમાણે અનેક યોનિમાં પરિભ્રમણ કરનાર મહમલિન જીવને આ ભવમાંથી ભ્રષ્ટ થયા પછી મનુષ્યભવ ફરી મળે અતિ દુર્લભ છે. (૮) ચોથા દષ્ટાંતની સંગ્રહગાથા – Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ जूयम्मि थेरनिव-सुयरज्ज-सहट्ठसययंसि दाएण । एत्तो जयाउ अहिओ, मुहाइ नेओ मणुय-लाभो ॥ ९ ॥ એક વૃદ્ધ રાજાને પુત્ર રાજ્ય મેળવવાની અભિલાષાવાળો થયે. તેને પિતાએ કહ્યું કે, “આ રાજસભા તારાથી ત્યારે જ જિતેલી ગણાય, જે તું મહેલના દરેક સ્તંભના ખૂણુઓને અખંડપણે ૧૦૮ વખત જિતે. વચમાં એક વખત પણ હાર ન પામે. મારી સાથે તું રમતમાં દરેક વખત જિતી જાય તો રાજ્ય મેળવવા માટે તું યોગ્ય ગણાય, નહીંતર નહીં.” આ જય કરતાં પણ અધિક કિંમતી મનુષ્યભવ છે, માટે તેને શુદ્ધ ધર્મારાધનના મૂલ્ય વગરને નકામો ન ગૂમાવશે. દષ્ટાંત કંઈક સ્પષ્ટતાથી કહે છે ' ધન-ધાન્યાદિકથી સમૃદ્ધ વસંતપુર નામના નગરમાં પ્રૌઢ પરાક્રમયુક્ત જિતશત્રુ નામને રાજા હતો. તે રાજાને ઈન્દ્રાણીના રૂપને જિતનાર એવી ધારિણી નામની ભાર્યા હતી. તેઓને રાજ્યભાર વહન કરનાર એવો પુરંદર નામનો પુત્ર હતે. વળી તેઓને ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત અતિ નિર્મલ વિપુલ કુલમાં ઉત્પન્ન થયેલ, સત્ય બોલનાર, હંમેશાં રાજ્યકાર્યમાં સજ્જ એવે પ્રધાન હતો. તે રાજાને એકસે આઠ સ્તંભવાળી, ચમકતી અનેક ચિત્રેલાં રૂપવાળી, શત્રુના ચિત્તને આશ્ચર્ય પમાડનારી એક સભા હતી. વળી દરેક સ્તંભને એકસો આઠ, એકસો આઠ એવા ખૂણાઓ હતા. એમ સર્વ મળી અગ્યાર હજાર, છસો ચોસઠ કુલ ખૂણાઓ હતા. એમ ઘણે કાળ પસાર થયે અને રાજા રાજ્ય ભોગવતું હતું, ત્યારે કેઈક સમયે દુબુદ્ધિવાળે કુંવર વિચારવા લાગે કે-“કેઈપણ પ્રકારે મેળવેલું રાજ્ય સુંદર ગણાય” એવી લકશ્રુતિ છે. માટે ઘરડા પિતાને મારીને રાજ્ય સ્વાધીન કરું. કુંવરને અભિપ્રાય પ્રધાન જાણું ગયે અને રાજાને જણ. રાજાએ કુંવરને બેલાવીને કહ્યું કે, “તારે કુલપરંપરાગત ક્રમ જાળવવા માટે રાહ જોવી પડશે, એમ છતાં તેને રાજ્ય મેળવવા માટે ઉતાવળ જ હોય, તે દરેક સ્તંભના દરેક ખૂણું એક દાવ આપી સતત ૧૦૮ વખત જિત. વચમાં એક વખત પણ હાર થાય, તે શરૂથી જિતવા પડે. એમ દરેક સ્તંભના દરેકે દરેક ખૂણે એક વખત પણ હાર પામ્યા સિવાય જિતવા જોઈએ. તે રાજ્ય આપું.” લાંબા કાળે પણ તે દરેક ખૂણું જિતવા મુશ્કેલ છે, તેમ ભવ-ગહનની લીલામાં રખડતા જીવને મનુષ્યપણાની દુર્લભતા જાણવી. (૯) હવે પાંચમા દષ્ટાન્તની સંગ્રહગાથા કહે છે – रयणे त्ति भिन्नपोयस्स, तेसिं नासो समुद्द-मज्झम्मि । अण्णेसणम्मि भणियं, तल्लाह-समं बु मणुयत्तं ॥१०॥ (૫) રતનદષ્ટાંત – સમુદ્રદત્ત નામના રત્ન વેપારીએ રત્નદ્વીપમાં મેળવેલાં રત્નો વહાણને ભંગ થવાથી સમુદ્રમાં નાશ પામ્યાં. ત્યાર પછી તે વેપારીએ સમુદ્રમાં શેધ કરાવી. તેને Page #76 -------------------------------------------------------------------------- ________________ (૫) દષ્ટાંત નષ્ટ રત્ન [ ૩૩ જેવો લાભ થાય, તેની માફક ફરી મનુષ્યભવનો લાભ મુશ્કેલ છે. એ જ કથા કંઈક વિસ્તારથી કહે છે – રત્ન વેપારના કારણે પ્રસિદ્ધિ પામેલી તામ્રલિમી નગરીમાં ઉદારમનવાળો સમુદ્રદત્ત નામનો વહાણવટી હતી. કેઈક સમયે તે વિવિધ પ્રકારનાં વસ્ત્રોથી વહાણ ભરીને રત્નકીપે આવ્યા. ત્યાં તેણે ઘણાં રત્ન ખરીદ કર્યા. પોતાની ઈચ્છા પ્રમાણે રત્નને સંગ્રહ કરી તામ્રલિપ્તી તરફ જવા માટે સમુદ્રમાં વહાણની મુસાફરી કરવા લાગ્યા. તેના પુણ્યને ક્ષય થવાથી અતિ ઉંડા સમુદ્રમાં વહાણ ભાંગી ગયું અને મેળવેલાં સર્વ રત્નો દરેક દિશામાં છૂટાં છૂટાં વેરાઈ ગયાં. સમુદ્રદત્તને હાથમાં એક પાટીયું મળી જવાથી કઈ પ્રકારે કિનારે પહોંચી ગયો. ઘણો વિષાદ પામ્યો. આખા શરીરે ખારું પાણી લાગ્યું, એટલે રેગી બન્યા. શરીર સ્વસ્થ થયું, એટલે રત્નોની તેણે શોધ કરાવી. જેમ સમુદ્રમાં વેરાયેલાં ને પાછાં મેળવવાં મુશ્કેલ, તેમ અહિં મનુષ્યજન્મ ફરી પ્રાપ્ત કરે મુશ્કેલ છે. આવશ્યક-ચૂણિમાં આ દષ્ટાન્ત જુદા પ્રકારે દેખાય છે – ન્યાયપ્રિય લોકોથી વસેલી સુકોશલા નગરીમાં અતિ અદ્ભુત વૈભવવાળ ધનદત્ત નામને શેઠ રહેતું હતું. તેને ઘનશ્રી નામની વલ્લભ ભાય હતી. તેમને આઠ પુત્રો હતા. વળી તેની પાસે ઘણાં શ્રેષ્ઠ રને સમૂહ હતું, તેમ જ ઘરમાં પણ પુષ્કળ બીજા ઉપયોગી સારભૂત પદાર્થો હતા. તે નગરમાં વસંત-મહોત્સવ સમયે જેની પાસે જેટલી કડી ધન હોય, તેટલી વજા પિતાના મહેલ પર ફરકાવતા હતા. પરંતુ આ શેઠ પાસે અનેક મૂલ્યવાન રત્ન હોવાથી તેની કિંમત આંકી શકાતી ન હોવાથી તે દવાઓ ફરકાવતો ન હતો. કાલકમે તે શેઠ વૃદ્ધ થયા અને ગમે તે કારણે દેશાન્તરમાં બહુ દૂર ગયા. તરુણ બુદ્ધિવાળા તેના પુત્રો દવાના કૌતુકથી રત્નોને વેચી નાખવા લાગ્યા અને ધનની કેડો ઘણું એકઠી કરી. મહોત્સવમાં દરેક મહેલ ઉપર પાંચ વર્ણવાળી પવનથી કંપતી, ખણ ખણ શબ્દ કરતી ઘુઘરીઓવાળી એક સે દવાઓ ફરકાવી. પિતાના મહેલ ઉપર સેંકડો પ્રમાણુ ધ્વજાઓ ફરકી રહેલી છે, તે દરમ્યાન તેમના પિતા પણ દેશાત્રમાંથી પાછા આવી ગયા. પિતાએ પુત્રોને કહ્યું કે, “આવું અકાય કેમ આચર્યું ? કેમ કે, તે રને અમૂલ્ય હતાં, તે વેચી કેમ નાખ્યાં.? હવે તે રત્નના વેપારીઓને મૂલ્ય પાછું આપીને જલદી મારાં ને પાછા ઘરમાં દાખલ થાય તેમ તમારે કરવું. તો તે આઠે પુત્રો તે રને ખોળવા માટે પારસકૂલ (પર્શિયા) વગેરે સ્થળે ગયા. ઘણું કાળજી પૂર્વક તે રને ખાળવા છતાં દરેક રત્નોને દરેક વેપારીઓને ફરી મેળાપ-સંગ ન થયો. જેમ ગયેલાં રને ફરી પાછાં મેળવવા મુકેલ, તેમ છે જે મનુષ્ય-આયુષ્ય ચૂકી ગયા, તે ફરી આ મનુષ્યભવ પ્રાપ્ત થ દુર્લભ છે. (૧૦) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] હવે છઠ્ઠા દૃષ્ટાંતની સંગ્રહગાથા કહે છેઃ—— ઉપદેશપદ-અનુવાદ सुमिणम्मि चंदगिलणे, मंडग-रजाई दोण्ह वीणणओ । resणुता सुमिणे, तल्लाहसमं खु मणुयत्तं ॥ ११ ॥ સ્વપ્રમાં ચંદ્ર ગળતાં એકને પૂડલા અને બીજાને રાજ્ય મળ્યું-જાણ્યું, ત્યારે ફરી તેવું સ્વસ લાવવા પ્રયત્ન કરવા માક મનુષ્યપણું દુલ ભ છે. તેના ઉપર વિસ્તારથી કથા આ પ્રમાણેઅવ તી નામના દેશમાં અમરાપુરીને જિતવા સમ અતિનિમલ વૈભવના કારણે શ્રેષ્ઠ ઉજેણી એવા નામની પ્રવર નગરી છે, પ્રચ ́ડ પરાક્રમવાળે હાવાથી જેણે સમગ્ર દિશા-મડલા જિતેલાં છે, તથા કળાઓમાં ચતુર જિતશત્રુ નામના રાજા તે નગરીનું પાલન કરતા હતા. ત્યાં સમગ્ર દેશેામાં વેપાર ચલાવતા, મેરુપર્યંત માફ્ક સ્થિર, ત્યાગી, ભાગી એવા અચલ નામના સાથ વાહ હતા. તે નગરમાં લાવણ્યના સમુદ્ર જેવી, કમલપત્ર સરખા નેત્રવાળી, તેને ત્યાં આવનાર લેકનાં મનને અનુસરનારી, ધનથી સમૃદ્ધ એવી દેવદત્તા નામની ગણિકા હતી. તથા ધૂતા, ચાર, ઠગારા, વ્યસની, કૌતુકી, ચતુર, વિદ્વાન અને ધાર્મિકામાં જે મુખ્યરૂપ પ્રસિદ્ધિને પામેલા, રાજકુળમાં જન્મેલા, સેંકડા રાજલક્ષષ્ણેાથી સંપૂર્ણ એવેા મૂલદેવ નામનેા ધૃત ( ધૃતકાર ) રહેતા હતા અને તે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા. દેવદત્તા ગણિકા સાથે સાચા સ્નેહથી વિષયસુખ ભાગવતા તેના દિવસે આનંદમાં પસાર થતા હતા. કાઈક વસંત. મહેાત્સવમાં ઉદ્યાન–ક્રીડા માટે નીકળેલ અચલે મૂલદેવની સાથે દેવદત્તાને દેખી. તે વખતે દેવદત્તા પાલખીમાં આરૂઢ થયેલી, અચલ તેના ઉપર અતિશય સ્નેહાધીન થયા અને વિચારવા લાગ્યા-‘ભાગ્યશાળીને જ આના ચેાગ થાય' તેા હવે કયા ઉપાયથી આ મારા મનારથાને પૂર્ણ કરનાર થાય ? ’ એમ વિચારી અનેક જાતના દાનાદિક ઉપચાર શરૂ કર્યા ‘ગણિકા ભેટ-સાગાદથી સ્વાધીન થનારી હોય છે.’ તેથી મચલને સ્નેહ ખતાબ્યા અને અતિમાન આપવા લાગી. હવે રાત્રિ શરુ થવાના સમયે શ્રેષ્ઠ ચિત્રામણેાથી યુક્ત ભિત્તિવાળા, નિર્મ્યુલા મણુિઓથી જડિત ભૂમિતલવાળા, ઉપર ચંદરવા બાંધેલા, દીપતા રત્નના દીવડાથી દૂર થયેલ અંધકારવાળા, સુંદર સજેલા શૃંગારવાળા વાસભવનમાં આવી પહેાંચ્યા. એટલે દેવદત્તાએ આસન વગેરે આપી તેનેા સત્કાર કર્યાં. આ પ્રમાણે તેની સાથે અતિશય આનંદથી ભાગ-વિલાસમાં સમય પસાર કરતી હતી, પરંતુ હંમેશા હૃદયના સ્નેહ તા મૂલદેવને વિષે જ રાખતી હતી. પેાતાની માતા અક્કાના ભયથી મૂલદેવને પેાતાના ઘરમાં પ્રવેશ કરાવતી ન હતી, પરંતુ તે કારણે તેના મનમાં અજપે તે રહેતા જ હતા અને તે અજપે માતાના જાણવામાં આવ્યા. ત્યારે માતાએ કહ્યું કે, હે પુત્રિ ! તને જે તે રુચતા હોય, તેા ભલે તેને પ્રવેશ કરાવ, નિરક શા માટે ઝુરે છે ?’ દેવદત્તાએ મૂલદેવને સમયે પેાતાના વાસભવનમાં પ્રવેશ કરાવ્યેા. અક્કાએ મૂલદેવને આ પ્રમાણે કહ્યું કે- શ્રી અપાત્ર સાથે રમે છે, વરસાદ પતમાં અધિક વરસે છે, લક્ષ્મી નીચને આશ્રય કરે છે અને ઘણે ભાગે Page #78 -------------------------------------------------------------------------- ________________ (૬) દષ્ટાંત ચંદ્રપાન સ્વમ [ ૩૫ ચતુર માણસ નિર્ધન હોય છે. તે સાંભળી દેવદત્તાએ માતાને કહ્યું કે, “હું ધનની લોભી નથી, પરંતુ ગુણમાં; આ સર્વ ગુણ મૂલદેવમાં રહેલા છે. ત્યારે માતાએ કહ્યું કે- અચલ અનેક ગુણયુક્ત છે.” દેવદત્તાએ કહ્યું કે, “તો તેમની પરીક્ષા કરો. ત્યાર પછી તેણે અચલ પાસે દાસી મોકલાવી અને કહેવરાવ્યું કે, “તારી વલ્લભાને શેરડી ખાવાને મને રથ થયો છે. આ માગણી થવાથી તે પિતાને નશીબદારોમાં અગ્રેસર માનવા લાગ્યું અને શેરડીથી ભરેલાં અનેક ગાડાઓ મોકલાવી આપ્યાં. એટલે માતાએ કહ્યું કે, “અચલની ઉદારતા તું જે, કે એક વચનમાં જેણે આટલે મોટો ખર્ચ કર્યો !” દેવદત્તા દીલગીરી પૂર્વક કહેવા લાગી કે, “શું હું હાથણી છું? કે, છોલ્યા સમાર્યા વગર પાંદડા સાથે આખા સાંઠાઓ મોકલાવી આપ્યા! તે હવે મૂલદેવને કહેવરાવે, તે શું કરે છે, તે જોઈએ.” જુગારખાનામાં મૂલદેવ હતા, એટલે દાસીને ત્યાં મોકલાવી કહેવરાવ્યું કે-“દેવદત્તાને શેરડી ખાવાની ઈચ્છા થયેલી છે. એટલે મૂલદેવ દશ કૉડી લઈને બઝારમાં ગયે. બે કડી ખરચીને શેરડીના સાંઠાના મૂળ અને પાંદડા વગરના વચલા રસવાળા ભાગ ખરીદ કર્યા. બે કોડીથી બે નવાં કેરાં કોડીયાં ખરીદ્યાં. બાકી વધેલી કડીથી તજ, તમાલપત્ર, એલચી, ચારોલી વગેરે મશાલે ખરીદ્યો. તીર્ણ છુરીથી સાંઠાની છાલ ઉતારી, સારી રીતે સમારી, ગડેરી રૂપે ટૂકડાઓ કર્યા, વળી અંદર શૂળ પરોવી જેથી હાથ ચીકાશવાળો થાય નહીં. તેના ઉપર તજ, તમાલપત્ર, એલચી, ચારોલી વગેરે સ્વાદિષ્ટ સુગંધી વસ્તુ ભભરાવી કેડીયામાં ગોઠવી દાસી સાથે મોકલાવી. માતાને બતાવીને કહ્યું કે, “બંનેમાં વિજ્ઞાન અને વિવેક કેવા છે? તે જે. મૂલદેવે વગર મહેનતે સુખેથી ખાઈ શકાય તેવા ટૂકડા તૈયાર કરીને શેરડી મોકલાવી છે. અચલે ખર્ચ મોટો કર્યો, પણ એકેય શેરડી મને કામ લાગે તેવી ન મોકલાવી !” આ સાંભળી વિષાદ પામેલી માતા વિચારવા લાગી કે, “પુત્રી એકાંતે મૂલદેવના જ ગુણ તરફ જનારી છે. હવે માતા ચિંતવવા લાગી કે, “એવો કયો ઉપાય કરું? કે અચલથી આ શિક્ષા પામે અને મારા ઘરમાં પ્રવેશ કરી શકે નહિં.” (૩૦) * કેઈક સમયે અકાએ અચલ સાર્થવાહને શીખવાડી રાખ્યું-“કપટથી પરગામ જાઉં છું.”-એમ કહીને તારે અણધાર્યું સંધ્યા-સમયે અહીં આવવું. તે પ્રમાણે કર્યું. એટલે ખુશ થયેલી દેવદત્તાએ મૂલદેવને ઘરમાં દાખલ કર્યો અને તેની સાથે કીડા કરવા લાગી. અચલ સાર્થવાહ વિજળી માફક ઝડપથી ત્યાં આવી ચડ્યો. ઘરમાં આવ્યો એટલે મૂલદેવને પર્લંગ નીચે સંતાડી દીધો. એ હકીકત જાણી એટલે અચલે ગણિકાને કહ્યું કે, “આજે મારે અહિં શય્યામાં બેસીને જ સનાન કરવું છે.” દેવદત્તાએ કહ્યું કે, નિરર્થક શા માટે શય્યાનો નાશ કરે છે ?” અચલે કહ્યું કે, “મારી શય્યા વિનાશ પામે, તેમાં તું શા માટે ઝુરે છે ?” શરીર માલીસ કરવું, વગેરે કરીને સ્નાન-વિધિ શરુ કર્યો. હવે કળશ રેડવાના સમયે મૂલદેવ વિચારવા લાગ્યો કે, “અરે રે ! વ્યસનના Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ- અનુવાદ ૩૬ | કારણે હું આ સ્થિતિમાં મૂકાયા ! કહેલું છે કે- ધન મેળવીને કાણુ ગવ નથી કરતા ? વિષયભાગેાને આધીન થયેલેા હાય, તેવાને આપત્તિએ કયારે નથી આવતી ? આ જગતમાં સ્ત્રીએએ કેાનું મન ખડિત નથી કર્યુ? જગતમાં રાજાને પ્રિય કાણુ હાય છે ? મૃત્યુથી કાણુ છૂટી શકે છે ? કયા માગણુ માન પામે છે ? દુનના સક'જામાં આવી પડેલા કયા મનુષ્ય ક્ષેમકુશળ રહી શકે છે ? ” વિટપુરુષ સરખા પાણીથી ભીંજાયેલ એવેા મૂલદેવ પલ'ગ નીચેથી જેટલામાં નીકળ્યા, તેટલામાં અચલે મસ્તકના વાળ હાથથી પકડીને તેને કહ્યું કે, હવે તને શું કરુ ?' ત્યારે મૂલદેવે કહ્યું કે, ‘તમને રુચે તેમ કરી, પેાતાના દુશ્ચરિત્રથી જ હું તમારી નજરે ચડ્યો છુ.' તેની ખેલવાની સારી પદ્ધતિથી આકર્ષાયેલ અચલે તેને કહ્યું કે, દૈવયેાગે સજ્જન પુરુષા પણ આપત્તિ પામે છે. તમામ અંધકારના નાશ કરનાર, જગતમાં ચૂડામિણ પદને પામેલ સૂર્ય પણ કાલયેાગે ગ્રહકલ્લાલ(રાહુ)થી સંકટ પામે છે. અર્થાત્ સૂર્યનું અને ચંદ્રનું પણ ગ્રહણ થાય છે. હે ભદ્રે ! કાઇ વખત હું સ’કટમાં પડું, તેા મને સહાય કરજે.' એમ કહી તેના સત્કાર કરી અચલે મૂલદેવને છેાડી દ્વીધે. પહેલાં કાઇ વખત ન પામેલ તેવા નિગ્રહ અને કલકથી લજજા પામ્યા અને વિલખા થઈ ગયા. ત્યાર પછી એન્ના નદીના કિનારે રહેલા એન્નાતટ નગર તરફ જવાના આરભ કર્યા. પાસે ખાવાનું ભાથું પણ ન હતું.-એમ ચાલતાં ચાલતાં અટવીના મુખે આવ્યા, ત્યારે માર્ગમાં વાતા કરનાર એક લેાભસપથી ડંખાયેલ, સાથે ભાથુ' રાખેલ સામે દોડતા આવતા ટ જાતિના એક સપ્ટેંડ નામના મુસાફરને જોયા. તેની પાસેના ભાથાથી હવે હું અટવીનું ઉલ્લઘન કરી શકીશ. તે મને ઠગશે તે નહીં જ' એમ પરસ્પર અને વાર્તાલાપ કરતા ચાલવા લાગ્યા. ગામ અને સડક વિનાની અટવીમાં ત્રીજા પહોરે જળાશયવાળું સ્થાન મળ્યું. તેવા જળવાળા પ્રદેશમાં વિશ્રામ કરવાના મનેારથ કર્યા. જગલ જઈ આત્મ્યા, ત્યાર પછી સદ્ધડે કાથળીમાંથી સાથવા બહાર કાઢી પત્રપુટમાં જળ સાથે મસળીને એકલાએ જ તેના આહાર કર્યા. મૂલદેવ સામે બેઠા હતા, તેને નિષ્ઠુરતાથી વાચામાત્રથી પણ ખાવાનું નિમંત્રણ ન કયુ...! ‘કૃપણુનાં ચરિત્રા ધિક્કાર-પાત્ર છે.' નક્કી આજે તે ભૂલી ગયા, તેથી નિમ ત્રણ ન કર્યું, પણ આવતી કાલે જરૂર આપશે.' એમ વિચારી સાથે ચાલવા લાગ્યા. એવી રીતે બીજા દિવસે પણ તેણે લગાર પણ ન ખેાલાબ્યા. ત્રીજા દિવસે બંનેએ અટવી પૂર્ણ કરી (૫૦) અને વસતિવાળા ગામમાં આવી પહેાંચ્યા, ત્યારે મૂલદેવે વિચાયું કે, ‘બીજું તેા ક ંઈ નહીં, પણ મને આશાથી આટલા અહીં ખેચી લાવ્યે, તેથી આ ઉપકારી છે.' તેણે કહ્યું કે, હે ભદ્ર ! હવે તમે તમારા માગે જાવ, કાઇક વખત મેં રાજ્ય પ્રાપ્ત કર્યું" છે-એમ સાંભળે, તેા મારી પાસે આવજે, તેા હું તને ગામ આપીશ. ખરાખર દિવસના એ પ્રહર વીત્યા પછી મધ્યાહ્ન સમયે તે ગામમાં હાથમાં પડીયેા લઈને અદ્રેશમનવાળા તેણે ભિક્ષા માટે પ્રવેશ કર્યાં. બાફેલા અડદના ખાકળાથી Page #80 -------------------------------------------------------------------------- ________________ (૬) દષ્ટાંત ચંદ્રપાન સ્વપ્ન [ ૩૭ પત્રપુટ–પડીયો ભરાઈ ગયો, એટલે ઉત્સુકતા રહિત ધીમે ધીમે તળાવના કિનારે ગયો. તે સમયે એક મહિનાના લાગલગાટ ઉપવાસ કરનાર દુર્બલ દેહવાળા એક મુનિને પારણું માટે ઉદ્યાનમાંથી ગામ તરફ જતા દેખ્યા. પ્રફુલ્લિત નેત્રવાળા તેણે મનથી વિચાર્યું કે, “મારાં પુણ્ય હજુ બળવાન છે, ચિંતામણિરત્ન પણ મળી જાય છે, કદાચ ક૯પવૃક્ષ પણ મળી જાય, પરંતુ નિર્ભાગીને ભોજન-સમયે આવા તપસ્વી મુનિ ભગવંતનો યોગ થતું નથી. અહિ તે ક્ષણે દાતારની પાસે જે હોય, તે આપવું કિંમતી ગણાય. તે અત્યારે મારી પાસે અડદના બાકળા સિવાય બીજું કંઈ નથી. અતિરોમાંચિત દેહવાળો હર્ષના અશ્રુથી ભીંજાયેલ નેત્રયુગલવાળો મુનિને વિનંતિ કરવા લાગ્યું કે, “હે ભગવંત! કરુણા કરી મારા આ બાકળાને આપ સ્વીકારો.” પૂજનીય નામવાળા મુનિએ પણ દ્રવ્યાદિક શુદ્ધિ જોઈને જરૂર પ્રમાણમાં પાત્રમાં ગ્રહણ કર્યા. (૬૦) મૂલદેવે પણ કહ્યું કે, “ખરેખર ભાગ્યશાળી પુરુષો જ સાધુના પારણામાં બાકળાનું દાન આપી શકે છે. એટલામાં મુનિભક્ત દેવી બેલી કે-“હે મૂલદેવ! તું વરદાન માગ.” તે સાંભળી મૂલદેવે દેવદત્તા ગણિકા અને હજાર હાથીવાળા રાજ્યની માગણી કરી.” હવે બાકી રહેલા અડદના બાકળાથી પોતે ત્રણ દિવસનું પારણું કર્યું. જાણે અમૃતથી ભજન કર્યું હોય, તેવી તૃપ્તિ પામ્યો. - હવે સંધ્યા-સમયે બેન્નાતટ નગરમાં આવ્યો. ત્યાં ધર્મશાળામાં સૂતેલા તેણે પ્રભાત-સમયે “અતિશય ઉજજવલ પ્રભાથી દિશાઓને પ્રકાશિત કરનાર પૂર્ણ ચંદ્ર-મંડલનું પિતે પાન કર્યું.”—એમ સ્વપ્નમાં જોયું. તેવું જ સ્વપ્ન બીજા એક મુસાફરે પણ દેખ્યું. તે બંને સાથે જાગ્યા. નિર્ભાગી અન્ય મુસાફર બીજા મુસાફરોની આગળ મોટા શબ્દો બોલીને પૂછવા લાગ્યો કે, “મને આ પ્રમાણે સ્વપ્ન આવેલું છે, તેનું શું ફળ થશે.” તેના પ્રત્યુત્તરમાં એક મુસાફરે જણાવ્યું કે, “તને ઘી, ગોળવાળો પૂડલો પ્રાપ્ત થશે.” બીજા દિવસે કોઈક મકાન ઉપર છાપરું નંખાતું હતું, ત્યારે તેના ઘરસ્વામીએ તે જ પૂડલે તેને આ. અતિ નિપુણ બુદ્ધિવાળા મૂલદેવે વિચાર્યું કે- આટલા જ માત્ર ફળવાળું આ સ્વપ્ન ન હોય, આ સર્વે અજ્ઞાની છે.” હવે સૂર્યોદય થયો, એટલે પ્રભાત-કાર્યો નીપટાવીને પુછપથી પૂર્ણ અંજલિ ભરીને તે સ્વપ્નશાસ્ત્રકાર પાસે પહોંચ્યા. તે પંડિતના ચરણની પૂજા કરીને, તેને પ્રદક્ષિણા આપીને મસ્તકથી નમસ્કાર કરીને બે હાથ જોડી પિતાને સવારે આવેલ ચંદ્રપાન સ્વપ્નનું નિવેદન કર્યું. સ્વપ્ન-પાઠકને રાજ્યફળને નિશ્ચય થવાથી પ્રથમ તેણે પોતાની લાવણ્ય-અમૃતથી પૂર્ણ કન્યા સાથે મૂલદેવનાં લગ્ન કર્યા. “આ સ્વપ્નના ફળથી તને સાત દિવસમાં નક્કી રાજ્ય-પ્રાપ્તિ થશે.” એ પ્રમાણે પંડિતનું કથન સ્વીકારી તેણે મસ્તક સાથે અંજલિ જેડી પ્રણામ કર્યા. અનુક્રમે બેન્નાતટ નગરે પહોંચ્યો અને વિચાર્યું કે, “હું તદ્દન નિર્ધન છું. આવી સ્થિતિમાં મારે નગરમાં કેવી રીતે ભ્રમણ કરવું?” એટલે રાત્રે કઈક ધનવાનના ઘરમાં ખાતર પાડવા ગયે. રાજપુરુષ દેખી ગયા, એટલે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] ઉપદેશપદ-અનુવાદ પકડ્યો અને બાંધે. પછી રાજા પાસે લઈ ગયા. નીતિશાસ્ત્રમાં ચોરી કરનાર માટે વધને દંડ કહેલો છે–એમ સમરણ કરતાં પ્રધાને જણાવ્યું. તેને વધ કરવાની આજ્ઞા થઈ અને વધભૂમિએ લઈ જાય છે, ત્યારે આ વિચારવા લાગ્યું કે, “પહેલાની વાત શું જૂઠી પડશે?” એવામાં તેનું સજજડ પુણ્યકર્મ ઉદયમાં આવવાથી તે વખતે નગ૨માં ઉગ્ર શૂલ–વેદનાથી હેરાનગતિ ભોગવતે અપુત્રિય રાજા મૃત્યુ પામ્યા. હવે નવો રાજા મેળવવા માટે પાંચ દિવ્ય-હાથી, ઘોડો, છત્ર, ચામર-જોડી અને કળશ અધિવાસિત કર્યા. એટલે રાજ્યના અધિષ્ઠાયક દેવતાઓ તેમાં અધિષ્ઠિત થયા. તે દિવ્ય સમગ્ર નગરીમાં પરિભ્રમણ કરી રા–ચોગ્ય પુરુષને શોધતા હતા. અનુક્રમે ફરતા ફરતા ચોકમાં આવ્યાં, ત્યારે ગધેડા ઉપર સ્વાર થયેલ, સૂપડાના છત્રવાળો, સરાવલાની બનાવેલી માળા પહેરેલે, ગેરંગથી રંગાયેલ શરીરવાળો, મેશ ચોપડેલ અને મેશથી ખરડાયેલ શરીરવાળો સન્મુખ આવતે મૂલદેવ ચોર દેખાયો. એટલે હાથી ગુલગુલ શબ્દ કરવા લાગ્યા, ઘેડ હષાર કરવા લાગ્યો. ત્યાર પછી હાથીએ કળશ ગ્રહણ કરી મૂલદેવને અભિષેક કર્યો, તેમ જ તેને પિતાની ખાંધ પર બેસાડ્યો. બંને બાજુ બે ચામરો વીંજાવા લાગ્યા અને છત્ર આપોઆપ ઉપર જઈને સ્થિર થઈ ગયું. તે સમયે સમગ્ર આકાશતલ ભરાઈ જાય તેવા શબ્દો કરતાં વાજિંત્રો વાગવા લાગ્યાં. ચારણે વગેરે જય જયકાર શબ્દ બોલવા લાગ્યા. મોતી, મણિ આદિ રત્નોથી અલંકૃત ચરસ સિંહાસન ઉપર બેઠે, એટલે સામંત વગેરેએ તેને પ્રણામ કર્યા. મહારાજા બનીને પિતાના પ્રતાપથી વૈરી રાજાઓને વશ કર્યા અને તે સજજન મનુષ્યને માન આપવા લાગે. એ પ્રમાણે ઈચ્છા મુજબ રાજ્ય ભોગવવા લાગે. લોકવાયકા ચાલી કે, “આ રાજાને ચંદ્રપાન કર્યાનું સ્વપ્ન આવેલું, તેના પ્રતાપથી આવું રાજ્ય પ્રાપ્ત થયું. આ વાત પેલા મુસાફરો સાંભળી અને તે વિચારવા લાગ્યું કે, મને પણ તેવું સ્વપ્ન આવેલું, તે મને રાજ્ય કેમ ન મળ્યું? લોકેએ તેને કહ્યું કે, “સ્વમ ગુપ્ત ન રાખતાં ગમે તેવા લોકો પાસે પ્રગટ કર્યું, તેથી ન ફળ્યું. હવે જે મને બીજીવાર તેવું સ્વપ્ન આવશે, તે તેવા સ્વપ્ન પાઠક પાસે વિધિ-પૂર્વક નિવેદન કરીશ કે, જેથી મને રાજ્ય-સંપત્તિ પ્રાપ્ત થાય. દહિં, છાશ આદિ પ્રચુરતાવાળા ભેજનમાં પરાયણ બની ઈચ્છા પ્રમાણે સૂઈ રહેતો અને સ્વપ્નની ઝંખના કર્યા કરતો. લાંબા કાળ સુધી કલેશ પામ્યો. જેવી રીતે આવું ધારેલ સ્વપ્ન દુર્લભ છે, તેમ મેળવેલું મનુષ્યપણું હારી ગયા પછી પાર વગરના સંસારસમુદ્રમાં ફરી મનુષ્યપણું પામવું અતિ દુર્લભ છે. હવે અહીં ચાલુ કથાનો બાકીનો ભાગ પણ કહીએ છીએ. મૂલદેવ રાજા એક વખત વિચારવા લાગ્યું કે, “મને રાજ્ય મળ્યું, મદ ઝરતા હજાર હાથીઓ મળ્યા, પણ દેવદત્તા વગર સર્વ શૂન્ય જણાય છે. (૯૩) જે માટે કહ્યું છે કે-“હ કરીને પછી તેને અ૫લાપ કરે નહિં, વિના કારણ પ્રીતિ રાખે, સેંકડો કષ્ટો આવી પડે તો પણ મુંઝાય નહિં, ધન આવે, તે પણ લુબ્ધ ન બને અને અભિમાન ન કરે, સજન અને સરળ સ્વભાવવાળો હોય, ચંદ્ર સરખો Page #82 -------------------------------------------------------------------------- ________________ (૬) દૃષ્ટાંત ચંદ્રપાન સ્વપ્ન [ ૩૯ સૌમ્ય સ્થિરતાવાળા હાય-એવા માણસ સાથેના સમાગમમાં સ્વગ છે કે, પવંતના શિખર ઉપર ? ” ઉજેણીના રાજાને દાન-માનથી વશ કરી તેની સાથે પ્રીતિ કરવા લાગ્યા. ઘણી પ્રાર્થના કરવાથી તેને દેવદત્તા સમર્પણ કરી. આખા સસ્ક્રૂડ ભટ્ટે સાંભળ્યું કે, ‘મૂલદેવને રાજ્ય મળ્યું છે,' એટલે તે જલ્દી એન્નાતટ નગરે આળ્યા. રાજાને મળ્યા. એક સારું ગામ આપ્યું અને કહ્યું કે, ‘ફી મારી નજરે ન આવે, તેમ તારે કરવું' એમ કહી રજા આપી, કાઈક સમયે ધના પાર્જન કરવા માટે ઉજેણીથી દેશાન્તરમાં ઘણા પરિવાર સહિત અચલ ગયે. ત્યાં ઘણું ધન ઉપાર્જન કરી, કરિયાણાનાં અનેક ગાડાં ભરીને દૈવયેાગે એન્નાતટ નગરે આન્યા. ત્યાં જગાત બચાવવા માટે મજિઠ વગેરે કરિયાણામાં કિંમતી પદાર્થ છૂપાવી રાખ્યા. દાણુ લેનારાઓને ખબર પડી, એટલે રાજા પાસે લઇ ગયા. ભય પામેલા નેત્રવાળા અચલને રાજાએ જોયેા અને વિચાર્યું કે, આ સા་વાહ અહિં ત્યાંથી આવી ચક્યો? આ તે આશ્ચય કહેવાય.’ (૧૦૦) 6 રાજાએ પૂછ્યું કે, ‘ મને એળખે છે ? ’ ‘શરદના પૂર્ણ ચંદ્રની ઉજ્જવલ કાંતિ સરખી જેની કીર્તિ ભુવનમાં વ્યાપેલી છે, એવા આપને કાણુ ન ઓળખે?' રાજાએ પાતાના વૃત્તાન્ત કહ્યો અને દુષ્કર સત્કાર કરીને તુષ્ટ મનથી તેને વિદાયગિરિ આપી. ત્યાર પછી અચલ ઉજેણીએ આન્યા. વર્ગને મળ્યા. મૂલદેવે જેવા પ્રકારના સત્કાર કર્યાં, તે સ કુટુબીઓને જણાવ્યું. હવે એન્નાતટ નગરમાં એક ઘણેા ચતુર ચાર દરરોજ વૈભવવાળા શ્રીમંતાના ઘરમાં ખાતર પાડતા હતા. ચતુર એવા કેટવાળા તથા રક્ષકા ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ પકડી શકાતા નથી. રાજાને નિવેદન કર્યું કે, આ ચાર દેખી શકાતા કે પકડી શકાતા નથી. નક્કી તે ચારે અદૃશ્ય થવાની વિદ્યા સાધી હશે. અથવા તેા કોઈ આકાશમાં ગમન કરનાર ખેચર કે દેવતા હશે. કાઈ પણ ક્યાંય તેને જોઈ શકતા નથી. ' ત્યાર પછી મૂલદેવ પાતે જ નીલવસ્ત્ર પહેરી પ્રચંડ કટાર હાથમાં લઈને પ્રથમ પહેરે જ તેને શેાધવા નીકળ્યા. દેવકુલેા, પાણીની પરમા, ધમશાળાએ, સૂનાં ઘરા, ઉદ્યાના વગેરે સ્થળામાં ઘણા ઉપાયેા કરી શેાધવા લાગ્યા. હવે એક મુસાફરખાનામાં રાત્રે કે જેમાં ગાઢ અંધકારમાં કઈ પણ દેખી શકાતું નથી. નજર બંધ થઈ જાય છે, જ્યારે દરેક મુસાફ્ ઊંઘી ગયા, ત્યારે કપટથી મૂલદેવ પણ સૂવા લાગ્યા. એટલામાં ત્યાં પેલે સડિક નામના ચાર આન્ગેા. ધીમેથી તેણે તેને જગાડ્યો. પેલા મ`ડિક ારે પૂછ્યું કે, હે ભદ્ર! તું કાણુ છે? પેલાએ કહ્યુ કે, ‘ અનાથ મુસાફર છું. ’ તેા મારી પાછળ આવ, જેથી તને ઇચ્છિત અર્થાંની પ્રાપ્તિ થાય. ' ‘ અહુ સારું ’–એમ કહીને રાજા તેની પાછળ ચાલ્યા. કાઈક ધનવાનના ઘરમાં ખાતર પાડયું અને ત્યાંથી બહાર નીકળ્યા, ત્યાંથી ઘણી ઘણી સારભૂત વસ્તુએ લાવી રાજાના ખભા ઉપર ઉચકવા આપી. જીણુ ઉદ્યાનની અંદર રહેલા દેવમદિર અને મઠની વચ્ચે ભેયરુ' હતું, તેમાં રાજાને લઇ ગયા. ત્યાં રાજાએ Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ રૂપરનની ખાણ સમાન તેની બહેનને જોઈ. મંડિક ચારે બહેનને કહ્યું, “આના પગને પખાળી નાખ.” કૂવા નજીક લઈ જઈ તેને ત્યાં બેસારી જેટલામાં રાજાના ચરણને સ્પર્શ કરે છે, સ્પર્શતાં જ અનુમાન કર્યું કે, “આ ભાગ્યશાળી રાજા છે તેના વિષે નેહ ઉત્પન્ન થયો, એટલે ગુપ્તપણે રાજાને સંજ્ઞાથી જણાવી દીધું, એટલે તે એકદમ બહાર નીકળી ગયા. જે કઈ બીજે આ સ્થાને આવે, તે પગ દેવાના બાનાથી અત્યંત ઉંડા કુવામાં નિર્દયપણે ફેંકી દેવાય છે. રાજા ગયા પછી બહેને કોલાહલ કર્યો કે, “આ ચાલ્યા જાય છે. અહિંથી ગયે. આ બાજુથી મારી પાસે થઈને ચાલ્યા ગયે.” તે તરવાર લઈને તેની પાછળ દોડ્યો. મૂલદેવે જાણ્યું કે, “ઉતાવળા પગલે મારી પાછળ આવે છે. તે નગરના ચિરામાં શિવમંદિરની અંદર પેઠે. ભય પામતો ત્યાં રહે છે. ચોર રોષાવેશથી ભ્રમથી તરવારથી શિવલિંગને ભાંગી પિતાને કૃતાર્થ માનતો જલ્દી પાછો વળ્યો. બીજા દિવસે રાજા હાથીની ખાંધ પર બેસીને જ્યારે નગરમાં ભ્રમણ કરતું હતું, ત્યારે કપટથી હાથ, પગ ઉપર પાટા બાંધી જેણે પોતાના શરીરને ઢાંકી દીધું છે, એવા તે ચારને જે. ચૌટા અને શેરીમાં ફરતાં જુની કંથા પહેરી હતી, તેને તરત જ ઓળખી લીધો. ત્યાર પછી તેને તરત જ ભવનમાં લઈ ગયે. રાત્રે જે વ્યવહાર થયો હતો, તે પ્રગટ કર્યો. બંનેનાં મન એકરૂપે મળી ગયાં. અતિ નિપુણ બુદ્ધિવાળા મૂલદેવે તેને રાજ્યમાં સારો હોદ્દો આપ્યો. પછી રાજાએ તેની બહેનની માગણી કરી, તેણે ગૌરવથી તેને આપી. તેની સાથે વિષયભોગ ભેગવતાં કેટલોક કાળ પસાર થયે. ચેરના ઘરમાં સારભૂત વસ્તુઓ હતી, તે સર્વ રાજાએ વિશ્વાસથી જાણી લીધી હતી. તેવા તેવા ઉપાયથી તેને વિશ્વાસમાં લઈને તેની સર્વ વસ્તુઓને કબજે કરી લીધે. પહેલાના અપરાધે યાદ કરાવી, વર્તમાનકાળને પણ કંઈક ગુને ઉભે કરી શૂલી ઉપર ચડાવી મરણ પમાડ્યો. અહિં વિશેષ ઉપનય આ પ્રમાણે જાણ કે, જેમ રાજા, તેમ આ ધાર્મિકલેક, જેમ ચેર તેમ આ દેહ, જેમ તે ચેરનું ધન મેળવવા માટે પ્રયત્ન કર્યો, તેમ આ દેહ પાસેથી વિવિધ ઉપાય કરી તપસ્યાદિક આરાધના સાધી લેવી. જ્યારે ચાર ધનરહિત થયો, ત્યારે શૂળી પર ચડાવીને પૂર્વના અપરાધોને યાદ કરાવીને તેને જીવિતથી મુક્ત કર્યો, તેમ આ શરીરમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે આમહિત સાધવાનું સામર્થ્ય ન રહે, ત્યારે શૂળી સમાન અનશન-વિધિથી શરીરને અંત લાવો. ૧૧) હવે સાતમા સ્વપ્નની સંગ્રહગાથા કહે છે – चक्कण वि कण्ण-हरण, अफिडियमच्छिगह चक्कनालाहे । લગ્નસ્થ ઇટ્ટ-ત્તછળોમો મgયમો રિ | ૨ | એક જળકુંડમાં સ્તંભ ઉપર અવળી અવળી દિશામાં ફરતા યંત્રવાળાં આઠ ચકે ઉપર રહેલી પૂતળીની ડાબી આંખ પડછાયામાં ચક ફરતી, જ્યારે આઠેના આરા એક Page #84 -------------------------------------------------------------------------- ________________ (૭) દષ્ટાંત રાધા-વેધ [ [ ૪૧ સરખા ભેગા થાય અને નીચે નજર કરી આરાઓની આરપાર અભ્યાસી કુમાર બાણ ફેંકી ઉપરની પૂતળીની ડાબી આંખ વીંધી નાખે, તેની સમાન મનુષ્યભવ દુર્લભ છે. ગાથાને આ સંક્ષેપથી ભાવાર્થ, કથા દ્વારા વિસ્તારથી સમજ– (૭) દૃષ્ટાંત રાધા-વેધ ઈન્દ્રપુરી સમાન મનહર ઈન્દ્રપુર નામના નગરમાં પંડિતને આદરણીય ઈન્દ્ર સરખો ઈન્દ્રદત્ત નામનો રાજા હતા. તેને બાવીશ રાણીઓ હતી અને તે દરેકને કામદેવ સરખા રૂપવાળા શ્રીમાળી આદિ પુત્ર હતા. કેઈક સમયે પ્રત્યક્ષ રતિ જ હોય તેવી જ મંત્રીની પુત્રીને વિવિધ પ્રકારની કીડા કરતી મહેલમાં જોઈ. ત્યારે પરિવારને પૂછયું કે, “આ કેની પુત્રી છે?” “હે દેવ ! આ મંત્રીની પુત્રી છે. તેના ઉપર ઉત્પન્ન થયેલ રાગવાળા રાજાએ વિવિધ પ્રકારે તેની માગણી કરી. પોતે લગ્ન કર્યા, પછી તેને અંતઃપુરમાં રાખી. અંતઃપુરમાં બીજી અનેક શ્રેષ્ઠ રાણીઓના સમાગમમાં તલ્લીન બનેલો રાજા તેને ભૂલી ગયા. લાંબા સમયે વળી તેના ઉપર નજર પડતાં પૂછયું કે, “ચંદ્ર સમાન પ્રસરેલ કાંતિ–સમૂહવાળી, કમલ સરખા નેત્રવાળી આ સુંદર યુવતી કોણ છે?” સેવકે કહ્યું, કે- આ મંત્રીની પુત્રી તે છે કે, જેને તમે કેટલાક સમય પૂર્વે પરણીને અંતઃપુરમાં છોડી દીધી છે. એ પ્રમાણે કહ્યું, એટલે રાજા રાત્રે તેની સાથે વચ્ચે અને તે જ દિવસે ઋતુસ્નાન કરેલ, જેથી તે જ રાત્રે ગર્ભ ઉત્પન્ન થયે. હવે આગળ મંત્રીએ પુત્રીને કહી રાખેલ હતું કે, “હે પુત્રી ! જે વખતે તને ગર્ભ પ્રગટ થાય અને રાજા તને રે કહે. તે મને તે સમયે જણાવજે.” તેનો સ્વીકાર કરી પુત્રીએ સર્વ વૃત્તાન્ત પિતાને કહ્યો અને ભોજપત્રના ખંડમાં તે લખી લીધું. રાજાને ખાતરી કરાવવા માટે તે વૃત્તાન્ત હંમેશાં અપ્રમત્તપણે યાદ રાખો. તેને પુત્ર જન્મ્ય, સુરેન્દ્રદત્ત તેનું નામ પાડ્યું. તે જ દિવસે ત્યાં ચાર દાસીઓને ત્યાં ચાર પુત્રે જમ્યા. તેનાં અગ્નિક, પર્વત, બહલી અને સાગર એવાં નામ પાડ્યાં. ત્યાર પછી પ્રધાને તેને લેખાચાર્ય પાસે ભણવા મૂક્યો. પેલા ચાર દાસીપુત્ર સાથે આ પણ કળાઓ ગ્રહણ કરે છે. પેલા શ્રીમાલી વગેરે રાજપુત્ર ભણવા આવતા હતા, પણ કંઈ અભ્યાસ કરતા ન હતા. લગાર કળાચાર્ય મારે, તો પિતાની માતા પાસે જઈ ફરીયાદ કરતા હતા અને રુદન કરતા હતા. આ પ્રમાણે પુત્રોની વાત સાંભળી કુપિત માતાઓ પંડિતને કહેવા લાગી કે, “હે ફૂટ પંડિત ! અમારા પુત્રને માર કેમ મારો છે? “પુત્રરત્નની પ્રાપ્તિ જેમ તેમ થતી નથી” એટલું પણ તમે જાણતા નથી ? અતિગૂંચવણ ભરેલા નિષ્ફલ ભણતર ભણવાથી સ. પુત્રોને નિષ્કરુણપણે મારતાં તમને થોડી પણ દયા આવતી નથી? “આ પ્રમાણે કઠોર વચનોથી તિરસ્કાર કરાયેલા ગુરુએ તેના પુત્રોની ઉપેક્ષા કરી, એટલે તે રાજપુત્ર અતિશય મૂખ રહ્યા. આ હકીકત રાજાને ખબર ન હોવાથી તે મનમાં વિચારતા કે, “મારા પુત્રો ઘણા કળાકુશળ છે, પરંતુ અહીં સુરેન્દ્રદત્ત રાજપુત્રે સમગ્ર કળાસમૂહને અભ્યાસ કર્યો. સમાન વયવાળા દાસ બાળકે અનેક વિદન કરતા હતા, છતાં તેની દરકાર કરતે ન હતા અને પિતાના અભ્યાસમાં હંમેશાં સાવધાન રહેતા હતા. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] ઉપદેશપદ-અનુવાદ હવે મથુરા નગરીમાં પર્વતનગરને રાજા પિતાની પુત્રીને પૂછે છે કે, “હે પુત્રી ! તને જે વર ગમતો હોય, તેની સાથે તેને પરણાવું.” પુત્રીએ કહ્યું કે, “હે પિતાજી! ઈન્દ્રદત્ત રાજાના પુત્ર કલા-કુશળ, શૂરવીર, ધર્યવાળા અને રૂપવાળા સંભળાય છે. તેમાંથી એક પુત્રની રાધા-વેધની વિધિથી સારી રીતે પરીક્ષા કરીને, પછી આપ કહો તો ત્યાં જઈને સ્વયંવર કરું ? (ગ્રંથા ૧૦૦૦) પુત્રીની વાતને રાજાએ સ્વીકાર કર્યો અને ત્યાર પછી પુષ્કળ રાજઋદ્ધિ સહિત ઈન્દ્રપુર નગરે જેવા પ્રયાણ આદર્યું. તેનું આગમન સાંભળીને ઈન્દ્ર નરપતિએ વજાપતાકા અને વિચિત્ર રોભા વડે પોતાની નગરી શણગારી. હવે રાજપુત્રી આવી ગયા પછી તેને ઉતરવા માટે સુંદર પ્રસાદ આપે. ભજન-દાન વગેરે કરાવ્યાં અને પિતાનું ગૌરવ વધે તેવી ઉચિત સત્કાર-વિધિ કરી. તેણે રાજાને વિનંતિ કરી કે, “આપના જે પુત્ર રાધા-વેધ કરશે, તે મને પરણશે. તેટલા માટે જ હું આવેલી છું.” રાજાએ કહ્યું કે, “હે પુત્રી ! આટલો કલેશ શા માટે કરે છે? કારણ કે, મારા સર્વ પુત્રો એક એકથી અધિક ગુણવાળા છે. ત્યાર પછી યોગ્ય સ્થળે એકાંતરે એકાંતરે અવળા અવળા બ્રમણ કરતાં ચોની શ્રેણીયુક્ત, ઉપર ભાયમાન પૂતળીયુક્ત એક મોટો સ્તંભ ખડે કરાવ્યો. એક મેટો અખાડો-મંડપ રચાવ્યું. તેમાં માંચડાઓ (સ્ટેજ) કરાવ્યા. ઉપર ચંદરવા બંધાવ્યા. હર્ષથી ઉલ્લાસ પામતા રાજા સિંહાસન પર વિરાજમાન થયા. નગરલોકે પણ હાજર થયા. ત્યાર પછી રાજાએ પોતાના પુત્રને બેલાવ્યા. વરમાલા ગ્રહણ કરીને તે રાજપુત્રી પણ આવી પહોંચી. ત્યાર પછી રાજાએ શ્રીમાલી નામના મોટા પુત્રને આજ્ઞા કરી કે, “હે વત્સ! મારા મનવાંછિત સફલ કર. આપણા કુળને અજવાળ, આ મારા રાજ્યની ઉન્નતિ કર, જયપતાકા જિતી લે, શત્રુઓનું અપ્રિય કર, એવી રીતે રાજ્યલક્ષમી સાથે પ્રત્યક્ષ આનંદમૂર્તિ સમાન આ રાજપુત્રીને રાધા-વેધ કરીને જલદી પરશું.” આ પ્રમાણે કહેવાયેલ રાજપુત્ર #ભ પાયે, તેની મુખકાંતિ ઉડી ગઈ, પરસેવાથી પલળી ગયે, શૂન્ય ચિત્તવાળે થયે, મુખ અને નેત્ર દીન બની ગયાં, તેને કચ્છ ઢીલો પડી ગયો. શરીરનું તે જ ઉડી ગયું, લક્ષ્મીશેભા પાપે નહિં, લજજા પામવા લાગ્યો, અભિમાન ઉતરી ગયું, નીચે જોવા લાગ્યા, પૌરુષને મૂકી તંભિત થયે હેય તેમ, અથવા મજબૂતપણે જકડેલે હોય, તે થઈ ગયે. ફરી પિતાએ કહ્યું કે-“હે પુત્ર! ભિનો ત્યાગ કરીને ઈચ્છિત કાર્યની સિદ્ધિ કર. તારા સરખાને આટલું કાર્ય શા હિસાબમાં ગણાય? હે પુત્ર ! સંભ તો તેને થાય કે, જેઓ કળાઓમાં નિપુણ ન હોય, તમારા સરખા નિષ્કલંક કલાગુણને વરેલાને કેમ ક્ષોભ થાય? આ પ્રમાણે ઉત્તેજિત કરાએલા તેણે કાર્યના અજાણ છતાં થોડી ધીઠાઈનું અવલંબન કરીને ધ્રુજતા હાથે ધનુષ્ય ગ્રહણ કરીને શરીરની સર્વ તાકાત એકઠી કરીને કોઈ પ્રકારે બાણ આરોપણ કરીને ગમે ત્યાં બાણ જાવ” એમ ધારી શ્રીમાલી પુત્રે બાણ છોડયું. તે બાણ Page #86 -------------------------------------------------------------------------- ________________ (૭) દષ્ટાંત રાધા-વેધ [ ૪૩ તંભ સાથે અથડાઈને ભાંગી ગયું, એટલે લોકો મોટા ઘંઘાટ કરી હસવા લાગ્યા. આ પ્રમાણે કળાવિહીન બાકીના રાજપુત્રએ જેમ-તેમ ગમે ત્યાં બાણ છોડ્યાં, પરંતુ કેઈથી કાર્યસિદ્ધિ ન થઈ. આ સમયે રાજા ઘણે વિલખો બની ગયો. લજજાથી તેની આંખે બીડાઈ ગઈ, જાણે વજન અગ્નિ શરીર પર પડ્યો હોય, તેમ મુખની છાયા ઉડી ગઈ અને આમણ-દમણે બની શક કરવા લાગ્યા. આ સમયે પ્રધાને રાજાને કહ્યું કે,–“હે દેવ ! ખેદ કરો છોડી દો, હજુ તમારો એક પુત્ર બાકી છે, માટે અત્યારે તેની પણ પરીક્ષા કરો. રાજાએ પૂછયું કે, “ક પુત્ર ?” ત્યારે મંત્રીએ આગળ રાજાનાં લખેલ વચનવાળાં અભિજ્ઞાન કરાવનાર ભાજપત્ર વંચાવ્યાં. રાજાએ કહ્યું કે, “ભલે તેને પણ લા. અતિશય અભ્યાસ કરાવેલ આ દુષ્ટ પુત્રોએ જે આચર્યું, તેવું જ આ પણ આચરશે. આવા પ્રકારના પુત્રોને ધિક્કાર થાઓ. હવે તારો આગ્રહ છે, તે તેની પણ ભલે પરીક્ષા કરો.” તે વખતે તે મંત્રીપુત્રીના સુરેન્દ્રદત્ત પુત્રને ઉપાધ્યાય સહિત હાજર કર્યો. હવે કલાભ્યાસ કરતાં, વિચિત્ર હથિયાર વાપરવાના પરિશ્રમના કારણે શરીર પર પડેલા ઉજરડા અને અણુરૂઝાયેલા ઘાવાળા પુત્રને ખોળામાં બેસાડી આનંદપૂર્વક કહ્યું કે-“હે પુત્ર ! આ પૂતળીને વીંધીને મારા મનોરથ પૂર્ણ કરી અને આ નિવૃતિ નામની રાજકન્યાને પરણ, એટલે તને. રાજ્ય પ્રાપ્તિ પણ થશે.” (૫૦) ત્યાર પછી સુરેન્દ્રદત્ત, રાજાને તેમ જ વિદ્યાગુરુને નમસ્કાર કરીને આલીદ્રાસને બેસી હિંમતપૂર્વક ધનુષદંડ ઉપાડી, નિર્મલ તેલથી ભરેલા કુંડમાં પ્રતિબિંબિત થયેલાં ચક્રના આરાની વચ્ચેનાં છિદ્રોને દેખતો હતો. બીજા કુમારોવડે મશ્કરી કરતો હતે. અગ્નિક વગેરે દાસીપુત્રો બૂમરાણ કરી વિદ્મ કરતા હતા, ગુરુજી બે બાજુ ઉઘાડી તરવારવાળા બે પુરુષને ઉભા રાખી–એમ સંભળાવતા કે, “જે લક્ષ્ય ચૂક્યો, તો હણી નાખીશું” આમ વારંવાર સંભળાવતા હતા. તેમ છતાં આ રાજપુત્રે લક્ષ્ય તરફ દષ્ટિ રાખી મહામુનીશ્વરની જેમ એકાગ્ર ચિત્ત રાખી ચક્રના આરાનાં છિદ્રો એકરૂપે થયાં, ત્યારે છિદ્ર દેખી એકદમ બાણ છોડી રાધાને વીંધી નાખી. રાધા વીંધાઈ એટલે નિવૃતિ કન્યાએ તેના ગળામાં માળા પહેરાવી. રાજા આનંદ પામ્યો અને જય જયકારના શબ્દો ઉછળવા લાગ્યા. મેટો વિવાહ-મહોત્સવ પ્રવર્તાવ્યો, તેમ જ રાજાએ રાજ્ય પણ તેને જ આપ્યું. જેમ તે કુમારે લય તાકીને ચકના છિદ્રમાંથી બાણ આરપાર કાઢી પૂતળીની ડાબી આંખ વિધી, પરંતુ બાકીના કુમારે તે કાર્ય સાધી ન શક્યા, તેમ કોઈ પુણ્યની અધિકતાવાળે આત્મા પાર વગરના ભવ-અરણ્યમાં અથડાતો મનુષ્યપણું પ્રાપ્ત કરે છે, પરંતુ પુણ્યની અધિકતા વગર બીજા છ મનુષ્યપણું ન પામતાં નરક, તિયચની હલકી ગતિ મેળવે છે. (૫૮) શ્રીમાલી વગેરે બાવીશ રાજપુત્રોએ આ કળા કેળવેલી ન હોવાથી, અભણ રહેવાથી રાધાવેધ કરવાનું લક્ષય ન મેળવી શક્યા, કારણ કે, લક્ષ્ય બીજે રાખવાથી બાણો નાશ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] ઉપદેશપદ-અનુવાદ પામ્યાં. આથી ચાલુ વાતમાં શું સમજવું? જેમ રાધાવેધ સાધવો દુષ્કર છે, તે પ્રમાણે મનુષ્યભવની પ્રાપ્તિ મુકેલ અને દુર્લભ સમજવી. ગાથામાં ઈતિશબ્દ સમાપ્તિ માટે છે. (૧૨) હવે આઠમાં દષ્ટાન્તની સંગ્રહગાથા જણાવે છે – Hવાદ્ધમત્સં–fછ–શિવચંદ્ર-પાતળા | अण्णत्थ बुड्डण-गवेसणोवमो मणुयलंभो उ ॥ १३ ॥ ચામડા સરખી જાડી સેવાલથી પથરાએલ-છવાયેલ સરોવરમાં શરદપૂર્ણિમાને દિવસે સેવાલમાં ફાટ-છિદ્ર પડ્યું. ઉપર આવેલા એક કાચબાને તે છિદ્રમાંથી ચંદ્ર-દર્શન થયું. પિતાના કુટુંબને કોઈ દિવસ ન દેખેલ એવા ચંદ્રનું દર્શન કરાવું.” તેમ ધારી નીચે તેમને બોલાવવા ગયો. પાછો આવ્યો, ત્યારે પવનના ઝપાટાથી ફાટ-છિદ્ર પૂરાઈ ગયાં. આમતેમ ઘણા આંટા-ફેરા માર્યા, પણ ફરી તે ચંદ્ર જેવા ન મળે. તેમ ચૂકી ગયેલ મનુષ્યભવ ફરી મેળવી શકાતો નથી. (તુ શબ્દ ગાથા પૂર્ણ કરવા માટે છે. ) ગાથાને સંક્ષેપ અર્થ કહી હવે કથા દ્વારા વિસ્તારથી અર્થ સમજાવે છે.– (૮) દષ્ટાન્ત કાચબાને ચંદ્ર-દશન. કોઈક ગહન વનમાં અનેક હજાર યોજન-પ્રમાણ અતિ ઉંડો અનેક જળચર જીવોથી વ્યાપ્ત એક દ્રહ હતો. તેના પાણી ઉપર અતિ જાડા પડવાળી સેવાલ પથરાયેલી હતી. દરેક સ્થળે ભેંસનું ચામડું જાણે ઢાંકી દીધું હોય, તેમ જણાતું હતું. કેઈક સમયે ચંચળ ડોકવાળા એક કાચબો આમ-તેમ ભટકતે ભટકતો ઉપરના ભાગમાં આવ્યો અને ડોક લાંબી કરી. તે સમયે સેવાલમાં છિદ્ર પડયું. તે રાત્રિએ શરદપૂર્ણિમાને ચંદ્ર સમગ્ર કળાઓ સાથે ખીલ્યો હતો. વળી તેની ચારે બાજુ નક્ષત્રતારામંડલ હોવાથી ચંદ્રવિશેષ આહલાદક જણાતો હતો. સ્વચ્છ આકાશના મધ્યભાગમાં ક્ષીરસમુદ્રની લહેરો સરખી ચંદ્રિકાવડે સમગ્ર દિશાઓને નહવરાવતો હોય, તેવો ઉ લ–આકર્ષક જણ તો હતો. આનંદ-પૂર્ણ નેત્રવાળે કાચબે આ ચંદ્રને દેખી ચિતવવા લાગ્યું કે, “આ શું હશે ? શું આ સ્વર્ગ કે કોઈ આશ્ચર્ય હશે ? મને એકલાને જોવાથી શું લાભ ? માટે મારા સર્વે કુટુંબી લોકોને બોલાવીને તેમને આ બતાવું.” એમ વિચારી તેમને ખાળવા માટે પાણીમાં ડૂબકી મારી. પિતાના સર્વ કટુંબીઓને બોલાવી લાવી ફરી તે પ્રદેશની ખોળ કરવા લાગ્યો, પરંતુ વાયરાથી સેવાલનું છિદ્ર(ફાટ) પૂરાઈ ગયું હતું. એટલે તે પ્રદેશ, ચંદ્ર વગેરે ફરી જોઈ શકાયા નહિં. કદાચ છિદ્ર પણ મળી જાય, પરંતુ શરદપૂનમ, વાદળા વગરનું સ્વચ્છ આકાશ, તારાઓથી પરિવરેલ પૂર્ણ ચંદ્ર ફરી દેખાવો કાચબા માટે દુર્લભ હતો, તેવી રીતે આ સંસારરૂપી દેહની અંદર ડૂબેલા પુણ્યહીન સમગ્ર જીવને મનુષ્યજન્મ ફરી મળ અતિદુર્લભ છે. (૧૩) Page #88 -------------------------------------------------------------------------- ________________ (૯) દષ્ટાંત ધુંસરાના છિદ્રમાં ખીલીને પ્રવેશ? (૧૦) પરમાણુ-સ્તંભ [ ૪૫ નવમા દેદાંતની સંગ્રહગાથા उदहि जुगे पुव्यावर-समिला-छिड्ड-पवेस-दिठंता । * ગળવાર્થ મyયત્તમિદ તુર્દ મવ-સમુમિ | ૨૪ / સ્વયંભુરમણ નામના મહાસમુદ્રના પૂર્વ-પશ્ચિમ દિશામાં ધુંસરા તથા તેના છિદ્રમાં નાખવા યોગ્ય તેની ખીલી એમ બંને સામસામી દિશામાં ફેંકી. અનુક્રમે સમુદ્રનાં મોજાંથી અફળાહા-કુટાતા બંને ભેગા થાય અને ધું સરાના છિદ્રમાં ખીલી પરવાઈ જાય, તેની જેમ ભવસમુદ્રમાં મેહમાં મૂંઝાએલા છને મનુષ્યપણું દુર્લભ છે. એ જ અર્થ વિવરણકાર કંઈક સ્પષ્ટપણે સમજાવે છે – (૯) ધુંસરાના છિદ્રમાં ખીલીને પ્રવેશ કઈક કુતૂહળી બે દેવો ધૂસરાના છિદ્રમાંથી સમિલા એટલે લાકડાની ખીલી છૂટી પાડીને ફરી આ ધુંસરામાં કેવી રીતે પ્રવેશ પામે” એમ મનમાં ધારણ કરીને મેરુપર્વતની ઉપર આવ્યા. એક હાથમાં ધું સરું પકડયું, બીજાએ સમિક્ષા લીધી અને અવળી દિશામાં દોડી ધુંસરું અને સમિલા સમુદ્રમાં સામસામા કિનારે ફેંક્યા. ત્યાર પછી બંને જોવા લાગ્યા કે, “પાર વગરના સમુદ્રજળમાં તે ખીલી અને ધુંસરું બંને અતિ પ્રચંડ પવનથી આમ-તેમ ભ્રમણ કરાતા–ધકેલાતા ઘણે કાળ પસાર કર્યો અને બંને ભેગા થાય તે માટે ઘણું સમય સુધી રાહ જોઈ, પણ બે ભેગા ન થયા. ભેગા થવા છતાં ધુંસરાના છિદ્રમાં સમિલાને પ્રવેશ ન થયે. જેમ તે સમિલાને છિદ્રમાં પ્રવેશ અતીવ દુર્લભ છે, તેમ મોહમાં મૂઢ બનેલા ચિત્તવાળા મનુષ્યને ફરી મનુષ્યપણું દુર્લભ છે. (૧૪) હવે દશમાં દષ્ટાન્તની સંગ્રહગાથા – परमाणु-खंभपीसण-सुरनलिया-मेरुखेव-दिलुता । तग्घडणेवाणुचया, मणुयत्तं भव-समुद्दम्मि ॥ १५ ॥ પરમાણુઓ એ દષ્ટાન્તનું નામ-કાષ્ઠાદિકના તંભને કઈક કુતૂહળી દેવતા ચૂરેચૂરા કરી તેનું બારીક ચૂર્ણ કરી તેને એક નલિકામાં ભરી મેરુપર્વત ઉપર ચડી દશે દિશામાં કુંક મારી સ્તંભના તમામ પરમાણુઓને ઉડાડી નાખે. દેખું કે, જ્યારે ફરી એકઠા થઈ તેને સ્તંભ થાય. એ દેખતાં દેખતાં અનેક હજાર વર્ષો વીતી ગયાં, છતાં તે પરમાશુઓને ભેગ કે સ્તંભ ન થયે. હવે ફરીથી તે તમામ પરમાણુઓને એકઠા કરી થાંભલે અસલ પ્રમાણે ફરી તૈયાર કરે જેમ મુકેલ છે, તેમ ભવસમુદ્રમાં ફરી મનુષ્યપણું મેળવવું ઘણું દુર્લભ છે. (૧૦) પરમાણુ-સ્તંભ યોજના પરમાણુ વિષયક આ દષ્ટાન્તની આવશ્યક-ચૂર્ણિમાં બીજા રૂપે વ્યાખ્યા કરેલી છે, તે આ પ્રમાણે– Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] ઉપદેશપદ-અનુવાદ અનેક સેંકડો પ્રમાણ સ્તંભવાળી મટી સભા તૈયાર કરી હતી. કેઈક કાળે અગ્નિની જવાળાથી સળગીને તે નાશ પામી. હવે એ કોઈ ઈન્દ્ર, ચંદ્ર કે ચક્રવર્તી છે કે જે, તે જ અણુ અને પરમાણુઓ એકઠા કરી ફરી દુર્ઘટ તે કાર્ય કરી શકે? જેમ તે જ અણુઓ વડે ફરી આ સભા ઘડીને તૈયાર કરવી મુશ્કેલ છે, તેમ જીવને ગૂમાવેલું મનુષ્યપણું ફરી મેળવવું દુષ્કર છે. દશ દષ્ટાંતોનો ઉપસંહાર કરતાં જણાવે છે કે, એક વખત દશે દષ્ટાન્તના ભાવ કેઈક દેવતાની સહાયથી ફરી મેળવી શકાય, પરંતુ હે સૌમ્ય! દાર્જીનિક ભાવમાં રહેલું મનુષ્યપણું ફરી ન મેળવી શકાય. આવા પ્રકારનું દુર્લભતાથી પ્રાપ્ત થનારું મનુષ્યપણું પામીને જે જીવ પરલોક્ના હિતની સાધના કરતો નથી, તે મૃત્યકાલે શેક કરનાર થાય છે. જેમ પાણીમાં-કાદવમાં ખેંચી ગયેલ હાથી, કાંટામાં ફસાયેલ મત્ય, જાળમાં પકડાયેલો મૃગ, વંટોળીયામાં સપડાયેલ પક્ષી શાચ કરે, ભય પામે તેમ મૃત્યુ અને વૃદ્ધાવસ્થા–સમયે લાચાર બની ચોથી નિદ્રામાં ધકેલાએલો અર્થાત્ મરણ–સમયે શોક કરશે. તે સમયે કર્મના ભારથી પીડા પામતે જીવ પિતાને ઓળખશે. અનેક જન્મ-મરણનાં સેંકડો ભ્રમણ કરીને જે દુઃખથી મુશ્કેલીથી આ મનુષ્યપણું મેળવે છે, તો તેવા દુર્લભ અને વિજળીના ઝબકારા સરખા ચંચળ મનુષ્યપણાને પામીને જે તેમાં વિષય, કષાય, રાગ-દ્વેષ, ધન, કુટુંબ, ઇન્દ્રિયના વિષયમાં પ્રમાદ કરી નિષ્ફળ બનાવે છે, તે કાપુરુષ કાયર-તુચ્છ છે, નહિં કે પુરુષ. (૧૫) પહેલાં અમે જે કહેલ હતું કે, “ભાવાર્થ સાર-યુક્ત ઉપદેશપદે કહીશું.” ઇત્યાદિ, તેના સંદર્ભમાં ચાલુ અધિકારમાં મનુષ્યપણાની દુર્લભતાને અંગે આગમથી પ્રમાણિત યુક્તિથી સિદ્ધ કરતાં જણાવે છે કે – થે ઘઉં વહુ, શાળા-ઘમાયોસો નેઇલ जं दीहा कायठिई, भणिया एगिदियाईणं ॥ १६ ॥ પહેલાં મનુષ્યપણાની દુર્લભતા સામાન્યથી જણાવી, તે જ વાત યુક્તિ અને પ્રમાણથી સિદ્ધ કરતાં જણાવે છે કે-સારાસારને વિવેક ન હોવાથી અજ્ઞાન દોષથી, અથવા વિષય-સેવનાદિ રૂપ પ્રમાદથી મનુષ્યપણાથી વિલક્ષણ એવી એકેન્દ્રિયાદિક જાતિમાં અરહદ-ઘટિકા યંત્રના ન્યાયથી વારંવાર જીવ ભ્રમણ કર્યા કરે છે. આ વાત કેવી રીતે માનવી? તે જણાવે છે કે, એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિક જીવોની વારંવાર ફરી ફરી મૃત્યુ પામીને તે જ કાયામાં ઉત્પન્ન થવા રૂપ-કાયસ્થિતિ સિદ્ધાંતમાં ઘણું લાંબી પ્રતિપાદન કરેલી છે. તે જ પૃથ્વીકાયિક, એકેન્દ્રિયાદિક પાંચ ભેદોને આશ્રીને કાયસ્થિતિ જણાવતાં Page #90 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયાદિકની કાયસ્થિતિ [ ૪૭ असंखोसप्पिणि-सप्पिणीउ एगिदियाण उ चउण्हं । ता चेव उ अणंता, वणस्सईए उ बोद्धव्या ॥ १७ ॥ એકેન્દ્રિયાદિક-પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય એ ચારની કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ પ્રમાણ જાણવી. તેમાં સમયે સમયે અનંત ગુણ પ્રમાણ પર્યાયે વડે કરીને નિરંતર ભાવની-રૂપ, રસ, ગંધ, સ્પર્શની વૃદ્ધિ કરે, તે ઉત્સર્પિણી. તે માટે પંચક૯૫ભાષ્યમાં કહેવું છે કે,–“દ્રવ્યના વર્ણ, રસ, ગંધ, સ્પર્ધાદિ અનંતગુણ પ્રમાણ સમયે સમયે વૃદ્ધિ પામે, તે જ પ્રમાણે રાત-દિવસ પણ વધતા જ રહે, તે ઉત્સર્પિણી કાળ કહેવાય. તેથી વિપરીત અર્થાત્ વર્ણાદિકે જેમાં દરેક સમયે અનંતગુણ ઘટતા જાય, તે અવસર્પિણી કાળ કહેવાય. વનસ્પતિકાયની કાયસ્થિતિ તે અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ-પ્રમાણ જાણવી. આ કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સમજવી. કહેવાનો મતલબ એ છે કે–પૃથિવી, પાણી, અગ્નિ, વાયુકાયમાં જીવ મરીને ફરી ફરી તેમાં જ ઉત્પન્ન થાય-એમ એક એક કાર્યમાં અસંખ્યાતી ઉત્સર્પિણ– અવસર્પિણી કાળ સુધી તેમાં ઉત્પન્ન થાય, મરે, ફરી તે જ કાર્યમાં ઉત્પન્ન થાય, તે રૂપ કાય-સ્થિતિ. અને વનસ્પતિકાયમાં તે તે જ પ્રમાણે અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ સુધી રહે. વનસ્પતિની કાયસ્થિતિ આ ઉત્કૃષ્ટ સમજવી. જઘન્ય તે અંતર્મુહૂર્તકાળ ઉત્સર્પિણી–અવસર્પિણીનું કાળ-પ્રમાણ કેટલું ? કહે છે-બંને એકઠા મળીને બાર આરાવાળું કાલચક બને છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું– દશ કટાકેદી સાગરોપમ પ્રમાણ કાળ પૂર્ણ થાય, તે ઉત્સર્પિણી અને તેટલે જ કાળ અવસર્પિણીને જાણો. ભરતક્ષેત્રમાં અવસર્પિણીની અંદર છ પ્રકારના નામવાળા આરાએ કહેલા છે. તેના અનુક્રમે નામવિભાગો જણાવીશ. ૧ સુષમાસુષમાકાળ, ૨ સુષમાકાળ, ૩ સુષમદુષમકાળ, ૪ દુઃષમસુષમા કાળ, ૫ દુઃષમાકાળ અને ૬ અતિદુઃષમાકાળ. આ જ છ વિભાગે ઉત્સર્પિણીકાળમાં ઉલટા કમે જાણવા. તેમાં સુષમાસુષમાં કાળ ચાર કડાકોડી સાગરોપમ પ્રમાણુ, સુષમાકાળ ત્રણ કોડાકોડી, સુષમદુષમકાળ બે કોડાકડી, દુઃષમાસુષમાને કાળ બેંતાળીશ હજાર વર્ષ ન્યૂન એક કડાકોડી સાગરોપમ પ્રમાણ, દુષમકાળ એકવીશ હજાર વર્ષ પ્રમાણ અને અતિદુઃષમાકાળ પણ તેટલા જ એકવીશ હજાર વર્ષ પ્રમાણુ સમજ. એ પ્રકારે ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને મળીને બાર આરા રૂપ કાળચક્ર, તે સમગ્ર કાળ એકઠે કરતાં વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય. તેમાં યથોત્તર કાલાનુભાવ સ્વરૂપ બીજા ગ્રન્થથી જાણી લેવું. વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યની કાયથિતિ આ ગાથા પ્રમાણે જાણવી. વિકલેન્દ્રિયની સંખ્યાતા હજાર વર્ષની અને પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યની સાત-આઠભવની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૧૭) ઠીક, એકેન્દ્રિયાદિકની લાંબી કાયસ્થિતિ છે, તે પણ કયા નિમિત્તથી ? તે જણાવે. તેના સમાધાનમાં ગ્રંથકાર જણાવે છે કે – Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] ઉપદેશપદ-અનુવાદ एसा य असइ दोसा-सेवणओ धम्मवज्झचित्ताणं । ता धम्मे जइयव्वं, सम्म सइ धीरपुरिसेहिं ॥ १८॥ આ લાંબી કાયસ્થિતિ અનેક ભવમાં વારંવાર દે સેવન કરવાથી, તેમ જ શ્રુતચારિત્ર ધર્મથી બહાર ચિત્ત વર્તતું હોય, તેવા આત્માઓને બંધાય છે. માટે બુદ્ધિમાન પુરુષોએ સર્વ પ્રમાદનો ત્યાગ કરીને હંમેશાં ધર્મને વિશે ઉદ્યમ કરવો જોઇએ. ગાથાર્થ કહીને હવે ટીકાર્યું કહે છે– અનેક ભવમાં વારંવાર પા૫ સેવન કરવાથી ચંદ્ર-કિરણોના સમૂહ સાથે સ્પર્ધા કરનાર અથવા નિર્મલ સ્વભાવવાળા આત્માને પણ ગાઢ વેદોદય, અજ્ઞાન, ભય, મોહાદિક દોષનું મન, વચન અને કાયાથી કૃત, કારિત, અનુમતિ સહિત જે સેવન થાય અને તેનાથી રાહમંડલ જેમ ચંદ્રને મલિન કરે, તેમ પાપકર્મો નિર્મલ આત્માને પણ મલિન કરે છે, કોને ? તો કે મૃતધર્મ–ચારિત્રધર્મથી જેમનું ચિત્ત બહાર વર્તતું હોય, સ્વાવસ્થામાં પણ જેઓનું મન ધર્મમાં હેતું નથી તેવાને, આવી કહેલી કાયસ્થિતિ બંધાય છે. માટે એકાંતે એકેન્દ્રિયાદિ જાતિમાં પ્રવેશ નિવારણ કરનાર, તેમ જ ભવમાં ઉત્પન્ન થનારા અનેક દુઃખરૂપ અગ્નિને ઓલવનાર ધર્મને વિષે સર્વ પ્રમાદસ્થાનને ત્યાગ કરીને પોતાની શક્તિ અનુસાર માર્ગાનુસારી સમ્યગ પ્રવૃત્તિ કરવી જોઈએ. (૧૮) સમ્યગ્ધર્મમાં પ્રયત્ન કરે-એમ કહ્યું, એટલે સમ્યભાવને સમજાવતાં કહે છે– सम्मत्तं पुण इत्थं, सुत्ताणुसारेण जा पवित्ती उ । सुत्त-गहणम्मि तम्हा, पवत्तियव्वं इहं पढमं ॥ १९ ॥ સર્વજ્ઞ ભગવંતના આગમના અનુસાર જે ચૈત્યવંદન, આવશ્યક ક્રિયા આદિની પ્રવૃત્તિ કરવી, તે સમ્યક્ત્વ. આ માટે સૂત્ર ભણવા વિષે પ્રથમ પ્રયત્ન કરવો જરૂરી છે. ગાથાર્થ જણાવી હવે ટીકાર્યું કહે છે – પરમ પુરુષાર્થ–મોક્ષને અનુકૂલ ભાવના કલાપને સૂચવનાર, સંસારરૂપ કેદખાનામાંથી બહાર કાઢનાર એવા અંગબાહ્ય આવશ્યક. તેમ જ અંગપ્રવિણ આચારાંગાદિ શ્રત ગ્રહણ કરવામાં આંધળાને અણધારી આંખો પ્રાપ્ત થાય અને તેને જે આનંદ થાય, તેવો આનંદ શ્રત ગ્રહણ કરતી વખતે થાય. શ્રત ગ્રહણ કરવાની પ્રથમ પ્રવૃત્તિ કરવી જોઈએ. જે માટે કહેલું છે કે – “પહેલાં જ્ઞાન અને જ્ઞાન પામવાથી તેના ફળરૂપે દયા એટલે વિરતિ-સંયમ અને ઉત્તરોત્તર સર્વ સંયમ જ્ઞાનથી પામી શકાય છે. બિચારે અજ્ઞાની શું પુણ્ય અને શું પાપ ? એ કયાંથી જાણી શકશે ? શાસ્ત્ર સાંભળીને કલ્યાણ કેમ કરી શકાય કે પાપ કેમ બંધાય ? તે જાણી શકાય છે અને પુણ્ય કે પાપ એ બંને શાસ્ત્ર શ્રવણ કરવાથી જાણી શકાય છે અને એ જાણ્યા પછી જે કલ્યાણકારક હોય, તે આચરાય છે.” (૧૯) Page #92 -------------------------------------------------------------------------- ________________ વિનયથી વિદ્યા-સિદ્ધિ [ ૪૯ તે સૂત્ર ગ્રહણ કરવું હોય તે વિનયાદિ ગુણવાળા બનીને જ શિષ્ય ગ્રહણ કરવું. તે જ ઈચ્છિત ફળ આપનાર થાય છે. વિનયાદિ ગુણ વગર ધારેલાં ફળ મેળવી શકાતાં નથી. તે જ વાત શાસ્ત્રમાં કહેલા દુષ્ટાન્તથી સ્પષ્ટ કરતા કહે છે— ચેલૂણું રાણીને દોહલો ઉત્પન્ન થયો કે, “એક સ્તંભવાળા મહેલમાં કીડા કરું.” એટલે શ્રેણિક રાજાની આજ્ઞાથી અભયકુમાર વનમાં ગયા, વિશિષ્ટ પ્રકારના વૃક્ષને દેખી અધિવાસન અર્થાત્ વૃક્ષના અધિષ્ઠાયક દેવની આજ્ઞા મેળવવા માટે પુષ્પ, ચંદનાદિકથી પૂજા કરી કાપવાની રજા માગી. એટલે ત્યાં વાસ કરનાર વ્યંતરદેવ પ્રસન્ન થયા અને ધારણા પ્રમાણેનો સુંદર મહેલ તૈયાર કરી આપ્યો. (૨૦) ગાથાર્થ. વિશેષ હકીકત કથાથી જણાવે છે– વિનયથી વિઘા–સિદ્ધિ જેના દઢ સમ્યકત્વથી ખુશ થયેલ ઈદ્રમહારાજા વડે અતિ પ્રશંસા પામેલા શ્રેણિક નામના રાજા રાજગૃહ નગરમાં રાજ્ય કરતા હતા. સમગ્ર અંતઃપુરમાં સર્વ રાણીઓમાં મુખ્ય એવી ચેલૂણ નામની તેને વલ્લભી હતી અને ચાર બુદ્ધિયુક્ત એવા અભય નામના મંત્રી તેમ જ પુત્ર હતા. કેઈક સમયે ચહ્નણ રાણીને ગર્ભના પ્રભાવથી દોહેલો ઉત્પન્ન થયા અને રાજાને કહ્યું કે, “મારા માટે એકથંભિય મહેલ તૈયાર કરા.” દુઃખે કરીને રોકી શકાય એવી સ્ત્રીહઠથી સંતાપ પામેલા રાજાએ રાણીની વાતને સ્વીકાર કરી અભયકુમારને આજ્ઞા કરી. ત્યાર પછી તે એક સુથારને સાથે લઈ સ્તંભ માટે મહા અટવીમાં ગયે. ત્યાં તેઓએ ઘટાદાર અને ઘણી મોટી ડાળીઓવાળું વૃક્ષ જોયું. “આ વૃક્ષ કઈક દેવથી અધિષ્ઠિત હશે” એમ વિચારીને અભયકુમારે ઉપવાસ કરવા પૂર્વક વિવિધ પ્રકારનાં પુષ્પો અને ધૂપવડે વૃક્ષની અધિવાસના કરી. અભયકુમારની બુદ્ધિ અને ભક્તિથી રંજિત થયેલા વૃક્ષવાસી દેવે રાત્રે સુતેલા અભયને કહ્યું કે, “હે મહાનુભાવ ! આ વૃક્ષને છેદીશ નહિં. તું ઘરે જા. હું પુષ્પ, ફલો, અને સર્વ ઋતુઓ સાથે ભેગી થાય એવા વૃક્ષેવાળા બગીચામાં એક સ્તંભવાળો પ્રાસાદ તૈયાર કરાવી આપું છું. આ પ્રમાણે પ્રતિષેધ પામેલે અભય સુથાર સાથે પોતાના ઘરે ગયો, દેવે પણ આરામ સહિત તે મહેલ બનાવ્યું. ત્યાં દેવીની સાથે વિચિત્ર કીડા કરતા અને રતિસાગરમાં ડૂબેલા રાજાના દિવસો આનંદમાં પસાર થતા હતા. - હવે તે નગરમાં નિવાસ કરનાર ચંડાલના મુખીની પત્નીને ગર્ભના કારણે આમ્રફલ ખાવાને દેહલો થયો. દોડલ પૂર્ણ ન થવાથી દરરોજ તેનાં સર્વ અંગો દુલ થવા લાગ્યાં. પત્નીને તેવા પ્રકારની દુર્બલ થયેલી દેખીને પતિએ પૂછયું કે, “હે પ્રિયે! તને મનમાં શું ચિંતા છે?” “પાકેલ આમ્રફલ ખાવાને દેહલે થયો છે”—એમ જણાવ્યું. ત્યારે ચંડાલે કહ્યું કે, “તે માટે અત્યારે અકાલ કહેવાય. જો કે અકાલ છે, તે પણ હે પ્રિયે ! કે પ્રકારે તેને મેળવી આપીશ, માટે ધીરજ રાખ. રાજાને સર્વ ઋતુનાં ફળ ઉત્પન્ન થાય તેવો બગીચો છે એમ સાંભળેલું છે. તે બગીચાની બહાર Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૦ || ઉપદેશપદ- અનુવાદ ઉભા રહેલા તેણે પાકેલા આમ્રફવાળું વૃક્ષ જે યુ-એટલે રાત્રે અવનામિની વિદ્યાના પ્રભાવથી વૃક્ષ-ડાળી નમાવીને આમ્રફલ ગ્રહણ કર્યા. ફરી ઉજ્ઞામિની વિદ્યાથી શાખાને વિસર્જન કરીને હર્ષ પામેલા પતિએ પત્નીને આમ્રફલ અર્પણ કર્યા. દેહલો પૂર્ણ થવાથી તે ગર્ભને વહન કરવા લાગી. હવે એક બીજા વૃક્ષો તરફ નજર કરતા રાજાએ આગલા દિવસે દેખેલાં ફળોની લંબ આજે ખાલી દેખીને રખેવાળ પુરુષને પૂછયું કે, અરે ! અહીંથી આમ્રફળની લંબ કોણે તોડી ?” તેઓએ કહ્યું કે-“હે દેવ ! અહીં કેઈ બીજે પુરુષ આવેલ નથી, બીજું આવતા-જતા પુરુષનાં પગલાં પૃથ્વીતલમાં પણ પડેલાં દેખાતાં નથી. માટે હે દેવ ! આ પણ એક આશ્ચર્ય જણાય છે. આ • કોઈ મનુષ્ય સિવાયનું સામર્થ્ય જણાય છે.” આમાં બીજું શું કરી શકાય ? એમ વિચારીને રાજાએ અભયને કહ્યું કે-“હે પુત્ર ! આવા પ્રકારનાં કાર્ય કરનાર ચોરને જલ્દી પકડી લાવ. આજે ફળોનું હરણ કર્યું, તો આવતી કાલે સ્ત્રીનું પણ હરણ કરી જાય. ત્યાર પછી ભૂમિતલ સુધી મસ્તક નમાવીને એટલે પિતાજીને નમસ્કાર કરીને, “મહાકૃપા એમ કહીને અભયકુમાર ત્રણ માર્ગો, ચાર માર્ગો ઉપર ચોરને શોધવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. કેટલાક દિવસો પસાર થવા છતાં ચેરની માહિતી મળતી નથી, એટલે અભયકુમાર મનમાં વધારે ચિંતા કરવા લાગ્યા. દરમ્યાન નગર બહાર ઈન્દ્ર-મહોત્સવમાં નટે પિતાની કળા બતાવવા માટે ખેલ શરુ કર્યો, તેમાં નગરના ઘણા લોકો એકઠા થયા હતા. ત્યાં અભય પણ ગયા અને તેના ભાવ જાણવા માટે કહ્યું કે, “હે લોકો ! જ્યાં સુધી નટ ન આવે, ત્યાં સુધી હું એક કથાનક સંભળાવું, તે સાંભળો. લોકેએ કહ્યું કે, “હે નાથ ! ભલે કહે.” વસંતપુર નામના નગરમાં જીરું શેઠની કન્યાને દારિદ્યથી પરાભવિત થવાના કારણે પિતાએ પરણાવી ન હતી. કન્યા બહુ મોટી વયવાળી થઈ, એટલે વર મેળવવાની ઈચ્છાથી તે કામદેવની પૂજા કરવા લાગી. એક બગીચામાંથી પુપ ચેરીને જતી હતી, એટલામાં મળી આવી પહોંચ્યો અને વિકાર-બુદ્ધિથી કંઈક કહ્યું. ત્યારે કુમારીએ માળીને કહો કે, “તને બહેન, કે બેટીઓ મારા સરખી નથી કે કુંવારી કન્યાને તું આમ કહે છે. ત્યારે માળીએ કહ્યું કે, જ્યારે તારાં લગ્ન થાય એટલે પતિ પાસે જવા પહેલાં મારી પાસે આવવું” એ કબૂલાત કરે તે જ તને છેડીશ, નહીંતર નહીં છેડીશ.” એ વાત સ્વીકારીને તે પિતાના ઘરે ગઈ. કોઈક સમયે તુષ્ટ થયેલા કામદેવે શ્રેષ્ઠ મંત્રીપુત્ર વર આપે. સારા મુહૂર્ત-સમયે પાણિગ્રહણ-વિધિ થયો અને સૂર્યાસ્તસમય થયો. કાજળ અને ભમરા સરખી છાયાવાળી અંધકાર-શ્રેણી દિશામાં ફેલાવા લાગી, દિવસના ભાગમાં પ્લાન બનેલા કુમુદખંડનાં મંડલો વિકસિત થયાં અને ચંદ્રમંડલને ઉદય થયો. હવે વિચિત્ર રનમય આભૂષણથી અલંકૃત થયેલ સર્વાગવાળી તે નવોઢાએ વાસભવનમાં આવીને ભર્તારને વિનંતિ કરી કે, “આગળ માળી સાથે મેં કબૂલાત આપેલી Page #94 -------------------------------------------------------------------------- ________________ વિનયથી વિદ્યા-સિદ્ધિ [ ૫૧ છે કે, ' લગ્ન કર્યા પછી મારે પ્રથમ તેની પાસે જવું-માટે મને ત્યાં જવાની આજ્ઞા આપે.’ આ સત્ય પ્રતિજ્ઞાવાળી છે’-એમ માનતા પતિએ જવાની રજા આપી. એટલે શ્રેષ્ઠ આભૂષણેા પહેરીને જતી હતી, ત્યારે નગરની બહાર ચારાએ દેખી. ‘મહાનિધિ પ્રાપ્ત થયા ' એમ એટલતા ચારાએ પકડી, એટલે તેણે પેાતાના સદ્ભાવ જણાવ્યેા. ચારાએ કહ્યુ', ‘ભલે જલ્દી જા, પરંતુ પાછી આવે, ત્યારે અમેા તારાં આભૂષણ્ણા લૂટીને નાસી જઇશું.’‘ભલે, એમ કરીશ' એમ કહી તે આગળ ચાલી અને અમાગે આવી ત્યાં ચંચળ કીકીથી ઉછળતા નેત્રવાળા, રણુઅણુ શબ્દ કરતા લાંખા દાંતવાળા, પહેાળા કરેલા ભયંકર મુખ પેાલાણવાળા, ‘લાંબા કાળથી ભૂખ્યા છું, માટે ‘ આવ આવ’ એમ ખેલતા, અત્યંત ભય લાગે તેવા શરીરની ખીહામણી આકૃતિવાળા, જેની સામુ' દેખી ન શકાય તેવા રાક્ષસને જોયા. તેણે પણ પકડીને રોકી, એટલે તેને પણ પેાતાના પરમાથ જાન્યા, એટલે છેાડી. ખગીચામાં જઈને સુખેથી સૂતેલા માળીને જગાડીને કહ્યું કે, ‘ હું સુંદર દેહવાળા! તે હું અત્રે આવી પહેાંચી છું.' માળીએ કહ્યું કે, આવા રાત્રિના સમયે આભૂષણ પહેરેલી એકલી કેવી રીતે આવી શકી ? આ પ્રમાણે પૂછાએલી ખાલાએ જે બન્યું હતું તે જણાવ્યું; ત્યારે માળી વિચારવા લાગ્યા કે, ‘ખરે ખર સત્ય પ્રતિજ્ઞા પાળનારી મહાસતી છે.' એમ વિચારતાં તેના ચરણમાં પડી નમસ્કાર કરી માળીએ તેને મુક્ત કરી. ત્યાર પછી રાક્ષસ પાસે પહેાંચી અને માળીનેા અનેલે વૃત્તાન્ત જણાવ્યેા. ‘અહા ! આ કુમારી મહાપ્રભાવવાળી છે.' એમ કહીને છેડી દીધી. રાક્ષસ પણ પગે પડ્યો. ત્યાંથી મુક્ત થઇને ચાર પાસે ગઇ અને પહેલાંના અનેલા સ વૃત્તાન્ત જાગ્યે. ચારાએ પણ અતિશય પ્રભાવવાળી દેખી તેના તરફ ઉત્પન્ન થયેલા પક્ષપાતવાળા તેઓએ પગે પડીને આભૂષણ-સહિત પાતાના ઘરે વિદાય કરી. હવે આભૂષણ સહિત, અક્ષત દેહે અખ`ડિત શીલ-સહિત પતિ પાસે પહેાંચી અનેલા સર્વ વૃત્તાન્ત જણાવ્યા. ખુશ થયેલા પતિ સાથે આખી રાત્રિ સૂઈ ગઈ. પ્રભાત સમય થયા, એટલે મ`ત્રીપુત્ર વિચારવા લાગ્યા. ઈચ્છાનુસાર રહેનાર, સારા રૂપવંત, સુખ-દુઃખમાં સમાન ભાગીદાર, ગુપ્ત વાતને ગંભીરતાથી છૂપાવનાર, એવા મિત્રને અને મહિલાને ભાગ્યશાળીએ જ જાગીને દેખે છે. ”—એમ વિચારીને તેને સમગ્ર ઘરની સ્વામિની બનાવી. કારણ કે, ‘નિષ્કપટ પ્રેમ હૈયામાં રાખનાર પ્રત્યે શું એવું છે કે જે ન સમર્પણુ કરાય ?’ આ પ્રમાણે પતિ, ચાર, રાક્ષસ અને માળીમાંથી કેાણે દુષ્કર ત્યાગ કરેલા ગણાય ? તે મને કહેા. 66 જે ઈર્ષ્યાળુ હતા, તેમણે કહ્યું કે, ‘હે સ્વામી! પતિએ દુષ્કર કર્યું, કારણ કે, તેણે પરપુરુષ પાસે જવા રાત્રે અનુમતિ આપી.' ક્ષુધાતુર ખેલ્યા કે, રાક્ષસે દુષ્કર કાર્ય કર્યું, કારણ કે, લાંખા સમયના ભૂખ્યા હોવા છતાં પણ તેમ જ ભક્ષ્ય છતાં પણુ ભક્ષણ ન કર્યું.' પરસ્ત્રી ભગવનારાઓએ કહ્યુ કે, • હે દેવ ! એકલેા માળી જ દુષ્કરકારક ગણાય. કારણ કે, પાતે મેળવી છતાં પણ જેણે ત્યાગી.' ચંડાળે કહ્યું કે, ગમે તેમ હોય, પણ ચારીએ દુષ્કર કાર્ય કર્યું ગણાય. કારણ કે, એકાંત છતાં Page #95 -------------------------------------------------------------------------- ________________ પર ] ઉપદેશપદ-અનુવાદ સુવર્ણના દાગીના સહિત તેને જવા દીધી.” આ પ્રમાણે ચંડાળે કહ્યું, એટલે અભયકુમારે ચોરનો નિશ્ચય કર્યો. પછી પકડાવીને કહ્યું કે, “બગીચે કેમ બગાડ્યો?” ચંડાળે કહ્યું કે, “હે નાથ ! મારી વિદ્યાના બળથી.” એ સમગ્ર વૃત્તાન્ત શ્રેણિકને કહ્યો. રાજાએ કહેવરાવ્યું કે, તારી વિદ્યાઓ જે તું મને આપે, તો તું છૂટી શકે, નહિંતર તારા પ્રાણ લેવાશે.” ચંડાળે વિદ્યાદાન કરવાનું સ્વીકાર્યું. હવે શ્રેણિક રાજાએ રાજસિંહાસન ઉપર બેસીને વિદ્યા ભણવાનું શરુ કર્યું. વારંવાર પદો બેલાવી ગોખે છે, ઘણો પ્રયત્ન કરે છે, પરંતુ રાજાને વિદ્યા આવડતી નથી; એટલે રાજા ચંડાળ ઉપર રોષાયમાન થઈને કહે છે કે, “તું મને વિદ્યા બરાબર આપતો નથી.” ત્યારે વચમાં અભયે કહ્યું કે, હે દેવ આપને વિદ્યા નથી આવડતી, તેમાં તેને અ૮૫ પણ દોષ નથી. વિનયથી ગ્રહણ કરેલી વિદ્યાઓ સ્થિર અને ફળ આપનારી થાય છે. તે આ ચંડાળને સિંહાસન ઉપર બેસારી આપ નીચે પૃથ્વી ઉપર બેસીને વિનય-સહિત હવે ભણે, જેથી ! વિદ્યા આવડી જાય.” તે જ પ્રમાણે રાજાએ કર્યું, એટલે વિદ્યાઓ જલદી રાજામાં સંક્રાત થઈ. ત્યાર પછી અત્યંત સ્નેહીજન માફક તેને સત્કાર કરી વિદાય કર્યો. માટે જે આ લોકનાં તુછ કાર્ય સાધી આપનાર વિદ્યા પણ હૃદયમાં ભાવ-બહુમાન રાખીને મેળવી શકાય : છે અને હીનજાતિના ગુરુને પણ અતિ વિનય કરવાથી જ મેળવી શકાય છે, તે પછી સમસ્ત મનવાંછિત પદાર્થ દેવા સમર્થ જિનવચન આપનાર પ્રત્યે ડાહ્યો પુરુષ વિનયથી વિમુખ કેમ બની શકે ? (૬૭) બાકીની સંગ્રહણી ગાથાનો ભાવાર્થ – દેવે એકથંભિયે મહેલ બનાવી આપે, તેમ જ મહેલની ચારે દિશામાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ છએ ઋતુ સાથે રહે-તેવા પ્રકારનાં ફળે, ફૂલે દરરોજ દરેક ઋતુનાં સાથે ઉત્પન્ન થાય, તે બગીચો પણ દેવે કરી આપે. કઈક સમયે ચંડાલ-પત્નીને આમ્રફલ ઉત્પન્ન ન થાય તેવા સમયે આમ્રફલ ખાવાનો દેહલો થયે. ચાંડાલે પોતાની વિદ્યાના બળથી તે બગીચામાંથી આમ્રવૃક્ષની શાખા નમાવીને આ પ્રફલ તેડી લીધાં. ત્યાર પછી શ્રેણિક રાજાએ ફલ વગરની શાખા દેખી કેપ કર્યો અને અભયને ચાર શોધવાની આજ્ઞા આપી. (૨૧) તેની શોધ કરતાં ઈન્દ્રમહોત્સવમાં નટના ખેલ-પ્રસંગે એકઠા થયેલા લોકોને અભયકુમારે એક મોટી કન્યાની કથા સંભળાવી. (૨૨) કેઈક કુમારી પતિ મેળવવા માટે, કામદેવની પૂજા માટે બગીચામાંથી વગર રજાએ પુપો તેડીને જતી હતી, તેને માલીએ અટકાવી. “લગ્ન કર્યા પછી પ્રથમ મારી પાસે આવવું.” એ શરતે મુક્ત કરી. લગ્ન થયા પછી આગલે વૃત્તાન્ત કહી પતિની રજા લઈ માળી પાસે ગઈ. (૨૩) માર્ગમાં જતાં જતાં ચોરે અને રાક્ષસ મળ્યા. તેમને યથાર્થ હકીકત જણાવી, તેથી તેઓએ પણ વળતાં આવવાની શરતે મુક્ત કરી. અનુક્રમે તે શરત પ્રમાણે માળીની પાસે આવી. માળીએ ખલના કર્યા વગર, Page #96 -------------------------------------------------------------------------- ________________ વિનયથી વિદ્યા-સિદ્ધિ [ ૫૩ સ્ફટિક ઉ૫લ સરખી ઉજજવલ શીલવાળીને રાક્ષસે ભક્ષણ ન કર્યું, ચોરોએ પણ ન લૂંટી–એવા પ્રકારની અખંડિત શીલવાળી પતિ પાસે આવી પહોંચી. ત્યાર પછી અભયે લોકોને પૂછયું કે, માલી, રાક્ષસ, ચાર અને પતિ આ ચારમાંથી કોણે દુષ્કર કાર્ય કર્યું? ત્યારે પ્રેક્ષકગણે પોતપોતાના અભિપ્રાય જણાવ્યા. (૨૪) ઈર્ષાળુ, ભક્ષક, ચોર વિષયક અભયને જ્ઞાન થયું, એટલે માતંગ-ચોરને પકડ્યો. પૂછ્યું કે, “બહાર રહીને તે કેવી રીતે આમ્રફલો ગ્રહણ ક્ય?” “વિદ્યાના પ્રભાવથી.” અભયે એ હકીકત શ્રેણિકને નિવેદન કરી. ચંડાલને એ વિદ્યાદાન આપવાની શિક્ષા કરી. ચંડાલે તે સ્વીકાર્યું. શ્રેણિકને વિદ્યાદાન આપવાનું શરુ કર્યું. આસનભૂમિ ચંડાલને આપી, પિતે સિંહાસન પર બેઠા. શ્રેણિકને વિદ્યા ન પરિણમી-ન આવડી. (૨૫) તેથી રાજાને કોપ થયે કે, તું મને બરાબર વિદ્યાદાન કરતો નથી.” ચંડાલે કહ્યું કે, “હું તેમાં બિલકુલ વિતથ કરતો નથી.” અભયે કહ્યું કે, “વિદ્યા લેનારે વિનય કરવો જોઈએ, અવિનયથી વિદ્યા મળતી નથી.” આપે ભૂમિ ઉપર અને તેને સિંહાસન પર બેસાડવો જોઈએ. પછી રાજા પૃથ્વી ઉપર બેઠા. ચંડાલને સિંહાસન પર બેસાડ્યો. ત્યાર પછી રાજાને ચંડાલની ડાળ નમાવવાની અને ઉંચી કરવાની વિદ્યાઓ આવડી ગઈ–એ જ પ્રમાણે બીજા વિષયમાં પણ વિદ્યા ગ્રહણ કરનારે વિનય કરવો જોઈએ. જે માટે કહેવું છે કે-“વિનયથી ભણેલું શ્રુતજ્ઞાન કદાચ પ્રમાદથી ભૂલી જાય, તો પણ બીજા ભવમાં જલ્દી યાદ આવી જાય, અથવા તે કેવલજ્ઞાન પામે.” (૨૬) - આ જ વાત અન્વય અને વ્યતિરેક-સવળી અવળી રીતિથી કહે છે – ભણવાની માંડલી બેસવાની હોય, તે સ્થાન પર કાજે લે, ગુરુનું આસન તૈયાર કરવું, દ્વાદશાવત વંદન, કાયોત્સર્ગ કરે વગેરે સિદ્ધાંતમાં કહેલ વિધિથી, સૂત્ર અને અર્થ આપનાર આચાર્યને વિનય-આવે. ત્યારે ઉભા થવું, આસન આપવું, પગ પખાળવા, વિશ્રામણુ કરવી, યોગ્ય આહાર, પાણી, ઔષધ લાવી આપવાં, તેમના ચિત્તની પ્રસન્નતા રહે, તેમ તેમની ઈચ્છાને અનુસરવું–આવા પ્રકારને વિધિપૂર્વકન ગુરુ-વિનય કરે. આ પ્રમાણે શ્રેણિક રાજાના ન્યાયથી સૂત્ર-પરિણતિ, સૂત્ર-અર્થની પરિપાટી ગ્રહણ કરવામાં આવે, તો તે જ્ઞાન આત્માની સાથે એક્યભાવે પ્રાપ્ત થાય છે. અર્થાત્ આત્માને જ્ઞાન આવડી જાય છે. સારો ઉપાય કર્યા પછી પોતાનું સાધ્ય પાર પામ્યા સિવાય રહેતું નથી. તે સિવાય અવિધિ અને ગુરુનો અવિનય કરીને સૂત્ર, અર્થ ગ્રહણ કરે તે, વિપરીત સાધ્યને સાધનારું થાય. સૂત્ર ગ્રહણ કર્યાનું ફલ તો યથાવસ્થિત ઉત્સર્ગ અપવાદ-સહિત શુદ્ધ હેય, ઉપાદેય પદાર્થોનું જ્ઞાન અને તેના અનુસાર ચરણ-કરણની પ્રવૃત્તિ સાચી દિશામાં થાય. અવિધિ અને ગુરુના વિનયરહિત એવા દોષવાળા આત્માને સૂત્ર ગ્રહણની પ્રવૃત્તિ કદાચ થાય, તે પણ જ્ઞાન અને ચરણ-કરણ વિપરીત થાય. (૨૭) દષ્ટાંત દ્વારા વિપરીત ફલ જણાવે છે – વર-તાવ હોય તે વખતે ઠંડું પર્પટક (પિત્તપાપડો) ઐષધ પણ પિત્તાદિના Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] ઉપદેશપદ-અનુવાદ પ્રકોપથી ઉત્પન્ન થયેલ તાવમાં દેષફલ કરનાર થાય છે, તો પછી બીજા પ્રકોપના કારણભૂત ઘી વગેરે તો સન્નિપાત વગેરે મહારોગના કારણભૂત પદાર્થની શી વાત કરવી? “હે ભવ્યાત્મા! આ વસ્તુ તે જગતમાં સિદ્ધ અને પ્રત્યક્ષ છે.” આ પ્રમાણે દષ્ટાન્ત બતાવીને રાષ્ટ્રતિકમાં જોડતાં કહે છે. એ પ્રમાણે સર્વજ્ઞા ભગવંતે નિરૂપણ કરેલા જીવ, અજીવ વગેરે પદાર્થોમાં નિત્ય, અનિત્ય વગેરે વિચિત્ર પર્યાય-પરંપરા રહેલી છે. તેની વિપરીત શ્રદ્ધા કરવા રૂ૫ મિથ્યાત્વ, તે મિથ્યાત્વરૂપ વરને આત્મામાં ઉદય થાય. મિથ્યાત્વ મિથ્યાત્વ સાત પ્રકારનાં કહેલાં છે -૧ એકાંતિક, ૨ સશયિક, ૩ વનયિક, ૪ પૂર્વવ્યુગ્રાહ, ૫ વિપરીતરુચિ, ૬ નિસર્ગ મિથ્યાત્વ અને ૭ મૂઢદષ્ટિ. જિનેશ્વરએ કહેલા પદાર્થોની અશ્રદ્ધા કરવા લક્ષણ ઐકાંતિક આદિ સાત ભેદેવાળું મિથ્યાત્વ કહેલું છે. જીવ સર્વથા ક્ષણિક કે અક્ષણિક, સગુણ કે નિર્ગુણ જ છે એમ કહેવું તે ૧ એકાંતિક મિથ્યાત્વ. વીતરાગ સર્વ જીવ, અછવાદિ પદાર્થો કહેલા છે, તે સાચા હશે કે નહિં એમ સંકલ્પ કરે, તે ૨ સશયિક મિથ્યાત્વ. સર્વે આગમ-શાસ્ત્ર, લિંગ-વેષવાળા સર્વ દે, સર્વ ધર્મો હંમેશા સરખા જ છે-એવા પ્રકારની જે બુદ્ધિ હોય, તેને જિનેશ્વરોએ વિનયિક મિથ્યાત્વ કહેલું છે. ચામડીયાના ટોળામાં ચામડાના ટૂકડાનું ભજન હોયતેવા કુહેતુ અને કુદષ્ટાંતથી ભરમાવેલો સાચા તત્વને ન પામે, તે ૪ પૂર્વયુદ્ધગ્રાહી મિથ્યાત્વ. તાવ આવેલાને મધુરરસ ચખાડો તો કડવો લાગે અને કડવો મધુર લાગે– તેમ ખોટાને ખરું માને, તે પ વિપરીતરુચિ નામનું મિથ્યાત્વ. જન્માંધ પુરુષ જેમ સારા કે ખરાબ રૂપને સર્વથા ન જાણે, તેમ જે તત્ત્વ કે અતવને સ્વરૂપથી ન જાણે, તે ૬ નિસર્ગ મિથ્યાત્વ. યુક્ત-અયુક્તને વિચાર ન કરનાર રાગીને દેવ કહે, સ્ત્રી, પરિગ્રહ આદિના સંગવાળાને ગુરુ કહે, પ્રાણીની હિંસામાં ધર્મ કહે, તે ૭ મૂઢદષ્ટિ મિથ્યાત્વ કહેવાય. આવા ભેદેવાળું મિથ્યાત્વ દુઃખે કરીને નિવારી શકાય તેવાં ગાઢ દુઃખ કરનાર હેવાથી જવર રોગ-વિશેષ તેમાં ઉત્પન્ન થાય. આને તાત્પર્યાથે એ સમજ કે, જેમ તાવ આવ્યો હોય, ત્યારે તેને ઉતારવા માટે આપેલું ઔષધ ગુણ કરનાર થતું નથી, પરંતુ ઉલટું મોટા દેષને ઉત્પન્ન કરનારું થાય છે. (કેટલાંક ઓષધોથી રીએકશનવધારે દરદ ઉત્પન્ન થાય છે.) એ જ પ્રમાણે સૂત્ર પણ સંસારની વ્યાધિ અને પીડાઓને રોકનાર એવા શ્રેષ્ઠ ઔષધ સમાન હોવા છતાં દુર્વિનીત સ્વભાવવાળા અને અવિધિ કરનાર જીવને મહા મિથ્યાત્વના ઉદયમાં અવગુણ કરનાર થાય છે. આ જ વાત બીજે સ્થળે પણ જણવેલી છે કે-સાતે પ્રકારના મિથ્યાત્વથી મોહિત એવા જીવને, વિષ વ્યાપેલાને અથવા જેને સર્પ કરડ્યો હોય અને તેનું ઝેર શરીરમાં વ્યાપી ગયું હોય, ત્યારે તેની પરીક્ષા Page #98 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ ગ્ય શિષ્યોને કમથી સૂત્ર-દાન કરવું [ ૫૫ કરવા માટે સાકર ખવરાવે, તો કડવી લાગે અને લિંબડાને રસ પાય તે મીઠો લાગે, તેમ મિથ્યાત્વ-ઝેર વ્યાપેલા આત્માને તો વિપરીત જણાય. તથા નવા આવેલા તાવમાં શામક ઔષધ પણ નુકશાન-કારક થાય છે, તેમ અપ્રશાંત મતિવાળા પાસે શાસ્ત્રના સાચા પદાર્થો જણાવવામાં આવે, તે તે તેને દેષ-નુકશાન કરનાર થાય છે. જેમ સર્પ દૂધપાન કરે, તો પણ વિષને ત્યાગ કરતું નથી, તેમ કુદષ્ટિવાળો-મિથ્યાત્વી જિનવચન ભણવા છતાં પણ મિથ્યાત્વને ત્યાગ કરતો નથી. (૨૮) આ પ્રમાણે શિષ્ય વિષયક ઉપદેશ આપી હવે ગુરુ સંબંધી ઉપદેશ કહે છે– સૂત્રદાન–કમ ગુરુએ પણ વિધિ સહિત યોગ્ય શિષ્યોને સૂત્રના અનુસાર સૂત્રદાન કરવું જોઈએ. આ વિષયમાં સિદ્ધાચાર્યનું ઉદાહરણ અનુસરવું. હવે આ જ ગાથાને અર્થ વિવરણકાર વિસ્તારથી કહે છે. “શાસ્ત્રના પ્રાપ્ત કરેલા યથાર્થ અર્થને જે કહે, તે ગુરુ –શબ્દની વ્યુત્પત્તિથી વ્યાખ્યા કરી. ગુરુના નામને સાર્થક કરનાર, પિતાના અને અન્ય મતના દર્શનેનાં શાસ્ત્રના જાણકાર, સામાના આશયને સમજનાર, પરહિત કરવા સદા તત્પર એવા જે યતિ-સાધવિશેષ, તે ગુરુ. તેણે પણ શ્રુત-રત્ન વિધિ સહિત ક્રમપૂર્વક એગ્ય શિષ્યને આપવું. એકલા શિખે જ વિધિ અને વિનય સહિત સૂત્ર ગ્રહણ કરવું-એમ નહિં, પરંતુ ગુરુએ પણ આગળ જણાવીશું, તેવા યોગ્ય-પાત્ર શિષ્યને સૂત્ર-રત્નનું દાન કરવું, પરંતુ અયોગ્ય શિષ્યને ન આપવું. કહેલું છે કે, “વિનયથી નમ્ર હેય, બે હાથથી મસ્તકે અંજલિ કરતો હોય, ચિત્તને પારખી ગુરુના કાર્યને જલદી કરનાર હોય, તે પ્રમાણે ગુરુના ચિત્તને પ્રસન્ન કરવામાં આવે, તે તેવા પ્રસન્ન થયેલા ગુરુમહારાજ તરત મોકળા મનથી ઘણા પ્રકારના સૂત્રાર્થો આપે.” તથા–“પૂર્ણ વિનય-સહિત દેશ અને કાલાનુસાર સંયમના સાધનભૂત યોગ્ય ઉપધિ અને એગ્ય દ્રવ્યો લાવી આપનાર, ગુરુના ચિત્તને ઓળખનાર, ગુરુની અનુકૂળતા પ્રમાણે વર્તનાર શિષ્ય શ્રુતજ્ઞાન સારી રીતે મેળવે છે.” કેવી રીતે? “વ્યવહારભાગ્ય સૂત્રમાં કહેલા ક્રમથી. અક્રમથીએટલે આગમમાં જણાવેલ ક્રમનું ઉલ્લંઘન કરનાર જડ નકકી તેને કેવી થાય છે. આગમથી જ આ સર્વ વ્યવહાર વ્યવસ્થિત રીતે ચાલે છે. જે તેમાં કેઈ હઠ કરે, તો ખરેખર તે અજ્ઞાનીને સરદાર છે.” સૂત્રમાં કહેલા ક્રમને અનુસાર તે આ પ્રમાણે સમજવું—“ત્રણ વરસને દીક્ષા-પર્યાય થયો હોય તેવા સાધુને આચાર–પ્રક૯પ નામનું અધ્યયન, ચાર વરસના પર્યાયવાળાને સૂયગડાંગ સૂત્ર, પાંચ વરસના પર્યાયવાળાને દશાશ્રુતસ્કંધ, બૃહત્ક૯પ અને વ્યવહાર સૂત્ર, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્રો, દશ વર્ષના પર્યાયવાળાને વિવાહ-પ્રજ્ઞતિ એટલે કે ભગવતી સૂત્ર ગદ્વહનપૂર્વક ભણાવે. જો કે, દરેક સૂત્રો યોગો દ્વહનપૂર્વક ગુરુમહારાજ ભણાવે છે. અગિયાર વર્ષના પર્યાયવાળાને ખુડ્રિયા વિમાન વિગેરે અધ્યયને ભણાવવાં. બાર વર્ષ પર્યાયવાળાને અરુણાવવાઈ આદિ પાંચ અધ્ય Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ યને, તેર વર્ષ પર્યાયવાળાને ઉસ્થાન ગ્રુત આદિ ચાર, ચૌદ વર્ષ પર્યાયવાળાને આશીવિષ ભાવના અધ્યયન ભણાવવું–એમ જિનેશ્વરએ કહેલું છે. પંદર વર્ષના દીક્ષિતને દષ્ટિવિષ ભાવના અધ્યયન ભણાવવું. સેળ વર્ષ અને તેમાં ઉત્તરોત્તર એક વર્ષ પર્યાય વધતું જાય, તેમને અનુક્રમે ચારણ ભાવના, મહાસુવિણ ભાવના, તેયગ્નનિસગ સૂત્ર ભણાવવાં. ઓગણીશ વર્ષના પર્યાયવાળાને દષ્ટિવાદ નામનું બારમું અંગ ભણાવવું અને સંપૂર્ણ વિશ વર્ષના પર્યાયવાળા સાધુને સર્વ સૂત્ર ભણવાનો અને ગુરુએ ભણાવવાનો અધિકાર છે. સાવીને આશ્રીને સૂત્રને અનુસારે એ વ્યવહાર છે કે, અકાલચારીપણું આદિન ત્યાગ કરવો. અકાલચારિત્વનું લક્ષણ આ પ્રમાણે સમજવું—“અષ્ટમી, પાક્ષિક, તથા વાચના-કાળ સિવાયના સમયમાં સાધુના ઉપાશ્રય કે રહેવાના સ્થાનમાં આવતી સાધ્વીએને અકાલચારી કહેવાય.” આ વિષયમાં સૂત્રાનુસારે સૂત્રદાન આપવામાં સિદ્ધ નામના આચાર્ય દષ્ટાંતરૂપ છે. દષ્ટાન્ત આહરણ પણ કહેવાય. જેનાથી આકર્ષણ કરાય, પ્રતીતિ-શ્રદ્ધા-વિશ્વાસ ઉત્પન્ન કરાય, તે આહરણ અથવા દષ્ટાન્ત કહેવાય. (૨૯) ૩૦ થી ૩૪ ગાથામાં સિદ્ધાચાર્ય વિષયક સંગ્રહાર્થ જણાવ્યું છે. જેને વિસ્તાર વિવરણકાર કથા દ્વારા કહે છે – સિદ્ધાચાર્ય–કથા આ જ જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ઈન્દ્રપુરી સમાન વિબુધ એટલે દેવતાઓ અને પંડિતોના હૃદયને આશ્ચર્ય પમાડનાર, નિરંતર પ્રવર્તતા મહામહોત્સવવાળી, શ્રીવાસુપૂજ્ય સ્વામીના વચ(દ)ન રૂપી ચંદ્રથી વિકસિત થયેલ, ભવ્ય રૂપી કુમુદવનથી યુક્ત, વિષ્ણુની મૂર્તિની જેમ લક્ષ્મીથી શોભતી અને જયપતાકાવાળી ચંપા નામની પુરી હતી. ત્યાં કુબેરના ધનભંડારને પરિભવ કરનાર, ગુણોથી વિશિષ્ટ ધન નામને ધનપતિ રહે હતો. તેને તામ્રલિપ્તિના રહેવાસી વસુ નામના વેપારી સાથે નિષ્કપટ ભાવવાળી મૈત્રી બંધાઈ જૈનધર્મનું પાલન કરવામાં તત્પર, ઉત્તમ સાધુઓના ચરણની સેવા કરનાર એવા તેઓના દિવસે પસાર થતા હતા. એક સમયે પિતાની પરસ્પર પ્રીતિ કાયમ માટે ટકી રહે તે માટે ધનશેઠે પોતાની સુંદરી નામની પુત્રી વસુ શેઠના નંદપુત્રને આપી. સારા મુહૂતે ઘણા આડંબરથી, ઘણું ધન ખરચીને ભુવનને આશ્ચર્ય પમાડે તેવો લગ્નમહત્સવ કર્યો. હવે નંદ પૂર્વોપાર્જિત પુણ્ય-વૃક્ષના પ્રતાપે સુંદરીની સાથે વિષયસુખ ભગવતે દિવસે પસાર કરતો હતો. તે અતિનિર્મલ બુદ્ધિવાળો હોવાથી જિનમતનો જાણકાર હતો. કેઈક સમયે તેને વિચાર આવ્યું કે, “જે પુરુષ વ્યવસાય અને વૈભવથી રહિત હોય, તે લોકમાં નિંદાય છે અને તે કાયર ગણાય છે. તેની પહેલાની લહમી પણ જલદી ચાલી જાય છે. માટે બાપ-દાદાની પરંપરાથી ચાલ્યો આવતે વહાણને ધ છે. શરુ કરું. પૂર્વ પુરુષેએ ઉપાર્જન કરેલ ધનને વિલાસ કરવો–એમાં મારી કઈ શોભા Page #100 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચાર્ય–કથા [ ૫૭ ગણાય? જે કઈ પિતાની ભુજાથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી દરરોજ યાચકોના મનેવાંછિત પૂર્ણ કરતા નથી, તેવામાં જીવતર આ જગતમાં શા કામનું? જે વિદ્યા અને પરાક્રમથી પ્રશંસા પામેલી વર્તણુક વડે જીવન પસાર કરે છે, તેનું જીવતર અભિનંદનીય છે. બીજાના જીવનની કિંમત ગણાતી નથી. આ જગતમાં જળના પરપોટા સમાન અનેક પુરુષ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, પરંતુ પરોપકાર-રહિત તેવાથી શું લાભ? સજજન પુરુષના ગુણોના કીર્તન-સમયે દાનાદિ ગુણ-સમૂહથી જેનું પ્રથમ નામ લેવાતું નથી, તે પણ કેવી રીતે પ્રશંસનીય ગણાય?”—એમ વિચારીને સામે પાર ન મળતાં કરિયાણાઓથી વહાણ ભરાવ્યું અને દરિયાપાર જળ-મુસાફરી કરવાની તૈયારી કરાવી. પરદેશ જવા ઉત્સુક પતિને દેખીને તેના વિરહથી કાયર બનેલી, અત્યંત શોક પામેલી સુંદરી આમ કહેવા લાગી કે, “હે આર્ય પુત્ર! હું પણ તમારી સાથે જ આવીશ. પ્રેમથી તમારામાં પરવશ બનેલું ચિત્ત કઈ પ્રકારે હું સ્થિર રાખી શકતી નથી.” એમ કહ્યુંએટલે ગાઢ સ્નેહભાવથી આકર્ષાયેલા નંદે તે વાત સ્વીકારી. ત્યાર પછી નીકળવાને સમય થયે, એટલે બંને ઉત્તમ યાનપાત્રમાં આરૂઢ થયા, તેમ જ હેમ-એમ આનંદથી સામે પાર પહોંચી ગયા. (૨૦) વહાણમાં ભરી ગયેલા માલને વેચી નાખે, તેમાં સારી કમાણી થઈ. ત્યાંથી બીજું દુર્લભ કરિયાણું ખરીદ કરીને પાછા ફરતાં સમુદ્રમાં પૂર્વકૃત કર્મની પરિણતિના ગે, સખત પવન ફૂંકાવાના કારણે વહાણ ડોલવા લાગ્યું અને ક્ષણવારમાં તેના સેંકડો ટૂકડા થઈ ગયા. છતાં તેવા પ્રકારની ભવિતવ્યતાના યોગે તે બંનેને પાટીયાં મળી ગયાં અને તેઓ જલ્દી એક કિનારે આવી પહોંચ્યા. “દેવ ન ધારેલું બનાવે છે અને સારી રીતે બનેલાનો વિનાશ કરે છે. એવા દેવગે એક-બીજાના વિયોગના કારણે દુઃખી બનેલા તેઓને મેળાપ થયો. ત્યારે હર્ષ અને શોકના મિશ્રભાવને અનુભવતી સુંદરી ઉછળતા દઢ સ્નેહાનુરાગથી એકદમ નંદના કંઠમાં દૈન્યભાવથી વળગી પડી. અટક્યા વગર એક સરખાં ગળતાં અશ્રુઓથી જાણે સમુદ્રના સંગથી લાગેલાં જળબિન્દુઓને પ્રવાહ છોડતી હોય તેમ જણાતી હતી. ત્યારે કોઈ પ્રકારે ધીરજ ધારણ કરી નંદે કહ્યું કે-“હે સુંદરી ! આમ અત્યંત પ્લાનમુખ કરીને શેક શા માટે કરે છે? હે મૃગાક્ષી ! આ જગતમાં એવો કોણ જન્મે છે કે, જેને સંકટ ઉત્પન્ન થયાં નથી ? અથવા તો જન્મ-મરણ થતાં નથી. હે કમલ સરખા મુખવાળી ! આકાશના ચૂડામણિ સમાન સૂર્યની પણ હંમેશાં ઉદય, પ્રતાપ અને અસ્ત એવી દશાઓ થાય છે. અથવા તો તે જિન-પ્રવચનમાં એમ નથી સાંભળ્યું કે, “ઈન્દ્રો પણ પૂર્વકૃત સુકૃતના ક્ષયમાં દુઃખી અવસ્થા અનુભવે છે. હે સુતનુ ! કર્માધીન છો એ આટલા દુઃખનો શ શેક કરે? કારણ કે, જીવની સાથે દુઃખની શ્રેણી પડછાયાની જેમ ભમ્યા જ કરે છે.” આ અને એવાં બીજાં વચનોથી સુંદરીને આશ્વાસન આપીને મુહૂતકાળ વિશ્રાંતિ લઈને ભૂખ-તરસથી ખેદ પામેલો નંદ પ્રિયાની સાથે ચાલવા લાગ્યો. હવે સુંદરીએ કહ્યું કે, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ]; ઉપદેશપદ-અનુવાદ હે પ્રિયતમ ! મને ખૂબ થાક લાગે છે, મને તૃષા સખત લાગેલી છે, હવે એક પણ ડગલું આગળ ચાલવા સમર્થ નથી.” ત્યારે નંદે કહ્યું કે, “હે પ્રિયે! તું ક્ષણવાર અહિં વિશ્રામ કરે છે, જેથી હું તારા માટે ક્યાંયથી પાણી આણ આપું.” પત્નીએ એ વાત સ્વીકારી, ત્યારે નંદ નજીકના પ્રદેશમાં જળની તપાસ કરવા માટે તેને ત્યાં મૂકીને એકદમ ગયે. યમરાજા સરખા ફાડેલા ભયાનક મુખવાળા, તીવ્ર સુધા પામેલા, અતિ ચપળ લટકતી જીભવાળા સિંહે નંદને દેખ્યો. એટલે ભયથી કંપતા, અનશન આદિ કરવા લાયક કાર્યને વિસરી ગયેલા, આર્ત-રૌદ્ર ધ્યાનને પામેલા, શરણ વગરના તેને સિંહે ફાડી ખાધો. છેલી વખતે વગર પચ્ચકખાણે અને નવકારનું સ્મરણ કર્યા વગર આર્તધ્યાન-સહિત બાલ-મરણ પામવાના દોષના કારણે સમ્યકત્વ અને શ્રતગુણથી રહિત એવો તે નદ તે જ વનખંડમાં વાનરપણે ઉત્પન્ન થયો. આ બાજુ રાહ જોતી સુંદરી એક દિવસ વીતી ગયે, તો પણ નંદ પાછો ન આવ્ય-એટલે લૅભ પામી. અત્યાર સુધી પાછા ન ફર્યા, એટલે નિશ્ચય થયો કે, જરૂર મૃત્યુ પામ્યા.” એમ વિચારતી તે ધસ કરીને ભૂમિતલમાં ઢળી પડી. મૂચ્છથી બીડાઈ ગયેલાં નેત્રવાળી, મડદાની જેમ ક્ષણવાર નિષ્ટ થઈ ગઈ. વનનાં પુષ્પોની ગંધ ભરેલા વાયરાથી કંઈક પ્રાપ્ત થયેલા ચેતનવાળી તેણીએ દીન બની રુદન શરુ કર્યું. સજજડ દુઃખથી મુક્ત પિકાર કરતી આ પ્રમાણે વિલાપ કરવા લાગી-“હે આર્યપુત્ર! હે જિનેન્દ્રના ચરણ– કમલની પૂજામાં રસિક ! હે સદ્ધર્મના મહાભંડાર ! તમો ક્યાં ગયા? તેનો મને પ્રત્યુત્તર આપો. હે નિર્દય દેવ ! ધન, સ્વજન, ઘર સર્વનો નાશ કર્યો, છતાં હજુ તને સંતોષ થયે નથી ? કે, જેથી હે અનાર્ય! તેં મારા આર્યપુત્રને અત્યારે નિધન પમાડ્યા. હે પિતાજી ! પુત્રીવત્સલ હે માતાજી ! નિષ્કપટ નેહવાળા તમો દુઃખસમુદ્રમાં ડૂબેલી તમારી પુત્રીની કેમ ઉપેક્ષા કરો છો ? આ પ્રમાણે લાંબા કાળ સુધી વિલાપ કરીને સજજડ પરિશ્રમના કારણે થાકેલા શરીરવાળી હથેળીમાં સ્થાપન કરેલા વદનવાળી અતિ તીર્ણ દુઃખને અનુભવી રહેલી હતી. તે સમયે અશ્વોની કીડા કરવા માટે ત્યાં આવી પહોંચેલા શ્રી પુર નગરના પ્રિયંકર નામના રાજાએ કોઈ પ્રકારે દેખીને વિચાર્યું કે, “આ શું શાપ પામેલી કોઈ દેવાંગના હશે ? કે કામદેવથી વિરહ પામેલી રતિ હશે?” કે વનદેવી કે કઇ વિદ્યાધરની રમશું હશે?” આશ્ચર્યચકિત મનવાળા તે રાજાએ તેને પૂછયું કે, “હે સુંદરાંગી! તું કોણ છે? અને ક્યા કારણે જંગલમાં વાસ કરે છે? તું ક્યાંથી આવી અને આટલો સંતાપ શાથી કરે છે?” ત્યાર પછી સુંદરી લાંબો ઉષ્ણ નિસાસો મૂકતી અને ગળદ સ્વરે શેકના કારણે બીડાયેલા નેત્રવાળી તે કહેવા લાગી કે, “હે મહાસત્તવ ! સંકટોની પરંપરા ઉત્પન્ન કરવામાં અપૂર્વ ચતુર એવા દેવના કાર્યમાં પરાધીન થયેલી દુખસમૂડના હેતુભૂત મારી કથાથી સયું. (૫૦) “આપત્તિ પામેલી હોવા છતાં પણ ઉત્તમ કુળમાં જન્મ પામેલી હોવાથી આ પિતાને વૃત્તાન્ત મને નહિં કહેશે”—એમ વિચારીને તે રાજા તેને મીઠાં વચનથી કોઈ Page #102 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચાર્ય–કથા [ ૫૯ પ્રકારે સમજાવીને પોતાના ઘરે લઈ ગયે. ગાઢ આગ્રહ કરીને ભોજનાદિ વિધિ કરાવી. રાજા તેના મનના ઇચ્છિત સર્વ પદાર્થો હાજર કરે છે, કંઇક અનુરાગ અને કંઈક સજજન પુરુષના સ્વભાવને કારણે હંમેશાં તેની સાર-સંભાળ આદર પૂર્વક કરતો હતો. સન્માનદાન, સ્નેહવાળી વાતચીતથી મારા પ્રત્યે અનુરાગ થયે હશે–એમ માનનાર રાજાએ એકાંતમાં સુંદરીને કહ્યું કે- હે ચંદ્રમુખિ ! શરીર અને મનની શાંતિને દૂર કરનાર પૂર્વકાળના વૃત્તાન્તને વીસરી જઈને મારી સાથે ઈચ્છા પ્રમાણે વિષય-સુખને આનંદ ભોગવ. નિરંતર શેકથી જળી રહેલ આ તારી કાય-લતા દીપકની શિખાથી તપેલ માલતી–પુપની માળાની જેમ કરમાયા કરે છે. હે સુંદર દેહવાળી ! પૂનમના ચંદ્રબિંબ સમાન લોકનાં મનને આફ્લાદક યૌવન અને સૌભાગ્ય મળે છે. સુજ્ઞ-સમજુ પુરુષે અતિશય સુંદર મનગમતી કે ભુવનમાં દુર્લભ એવી પણ વસ્તુ ચાલી ગઈ હોય અથવા નાશ પામી હોય, તો પણ તેને શેક કરતા નથી. તે હવે બહુ કહેવાની જરૂર નથી, માટે તું મારી પ્રાર્થના સફળ કર. વિવેકી ડાહ્યા પુરુષો સમયાનુસાર યોગ્ય પ્રવૃત્તિ કરે છે.” કાનને અત્યંત કડવું લાગે તેવું, પહેલાં કઈ દિવસ ન સાંભળેલ એવું સાંભળીને વતભંગ થવાના ભયને કારણે ગાઢ દુઃખથી આકુલ મનવાળી તેણીએ કહ્યું કે-“હે નરપુંગવ ! સારા ઉત્તમ કુળમાં જન્મેલા, જગતમાં પ્રસિદ્ધિ પામેલા, ન્યાયમાગ બતાવનારા, તમારા સરખા શ્રેષ્ઠ પુરુષોને તદ્દન અનુચિત આ લોક અને પરલોક એમ બંને ભવ બગાડનાર, ત્રણે લોકમાં અપયશનો પડહ વગડાવનાર હોય તો પારકી રમણીની સાથે રમણ-કીડા છે.” રાજાએ પ્રત્યુત્તર આપે કે-“હે કમલમુખિ ! લાંબા કાળના પુણ્યથી ઉપાર્જન કરેલ રત્નનિધિને ભોગવવામાં મને કહ્યું દૂષણ ગણાય?” ત્યાર પછી રાજાને અફર આગ્રહ જાણીને તે બેલી કે-“હે શ્રેષ્ઠ નરપતિ! મેં લાંબા કાળથી કરેલો અભિગ્રહ જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી રાહ જુઓ. કેટલાક કાળે તે પૂરો થયા પછી તમારી ઈચ્છા પ્રમાણે હું કરીશ.” આ સાંભળીને રાજા ખુશ થયા અને નાટક, ખેલક્રીડા વગેરે મનને વિનોદ કરાવનાર પદાર્થો બતાવીને કાળ પસાર કરતા હતા. હવે આગળ નંદ મૃત્યુ પામીને વાનરભાવ પામેલું હતું, “તે યોગ્ય છે?— એમ ધારીને મદારીઓએ તેને પકડ્યો, આ વાનરને ઘણી કળાઓ શીખવી અને દરેક નગરમાં તેની પાસે ખેલે કરી બતાવતો હતો. એમ કરતાં તે મદારી લોકો કઈ પ્રકારે ફરતાં ફરતાં તેને લઈને તે જ નગરમાં આવ્યા. દરેકના ઘર પાસે કીડા કરાવતાં હવે તેઓ રાજમંદિરમાં ગયા. સર્વ યત્નથી વાનર પાસે નૃત્ય વગેરે કીડા કરાવવા લાગ્યા. નૃત્ય કરતાં કરતાં કઈ પ્રકારે રાજાની પાસે બેઠેલી સુંદરીને જોતાં લાંબા કાળનો નેહભાવ જાગ્રત થવાથી વિકસિત નેત્રોવાળી વાંદરાએ દેખી. “મેં આને ક્યાંય પણ દેખેલી છે.” એમ વારંવાર વિચારતાં પોતાને જાતિ-સ્મરણ જ્ઞાન થયું અને પ્રથમ ભવન સર્વે વૃત્તાન્ત યાદ આવ્યું. એટલે પરમ નિર્વેદ પામેલે તે ચિતવવા લાગ્યું કે, “અનર્થના ભંડાર સરખા સંસારવાસને ધિક્કાર થાઓ. કારણ કે, હું તેવા પ્રકારને નિર્મલ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] ઉપદેશપદ-અનુવાદ વિવેકયુક્ત હોવા છતાં, ધર્મને અનુરાગી પણ હતો, દરેક સમયે સિદ્ધાંતમાં કહેલાં ધર્માનુષ્ઠાન કરવા છતાં પણ બાલમરણના કારણે આવી વિષમ દશા પામ્યો છું. આ તિર્યંચગતિમાં વતતો હું અત્યારે શું કરી શકું? હવે અત્યારે આ સર્વ વિચારવાનું નકામું છે. અવસગ્ય ધર્મકાર્ય કરું, હવે આ છવિતથી સયું. એમ વિચારતા તે વાંદરાને સારી રીતે સ્તબ્ધ જાણીને મદારી પુરુષ તેને પિતાને સ્થાને લઈ ગયા. ત્યાં તેણે અનશન કર્યું. શુદ્ધભાવથી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતો તે મૃત્યુ પામીને મહદ્ધિક દેવ પણે ઉત્પન્ન થયે. તે જ ક્ષણે અવધિને ઉપગ મૂક્યો, તો તે દેવે શ્રીપુરમાં અવિચલિત સુંદર શીલાલંકાર ધારણ કરનારી સુંદરીને જોઈ. નિર્મલ શીલગુણથી પ્રભાવિત થયેલા દેવે પોતાનો આત્મા તેની પાસે પ્રકાશિત કર્યો. પૂર્વજન્મનો બનેલો વૃત્તાન્ત રાજાને કહ્યા. રાજા ચિતવવા લાગ્યું કે– જિન ધર્મના પ્રભાવથી પશુઓ પણ દેવ થાય છે; જ્યારે અમારા સરખા પુરુષો ધર્મ, અર્થ અને કામ સાધવામાં જ તત્પર થઈ, મર્યાદાનો ત્યાગ કરીને વિવેકીજનોને નિંદનીય એવા વિષયસુખમાં ગાઢ અનુરાગવાળા થાય છે ! એમ કરીને દુર્ગતિમાં પ્રવેશ પામીશું, માટે ખરેખર આ ધર્મ કરવાનો સમય છે. અતિશય વિરક્ત ચિત્તવાળા તે રાજાએ દેવને કહ્યું કે હવે મારે શું કરવું ? ત્યારે દેવે કહ્યું કે, “ફક્ત જિનેશ્વરે ઉપદેશેલ ધર્મ કરે.” પિતાને ખાતરી થયેલી હવાથી સત્યપણે તેને સ્વીકાર કર્યો. હવે દેવે સુંદરીને કહ્યું કે, “તું શું કરીશ?” તેણે કહ્યું કે, “સર્વ અંધકારને દૂર કરનાર સૂર્યોદય થયા પછી દીવાનું શું પ્રજન? તમે કહો તે મને પ્રમાણુ.” એ પ્રમાણે તેના ચિત્તનો નિશ્ચય જાણીને તે દેવ તેને શ્રાવસ્તિનગરી કે, જ્યાં મુનિઓમાં પ્રધાન એવા સિદ્ધાચાર્ય નામના ગુરુ તે કાળે વિચરતા હતા. તેના શીલની પરીક્ષા કરવા માટે દેવે તેને કપટથી દીક્ષિત કરીને તેવા પ્રકારના અકાળ સમયે તેમની પાસે સામાયિક સૂત્રના આલાપક શીખવવા માટે એકાકી મોકલી. વાદી, ભાલતલ પર બે હાથ જોડી, અંજલિ કરી તેણે આચાર્યને કહ્યું-“હે ભગવંત! રોગના કારણે મારું સામાયિક સૂત્ર ભૂલાઈ ગયું છે, તો કૃપાવંત બની છેડીવાર મને આ સામાયિકનો આલા આપ.” ઉપગ મૂકીને ગુરુ એ વિચાર્યું કે, “સાવીને અહીં આવવા માટે આ યોગ્ય સમય નથી. એક તો આ એકલી છે, બીજું અકાલે આવેલી છે અને તેથી આ મોટો અવિધિ થાય. તો આ અકાલે એકલી આવનાર સાવીને મારાથી સામાયિક સૂત્રને આલાપક કેવી રીતે આપી શકાય ?” એટલે કહ્યું કે-“હે આયે ! આ સમયે અહિં આવવું યોગ્ય નથી. ચહેરે કોપવાળો બતાવ્યો, એથી તે તરત અદશ્ય થઈ ગઈ. દેવતાને ગુરુ વિષયક પૂર્ણ ખાત્રી થઈ કે, ‘ગુરુ વિધિ તરફ બરાબર લક્ષ્ય રાખનારા છે.” તેથી તેમના પ્રત્યે ભક્તિવંત બન્યા. ત્યાર પછી પિતાનું રૂપ બતાવી ધરણી પર મરતક સ્થાપીને ગુરુને વંદના કરી પોતાના પૂર્વભવને વૃત્તાન્ત જણાવ્યું. તેમ જ સુંદરીને પણ સમર્પણ કરી, ગુરુએ પ્રવર્તિનીને સોંપી. દીક્ષા પાલન કરી સુંદરી વૃણે Page #104 -------------------------------------------------------------------------- ________________ નંદ અને સુંદરી [ ૬૧ સીધાવી. લોકોને ખબર પડી કે, ગુરુએ અવિધિથી શ્રુતદાન ન કર્યું. “અહો! જિનશાસનમાં નીતિ કેવી સુંદર અને ઉજજવલ છે.” આ સમયે કોઈ આત્મા બધિબીજ, કઈ સમ્યક્ત્વ, કેઈક દેશવિરતિ અને કઈક સર્વવિરતિ ચારિત્ર પામ્યા. આ પ્રમાણે બીજા કૃતઘરેએ પણ સવ–પર હિત જાણી નિરંતર વિધિમાં તત્પર રહેવું. (૯૭) ૩૦ થી ૩૪ ગાથાને અર્થ વિવરણકાર જણાવે છે – નંદ અને સુંદરી ચંપા નગરીમાં ધન નામના શેઠ હતા. તેને સુંદરી નામની પુત્રી હતી. પૂર્વ સમુદ્રના કિનારે તામ્રલિપ્તી નામની નગરીમાં વસુશેઠને નન્દ નામને પુત્ર ઉત્પન્ન થયો. બંને શ્રેષ્ઠીઓ શ્રાવકધર્મનું પાલન કરતા હતા. બંનેએ ભાવી સંબંધ વધારવા માટે પુત્ર-પુત્રીના પરસ્પર વિવાહ કર્યા. તેમને મતિપ્રકષ વૃદ્ધિ પામ્યા. કોઈક સમયે સુંદરી સાથે નંદ સમુદ્રની મુસાફરી કરતો સામે પાર ગયો. પાછા વળતાં સમુદ્રની અંદર વહાણ ભાંગી ગયું, એટલે પાટીયું મેળવી બંને એક કિનારે ઉતર્યા. જળ શોધવા ગએલ નંદને સિંહે ફાડી ખાધ અને મરીને વાનર થયો. આ બાજુ શ્રીપુરના રાજાએ સુન્દરીને પિતાને ત્યાં લઈ જઈ સાર-સંભાળ કરી. એમ કરતાં સુન્દરી ઉપર સ્નેહ થયો. વિકાર સહિત સુંદરીને ભેગની પ્રાર્થના કરી, પરંતુ તેણે પોતાની અનિચ્છા બતાવી. ત્યાર પછી તેને રાજાએ જુદા જુદા પ્રકારની કથાઓ અને વિનોદમાં સમય પસાર કરવાનું શરુ કર્યું. ચિત્તવિનેદના પ્રસંગમાં કઈક સમયે નન્દને જીવ જે વાનર થયો હતો, તેણે નૃત્યારંભ કર્યો. ત્યારે સુંદરીને દેખીને તેને જાતિસ્મરણ થયું. તે પછી વાનરને વૈરાગ્ય થયો. અનશન કર્યું. પછી વાનરને જીવ દેવ થયા. સુંદરીના શીલની પરીક્ષા કરી. ત્યાર પછી પિતાનું રૂપ પ્રગટ કર્યું. પૂર્વને સમગ્ર વૃત્તાન્ત જણાવ્યો. રાજાને ફરી યથાર્થ બેધ થયો. ત્યાર પછી શ્રાવસ્તિ નગરીમાં સિદ્ધ નામના આચાર્ય હતા, તેમની પાસે વિક્રિય રૂપથી માયાવી સુંદરીને દીક્ષા આપી. સામયિક-આલાપકના બાને કસમયે લઈ ગયો. પરંતુ સિદ્ધાચાર્ય ગુરુએ અવિધિ થવાના કારણે સામાયિક-આલાપક રાત્રે ન આપ્યો. તેથી બહારથી કો૫, પરંતુ અંદરથી દેવે સંતોષ કર્યો. આ વૃત્તાન્ત જાણી લો કે સંતોષ પામ્યા અને પ્રશંસા કરી કે-“સર્વજ્ઞ-શાસન આવા પ્રકારના નિપુણ જ્ઞાનીઓએ નિરૂપણ કર્યું છે, જે પ્રત્યક્ષ દેખાય છે. ત્યાર પછી કેટલાક જીવોને જિનેશ્વરનું શાસન, કેટલાકને સમ્યગ્દર્શનાદિ ગુણસમૂહ રૂપ કલ્પવૃક્ષના મૂલ સમાન દેવ-ગુરુ-ધર્મ વિષયક કુશલ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ લક્ષણ આરાધના પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે પ્રસ્તુત સૂત્રદાનની જેમ સર્વત્ર પ્રવજ્યા-દાન આદિકમાં બુદ્ધિશાળીઓએ સૂત્રના અનુસારે જ પ્રવૃત્તિ-વર્તન કરવું. (૩૦-૩૪) સૂત્રાનુસાર પ્રવૃત્તિને આશ્રીને કહે છે – ૩૫–નજીકના મેક્ષગામી જીવો માટે સૂત્રાનુસાર પ્રવૃત્તિ કરવી, તે તેનું ચિહ્ન છે. જેમ પર્વતની ગુફામાં અગ્નિ હોય, તે ધૂમના ચિહ્નથી જાણી શકાય છે. આગમ સૂત્રા Page #105 -------------------------------------------------------------------------- ________________ દર ] ઉપદેશપદ-અનુવાદ થેના અનુસારે જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જે ઉચિત પ્રવૃત્તિ. જેમ કે, પિતાના કુટુંબની ચિંતા અને દ્રવ્યસ્તવ-ભાવસ્તવ રૂપ પ્રવૃત્તિ-એમ દરેક કાર્યમાં ધર્માની પ્રવૃત્તિ, જિનેશ્વર ભગવંત ઉપર બહુમાન–પૂર્વકની પ્રવૃત્તિ, તે આત્મા સૂત્રાનુસારે જ પ્રવતે. જેમ કે-“ભગવંતે આ વાત શાસ્ત્રમાં આ સ્વરૂપે કહેલી છે”—એમ હંમેશાં મનમાં ભગવંતને યાદ કરતે હોય તે, ભગવાન અને તેમના વચનમાં બહુમાનવાળા પુરુષ ભગવાનના ભાવને ભજવાવાળો થાય છે. કહેવું છે કે-“સમુદ્રમાં પડેલા જળબિન્દુ અક્ષયભાવને પામે છે. “અક્ષયભાવમાં મળેલ ભાવ, તે અક્ષયભાવને નક્કી સાધી આપનાર થાય છે. સુવર્ણરસથી વિંધાયેલ તાંબું ફરી તાંબાપણાને પામતું નથી.” એમ દરેકમાં ઉચિત પ્રવૃત્તિ, તે નજીકના મોક્ષગામી જીવનું ચિહ્ન જાણવું. (૩૫) વિપરીત રીતે પ્રવર્તવાથી કયે દોષ લાગે છે, તે બતાવે છે – ૩૬-ભગવંતના વચનથી ઉલટારૂપે વર્તવાથી નક્કી પોતાના કે બીજાના ઉદ્ધારનો ત્યાગ થાય છે-એ પ્રમાણે સૂમબુદ્ધિથી સમ્યગ પ્રકારે વિચારવું. 1 ટીકાથ–પોતાને તેમ જ જેમના ઉપર ઉપકાર કરવાનો છે કે, આ બિચારા દુર્ગતિમાં પડતા બચી જાય-એમ બંનેના ઉપકારને ત્યાગ થાય, જે ભગવંતના વચનથી વિરુદ્ધ પ્રવૃત્તિ થાય, તે નક્કી સ્વ–પર ઉભયનું અકલ્યાણ-નુકશાન થાય છે. તે માટે કહેલું છે કે –“જેઓ જિનેશ્વરની આજ્ઞા વગર વ્યવહાર પ્રવર્તાવે છે, અગર પિતે વતે છે, તે આ લોકમાં અપકીર્તિ અને પરલોકમાં નક્કી દુર્ગતિ પામે છે.” આમ હોવાથી આગળ કહેલા પ્રકારે તીક્ષણ બુદ્ધિથી સારી રીતે વિચારીને પ્રવર્તવું (૩૬) તે જ માટે ગ્રંથકાર કહે છે કે – ૩૭–ખરેખર બુદ્ધિવાળા હોય, તેઓ જ તત્ત્વને પામે છે, પરંતુ સર્વે ઉંડાણવાળા તત્વને પામી શકતા નથી, માટે બુદ્ધિની વૃદ્ધિ કરવા માટે તેના ભેદો અને દાનત જણાવીશ. ટીકાર્થ –ઈહા, અપહ રૂપ અતિનિપુણ પ્રજ્ઞાવાળા જ એ તવ જાણી શકે છે કે-નજીકના મેલગામી જીવોની પ્રવૃત્તિ સૂત્રાનુસારી જ હોય. પરંતુ સર્વે તેવા પ્રકારના ઉંડી બુદ્ધિવાળા હોતા નથી. કેટલાક પદાર્થો ઘણી તીણ બુદ્ધિથી એટલે કે, સેંકડો પ્રયત્ન કરવામાં આવે તે પણ સમજવા સમર્થ ન થાય. તે માટે કહેલું છે કે–બીજા સામાન્ય જને ગમે તેટલા પ્રયત્ન કરે, તે પણ મોટાઓના બુદ્ધિ-વૈભવને પામી શકતા નથી. સેંકડો યત્નો કરવામાં આવે, સેંકડો વખત કૂટવામાં આવે તો પણ લોહને દંડ સૂવમ સોયરૂપ થતું નથી. આમ હોવાથી તે બુદ્ધિના ઔત્પાતિકી વગેરે ભેદ અને હક વગેરે તેનાં દષ્ટાન્ત કહીશ. શા માટે? બુદ્ધિને વિકાસ થાય તે માટે. બુદ્ધને પ્રકર્ષ થઈ શકે તેવા પુરુષે જે તેને ભેદે અને ઉદાહરણે બુદ્ધિશાળીઓ પાસે સારી. Page #106 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિના ૪ ભેદે રીતે વિનયપૂર્વક સાંભળે, તો નક્કી તેવા પ્રકારના બુદ્ધિધનના ભંડાર સ્વરૂપ થાય. કહેલું છે કે-“નિર્મલ સરળ આત્માની સોબત કરનાર પરાયા ગુણોને ગ્રહણ કરી શકે છે. કોની માફક? તો કે લાલ પદ્મરાગ-માણેક રત્ન પાસે સ્ફટિકને સ્થાપન કર્યો હોય, તે તેની લાલાશ પકડી લે.” (૩૭) ઉદ્દેશને અનુસારે નિર્દેશ થાય, તે ન્યાયે બુદ્ધિના ભેદો કહે છે– બુદ્ધિના ૪ ભેદો - ૩૮–૧ ઔત્પાતિકી, ૨ વનચિકી, ૩ કાર્મિકી, અને ૪ પરિણામિકી. એમ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રના જાણકારોએ કહેલી છે. ટીકાર્ય–જે બુદ્ધિ ઉત્પન્ન થવામાં કારણભૂત થાય, તે ઔત્પાતિકી. શંકા કરી કે, કારણ તો ક્ષયપશમ છે, તો કહે છે કે, વાત સાચી, પરંતુ તે અંતરંગ કારણ તે સર્વે બુદ્ધિમાં સાધારણ કારણ છે, માટે તેની વિવક્ષા કરી નથી. ઉત્પત્તિ સિવાય બીજાં શાસ્ત્ર કે કાર્યો વિગેરેની અપેક્ષા ત્પાતિકી બુદ્ધિ રાખતી નથી ૧. ગુરુની સેવા-વિનય જે બુદ્ધિ મેળવવામાં મુખ્ય કારણ છે, તે ધનયિકી બુદ્ધિ ૨. કર્મ શબ્દથી શિપ પણ ગ્રહણ કરાય, તેમાં આચાર્ય શીખવનાર વગરનું કર્મ કહેવાય અને આચાર્ય-ગુરુ-શીખવનારથી જે આવડે, તે શિ૯૫ અથવા કેઈક વખત થનારું તે કર્મ અને હંમેશને વ્યાપાર, તે શિ૯૫. કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થયેલ બુદ્ધિ, તે કાર્મિકી ૩. લાંબા કાળ સુધી પૂર્વાપર પદાર્થના અર્થ અવલોકન આદિથી ઉત્પન્ન થનાર આત્મધર્મ જેનું મુખ્ય કારણ છે, તે પારિણમિકી ૪. જેનાથી જ્ઞાન થાય, તે બુદ્ધિ-મતિ, તે ચાર પ્રકારની બુદ્ધિ તીર્થંકર-ગણધરોએ કહી છે. (૩૮) (૧) પાતિકી બુદ્ધિનું લક્ષણ પ્રતિપાદન કરે છે – ૩૯–પહેલાં કદી ન જોયેલ, ન સાંભળેલ, ન વિચારેલ પદાર્થને તે જ ક્ષણે સાચે સાચે જાણનાર અવ્યાહત ફલને યોગ કરાવી આપનાર બુદ્ધિ, તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય. ટીકાથ-બુદ્ધિ ઉત્પન્ન થયા પહેલાં પોતે કદાપિ ન જોયેલ, ન સાંભળેલ, મનથી પણ ન જાણેલ, છતાં પણ તે જ ક્ષણે યથાર્થ રીતે ઈચ્છિત પદાર્થ જેનાથી ગ્રહણ થાય-અવધારણ થાય-જ્ઞાન થાય, એવી બુદ્ધિ તે ઔત્પાતિકી. વળી કેવી ? અહિં એકાંતિક આ અને પરલોકથી અવિરુદ્ધ ફલાન્તરથી અબાધિત એવા અવ્યાહત ફલ સાથે જોડાયેલી, તે આત્પાતિકી બુદ્ધિ જાણવી. બીજા આચાર્યો બીજા પ્રકારે અર્થ જણાવે છે–અવ્યાહત ફલ સાથે જેને વેગ થાય, તે અવ્યાહત-ફલેગા ઓત્પાતિકી નામની બુદ્ધિ. (૩૯) હવે તેનાં ઉદાહરણ કહે છેઃ ૪૦–આ ગાથામાં ૧૭ ઉદાહરણ કહેલાં છે, તે આ પ્રમાણે–૧ ભરતશિલા, ૨ પણિત-શરત, ૩ વૃક્ષ, ૪ મુદ્રારત્ન, પ પટ, ૬ કાચંડે, ૭ કાગડા, ૮ વિષ્ટા, ૯ હાથી, ૧૦ ભાંડ, ૧૧ ગોલ, ૧૨ સ્તંભ, ૧૩ સુબ્રક, ૧૪ માર્ચ, ૧૫ સ્ત્રી, ૧૬ બે પતિ, ૧૭ પુત્ર. આ સત્તર પદો સૂચનારૂપ છે. (૪૦) Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] ઉપદેશપદ-અનુવાદ તેમાં પ્રથમ ઉદાહરણની સંગ્રહગાથા કહે છે – ૪૧–ભરત નામના નટના વૃત્તાન્તમાં શિલા તે ૧ ભરતશિલા, ૨ ગાડર, ૩ કુકડો, ૪ તલ, ૫ રેતીનાં દેરડાં, ૬ હાથી, ૭ કૂવો, ૮ વનખંડ, ૯ પાયસ, ૧૦ લિડી, ૧૧ પીપળાના પત્ર, ૧૨ ખિબ્રહડિકા (ખીસકેલી), ૧૩ રાજાના પાંચ પિતા. આ સંગ્રહગાથા. ગ્રંથકાર પિતે જ તેની વિસ્તારથી વ્યાખ્યા કરશે, એટલે અમે સ્પષ્ટીકરણ કર્યું નથી. (૪૧) તથા– ૪૨–૧ મદન, ૨ મુદ્રિકા, ૩ અંક, ૪ વ્યવહારનું ચલણ રૂપિ, ૫ ભિક્ષુ, ૬ ચેટકનિધાન, ૭ શિક્ષા, ૮ અર્થ, ૯ શસ્ત્ર, ૧૦ મારી ઈચ્છા, ૧૧ સો હજાર. આ સર્વ પદની વ્યાખ્યા આગળ સૂત્રકાર પોતે જ કરશે. પહેલી સંગ્રહગાથાનાં ૧૭, તેમાં આ ૧૧ મેળવવાથી ૨૮ મૂળ ઉદાહરણે ઔત્પાતિકી બુદ્ધિનાં જાણવાં. (૪૨) હવે (૨) વિનયિકીનું સ્વરૂપ કહે છે – ૪૩–દુઃખે પાર પાડી શકાય તેવું ભારી કાર્ય પાર પમાડવા સમર્થ, લોકરૂઢિથી ધર્મ, અર્થ અને કામને ઉપાર્જનના ઉપાય બતાવનાર સૂત્ર અને તેની વ્યાખ્યા રૂપ અર્થ-એટલે વિચાર અથવા સાર તેને ગ્રહણ કરનારી બુદ્ધિ, આ લોક અને પરલોકના ફળને આપનારી, વિનયથી ઉત્પન્ન થયેલી એવી તે, વિનવિકી બુદ્ધિ કહેવાય. (૪૩). તેનાં ઉદાહરણ કહે છે— ૪૪-૪૫–૧ નિમિત્ત, ૨ અર્થશાસ્ત્ર, ૩ લેખન, ૪ ગણિત, ૫ ફૂપ, ૬ અશ્વ, ૭ ગર્દભ, ૮ લક્ષણ, ૯ ગ્રન્થિ, ૧૦ ઔષધ, ૧૧ ગણિકા, ૧૨ રથિકા, ૧૩ શીતસાડી લાંબું ઘાસ અને ક્રૌંચ પક્ષીનું ડાબી બાજુ જવું, ૧૩ છાપરાથી ગળતું જળ, ૧૪ ગાય-બળદ, ઘેડો, વૃક્ષાદિથી પતન એમ નિયિકી બુદ્ધિનાં ચૌદ ઉદાહરણો છે. આ સર્વેની વ્યાખ્યા શાસ્ત્રકાર પોતે જ કરવાના હોવાથી પ્રયત્ન કર્યો નથી. (૪૫) હવે કર્મ (અભ્યાસ)થી ઉત્પન્ન થનારી. (૩) કાર્મિકી બુદ્ધિનું સ્વરૂપ કહે છે– ૪૬–ધારેલા નક્કી કરેલા કાર્યમાં મન પરોવવું અથવા તે કાર્ય કરવા માટે આગ્રહ રાખે. સાર એટલે કર્મને પરમાર્થ, જેનાથી સાધી શકાય, તેવા કાર્યમાં અભ્યાસ વારંવાર મહાવરે પાડે તથા પરિઘલન એટલે વિચાર, અભ્યાસ અને વિચાર એ બંને વડે વિશાળ અર્થાત્ અભ્યાસ અને વિચારથી વિસ્તારવાળી, વળી જેમાં વિદ્વાને સારું કર્યું, સારું કર્યું” એવી પ્રશંસા કરે–તેવા ફળવાળી જે બુદ્ધિ, તે કર્મથી થનારી કાર્મિકી બુદ્ધિ કહેવાય. (૪૬) કાર્મિકી બુદ્ધિનાં ઉદાહરણ – ૪૭–૧ સોનાર, ૨ ખેડૂત, ૩ સાલવી, ૪ પીરસનાર, ૫ મોતી પરોવનાર, ૬ થી ઉમેરનાર, ૭ તરનાર, ૮ તૃણનાર, ૯ સૂથાર, ૧૦ કંદેઈ, ૧૧ કુંભાર, ૧૨ ચિત્રકાર. Page #108 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિના ૪ ભેદ. રોહાની કથા [ ૬૫ એમ કાર્મિકી બુદ્ધિનાં બાર ઉદાહરણો છે. એને વિસ્તાર સૂત્રકાર પોતે જ આગળ કરશે, તેથી તેને વિસ્તાર કર્યો નથી. (૪૭) (૪) પરિણામિકી બુદ્ધિનું સ્વરૂપ કહે છે– ૪૮–અનુમાન, હેતુ અને દષ્ટાન્તથી સાધ્ય પદાર્થને સિદ્ધ કરનારી, વયના પરિ પક્વપણાથી પરિણમનારી, અમ્યુદય અગર મોક્ષના કારણભૂત અર્થાત્ બંને ફળ પમાડનારી, તે પરિણામિક બુદ્ધિ. ટીકાર્ય–અનુમાન, હેતુ, દષ્ટાન્ત વડે સાધ્ય અને સિદ્ધ કરનારી અહિં લિંગીનું જ્ઞાન, તે અનુમાન. તેને પ્રતિપાદન કરનાર વચન, તે હેતુ. અથવા જણાવનાર તે અનુમાન અને કરાવનાર હેતુ. સાધ્યની વ્યાપ્તિ જ્યાં જણાય, તે દષ્ટાંત. શંકા કરી કે, અનુમાન ગ્રહણ કરવાથી દષ્ટાંત સમજાઈ જાય છે, માટે તેને નકામું અલગ ગ્રહણ કર્યું છે, એમ જ કહેતા હો તો તે બરાબર નથી. કારણ કે, અનુમાન છે. પરમાર્થથી અન્યથાનુ પપન્ન રૂપ છે, માટે તેમાં દષ્ટાન્ત ગાતાર્થ ગણાય નહિ ઉંમર મોટી થાય-પરિપક્વ દશા થાય - અનુભવ ઘણા થાય, તેમ બુદ્ધિ વિશેષ ઘડાય, તથા. વગ અને પુણ્યના કારણરૂપ અથવા મોક્ષના કારણરૂપ જે સમ્યગ્દર્શનાદિ તે બંનેના. ફળને કરનારી એવી બુદ્ધિ, તે પરિણામિકી બુદ્ધિ. ૪૮) પરિણામિકી બુદ્ધિનાં દાનની સૂચી - ૪૯–૧૧–૧ અભયકુમાર, ૨ કાષ્ઠશ્રેષ્ઠી, ૩ ક્ષુલ્લક કુમાર, ૪ પુષ્પવતી નામની દેવી, ૫ ઉદિતાદય રાજા, ૬ નંદિષેણ સાધુ, ૭ ધનદત્ત, ૮ શ્રાવક, ૯ અમાત્ય, ૧૦ શમક, ૧૧ અમાત્યપુત્ર, ૧૨ ચાણક્ય, ૧૩ સ્થૂલભદ્ર, ૧૪ નાસિકથને સુંદરી-નંદ નામને વેપારી, ૧૫ વાસ્વામી, ૧૬ પરિણામિકી બુદ્ધિવાળી બ્રાહ્મણ અને દેવદત્તા ગણિકા પણ લેવી, ૧૭ ચરણઘાત, ૧૮ બનાવટી આમળું, ૧૯ મણિ, ૨૦ સર્ષ, ૨૧ ખગ, ૨૨ સ્તૂપેન્દ્ર-આ વગેરે પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ જાણવાં. સૂત્રમાં વીશ ઉદાહરણે કહેલાં છે, તેનો વિસ્તાર સૂત્રકાર પોતે જ આગળ કરનાર હોવાથી અમે વિસ્તાર કરતા નથી. (૪૯ થી પ૧) હવે જણાવેલાં ઉદાહરણોનું સ્વરૂપ કહેવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર શરુમાં ભારતશિલા નામના દષ્ટાન્તની સંગ્રહગાથા ભરત-શિલા, મેંઢા, કુકડે વગેરે. ૨૮ ગાથાથી ત્પાતિકી બુદ્ધિ વિષયક રોહકની કથા કહેશે. પર–ઉજજયિની નગરી પાસે શિલા ગામમાં રેહા નામને બાળક હતું. તેને ઓરમાન માતા હેરાન કરતી હતી. તેથી બાળકે પિતાને “ઘરમાં પરપુરુષ આવ્યો છે” કહી માતા પર કેપ કરાવે, પછી પડછાયો બતાવી માનીતી કરાવી. (પર) ગાથાર્થ કહી હવે વિવરણકાર વિસ્તારથી રોહાની કથા કહે છે – રોહાની કથા– માલવા દેશના આભૂષણસમાન, ધનથી સમૃદ્ધ, મોટાં દેવમંદિરોથી યુક્ત ઉજજ. Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ યિની નામની નગરી હતી. ત્યાં શત્રુપક્ષને લેભ પમાડનાર, ગુણવાન, દઢપ્રેમ રાખનાર, સદા ન્યાયથી રાજય ચલાવનાર જિતશત્રુ નામને રાજા હતો. ધર્મ, અર્થ અને કામ એવા ત્રણે પુરુષાર્થનું સુંદર આરાધન કરતો તે રાજા ન્યાય-નીતિ પૂર્વક ભુવનમાં આશ્ચર્ય પમાડે તેવી રીતે રાજય ભોગવતો હતો. વળી નાટક, નૃત્ય, કથાનક, ગીત, વાજિંત્રાદિ મનોરંજન કાર્યોમાં તેમ જ વિદ્વાન અને કળાવાન જન-ગ્ય કાર્યોમાં કુતુહળ અને રસ હોવાથી તેવાં તેવાં કાર્યોમાં કુશળતા મેળવી હતી. હવે ઉજજેણે નગરી નજીક શિલાઓથી યુક્ત ગુણથી થયેલું શિલાગ્રામ હતું. ત્યાં ભરત નામનો નટ હતો. નાટ્યવિદ્યામાં ઘણો પ્રવીણ હોવાથી, તે ગામમાં તે કળાની પ્રશંસા અને પ્રભુતા મેળવી હતી. કોઈક સમયે હકની માતા મૃત્યુ પામી એટલે ભરતે ઘરનું કામકાજ કરવા બીજી માતાને લાવી સ્થાપના કરી. “આ રહો બાળક છે.” તેથી ઓરમાન માતા રોહકને તુચ્છકારવા લાગી, એટલે આત્પાતિકી બુદ્ધિવાળા રહકે તેને કહ્યું કે, “હે માતા ! જે મારી સાથે સારો વર્તાવ નહીં રાખીશ, તો સારું નહિં થશે. હું તેવું કરીશ કે, જેથી તારે મારા પગે પડવું પડશે” એ પ્રમાણે સમય પસાર થઈ રહેલ હતે. હવે કોઈક સમયે ચંદ્ર પૂર્ણ ખીલેલો હતો અને તેનો પ્રકાશ ફેલાએલો હતો, તેવી રાત્રિમાં રહે પિતાની સાથે એક શય્યામાં સૂતો હતો. એવામાં મધ્યરાત્રિએ જાગી ઉભા થઈ પોતાના પડછાયામાં પરપુરુષને સંક૯પ કરીને મોટા શબ્દ કરીને પિતાને જગાડ્યા અને કહ્યું કે, “હે પિતાજી! દેખો દેખો, આ કોઈ બીજો પુરુષ જાય છે, એકદમ ઉઠીને ચાલ્યો” જેટલામાં તે નિદ્રા ઉડાડીને આંખથી જુવે છે, તેટલામાં તો કોઈ ન દેખાયો. એટલે પૂછ્યું કે-“હે વત્સ ! પેલો પરપુરુષ કયાં છે?” ત્યારે રોહકે કહ્યું કે, “આ દિશા-ભાગમાંથી જદી જદી જતાં મેં જોયે. હે પિતાજી! મારી વાત ખોટી ન માનશો.” એટલે ભરતે પોતાની સ્ત્રીને ખંડિત શીલવાળી જાણીને તેની સાથે સ્નેહથી બેલવું, વર્તવું છોડી દીધું. હવે પતિને નેહ ઘટી જવાથી શકવાળી તે સ્ત્રી પશ્ચાત્તાપ કરવા લાગી અને રેહાને કહેવા લાગી કે, “હે વત્સ! આમ ન કર.” ત્યારે રોહાએ કહ્યું કે, મારી સાથે સારો વર્તાવ કેમ રાખતી નથી ?” ત્યારે તેણીએ કહ્યું કે, “હવેથી સારી રીતે વર્તીશ.”. કોઈ પ્રકારે તેમ કર કે, જેથી તારા પિતા નેહાદરથી મને બોલાવે–ચલાવે.” રહે તે વાત સ્વીકારી. તે પણ હવે રોહાને સારી રીતે ખાવા-પીવા, કપડા વગેરેમાં સાચવવા લાગી. તે જ પ્રમાણે અજવાળી રાત્રિએ કેઈક સમયે સૂતેલો રહે જાગીને પિતાને કહેવા લાગ્યો કે, “આ તે જ પુરુષ.” પિતાએ પૂછ્યું કે, “ક્યાં છે?” ત્યારે પોતાનો પડછાયો બતાવીને કહે છે કે, “જુઓ, આ પુરુષ.” પિતા વિલખા મનવાળા થઈ પૂછે છે કે, “પેલો આવો જ હતો ?” તેણે હા કહી. “અહો ! બાળકોની વાતો કેવી હોય છે!” એમ વિચારી પત્ની ઉપર આગળ કરતાં વિશેષ ગાઢ રાગવાળે થયો. “હવે કદાચ આ માતા ખોરાકમાં ઝેર આપી દેશે” તે ભયથી રેહે દરરોજ પિતાજી સાથે બેસી ભોજન કરતો. કોઈક સમયે Page #110 -------------------------------------------------------------------------- ________________ રેહાની કથા-બુદ્ધિનાં ઉદાહરણે [ ૬૭ પિતાજીની સાથે ઉજજયિની નગરીએ ગયે. ત્યાં ત્રણ-ચાર માર્ગોવાળી અને મોટાં મકાનેથી શોભિત સર્વ નગરી દેખી અને સૂર્યાસ્ત થવાના લગભગ સમયે પોતાના ગામ તરફ ચાલ્યા. સિમાનદી પાસે પહોંચ્યા, એટલે સારી રેતીવાળા કિનારા ઉપર પુત્રને રાખીને પિતા ભૂલેલી વસ્તુ લેવા પાછા શહેરમાં ગયા. તો રેહાએ દેખેલી નગરી તેમાં ચોક, ચૌટા, મહેલ ઘણી સુંદર રીતે રેતીમાં આલેખા, તેમ જ ફરતે કોટ પણ ચિતર્યો. જિતશત્રુ રાજા નગર બહાર ગયા હતા, તે ધૂળ ઉડવાના ભયથી એક પાછો ફર્યો. અશ્વસ્વાર થઈ જ્યારે તે પ્રદેશમાં આવ્યો, ત્યારે વેગથી આવતા રાજાને રેહાએ કહ્યું કે, “અહિંથી ન જાવ, શું રાજકુલ અને ઉંચે પ્રાસાદ દેખાતે નથી?” રાજાએ કહ્યું કે, “રાજકુલ અહિં ક્યાં છે?” ત્યારે શકુન થયાં, અતિશય ગુણવાળો રાજા આશ્ચર્ય પામ્યો. ત્યાર પછી રોહકે વિસ્તારથી ચીતરેલી નગરી, રાજકુલ વગેરે બતાવ્યાં. “તું ક્યાંનો રહીશ છે ?” ત્યારે કહ્યું કે, “અહિ શિલાગામમાં રહું છું અને ભરતને પુત્ર છું. કારણસર પિતા સાથે અહિં આવેલું છું. અત્યારે મારે ગામે જઈશ.” રાજાને એક ન્યૂન પાંચસે મંત્રીઓ હતા, પરંતુ ચૂડામણિ સરખા બુદ્ધિશાળી એક મંત્રીની તે શોધ કરતો હતો. (૩૦) ત્યાર પછી તેના પિતા કાર્ય પતાવીને ક્ષણવારમાં આવી ગયા, એટલે રોહક પિતાની સાથે પોતાના ગામે પહોંચી ગયે. ત્યાર પછી રાજાએ તેની બુદ્ધિની પરીક્ષા કરવા માટે નિર્ણય કર્યો. ગામ ઉપર સંદેશો કહેવરાવ્યું કે, “તમારા ગામ બહાર મોટી વિશાલ શિલા છે, તેની આસપાસના પ્રદેશને શોભાયમાન કરવા સાથે મોટા સ્તંભે તૈયાર કરી શિલા ઢાંકેલે મંડપ તૈયાર કરાવ.” આ રાજાના હુકમથી આખું ગામ આકુલ-વ્યાકુલ બની ગયું. આ બાજુ ભોજન–સમય થયો અને પિતા વગર રેહક જમતો નથી. કારણ કે, “દ્રષિલી માતા કદાચ ભેજનમાં ઝેર આપી દે તો.” હવે પ્રસન્ન વદનવાળો તે પિતાને આવતાં વિલંબ થયો, એટલે પિતાને કહેવા લાગ્યો કે, ક્ષુધા-તૃષાથી પીડાયેલા અને જમવાનું મોડું થયું. “હે પુત્ર! તને બીજી કઈ ફિકર છે? તું સુખી છે. અમારે તે રાજાની એક મોટી આજ્ઞા આવી છે અને એ ચિંતામાં અમે સર્વે વ્યાકુલ મનવાળા બની ગયા છીએ. આ કારણે ઘરે આવતાં વિલંબ થયે.” રાજાની આવેલી આજ્ઞાને પરમાર્થ જાણીને તેણે કહ્યું કે, “તમે પહેલાં ઈચ્છા પ્રમાણે નિરાંતે ભોજન કરી લે. એગ્ય માર્ગ બતાવીશ.” ભોજન કર્યા પછી રોહકે ગામના લોકોને કહ્યું કે, “શિલાતલની નીચે ખેદી કાઢો અને શિલાના ટેકા માટે સ્તંભ ઉભા કરો.” એ પ્રમાણે કરવાથી તેમને તેવા પ્રકારને મંડપ તરત તૈયાર થઈ ગયું. રાજાને સંદેશે કહેવરાવ્યું કે, “મંડપ તૈયાર થઈ ગયા છે.” રાજાએ પૂછયું કે, “કોણે કર્યો? ત્યારે રાજાને જણાવ્યું કે, “ભારતના પુત્ર રેહકની બુદ્ધિના પ્રભાવથી નીચેની ભૂમિ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] ઉપદેશપદ-અનુવાદ ખોદી અને નીચે થાંભલાની જગ્યા ખાદ્યા વગરની રાખી ટેકા માટે સ્તંભે કાયમ રાખ્યા. બીજા નજરે જોનાર મનુષ્યોને પૂછીને “તે વાત યથાર્થ છે કે કેમ?” તેનો નિર્ણય કર્યો. એ પ્રમાણે રેહાની આત્પાતિકી બુદ્ધિ. મેંઢા વગેરેમાં પણ તેની કથા પૂર્ણ થતાં સુધી જોડવી. (૫૫) મે (ગાડર) નામનું દ્વાર– .. પ૬–ત્યાર પછી રાજાએ તે ગામમાં એક ગાડર પશુ મોકલાવ્યું અને ગામના વૃદ્ધોને કહેવરાવ્યું કે, “આ ગાડરનું વજન બિલકુલ વધે કે ઘટે નહિં, તેમ તમારે તેટલા જ વજનવાળું પંદર દિવસ સુધી રાખી પાછું મેકલાવવું. ત્યાર પછી રેહકે કરેલા ઉપાયથી-જવ, લીલી વનસ્પતિ આદિ બળ વધારનાર વસ્તુઓ ખવરાવી અને તેની સામે જંગલી ફાડી ખાનાર વાઘ રાખ્યો. જવ વગેરે ખાઈને જેટલું બળ વધારે, તેટલું સન્મુખ નિરંતર જગલી ભયંકર પ્રાણી દેખીને તેના ઉત્પન્ન થયેલા ભયથી બળશક્તિ ઉડી જાય છે, તેથી ઓછું કે અધિક વજનવાળું તે ગાડર પશુ ન થયું. (૫૬) કૂકડાનું દ્વાર– ૫૭–રાજાએ ગામમાં આજ્ઞા મોકલાવી કે, “બીજા કુકડા વગર આ કુકડા પાસે યુદ્ધ કરાવવું. ત્યાર પછી કુકડા સામે આદર્શ (આરસ) રાખતાં તેનું પ્રતિબિંબ દેખી કુકડો પ્રતિબિંબ સાથે યુદ્ધ કરવા લાગ્યો.” આ પણ હકની બુદ્ધિથી જ થયું. તે કુકડો મુગ્ધપણે પિતાના પ્રતિબિંબને બીજે કુકડો માની તેની સાથે તીવ્ર અસર કરી ઉત્સાહથી લડવા લાગ્યા. (૫૭) ૫૮–ફરી ગામ ઉપર રાજાએ આજ્ઞા મકલી કે, “પોતે ઠગાયા વગર તિલ (તલ) જે માપથી કોઈ ગ્રહણ કરે, તે જ માપથી તેલ પણ આપવું.” રોહકની બુદ્ધિથી આરીસાના માપથી તલનું ગ્રહણ કરવું અને ઉપલક્ષણથી તેલ પણ તે માપથી ગ્રહણ કરવાનું. આદર્શથી તલ લે અને તેનાથી તેલ આપે, તે કદાપિ પિતાને ઠગાવાનું થાય નહિં. કદાચ રાજા પણ તલનો માલિક હોય, તે પણ ગામડિયા ઠગાય નહિં. (૫૮) ૫૯–ફરી કોઈ વખત રાજાએ કહેવરાવ્યું કે, “કૂવામાંથી પાણી છે ચવા માટે દેરડાની જરૂર છે, તો તમારા ગામની રેતીમાંથી દોરડાં વણીને મોકલી આપ.” રોહકની ઉપાદ બુદ્ધિથી ગામલેકએ રાજાને કહેવરાવ્યું કે, એવાં દોરડાં અમે જોયાં નથી, વળી દોરડાં કેટલાં લાંબાં, પાતળાં, જાડાં તમારે જરૂર છે? માટે હે દેવ! તેના નમૂના મોકલી આપો, જેથી તમારી જરૂર પ્રમાણે નાનાં-મોટાં, ટૂંકાં, જાડાં, પાતળાં તે પ્રમાણે બનાવીને મોકલીએ. આ પ્રમાણે કહેવાયેલ રાજાએ પ્રત્યુત્તરમાં કહ્યું કે, “વળી રેતીનાં દેરડાના નમૂના કયાંય હોય ખરા ? તમો ગામડિયા જ રહ્યા.” ત્યારે રાહકે ભણાવેલા ગામડિયા રાજાને કહેવા લાગ્યા કે, “એ તો આપ જ જાણે. (૫૯) ૫ મું ઉદાહરણ– ૬૦–ત્યાર પછી રાજાએ મરણ નજીક આવેલા એક હાથીને ત્યાં મોકલી આપે. Page #112 -------------------------------------------------------------------------- ________________ રાહાની કથા-બુદ્ધિનાં ઉદાહરણા •• વળી કહેવરાવ્યું કે- હુ‘મેશા તેના સમાચાર માકલવા. ‘ હાથી મરી ગયા’ એવા સમાચાર ન માકલવા. ' ગામડિયા તે પ્રમાણે રાજાને દરરોજ સમાચાર માકલતા હતા. કાઈક દિવસ હાથી મૃત્યુ પામ્યા, એટલે ગામ મૂઝવણમાં પડયું. એટલે રાહકની બુદ્ધિથી ગામે પ્રત્યુત્તર માકલ્યા કે, હે દેવ ! આ ખાખતમાં અમને સમજણ પડતી નથી કે, શા કારણથી આપે માકલેલ હાથી ઉડી શકતા નથી, બેસી શકતા નથી, આપેલું ક'ઈ ચાવતા-ખાતા નથી, પાણી પીતા નથી, 'ચા કે નીચા શ્વાસ લેતામૂકતા નથી, નેત્રાથી સામું જોતા નથી કે પુચ્છ, કાન વગેરે હલાવતા નથી.’ ત્યારે રાજાએ કહ્યું કે, ‘તે શું તે મૃત્યુ પામ્યા છે?' ત્યારે ગામડિયાએએ રાહકે શીખવેલું કહ્યું કે, ‘ આવા પ્રકારના વૃત્તાન્તમાં જે કઈ હોય, તે આપ જ જાણી શકા. આ વિષયમાં અમારી ગામડિયાની બુદ્ધિ કેટલી ચાલે ?' (૬૦) [ ૬૯ ૬ ઠ્ઠું ઉદાહરણ— ૬૧—ત્યાર પછી રાજાએ આજ્ઞા કરી કે, ‘તમારા ગામના કૂવાનું જળ મધુર છે, માટે તે વે! અહીં મારા નગરમાં માકલી આપે. આ નગરમાં ઘણી વસતીના કારણે ખાળ વગેરેનાં ગંદા પાણીનું અમારા નગરના કૂવામાં મિશ્રણ થાય છે, માટે તમારા ગામના કૂવા અહીં મેાકલી આપે.' આ આજ્ઞા આવી પડી, એટલે રાહકે આપેલી બુદ્ધિથી રાજાને કહેવરાવ્યું કે, ‘ અમારા ગામડિયા કૂવા અતિ શરમાળ છે, માટે તેને લેવા માટે તમારા નગરમાંથી એક ઘણી ચતુર કૂપિકા (કૂઇ) તેડવા મેાકલા, તેા તેની પાછળ પાછળ અમારા કૂવા ચાલ્યેા આવશે. આ પ્રમાણે રાજા કૂપિકા (કૂઇ) માકલવા શક્તિ માન ખની શકતા નથી, તેમ ગામડિયા પણુ પાતાનેા કૂવા માકલી શકતા નથી. તેથી કૂવા ન માકલવામાં રાજાના અપરાધ થતા નથી. (૬૧) ૭ મું ઉદાહરણ— ૬૨—‘તમારા ગામમાં જે વનખંડ-બગીચા પશ્ચિમ દિશામાં છે, તેને બદલે પૂ દિશામાં કરા’–એવી આજ્ઞા રાજાએ માકલી, એટલે ગામને પશ્ચિમ દિશામાં વસાવ્યું, એટલે વનખંડ પૂર્વમાં આવી ગયા. બગીચાથી પશ્ચિમમાં ગામ થઈ ગયું. (૬૨) ૮ મુ* ઉદાહરણ— ૬૩—ફરી કોઇ વખત રાજાજ્ઞા આવી કે, ‘અગ્નિ અને સૂર્યની ગરમી સિવાય દૂધ અને ચાખાની ખીર તૈયાર કરવી.' ત્યારે રાહાએ કહેલા ઉપાયથી—ઘણા કાળના એકઠા કરેલા ગાય વગેરેનાં છાણુ, કથા-કચરાના ઉકરડામાં અંદરના ઊંડાણમાં દૂધ અને ચાખા ચેાગ્ય પ્રમાણમાં એકઠા કરી એક માટીના ભાજનમાં ભરીને ગેાઠવી, ત્યાર પછી ઘેાડાક પહેારમાં તેની ઉષ્ણતાથી ખીર રધાઇ ગઇ અને રાજાને નિવેદન કર્યું. (૬૩) ૬૪-૬૫—આ પ્રમાણે શિલામ'ડપાદિ આજ્ઞાઓના ખરાખર અમલ થયેા જાણી જિતશત્રુ રાજાએ ‘રાહકે એકદમ મારી પાસે આવવું, પરંતુ જણાવું, તે સ્થાનાના Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] ઉપદેશપદ- અનુવાદ ત્યાગ કરીને આવવું. (૬૪) અજવાળિયા કે અંધારિયા પક્ષમાં ન આવવું, દિવસે કે રાત્રે ન આવવું, છાંયડા કે તડકામાં ન આવવું, અર્થાત્ સૂર્યના તાપ કે આકાશમાં છત્ર ધારણ કરી ન આવવું, માગે કે ઉન્માર્ગે ન આવવું, વાહનથી કે ચાલતાં ન આવવું. નાન કરીને કે મલિન દેહવાળા ન આવવું; (૬૫) આવી રાજાજ્ઞા મળતાં તેની આજ્ઞાનો અમલ કરવા પૂર્વક આવવા તૈયારી કરી. તે આ પ્રમાણે– ૬૬–અહિં ચાંદ્રમાસના બે પક્ષે, તેમાં પ્રથમ કૃષ્ણ અને બીજે શુક્લ. કૃષ્ણપક્ષ અમાવાસ્યા સુધી અને શુક્લપક્ષ પૂર્ણિમાએ પૂર્ણ થાય. તેથી અમાવાસ્યાને તે પક્ષની સંધિરૂપે ગણેલી છે. પૂનમ એ માસની સંધિ તરીકે ગણાય છે. આથી અમાવાસ્યા તે એકદમ પક્ષની સંધિરૂપે નજીક છે. આથી તેણે બંને પક્ષોને ત્યાગ કર્યો. સંધ્યાસમયે ગયો, જેથી સૂર્યાસ્ત- સમય હોવાથી રાત્રિ અને દિવસ બંનેને ત્યાગ કર્યો. ગાડાનાં બે ચક્રની વચ્ચેના ભાગથી ગયો, જેથી તે માગ ન ગણાય અને ઉપથઅમાગ પણ ન કહેવાય. ઘેટા ઉપર ગયો હોવાથી ચાલતો કે વાહનવાળો ન ગણાય. દિવસના છેડાને સમય હોવાથી તડકે ન હોય અને ચાલણીનું છત્ર બનાવેલ હોવાથી છત્ર વગરનો પણ ન ગણાય. આખા શરીરે સ્નાન ન કર્યું, પરંતુ શરીરના ભાગોનું પ્રક્ષાલન-સાફ કરી નાખ્યું, આખા શરીરે સ્નાન કરે, તે નાન કહેવાય. મસ્તક સિવાયનાં અંગો સાફ કરેલાં હોય, તે સ્નાન ન ગણાય. તેથી નાન કરેલો નથી, તેમ જ શરીર મલિન પણ નથી. આવી રીતે રાજાજ્ઞા અનુસાર જણાવેલાં સ્થાનોનો ત્યાગ કરી રાજભવનના દ્વારે પહોંચ્યા. (૬૬) ૬૭–રાજભવન-દ્વારે પહોંચીને “રાજા પાસે ખાલી હાથે ન જવાય” કારણ કે, નીતિનું એવું વચન છે કે–“રાજા, દેવ અને ગુરુ પાસે દર્શન કરવા ખાલી હાથે ન જવાય.” બીજું અમારા સરખા નટ પાસે રાજાને ભેટ આપવા લાયક બીજા પુષ્પ, ફલાદિક મંગલયોગ્ય પદાર્થ કેઈ નથી.”—એમ વિચારીને શું કર્યું? તે કહે છે – ૬૮–પૃથ્વી એટલે કુંવારી માટી બે હાથની વચ્ચે રાખી અંજલિ જોડી રાજાને બતાવી. રાજાએ તે માટી હાથમાં લઈ તેને નમસ્કાર કર્યો. પ્રણામ પછી ઉચિત સત્કાર સન્માનાદિ કરી રહકને આસન આપવાના સમયે રહકે મધુરસ્વરથી પ્રિય વાક્ય સંભળાવ્યું. (૬૮) તે પ્રિય-મધુર પાઠ કહે છે – હે રાજન્ ! તમારા મહેલમાં કઈ સાવધાન ચતુરજન પણ ગંધર્વનું ગીત કે મૃદંગના શબ્દ ન સાંભળો ”-એમ કહ્યું, એટલે રાજા કંઈક તર્ક કરવા લાગ્યા; એટલામાં તરત જ રેહાએ રાજાના મનને અભિપ્રાય સમજીને ખુલાસો કરનાર વચન સંભળાવ્યું કે–આડી-અવળી ગતિ કરતી, આમ-તેમ મહેલમાં અતિ ભ્રમણ કરતી વિલાસિનીઓના ખલના પામતા ચંચળ પગમાં પહેલાં જે ઝાંઝર, તેના શબ્દના કારણે ગંધર્વ—ગીતા અને મૃદંગના શબ્દ ન સાંભળો.” વ્યાજસ્તુતિ નામને આ અલંકાર છે. (૬૮) Page #114 -------------------------------------------------------------------------- ________________ રેહાની કથા-બુદ્ધિનાં ઉદાહરણો [ ૭૧ ૬૯–આ પ્રમાણે રોહકે કહેવાથી ખુશ થયેલા રાજાએ પુષ્પ, ફલ, ભજન વગેરે આપવારૂપ તેને સત્કાર કર્યો. રાત્રે વૃત્તાન્ત જાણવા માટે તેને પિતાની પાસે જ સ્વરાવ્યું. માર્ગમાં થાક લાગેલો હતો, જેથી પ્રથમ રાત્રિમાં જ ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. રાત્રિના પ્રથમ પહોરના છેડે જાગેલા રાજાએ “કેવા જવાબ આપે છે?” તે સાંભળવાના કૌતુકથી બોલાવ્યો, છતાં ન જા, ત્યારે સોટી અડકાડીને જગાડ્યો. પૂછ્યું કે, તું જાગે છે ?” ત્યારે ઉંઘના અપરાધથી ભય પામીને બોલ્યો કે-“જાગું છું, આપના ચરણ પાસે રહીને ઉંઘવાનો અવકાશ કેવી રીતે હોય?” રાજા-“જે જાગે છે, તો પછી તને બોલાવ્ય, છતાં મને તે જલદી ઉત્તર કેમ ન આપ્યો ?' રોહક–“હે દેવ ! ચિંતામાં વ્યાકુલ બની ગયો હતો.” રાજા–“શું ચિંતવત હતો?” રેહક–બકરીઓની વિંડીઓ ગળપણું શાથી પામતી હશે ?” રાજા–તેની ગોળાશ ક્યા નિમિત્ત થાય છે, તે તું જ જણાવ.” રોહક–“હે દેવ ! તેની જઠરાગ્નિથી. તેમના ઉદરમાં બળતા તેવા પ્રકારના સંવતંક નામના વાયુની સહાયથી ખાધેલા આહારને ભૂકકો કરી તેની વિષ્ટાની ગોળાકાર ગોળીઓ પાકી થઈ જાય છે. (૬૯) - ૭૦–પ્રથમ પહેર માફક બીજા પહેરના અને ફરી પણ સેટીને સ્પર્શ કરી જગાડીને રાજાએ તેને પૂછયું કે શું વિચારે છે ?” રોહકે કહ્યું-પીપળાનું પાન અને તેનો છેડો બેમાં લાંબું કોણ?” રાજાએ કહ્યું કે તેમાં જે પરમાર્થ હોય, તે તું જ કહે.” ઘણે ભાગે બંને સરખા જ હોય છે. પ્રાયઃ કહેવાથી કઈક વખત સમાન ન પણ હોય, તે જણાવવા માટે. આ ગાથાના પૂર્વાર્ધમાં સાતમો ગણ પાંચ માત્રાનો છે, છતાં તે બહુલા જાતિને હોવાથી દોષ નથી. બહુલા વિચિત્ર પ્રકારે થાય છે. બહુલા એટલે પાંચ માત્રાના ગણવાળી. (૭૦) ૭૧–એ જ પ્રમાણે ત્રીજા પહારના અને જાગીને પૂછ્યું. હક- ખીસકોલી ભુજ પરિસર્પ નામના પ્રાણીના શરીર ઉપર કાળા અને સફેદ ચટાપટામાં ક્યા વધારે હોય ? રાજા–કયા અધિક? તે તું જ કહે. રોહક–કાળી અને સફેદ બંને રેખાઓ (ચટાપટા) સમાન હોય. અહિં મતાંતરમાં કેટલાક આચાર્યે પુચ્છ અને શરીર બેમાં લાંબુ કોણ?—એમ રોહકે વિચાર્યું. રાજાએ તેનો જવાબ પૂછતાં રેહકે કહ્યું કે, “શરીર અને પૂંછડી બંને સમાન લાંબાં હોય. (૭૧) - ૭૨–રાત્રિના છેલ્લા પહોરમાં ત્રણ પહોર બહુ જાગેલ હોવાથી અતિ મીઠી નિદ્રા કરતા રોહકને સટીથી લગાર વધારે સ્પર્શ કરાવી જગાડ્યો. રાજાએ પૂછયું કે-“શું ચિંતવે છે?” રોહકે કહ્યું કે-“હે રાજન્ ! તમારે કેટલા પિતા છે, તેને હું વિચાર Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] ઉપદેશપદ-અનુવાદ કરું છું.' રાજાએ કહ્યું કે-“મારે કેટલા પિતા એ હકીકત તારે જ કહેવી ગ્ય છે. રોહક-પાંચ. રાજા–કેવી રીતના પાંચ ?, રોહક- રાજા, કુબેર, ચંડાલ, ધોબી અને વીંછી. ત્યાર પછી સંદેહ પામેલા રાજાએ માતાને પૂછયું કે, “શું આમ મારે પાંચ પિતાએ છે?” માતાએ પણ રોહકે જેમ કહેલ, તેવી જ રીતે નિવેદન કર્યું. (૭૨) તે જ પાંચ પિતા હેતુ–સહિત કહે છે – ૭૩–૧ પહેલે પિતા રાજા સુરતકાળે બીજ-નિક્ષેપ કરનાર પિતા, ૨ ઋતુસ્નાન કર્યા પછી ચોથા દિવસે કુબેર દેવની પ્રતિમાનું પૂજન કરતાં તેની મનોહર આકૃતિથી આકર્ષાયેલા ચિત્તવાળી થઈ હોવાથી તેના સર્વાગે તેણે આલિંગન કર્યું. ૩-૪ ચંડાલા અને બેબીને ઋતુસ્નાન કર્યા પછી કંઈક અથડામણમાં પડવાથી તેઓને દેખ્યા અને સંગ કરવાને થોડે અભિલાષ ઉત્પન્ન થયે, માટે તે બંને પણ તારા પિતા. હે પુત્ર! તું જ્યારે પેટમાં હતું, ત્યારે મને વિંછી ભક્ષણ કરવાને દેહલો ઉત્પન્ન થયે. એકાંતમાં ગુપ્તપણે લોટની આકૃતિ તૈયાર કરી મને તેનું ભક્ષણ કરાવ્યું, માટે તે પણ કંઈક પિતાપણું પામ્ય. (૭૩) ૭૪–આ પ્રમાણે પિતા વિષયક સંખ્યાના વિવાદમાં આશ્ચર્ય પામેલા રાજાએ કારણ સંબંધી પ્રશ્ન કર્યો કે, તે કયા કારણથી આ અત્યંત નિપુણ બુદ્ધિશાળીની બુદ્ધિમાં પણ ન આવી શકે તે પરમાર્થ જા ? રેહકે કહ્યું કે–તમે રાજ્ય સામ, દામ, દંડ, ભેદ રૂ૫ રાજનીતિથી પાલન કરો છે ૧. જેઓ દરિદ્ર, દુઃખી લેકે હેય, તેમને કુબેરની જેમ ધનને ત્યાગ કરીને ઉદારતાથી દાન આપે છે. ૨. જો કેઈ રાજ્યકાયદાથી વિરુદ્ધ વર્તાવ કરે, એવા લેકેને ચંડાલના સરખે આકરો કોપ કરો છો ૩. માફી આપ્યા વગર પૂર્વના રાજાઓએ નકકી કરેલા માર્ગને તેડનારાઓનું સર્વ ધન દંડ કરી હરણ કરો છો. કોની જેમ? તે કે ધોબી વસ્ત્ર નીચોવે અને તેમાં પણ રહેવા ન દે, તેમ અપરાધીનું ધન નીચોવી લે છે અને તેની પાસે કંઈ રહેવા દેતા નથી ૪. સટી સ્પર્શ કરવાથી વારંવાર મને ઠેકો છે, તેથી વીંછી જેવા ૫. હે રાજન્ ! તમે રાજાદિકના પુત્ર છે. નીતિથી આવા પ્રકારનું મોટું રાજ્ય પાલન કરે છે, તેથી જણાય છે કે, તમે રાજપુત્ર છે. જે ક્ષત્રિય-રાજબીજ ન હોય, તે આવા નિર્દોષ સુરાજ્યભારની ધુરા ધારણ કરવા સમર્થ બની શકતા નથી. એવી રીતે દાનથી તમે કુબેરના પુત્ર છો, રોષથી ચંડાલપુત્ર છે, દંડથી ધાબીના પુત્ર છે અને સેટી મારવાથી વિંછીના પુત્ર છો. કારણ કે, સમગ્ર કાર્યો કારણોને અનુસરતાં-મળતાં હોય છે. (૭૪) ૭૫–તેની બુદ્ધિના કૌશલ્યથી પ્રભાવિત થયેલા રાજાએ “આ પુરુષ ઘણે સારે છે” એમ માનીને તેને સ્વીકાર કર્યો. તે સમયે કઈક નજીકના પ્રદેશમાં રહેતા રાજા સાથે કોઈપણ કારણથી આ રાજાને વૈર બંધાયું હતું. તેની સાથે સંધિ કરવાની રાજાને અભિલાષા થઈ. વારંવાર તેવા સંધિ કરાવનારને મોકલી પ્રયત્ન કર્યો, પરંતુ તેનો તે સ્વીકાર કરતા ન હોવાથી આ જિતશત્રુ રાજાને તેના ઉપર કેપ ઉત્પન્ન થયે. “હવે Page #116 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર રેહક, બુદ્ધિનાં ઉદાહરણ [ ૭૩ રેહક સિવાય બીજાથી આ કાર્ય અસાધ્ય છે”-એમ વિચારી રાજાએ રેહકને ત્યાં આગળ મોકલ્યો. રેહક ત્યાં પહોંચે, દુશ્મન રાજા સાથે મંત્રણા કરી. જ્યારે બીજા ઉપાયોથી સમજાવવા છતાં અવિશ્વાસથી સંધિ કબૂલ ન કરી, ત્યારે રોહાએ ધર્મરૂપ ભટણું ધરીને તેને વશ કર્યો. અને આ પ્રમાણે પરમાર્થ સમજવો. રેહકે તેને આ પ્રમાણે કહ્યું કે-કદાચ મારા રાજા સંધિ કરીને પછી નાકબૂલ કરી ફરી જાય, તો તે રાજાએ જે તીર્થગમન, દેવભવન કરાવ્યાં હય, બ્રાહ્મણદિકને દાન આપ્યું હોય, વાવ, તળાવ ખોદાવ્યાં હોય-આ વગેરેથી જે ધર્મ ઉપાર્જન કર્યો હોય, તે મેં તમને સમર્પણ કર્યો. તે ધર્મ રહિત થવાથી આ લેક અને પરલોકમાં થોડું પણ કલ્યાણ-સુખ પામી શકશે નહિં, માટે તમે તેની સાથે સંધિ કબૂલ કરે. કેઈ પણ ધર્મવિષયક આવી પ્રતિજ્ઞાનો ભંગ કરતા નથી. એ પ્રમાણે વિશ્વાસમાં લીધા પછી કપટથી ત્યાં જઈને રાજાએ અણધાર્યો હતો કર્યો. દુશ્મનને પિતાના કબજે કરી ઉજજયિની નગરીમાં લાવ્યો. ત્યાં પેલા પકડાએલા રાજાએ વિચાર્યું કે, “આ રાજાએ પિતાને ધર્મ મને આપીને કેમ તેનો નાશ કર્યો?” આ પ્રમાણે તેના ખોટા વિકલ્પને દૂર કરાવવા માટે જિતશત્રુ રાજાએ રેહક ઉપર કૃત્રિમ કોપ કર્યો. (૭૫) ૭૬–ત્યાર પછી રોહકે રાજાને કહ્યું કે-નિરપરાધી એવા અમારા ઉપર દેવે આટલો કેપ શા માટે કર્યો?” તે વિષયમાં જિતશત્રુ રાજાએ કહ્યું કે-“તે મારો ધર્મ હરાવ્યો, તે માટે.” ત્યારે રેહાએ કઈક બીજા મહર્ષિ-વિષયક ધર્મ રાજાને આપો. આ કહેવાની મતલબ એ છે કે-“હે દેવ ! જે મેં તમારો ધર્મ બીજાને આપ્યો અને તે જે બીજે જાય, તે આ મહર્ષિએ બાલ્યકાલથી અત્યાર સુધીને કરેલો ધર્મ મેં આપને આપ્યું. હવે હે પ્રભુ! મારા ઉપર આપને આ કોપ કરવાનો અવકાશ રહે. નથી.” રાજાએ કહ્યું કે, આ મહર્ષિ સંબંધી ધર્મ માટે કેવી રીતે થાય કે જે મેં કર્યો કે કરાવ્યું નથી.” એટલે રોહકે કહ્યું કે, “જેમ તમારો ધર્મ મેં શત્રુરાજાને આપે, એટલે તે ધર્મ તેને થયો તેમ. (૭૬) ૭૭––ત્યાર પછી અતિપ્રસન્ન ચિત્તવાળા જિતશત્રુ રાજાએ રેહકને પરિપૂર્ણ નિર્વાહ થાય, તેવા પ્રકારની જમીન-જાગીર આપી. વળી કઈ વખત ઉજજયિની નગરીમાંથી મનુષ્ય કે જાનવ-ઢોરે, ધન વગેરે લૂંટીને પર્વત વનમાં ભાગી જઈ પહલીમાં વાસ કરતા હતા, તેઓની સાથે કોઈ પ્રકારે વિવાદ ઉત્પન્ન થયો, ત્યારે ફરી રોહકને તે લૂંટારાઓને પકડવા માટે મોકલ્યો. જ્યારે તેઓ સહેલાઈથી પકડી શકાતા નથી, ત્યારે તેઓને પકડવા માટે એમ સમજાવ્યું કે, “અપુત્રિયાને અગર ગાયને દુશ્મન પકડી જાય, તેને છેડાવવા, તે તીર્થ અર્થાત્ પુણ્ય અને ધર્મનું કાર્ય છે. કહેવું છે કે-“શત્રુઓ અપુત્રિયાને કે ગાયને પકડી ગયા હોય, તેને છોડાવવામાં પૂર્વ મુનિઓ મોટું તીર્થ થયું એમ કહે છે.” એવી રીતે ઉજજયિની નગરીના રાજાના સૈન્યને સમજાવ્યું, એટલે તે બળવાન સૈન્ય પલ્લીમાં રહેલી ગાયોને પકડી લીધી. તે ગાયોને છોડાવવા માટે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] ઉપદેશપઃ-અનુવાદ પલ્લીના ભીલ્લ્લા બહાર નીકળ્યા. એટલે પલ્લીએ શૂન્ય થઈ, ત્યારે ત્યાં ધાડ પાડી. તેએ બહાર નીકળ્યા, એટલે તેમને પકડી લીધા. (૭૭) ત્યાર પછી રાજાએ શું કર્યું”?— ૭૮—રેહાએ સમગ્ર સામતા, મહાઅમાત્ય વિષયક વિશ્વાસ ઉત્પન્ન કર્યા. ત્યારે રાજાએ દરેક સામ`તાદિને પૂછ્યું કે, ‘તમારા ચિત્તમાં રાહક સ'ખ'ધી સાચા શે અભિપ્રાય છે ? ’ તેઓએ સાચા અતઃકરણથી કહ્યું કે- હે દેવ ! ખરેખર આપના કાર્યમાં બિલકુલ સર્વથા પૂર્ણ અપ્રમત્ત અને ચીવટવાળા છે. વળી આપણા કે બીજા સામા પક્ષ માટે અનુપદ્રવ કરનાર, પુણ્યશાળી, નિર્ભય-શત્રુપક્ષમાં પણ શકા વગર જનાર હેાવાથી, ખીજાએ કરેલા વિચારાના જાણકાર અને જ્ઞાની છે. (૭૮) ૭૯—તુષ્ટ થયેલા રાજાએ રાહકને સ મંત્રીએના અગ્રેસર તરીકે સ્થાપ્યા. તેણે પણ બુદ્ધિગુણથી પેાતાના પદનું વિધિથી પાલન કર્યુ. રોહાની આશ્ચર્ય ઉત્પન્ન કરનારી અને વિદ્વાનેાના મનને હરણ કરનારી ચેષ્ટાઓથી તુષ્ટ થયેલા જિતશત્રુ રાજાએ ૪૯૯ એવા સર્વે મત્રિઓના અગ્રેસરપણે-નાયકપણે સ્થાપન કર્યા. રાહાએ પણ ત્રિનાયકપણાનું પદ વિધિ અને ન્યાયપૂર્વક પેાતાની અવસ્થાને ઉચિત રીતિ અને ઔષાતિકી નામની બુદ્ધિના સામર્થ્યથી સારી રીતે પાલન કર્યું. કારણ કે, સર્વ ગુણામાં બુદ્ધિગુણ સથી ચડિયાતા માનેલા છે. જે માટે કહેલું છે કે-પ્રાપ્ત થયેલી નિર્મ્યુલ કામધેનુ સરખી બુદ્ધિ લક્ષ્મી ઉત્પન્ન કરે છે, વિપત્તિઓ આવતી અટકાવે છે, દૂધ સરખા ઉજ્જવલ યશ ફેલાવે છે, અપકીર્તિ ભૂંસી નાખે છે, બીજામાં સસ્કાર-જળ રેડીને પવિત્ર કરે છે. પૃથ્વી સમુદ્રથી વીંટળાયેલી મર્યાદિત છે, સમુદ્ર સા યાજનના માપવાળા છે, હમેશાં આકાશમાં પરિભ્રમણ કરનાર સૂર્ય આકાશનું પ્રમાણુ નિશ્ચિત કરે છે-એમ જગતના સમગ્ર પદાર્થાને પેાતાની હદનું પ્રમાણ પરિમિત હોય છે, પરંતુ સજ્જન પુરુષોની બુદ્ધિના વૈભવ અસીમ-મર્યાદા વગરના હોઇ વિજયના ડંકા વગાડે છે.’ (૭૯) ભરતશિલા નામનું દ્વાર ઘણા વિસ્તારથી સમજાવ્યું. હવે પણિત નામનું દ્વાર કહે છેઃ— ૮૦—પણિત-શરત કરવી એ નામનું દ્વાર છે. કેાઈક સ્વભાવથી ભાળી બુદ્ધિવાળા ગામડિયા ઘણા ધૃત લેાકાવાળી નગરીમાં આખું ગાડું કાકડીથી ભરીને વેચવા માટે નીકળ્યેા. બજારના માર્ગોમાં કાર્ડિયે નીચે ઉતારી અને વેચવા માટે ઢગલે કર્યો. ત્યારે કાઈક ધૂતે આવીને તેને કહ્યું કે, “જે કાઇ આ સર્વ કાકડીનું ભક્ષણ કરે, તા તેના બદલામાં તારે શું આપવું ? ' ન ખની શકે તેવી વાત મનમાં માનીને અસભવિત શરત નક્કી કરી કે, તેવાને હું નગરના દરવાજામાંથી ન નીકળી શકે તેવા લાડુ આપુ.' એટલે હવે તે ધૂત ગાડામાં ચડીને દરેક કાકડીને દાંત લગાડીને ખંડિત કરી. ત્યાર પછી ખરીદવા આવતા લેાકેા કહેવા લાગ્યા કે, આ તા કાઈથી * Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧) આત્પાતિકી બુદ્ધિનાં ઉદાહરણો [ ૭૫ ભક્ષણ કરાયેલી–એઠી છે. કઈ પણ તે ખંડિત કાકડીને ખરીદતા નથી. કહે છે કે કેઈથી ખવાયેલી છે”—એમ લોકોના પ્રવાદની સહાયથી ધૂતે ગામડિયાને જિ. ત્યાર પછી શરત પ્રમાણેને માદક માગે છે. બિચારો ગામડિયે એવા પ્રકારને લાડુ આપો અશક્ય લાગવાથી તેને રૂપિયા આપવા લાગે, પણ ધૂર્ત લેતો નથી. છેવટે બે, ત્રણ અને સો રૂપિયા આપવા લાગે, તો પણ ધૂર્ત ગ્રહણ કરતો નથી. હવે ગામડિયાએ વિચાર્યું કે, “આ ધૃતથી હવે સીધી રીતે છૂટી નહિ શકાય. હવે તો આનો ખૂલાસો ચતુર બુદ્ધિવાળા જ કરી શકશે. અને તેવા ચતુર બુદ્ધિવાળા ઘણે ભાગે જુગારીઓ હોય છે. માટે તેની સેવા કરું. એમ વિચારી તેણે તેમ જ કર્યું. જુગારીએ પૂછયું કે-“હે ભદ્રક! તું હંમેશા અમારી સેવા શા માટે કરે છે ?” તેણે કહ્યું કે હું આવા પ્રકારના સંકટમાં ફસાયે છું.” ત્યારે ભુજંગ સરખા જુગારીઓએ તેને શિખવ્યું કે, “કંદોઈની દુકાનેથી મુઠ્ઠી પ્રમાણ એક લાડ લઈને ધૂર્તી અને બીજા નગર સાથે દરવાજાના દ્વારમાં જઈને ભુગળ ઉપર લાડવાને મૂકીને બધા સાંભળે તેમ બેલજે કે, “હે મેદક ! બહાર નીકળ, બહાર નીકળ.” જુગારીએ શીખવ્યા પ્રમાણે કર્યું, પરંતુ મોદક દરવાજા બહાર ન નીકળ્યો. એટલે શહેરના ધૂને ગામડિયાએ હરાવ્યું. આવી વ્રતકારની ઔપાલિકી બુદ્ધિ જાણવી. (૮૦) હવે વૃક્ષ નામનું દ્વાર કહે છે – ૮૧–કેઈક સ્થાને માર્ગમાં ફલના ભારથી નમી ગયેલી ડાળીવાળા મોટા આમ્રવૃક્ષની નજીકમાંથી પસાર થતા મુસાફરો પાકેલાં આ પ્રફલે દેખીને ભૂખથી દુર્બલ કુક્ષિવાળા લકે તેને તેડવા લાગ્યા, પરંતુ વૃક્ષની ડાળી ઉપર બેઠેલા અતિચપળ વાંદરાઓ આમ્રફળ તોડતાં ખલના કરતા હોવાથી કોઈ તોડી શકતા નથી. કોઈક સમયે નિપુણબુદ્ધિવાળા કેઈક મુસાફરે વાંદરા તરફ ઢેકું ફેંક્યું, એટલે કે પાવેશમાં આવી વાંદરાઓ મુસાફરોને મારવા માટે આમ્રફલો તોડી તોડીને ફેંકવા લાગ્યા. એ પ્રમાણે મુસાફરોના મનોરથ પૂર્ણ થયા. આ તેની ઔત્પાતિકી બુદ્ધિ. આ બાબતમાં જે મતાંતર છે, તે કહે છે-બીજા આચાર્યો વૃક્ષદ્વારની આવી વ્યાખ્યા કરે છે કે કેટલાક મુસાફરોએ કેઈક પ્રદેશમાં અણવપરાતાં ફલને જોઈને વિચાર્યું કે, “આ વૃક્ષનાં ફલે ખાવા યોગ્ય જણાતાં નથી.” શાથી ? તો કે આ માર્ગેથી ઘણા લોકો જાવ-આવ કરે છે. જે ફળો ભક્ષણગ્ય હોય, તો જરૂર કોઈએ પણ ભક્ષણ કર્યા હતે. અને કેઈએ ભક્ષણ તો કરેલાં જ નથી. આ પ્રમાણે મુસાફરોની ઔત્પાતિકી બુદ્ધિ. (૮૧) હવે પાણી વગરના ખાડાનું દ્વાર કહે છે– ૮૨–નિર્જલ ફવા નામના દ્વારમાં મંત્રીની પરીક્ષામાં શ્રેણિકનું બહાર ભાગી જવું, કેઈક ગામમાં શેઠને સ્વપ્ન આવવું, નંદાની કુક્ષિએ અભયકુમારનો જન્મ, કૂવાના કાંઠે રહી, છાણ, પાણી ભરી વીંટી બહાર કાઢવી, નંદામાતાને રાજગૃહમાં પ્રવેશ. ગાથાર્થ કહી આ દ્વાર વિસ્તારથી વિવરણકાર કથા દ્વારા કહે છે – Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] ઉપદેશપદ-અનુવાદ શ્રેણિક–અભયકુમાર– અનેક પર્વતશ્રેણિથી વીંટાએલ હોવાથી રમ્ય એવું રાજગૃહ નામનું નગર હતું. ત્યાં પ્રસેનજિત નામનો રાજા રાજ્ય પાલન કરતો હતો. તેને અનેક પુત્રો પિકી શ્રેણિક નામનો પુત્ર રાજાઓના સર્વ ગુણોમાં અને લક્ષણોમાં ચડિયાતો અને સ્વભાવમાં પણ અનુપમ હતો. રાજાએ વિચાર્યું કે, “લોકોમાં એ પ્રવાદ છે કે, પુણ્ય હોવા છતાં રાજ્ય પરાક્રમથી જ મળે છે, તો આ પુત્રોની હું પરીક્ષા કરું. કોઈક દિવસે રાજાએ સર્વે પુત્રોને કહ્યું કે, “તમારે સવેએ સાથે મળીને સહભોજન કરવું, જેથી તમારી પ્રીતિમાં વૃદ્ધિ થાય.” “આપ જે આજ્ઞા કરે, તે અમારે શિરસાવંઘ છે – એમ બે હાથની અંજલિ કરી માન્ય કર્યું અને સમય થયો એટલે ભોજન કરવા સાથે બેઠા. ખીર ભરેલાં ભાજનો તેમને આપવામાં આવ્યાં અને કેટલામાં જમવાની શરૂઆત કરી, તે વખતે ત્યાં શિકારી કૂતરા છેડી મૂક્યા. સિંહના સમાન ચરણવાળા તે કૂતરાઓ જેટલામાં થાળ પાસે આવ્યા, તેટલામાં શ્રેણિક સિવાય બાકીના કુમાર ભયથી પલાયન થઈ ગયા. શ્રેણિકકુમાર તે બધુઓની થાળી લઈ લઈને તે કૂતરાઓ સન્મુખ ધકેલવા લાગ્યો અને તે થાળીમાંથી ખીર ખાવા લાગ્યા અને પોતે ધર્યવાળા ચિત્તથી પોતાના થાળમાં રહેલી ખીર ખાવા લાગ્યો. રાજાએ આ બનાવ જાતે જે. તે તેના ઉપર પ્રસન્ન થયા. નકકી આ કુમાર અતિનિપુણ બુદ્ધિવાળે છે કે, જે આવા સંકટ–સમયમાં પણ પોતાના કાર્યથી ન ચૂક અને કૂતરાઓને પણ સંતેષ પમાડયા. એ જ પ્રમાણે બીજા રાજાઓ તેને ક્ષેભ પમાડશે, તો પણ દાન આપીને તેને સંતોષ પમાડશે અને પોતાના રાજ્યનો ત્યાગ નહીં કરે. તો હવે અત્યારે આ કુમારનું બીજા પુત્રો દેખતાં ગૌરવ કરવું કે, પક્ષપાત કરવો ઉચિત નથી. કારણ કે, ઈર્ષાળુ તેના બધુઓ આ રાજાને માનીત છે–એમ જાણીને મારી નાખશે. રાજા બહારથી શ્રેણિક તરફ “અનાદરથી નજર દેખાડતો હતો, તેથી શ્રેણિકના મનમાં દુઃખ થયું કે, “મારા માટે પિતાજી અનાદર કરે છે, તે યંગ્ય ન ગણાય; માટે મારે દેશાંતર ચાલ્યા જવું – એમ વિચારી કહ્યા વગર શ્રેણિક પુત્ર દેશાન્તરમાં ચાલ્યા ગયા. ચાલતા ચાલતે અનુક્રમે બેન્ના નદીના કિનારા પર વસેલા અનેક પરિજનયુકત બેન્નાતટ નગરીમાં પોતાના પરિમિત સેવકો સાથે કંઈક પ્રસંગ પામીને પ્રવેશ કર્યો. જ્યાં અંદર મધ્યભાગમાં પહોંચે, ત્યાં ક્ષીણવૈભવવાળા કઈક સામાન્ય વેપારીની દુકાનમાં આસન પ્રાપ્ત થયું, ત્યાં બેઠે. તે શેઠે રાત્રે સ્વપ્ર દેખ્યું હતું કે, “મારે ઘરે રત્નાકર આવ્યો. આ સ્વપ્ન સુંદર છે અને નક્કી તે સ્વમનું જ આ ફલ જણાય છે.” એમ ચિત્તથી તે સંતોષ પામ્યું. તેના પુણ્યથી તે દિવસે શહેરમાં ધમાલ કરાવનાર માટે પર્વ–મહોત્સવનો દિવસ હત; એટલે કેસર, ચંદન, ધૂપ વગેરે પૂજા-સામગ્રી ખરીદ કરવા માટે દુકાને ઘણું ઘરાક ઉતરી પડ્યા. આ કુમારના પ્રભાવથી સરળ નીતિવાળા શેઠે ઘણું ધન ઉપાર્જન કર્યું. ત્યાર પછી ભેજન–સમયે ઘરે જવાની ઈચ્છાવાળા શેઠે કુમારને પૂછ્યું Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક, અભયકુમાર [ ૭૭ કે, “આ નગરમાં તમે કોના પણ થશે?” કુમારે કહ્યું કે, “તમારા” પછી ઘરે લઈ જઈ ઉચિત પરણાગત અને સત્કાર કર્યો. ત્યાર પછી તેના વચનકૌશલ્ય, સૌભાગ્ય, વિનય, સજજન-સ્વભાવ વગેરે ગુણોથી પ્રભાવિત થયેલા શેઠે પિતાની નંદા નામની પુત્રી આપી. લેકનાં મન પ્રમોદ પામે તેવા ઘણું આડંબરથી તેઓનાં લગ્ન કર્યા. જેણે તે કાળને ઉચિત સર્વ કાર્યો પ્રાપ્ત કરેલાં છે એવો કુમાર અત્યંત અનુરાગવાળી, સ્વમમાં પણ અપ્રિય નહિં ચિંતવનારી, અત્યંત વિનય વર્તન કરનારી, કમળ મધુર બેલનારી એવી નંદા પત્ની સાથે સર્વ ચિંતાઓનો ત્યાગ કરીને ભોગો ભેગવતો હતો. કારણ કે, સાસુ-સસરા અતિવાત્સલ્યથી સમાનતા હતા. એક વખત સુખે સૂતેલી નંદા સ્વમમાં મહાદેવના હાસ્ય અને કાશજાતિનાં પુપ સરખા ઉજજવલ ચાર દંકૂશળવાળા, ઉંચી કરેલી સૂંઢવાળા હાથી બાળકને પોતાના મુખમાં પ્રવેશ કરતો દેખીને જાગી. તરત જ પતિને નિવેદન કર્યું. એટલે પતિએ કહ્યું કે-“હે પ્રિયે ! યોગ્ય સમયે દેવલોકમાંથી ચ્યવીને પુણ્યશાળી કોઈક દેવ સંપૂર્ણ લક્ષણવાળે પુત્ર તને અવતરશે.” તે સમયે શુભલગ્ન અને શુભ દિવસે તેને અતિપ્રૌઢ પુણ્યસમૂહથી મેળવી શકાય, તેવા પ્રકારનો ગર્ભ રહ્યો. એ પ્રમાણે સમય વહી રહેલ હતું. આ તરફ પ્રસેનજિત રાજાનું શરીર ઢીલું પડયું, ત્યારે શ્રેણિક કુમારની શોધ કરાવતાં ખબર પડી કે, અત્યારે બેન્નાતટ નગરમાં સુખેથી રહેલ છે. ત્યાર પછી તેને બોલાવવા માટે તરત જ ચર પુરુષોને મોકલ્યા. (૩૦) તે રાજપુરુષએ આવી શ્રેણિકને સમગ્ર સમાચાર આપ્યા; એટલે કુમાર તરત જ રાજગૃહ જવા માટે ઉતાવળે થયો. શ્રેણિકે શેઠને કહ્યું કે, “પ્રજન એવું ઉભું થયેલું છે કે, મારે મારા પિતાને ઘરે તરત પ્રયાણ કરવું જ પડશે, માટે મને તમો રાજી થઈને જવાની રજા આપે.” પિતાની નંદાપત્નીને કહ્યું કે, “અમે રાજગૃહમાં ગોપાલો છીએ અને તે બાલા ! ત્યાં અમે ધળી ભીંતવાળા મકાનમાં રહીએ છીએ. જે કઈ કાય પડે તો ત્યાં આવવું.” શ્રેણિક પિતાની પાસે પહોંચ્યું. રાજ્ય પણ પ્રાપ્ત કર્યું. સર્વ પરિજન આજ્ઞા ઉઠાવનાર થ. હવે નંદાને ત્રીજા મહિને ગર્ભના પ્રભાવથી અતિનિર્મલ દેહલો ઉત્પન્ન થયે, એટલે તેણે પિતાને જણાવ્યું કે, “હે પિતાજી! હાથીની ખાંધ પર ચડેલી, છત્ર ધારેલું હોય, તે પ્રમાણે નગરમાં અંદર અને બહાર હું ચાલું અને અભયદાનની ઘોષણા સાંભળું, તે મને અતિશય આનંદ થાય, નહિંતર મારા જીવનનો ત્યાગ થશે.” અતિશય તુષ્ટ ચિત્તવાળા શેઠે રત્નપૂર્ણ થાળ ભરી રાજાને ભેટ આપી. રાજાએ પણ તેને માનપૂર્વક બેસાર્યો, વિનંતિ કરી કે, “મારી પુત્રીને આ દોહલો પૂર્ણ કરાવો.” રાજાએ કહ્યું કે, “તારી ઈચ્છા પ્રમાણે ભલે એમ કર.” એટલે શ્રેષ્ઠ હાથીની ખાંધ પર બેઠેલી વેત છત્રથી આચ્છાદિત કરેલ આકાશસ્થલવાળી નંદા અભયની ઉદ્ઘોષણા શ્રવણ કરતી નગરીમાં ફરવા લાગી. પૂર્ણ અને સમાનિત દેહલાવાળી હંમેશાં ગાઢ આનંદમાં સમય પસાર કરતી એવી નંદાએ કંઈક અધિક નવ માસ પૂર્ણ થયા, ત્યારે દેવકુમાર Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] ઉપદેશપદ–અનુવાદ સરખી આકૃતિવાળા પુત્રને જન્મ આપ્યું. શેઠે પણ લોકોનાં નેત્રોને અતિશય આનંદ આપનાર તે સમયને યોગ્ય એ જન્મ-મહોત્સવ ઉજવ્યો. જ્યારે તેવો પવિત્ર શુભ દિવસ આવ્યો, ત્યારે તેની માતાને અભયનો દેહલો થયેલ હોવાથી પુત્રનું “અભય” એવું નામ સ્થાપન કર્યું. ત્યાર પછી શુક્લપક્ષના ચંદ્રબિંબની માફક તે વૃદ્ધિ પામવા લાગ્યો અને આઠ વરસનો થે, ત્યારે ઘણી સુંદર બુદ્ધિના વૈભવવાળો થયો. કોઈક સમયે તેવા પ્રસંગે અભયે પૂછયું કે, “હે માતાજી ! મારા પિતાજી ક્યાં વસે છે ?” માતાએ કહ્યું કે, “રાજગૃહમાં શ્રેણિક નામના રાજા છે.” ત્યારે માતાને કહ્યું કે, “હે માતાજી ! અહિં રહેવું તે એગ્ય નથી.” પછી સારા સથવારા સાથે પિતાના નગર અને ઘર તરફ ચાલ્યો, અનુક્રમે રાજગૃહ નગરની બહાર પહોંચ્યો. ત્યાં પડાવ નાખી, માતાને બહાર રાખી, અભય પોતે નગરની અંદર ગયો. તે સમયે રાજાને અતિ અદ્દભુત બુદ્ધિવાળા મંત્રીની જરૂર હતી, તે મેળવવા માટે શ્રેણિક રાજાએ પોતાની આંગળીનું મુદ્રારત્ન એક અત્યંત ઊંડા સુકાયેલ સેરવાળા જલરહિત કૂવામાં નાખ્યું. સમગ્ર લોકને રાજાએ જણાવ્યું કે, “જે કઈ કિનારા પર રહી હાથથી આ મુદ્રારત્નને ગ્રહણ કરશે, તેને તેની ઈચ્છા પ્રમાણે વૃત્તિ-આજીવિકા દાન આપીશ.” હવે લોકો વિવિધ ઉપાય અને પ્રયોગ કરીને લેવા મથે છે, પરંતુ તેને લેવા માટે કે તે ઉપાય મનમાં કુરાયમાન થતો નથી. (૫૦) અભયકુમાર ત્યાં પહોંચ્યો અને પૂછયું કે, “અહીં શું છે ?” ત્યારે લોકોએ સર્વ વૃત્તાન્ત કહ્યું કે, જે રાજાએ કહેલ હતો. અભયને તરત જ તેને ગ્રહણ કરવા ગ્ય ઉપાય મનમાં કુરાયમાન થયે, એકદમ મુદ્રારત્ન ઉપર લીલું ગાયનું છાણ નંખાવ્યું. છાણની અંદર તરત જ મુદ્રારત્ન ચાંટી ગયું એટલે ત્યાં સળગતે ઘાસને પૂળો ફેંક્યા. તેની ઉષ્ણતાથી સર્વ છાણ સુકાઈ ગયું. કૂવાના કાંઠા ઉપર ઉભા રહી બીજા કૂવાની પાણીની નક આ કૂવા પાસે લાવી તેના જળથી આ ખાલી નિર્જલ કૂવો ભરી દીધો. તે આવેલા જળથી પિલા ગાયના છાણનો પિંડ એકદમ ઉપર તરી આવ્યું. જ્યારે બરાબર ઉપરના પ્રદેશમાં આવ્યો, ત્યારે અભયે કિનારા ઉપર ઉભા રહીને તેને ગ્રહણ કર્યો. તેમાં ચોંટેલું મુદ્રારત્ન છૂટું પાડીને રાજપુરુષોને આપ્યું. તે કાર્ય સોંપેલ રાજપુરુષ તેને રાજા પાસે લઈ ગયા. રાજા પાસે જઈ તેણે ચરણમાં નમસ્કાર કર્યો. રાજાએ પૂછ્યું કે હે વત્સ ! તું કોણ છે ?” તેણે કહ્યું કે, “તમારો પુત્ર છું.” “કેવી રીતે અને ક્યાંથી આવ્યો છે ?” ત્યારે બેન્નાતટ નગર સંબંધી પૂર્વન વૃત્તાન્ત જણાવ્યું. હર્ષાશ્રુથી ભરેલા નેત્રવાળા, પિતાના વત્સને ખોળામાં બેસારીને રોમાંચિત થયેલા દેહવાળા રાજા ફરી ફરી તેને આલિંગન કરવા લાગ્યો. પૂછ્યું કે, “તારી માતા ક્યાં છે?” ત્યારે અભયે કહ્યું કે, “નગરની બહાર.” એટલે રાજા તેને નગરપ્રવેશ કરાવવા માટે પરિવાર સહિત સામે ગયે. રાજા અહિં જાતે લેવા આવે છે–એ વૃત્તાન્ત જાણીને નંદાએ પિતે શરીર-શણગાર સ, પરંતુ અભયે તેનો નિષેધ કરતાં કહ્યું કે, “હે માતાજી! સારા કુલમાં જન્મેલી સ્ત્રીઓ પતિના વિરહમાં અતિ સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરતી નથી, પણ સાદો વેષ Page #122 -------------------------------------------------------------------------- ________________ ઓત્પાતિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૭૯ પહેરે છે. તરત જ પુત્રનું વચન માન્ય કરીને જે આગળ વસ્ત્રો પહેરતી હતી, તે જ વેષ ધારણ કર્યો. મોટા મહોત્સવ સહિત વિવિધ રંગની દવાઓ-પતાકાઓ જેમાં ફરકી રહેલી છે, નગરની શોભાઓ જેમાં કરેલી છે–એવા નગરમાં માતા સહિત અભયને પ્રવેશ કરાવ્યો. રાજાની પરમકૃપા પ્રાપ્ત કરી અને સર્વે મંત્રીઓમાં મુખ્ય મંત્રી તરીકે તેને સ્થાપન કર્યો. આ પ્રમાણે ઔત્પાતિકી બુદ્ધિગુણના પ્રભાવથી તે સુખી થયે. (૮૨) ૮૩–૫ટ નામના દ્વારનો વિચાર –કેઈક તેવા બે પુરુષો એક જુનું, બીજે નવું એવા પહેરવાનાં વસ્ત્ર લઈને નદીકિનારે એક જ સમયે પહોંચ્યા અને શરીર જોવા લાગ્યા, બંનેએ બંનેનાં વસ્ત્રો નજીકમાં રાખેલાં હતાં. જુના વસ્ત્રનો માલિક લોભથી નવીન વસ્ત્ર બદલાવીને ચાલતો થયો. બીજે પિતાનું વસ્ત્ર તેની પાસે માગવા લાગ્યો. પેલો ખોટું બોલવા અને લડવા લાગ્યા. રાજભવનમાં ન્યાય કરનાર અધિકારીઓ પાસે વિવાદનો નિવેડો લાવવા ગયા. (ગ્રંથા ૨૦૦૦) રાજ્યાધિકારીઓ આમાં સાચું તત્ત્વ શું છે? તે ન જાણતા હોવાથી કાંસકીથી બંનેનાં મસ્તકે ઓળાવ્યાં અને કાંસકીમાં ઉતરી આવેલા વાળના અનુમાનથી તેઓનાં વસ્ત્રોમાં તે વાળને મેળવીને જે જેનું વસ્ત્ર હતું, તે તેને આપ્યું. આ રાજ્યાધિકારીની ત્પાતિકી બુદ્ધિ. આ વિષયમાં મતાંતર–બીજા આચાર્ય એમ કહે છે કેઅધિકારીઓએ પુરુષને પૂછ્યું કે, “આ તમારા વસ્ત્રનું સૂતર કોણે કર્યું છે ?? તો કે “અમારી સ્ત્રીઓએ ” ત્યારે તે બંને સ્ત્રીઓ પાસે સૂતર કંતાવ્યું. ત્યાર પછી બીજા રૂપે દેખવાથી અવળી રીતે સૂતર કાંતતી દેખાવાથી અધિકારીઓને સાચો નિશ્ચય થયો. એટલે કે જેનું હતું, તે તેને અપાવી દીધું. (૮૩) ૮૪–સરડા નામનું દ્વાર કોઈક વણિક કયાંઈક ઘણું બાકોરા-દરયુક્ત પૃથ્વીમાં જંગલ જવા માટે ગયે. દૈવયોગે ત્યાં બે કાચંડાનું યુદ્ધ થયું. તેમાં એક કાચંડો ઝાડે ફરવા બેઠેલા વણિકની પૂઠના છિદ્રમાં પૂંછડું અફાળીને તેની નીચેના બાકોરામાં પેસી ગયે. બીજે કાચંડો તેના દેખતાં જે પલાયન થયો. પેલા ભેળા અલ્પબુદ્ધિવાળા વણિકને શંકા ઉત્પન્ન થઈ કે, “આમાંનો બીજો એક કાચંડો દેખાયો નહીં, એટલે નક્કી મારી પૂંઠના છિદ્રમાંથી પેટમાં પેસી ગયો.” એવી શંકા થવાથી તેના પેટમાં વ્યાધિ ઉત્પન્ન થયો. કેઈક વૈદ્યને જણાવ્યું કે, “મને આ પ્રમાણે ઉદરમાં કાચંડો પેસી ગયા છે.” વૈદ્ય કહ્યું કે, “જે સો સોનામહોર આપે, તો તને હું નિરોગી કરું.” તે વાતને તેણે સ્વીકાર કર્યો. ત્યાર પછી વધે લાક્ષારસથી રંગેલો એક કાચંડો ઘડાની અંદર નાખીને રેચના ઔષધને પ્રયોગ કરીને તેને ઝાડા કરાવ્યા. તેને ઘડામાં ઝાડો કરાવતાં ઝાડાના વેગથી હણાએલ કાચંડો ઘડામાંથી બહાર નીકળ્યો. એ વણિકે જોયે. તેની શંકા દૂર થવાથી વ્યાધિનો વિનાશ થયો. અહીં મતાંતર, બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે-શાકમતના ભિક્ષુક અને વેતાંબર નાના સાધુને પરસ્પર વાર્તાલાપમાં Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] ઉપદેશપઃ-અનુવાદ આ પુરુષ છે કે સ્ત્રી’ એવેા ઉત્તર આપ્યા. આ વાતના પરમાથ એટલેા છે કે- કોઇક પ્રદેશમાં શાકથમતના ભિક્ષુકે એક કાચંડાને જુદા જુદા પ્રકારના વિકારથી મસ્તક ધૂણાવતા જોયા. ત્યાર પછી તે પ્રદેશમાં એક નાના શ્વેતાંબર સાધુ આવી પહોંચ્યા. શાક ભિક્ષુકે મશ્કરીમાં પૂછ્યું કે, અરે ક્ષુલ્લક ! તું સર્વજ્ઞપુત્ર છે, તેા કહે કે, · કયા કારણે આ કાચંડો-સરડા આમ મસ્તક ધૂણાવે છે ?' ત્યાર પછી તે જ ક્ષણે ઉત્પન્ન થયેલી ઔત્પાતિકી બુદ્ધિની સહાયવાળા ક્ષુલ્લકે તેને આવા પ્રકારના ઉત્તર આપ્યા કે, ‘હું શાકભિક્ષુક ! સાંભળ ! આ સરડા તને દેખીને ચિન્તાથી વ્યાપ્ત થયેલા માનસવાળા ઉપર અને નીચે જોયા કરે છે કે-ઉપરથી દેખે છે, તેા દાઢી મૂછ દેખાય છે, તેથી પુરુષ છે અને નીચેથી લાંબી સાડી દેખાય છે, તે સ્ત્રી હશે કે કેમ ? અર્થાત્ ભિક્ષુક હશે કે ભિક્ષુણી ?’ એમ વિચારે છે. (૮૪) ૮૫ કાક નામના દ્વારના વિચાર-આગળ કહ્યું તેવા દૃષ્ટાંતની જેમ કેાઈક લાલ કપડાવાળાએ ભ્રુશ્ર્વક સાધુને પૂછ્યું કે, એન્નાતટ નગરીમાં કેટલા કાગડા હશે ? ' ત્યારે ક્ષુલ્લકે કહ્યું કે, ‘અરે ભિક્ષુક ! આ નગરમાં સાઠ હજાર કાગડા વર્તે છે. ' ભિક્ષુકે કહ્યું કે, જો એછા કે અધિક થશે, તેા શું કરીશ ?” ક્ષુલ્લકે કહ્યું કે, ઓછા હાય તા સમજવું કે એટલા દેશાન્તરમાં ગયા છે અને ઉપલક્ષણથી અધિક વધારે હાય તા દેશાન્તકથી પરાણા આવેલા છે. કહેવાના ભાવ એ છે કે- જો ઓછા થાય તા બીજા સ્થાને ગયા છે અને અધિક હાય તા પરાણા આવેલા છે. ત્યાર પછી શાકયશિષ્ય નિરુત્તર થયેા. અહિં જે મતાંતર છે, તે કહે છે-ખીજા આચાર્યા કહે છે કે, કાઈક વણિકે તેવા પ્રકારના અદ્ભુત પુણ્યાય-ચાગે એકાંત પ્રદેશમાં નિધિ જોચે અને ગ્રહણ કર્યાં. ત્યાર પછી પેાતાની સ્ત્રીની પરીક્ષા કરવા માટે કે, આ નિધાન રક્ષણ કરી શકશે કે કેમ ? ગુપ્ત વાત પેટમાં રાખી શકશે કે પ્રગટ કરશે ?' તે તાપ જાણવા માટે પેાતાની પત્નીને એમ જણાવ્યું કે-‘હું જ્યારે જંગલ ગયા અને ઝાડે ફરવા એઠે, ત્યારે સફેદ કાગડા અપાછિદ્રમાં પેઠા. ' તેણે પેાતાની ચંચળતાથી પેાતાની સખીને આ વૃત્તાન્ત જણાવ્યા, તેણે બીજીને કહ્યો, એવી રીતે લેાકમુખની પર પરાથી છેક રાજા સુધી આ વાત પહોંચી. આ વાત ફુટી ગઈ− પ્રગટ થઇ-એટલે રાજાએ તેને ખેલાવી પૂછ્યું કે- હે વિષ્ણુક્ ! એમ સાંભળ્યું છે કે, ‘તારી પૂંઠના છિદ્રમાં સફેદ કાગડા પેસી ગયા છે ? આ વાત સત્ય છે કે કેમ ?' ત્યારે તેણે રાજાને નિવેદન કર્યું... કે, હું દેવ! મને એક નિધિ મળી આવ્યેા છે, સ્ત્રીની પરીક્ષા કરવા માટે મે આ અસ'વિત વાત તેની પાસે કરી, જો આ ગુપ્ત વાત મનમાં ધારી રાખી શકશે, તે નિધાન-લાભ તેને જણાવીશ’-એમ ધારીને આમ કહેલ-આવી રીતે સાચી હકીકત રાજાને નિવેદન કરી એટલે રાજાએ તેને નિધાન રાખવાની રજા આપી. (૮૫) ૮૬—ઉચ્ચાર નામના દ્વારની વિચારણા-કાઇક વૃદ્ધ બ્રાહ્મણને તરુણ સ્ત્રી મળી. કાઇક સમયે તેવા કાઇક પ્રત્યેાજનથી તેની સાથે કાઇક ગામ જવા પ્રવાં. તે સ્ત્રી Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧) ઐત્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૮૧ નવીન તારુણ્યના ઉન્માદ માનસવાળી તે વૃદ્ધ બ્રાહ્મણ પ્રત્યે સ્વમમાં પણ અનુરાગ ન કરતી. તેના ભર્તાર સિવાય બીજા કેઈ ધૂર્ત વિષે અનુરાગ પામી અને ભર્તારને ત્યાગ કરી તેની સાથે પ્રયાણ કર્યું. કેઈક ગામમાં બ્રાહ્મણ અને ધૂતને વિવાદ ચાલ્યો. રાજાના અધિકારીઓએ તે ત્રણેને આગલા દિવસે ખાધેલા આહાર-વિષયક પ્રશ્ન કર્યા, એટલે બ્રાહ્મણે અને તેની ભાર્યાએ સાથવા નામનો એક જ આહાર જણાવ્યું. તેને વિરેચન-જુલાબ આપ્યો, તો તે બંનેના એક સરખા ઝાડા દેખાવાથી અધિકારીઓને જ્ઞાન થયું કે, આ બ્રાહ્મણની જ ભાર્યા છે, પણ ધૂતની નથી. (૮૬) ૮૭–હવે ગજ નામનું દ્વાર કહે છે–ગજ એટલે હાથી, મંત્રીઓની બુદ્ધિ પરીક્ષા માટે તેને તળવા માટે ઉપાય કર્યો ? નાવ પાણીમાં હાથીના વજનથી જ્યાં સુધી ડૂળ્યું, ત્યાં નિશાની કરી, ત્યાર પછી તેમાં પાષાણ નિશાની સુધી ભર્યા અને પછી તેનું વજન કર્યું, તે દ્વારા તેલનું જ્ઞાન થયું. કહેવાનો ભાવ એ છે કે કોઈક નગરમાં મંત્રિપદને યોગ્ય નિર્મલ બુદ્ધિવાળા પુરુષને ઓળખવા માટે રાજાએ પડહ વગડાવવા પૂર્વક એવી ઉદઘોષણા કરાવી કે-“જે કઈ મારા હાથીને તાળી આપશે, તેને હું એક લાખ સોનામહોરો આપીશ.” એટલ કેઈક ચતુરબુદ્ધિવાળો પુરુષ હાથીને નાવમાં ઉતારીને ઊંડા પાણીમાં નાવ લઈ ગયે. તે પાણીમાં જયાં સુધી નાવ હાથીના ભારથી બૂડી, તેટલા ભાગમાં નિશાની કરી. ત્યાર પછી હાથીને તેમાંથી ઊતારીને નાવમાં પાષાણે ભર્યા કે જ્યાં સુધી નાવમાં કરેલી નિશાની હતી, ત્યાં સુધી નાવ ડૂબાડી. પછી પાષાણનું વજન કર્યું. સર્વ પાષાણના વજનનો સરવાળો કર્યો, એટલે હાથીના વજનનું જ્ઞાન અથવા કેટલા પલ વગેરે પ્રમાણવાળું વજન છે, તેનું જ્ઞાન થયું. એટલે ખુશ થયેલા રાજાએ તેને મંત્રિપદ અર્પણ કર્યું. (૮૭). ૮૮–ઘયણ નામના દ્વારને વિચાર-કઈક રાજાએ પોતાનાં સર્વ રહસ્ય-ગુપ્ત વાતો જાણનાર કેઈ વિદૂષક-મશ્કરાની આગળ એમ કહ્યું કે-મારી પટ્ટરાણી નિરોગી કાયા વાળી કઈ દિવસ રોગ સૂચન કરનાર ગુદાથી અપાનવાયુ પણ છોડતી નથી. તેને ઘયણ મશ્કરાએ કહ્યું કે, “હે દેવ ! આ વાત કઈ પ્રકારે સંભવતી નથી કે, “મનુ ને અપાનવાયુ ન થાય.” રાજાએ કહ્યું કે, “તું તે કેવી રીતે જાણી શકે ? તે કે ગંધની પરીક્ષાથી. જ્યારે દેવી તમેને પુપિ, સુગંધી અત્તર કે બીજા તેવા પદાર્થો આપે, ત્યારે બરાબર પરીક્ષા કરવી કે, “અપાનવાયુ છોડે છે કે નહિં?” રાજાએ તેની ખાત્રી કરી એટલે દેવીની લુચ્ચાઈ સમજીને રાજાને હસવું આવ્યું. રાજાને હસતા દેખીને દેવીએ હસવાનું કારણ પૂછ્યું કે, “વગર કારણે અને વગર પ્રસંગે તમને હસવું કેમ આવ્યું ?” એટલે રાજાએ ખરી હકીકત જણાવી. મશ્કરા ઉપર રોષે ભરાયેલી દેવીએ તેને કાઢી મૂકાવ્યો. ત્યાર પછી મોટી વાંસની લાકડીની સાથે ઘણાં ખાસડાં બાંધી લાવીને દેવીને પ્રણામ કરવા આ મશ્કરો હાજર થયે. દેવીએ પૂછયું કે, આટલાં બધાં ખાસડાં વાંસ સાથે કેમ બાંધ્યાં?” ત્યારે મશ્કરાએ કહ્યું કે, “સમગ્ર Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] ઉપદેશપઃ-અનુવાદ પૃથ્વી-વલયમાં તમારી કીર્તિ પ્રસિદ્ધ કરવા માટે આટલાં ખાસડાં મારે ઘસવાં પડશે.’ એટલે લજ્જા પામેલી દેવીએ વળી તેને રોકી રાખ્યા. (૮૮) ૮૯—લાખની ગુટિકા નાકમાં દૂર સુધી પેસી જવાથી દુઃખ પામતા પુત્રને પિતાએ તપાવેલી લેાહસની ખેાસી. ઠ'ડી પડી, એટલે તેમાં વળગેલી ગેાળી ખે'ચી કાઢી. ટીકાઃ —કાઈક ખાળકની નાસિકામાં લાખની ગુટિકા રમતમાં ને રમતમાં ઉડાશુમાં પેસી ગઈ. હું અંદર દૂર ગઈ, એટલે ખાળકને ઘણું દુઃખ થયું. તેમ થવાથી દુઃખ ભૂલાવવા માટે તેના પિતાએ વાર્તા કહી અને તેનું ધ્યાન ખીજે ખે'ચ્યું. પછી પિતાએ તપેલી લેાહની સળી નાસિકાના મધ્યભાગમાં રહેલી લાખની ગાળીમાં પેસી ગઈ, પછી ઠંડુ જળ રેડીને સળીને ઠંડી કરી. પાણીથી સિંચેલી સજ્જડ તેમાં લાગેલી ગાળી સાથે જોડાયેલી લેાહસળીને ખેંચી કાઢી. સળી ખે'ચી, એટલે તેની સાથે ચેટેલી લાક્ષાની ગેાળી પણ બહાર ખે`ચી કાઢી. ત્યાર પછી બાળક સુખી થયા. (૮૯) ૯૦—સ્તંભ નામના દ્વારનેા વિચાર-કાઇક રાજાએ સાતિશય બુદ્ધિવાળા મંત્રીને મેળવવા માટે રાજભવનના દ્વારમાં એવી જાહેરાત લખાવીને ટગાવી કે, નગરના સીમાડે રહેલા તળાવના મધ્યભાગમાં રહેલા થાંભલાને બુદ્ધિબળથી તળાવમાં ઉતર્યાં સિવાય કાંઠા ઉપર રહીને દોરડુ બાંધી આપે, તેને એક લાખ સેાનામહારા આપવી ’ આ પ્રમાણે દરેક સ્થળે વાત ફેલાઈ, એટલે કાઇક બુદ્ધિશાળી પુરુષે તળાવને કાંઠે એક ખીલે ખાડ્યો. તેની સાથે સામા કિનારા સુધી પહેાંચે તેવું લાંબુ દેરડું ખાંધ્યું. પછી દોરડુ પકડી તળાવના કાંઠે કાંઠે સ્તંભની ચારે ખાજી ભ્રમણ કર્યું. એટલે સ્તંભ દોરડાથી અંધાઇ ગયા. ત્યાર પછી રાજાએ નક્કી કરેલ ધન, તથા મંત્રીપદ અર્પણ કર્યું'. (૯૦) ૯૧-ક્ષુલ્લક નામના દ્વારના વિચાર—કોઈક અભિમાની પરિત્રાજિકાએ પડહે। દેવરાજ્યેા કે, · જે કેાઈ જ્ઞાન-વિજ્ઞાનાદિ કરી ખતાવે, તે સં હું કરી શકીશ.' ભિક્ષા માટે ફરતા કાઇક નાના સાધુએ તે વૃત્તાન્ત સાંભળ્યે અને વિચાર્યું'' કે, · આ વાતને જતી કરવી ચે।ગ્ય નથી.’ પડહા જીલી લીધા. રાજસભામાં ગયા, રાજસભામાં બેઠેલી તેને દેખી. નાની વયના ખાળકને દેખીને પરિત્રાજિકાએ કહ્યું કે, ‘તું કયા હિસાખમાં ? તને તેા ગળી જઈશ, નક્કી દૈવે મારા ભક્ષણ નિમિત્તે તને અહિં માકલ્યા છે.’ અનુ. રૂપ ઉત્તર દેવામાં ચતુર તે ક્ષુલુક સાધુએ પાતાની મૂત્રન્દ્રિય નગ્ન થઇને ખતાવી. એમ દેખાડતાં જ પેલી હારી ગઇ. તથા ધીમે ધીમે પાતે મૂતરતાં મૂતરતાં તેની યાનિ રૂપ કમળનું પૃથ્વી પર આલેખન કર્યું. વળી તેણે કહ્યું કે- હું ધીકે! હવે આ સર્વ સભ્ય સમક્ષ તારી પ્રતિજ્ઞા પૂરી કર, જો તું સત્યવાદિની હોય તેા. પરંતુ અતિશય લજ્જાવાળુ આ કાર્ય હાવાથી તેમ જ તેની પાસે આ પ્રમાણે કમલ આલેખવાની સામગ્રી ન હાવાથી તે પ્રમાણે કરવા સમર્થ ન બની. મતાંતર, કાઈક આચાય આમ કહે છે કે, કાઇક કાગડા કાઇક સ્થાનમાં વિષ્ટા ચૂંથતા હતા, તેને કેાઇ ભાગવત સંન્યાસીએ જોયા. તે સમયે નજરે ચડેલા કાઈક Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧) ઐત્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણો [ ૮૩ નાના સાધુને તેણે પૂછયું કે-“હે શ્વેતાંબર બાલસાધુ! કાગડો વિષ્ટા ચૂંથીને તેમાંથી શાની શોધ કરે છે? તું સર્વજ્ઞપુત્ર હોવાથી તેને જવાબ આપ.” એમ પૂછયું, એટલે ક્ષુલ્લક સાધુએ તેને કહ્યું કે-“સ્મૃતિશાસ્ત્રમાં કહેલું છે કે, “જલમાં વિષ્ણુ, સ્થલમાં વિષ્ણુ, પર્વતના મસ્તક પર વિષ્ણુ, અગ્નિની જવાલામાં વિષ્ણુ છે, સમગ્ર જગત્ વિષ્ણુમય છે.” આ વાત સાચી હશે કે કેમ ? તે જાણવા માટે કુતૂહલી કાગડાને કૌતુક થવાથી. શું અહિં વિષ્ટામાં વિષ્ણુ હશે કે કેમ ? તેની તપાસ કરવા માટે અને તે સંશય દૂર કરવા માટે તે શેધ કરે છે.” (૯૧) ૯૨–માર્ગદ્વાર વિચાર- મૂલદેવ અને કંડરીક નામના બે ધૂર્તો કેઈક વખત કેઈક કારણસર માગમાં જતા હતા. માર્ગમાં એક તરુણ સ્ત્રી સહિત એક પુરુષ ગાડીમાં બેસી જતો હતો. કંડરીકને તે સ્ત્રી ઉપર અનુરાગ થયો. મૂલદેવને પિતાને અભિપ્રાય જણાવ્યો. મૂલદેવે કહ્યું કે- તું ખેદ ન પામ, તેની ગોઠવણ હું કરાવી આપીશ.” મૂલદેવે કંડરીકને એક વૃક્ષની ગીચ ઝાડીમાં બેસાડ્યો. પિતે માર્ગમાં જ એવી રીતે રોકાય કે, જ્યાં સુધીમાં તે પુરુષ પોતાની ભાર્યા સાથે તે પ્રદેશમાં આવી પહોંચે. મૂલદેવે પેલા ગાડીમાં બેઠેલા પુરુષને કહ્યું કે, “અહિં આ વાંસવૃક્ષે ના. ગહનમાં મારી પત્નીએ પ્રસૂતિ શરુ કરી છે, તે બિચારી એકલી છે, તો તેને પ્રસૂતિમાં સહાય કરવા માટે એક મુહૂર્ત કાળ માટે મોકલી આપ.” એમ તેની યાચના કરી. પિલાએ પોતાની ભાર્યાને ત્યાં મોકલી. કહેવું છે કે, “આંબો હોય કે લિંબડો હોય, પરંતુ નજીકપણાના ગુણને કારણે જે વૃક્ષ નજીક હોય, તેના ઉપર વેલડી ચડી જાય છે, તેમ સ્ત્રીઓ પણ જે કઈ નજીક હોય, તેને ઈચ્છતી હોય છે”-એ ન્યાયને અનુસરતી એવી તેની સાથે રમણ-ક્રીડા પ્રાપ્ત થઈ–એટલે મૂલદેવની પાસે આવીને હાસ્યવાળું મુખ કરતી “તમને પ્રિય પુત્ર પ્રાપ્ત થયો છે.” એમ કહેતી મૂલદેવના મસ્તકેથી ફેટ ગ્રહણ કરી લીધો. પિતાના ભર્તારને જઈને કહ્યું કે, “ગાડી, બળદ તથા તમે પિતે ખડા–ઉભા રહ્યા, તે સમયે ત્યાં બેટ-પુત્ર જન્મે. “જેમને મિત્રોનો સહારો હોય, તેમને જંગલમાં પણ ભેટ થાય છે.” (૨) ૯૩–સ્ત્રી નામના દ્વારને વિચાર- કોઈક યુવાન ભાર્યા સહિત ગાડીમાં બેસીને માગમાં જાય છે. સ્ત્રીને જળ માટે ગાડીમાંથી નીચે ઉતરવાનું થયું. એક વ્યંતરી યુવાનના રૂપમાં લુબ્ધ બનીને સાચી સ્ત્રીને સરખું રૂપ બનાવીને ગાડીમાં ચડી બેઠી. પેલો યુવાન તે તેની સાથે આગળ ચાલવા લાગ્યો. તેની પાછળ ખરી સ્ત્રી પાછળ રહીને વિલાપ કરવા લાગી કે, “હે પ્રિયતમ ! મને આવા ભયંકર જંગલમાં એકાકી મૂકીને તમે કેમ ચાલવા માંડયું ?” પેલા પુરુષે બંનેમાં કોણ સાચી પત્ની છે? તેને નિશ્ચય કરવા માટે પિતાના ઘરના ભૂતકાળના અને વર્તમાન કાળના વૃત્તાન્ત પૂછળ્યા, તે બંનેએ સમગ્ર વૃત્તાન્ત તેને કહ્યા. ત્યાર પછી રાજ્યાધિકારીઓ પાસે આ વિવાદ ગયો, તે ૫. નિકી બુદ્ધિવાળાઓએ ઈન્સાફ-ન્યાય કરતાં નકકી કર્યું કે, “કેઈક વસ્ત્ર અગર ચીજ Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ હાથ ન પહોંચે, ત્યાં દૂર રાખવી. દૂર રહીને જ જે તે લઈ લેશે, તે એની ભાર્યા. ત્યાર પછી વ્યંતરીએ વિક્રિયલબ્ધિથી લાંબો હાથ કરીને તે વસ્તુનું આકર્ષણ કર્યું -એમ થવાથી સંદેહ દુર થાય અને અધિકારીઓને નિશ્ચય થયો કે, “આ જ વંતરી છે.” એટલે તે વ્યંતરીને હાંકી કાઢી. (૯૩) પતિદ્વાર– ૯૪–કોઈક નગરમાં કોઈ પણ અથડામણના કારણે કોઈ એક સ્ત્રીના બે પતિ થયા. તે બંને પરસ્પર ભાઈઓ હતા. લોકોમાં મોટો પ્રવાદ ચાલ્યા કે, “મોટું આશ્ચર્ય કે એક સ્ત્રીના બે પતિ ! બે હેવા છતાં બંને તરફ સમાન અનુરાગ હતો. લોકોના કાનેથી પરંપરાએ રાજાના કાને વાત પહોંચી. બંનેની સેવા-ચાકરી એક સરખી કરતી હતી. પ્રધાને કહ્યું કે-એવું કદાપિ બની શકે નહિં કે, માનસિક અનુરાગ બંને પ્રત્યે સમાન હોય.” ત્યારે રાજાએ કહ્યું કે, “તે કેવી રીતે જાણી શકાય કે સમાન અનુરાગ નથી.” મંત્રીએ કહ્યું કે, “હે દેવ! પરીક્ષા કરવાથી. તેની પરીક્ષા કરવા માટે આ પ્રમાણે તેના ઉપર આજ્ઞા મોકલે કે-“આજે તારા બંને પતિઓને પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલા ગામમાં જવું અને પાછા પણ આજે જ આવવું.” ત્યાર પછી રાજાએ તે પ્રમાણે આજ્ઞા મોકલી. તેમાં તેને જે પતિ અધિક પ્રિય હતું, તેને પશ્ચિમ દિશામાં અને સામર્થ્યથી બીજાને તેની અવળી દિશાના ગામે મોકલ્યો. ત્યારે પ્રધાને કહ્યું કે, “જેને પશ્ચિમ દિશામાં મોકલ્યો છે, તેના ઉપર તેને અધિક પ્રેમ છે. કેમ કે, તેને જતાં અને આવતાં બંને વખતે સૂર્ય પાછળ રહે છે. બીજાને બંને વખત લલાટ સ્થાનને તપાવનાર સૂર્ય સામે નડે છે” રાજાએ કહ્યું કે, “એમને એમ અજાણ પણામાં પણ મોકલવાનો સંભવ છે, માટે એમ જ કેમ નિશ્ચય કરાય કે, આ જ અધિક પ્રિય છે? ત્યાર પછી પ્રધાને ફરી પણ પરીક્ષા માટે ગયેલા બંને માટે એક જ વખતે માંદા પડેલાના સમાચાર મોકલ્યા. તે જણાવ્યા પછી તે બોલી કે, “પા શ્ચમ દિશામાં ગયેલા પતિનું શરીર ઢીલા સંઘયણવાળું છે, માટે તેની ચાકરી કરવા માટે જાઉં છું.” ત્યાં ગઈ. પ્રધાન-રાજાદિકે જાણ્યું કે, “આ જ પતિ વિશેષ પ્રિય છે.” (૯૪) ૯૫–પુત્ર અને સાવકી માતા કારનો વિચાર કથા દ્વારા કહે છે – ચાર મિત્રોની કથા કોઈક નગરમાં રાજા, મંત્રી, શેઠ અને સાર્થવાહના કળાસમૂહમાં ચતુર અને નિર્મલ મનવાળા ચાર પુત્રો હતા. પરસ્પર એક બીજાને દઢ નેહાનુરાગ હતો, લોકોને ગમે તેવું યૌવન પામ્યા, પરંતુ ક્ષણવાર પણ તેઓ વિરહ સહન કરી શકતા નથી. વિરહમાં દિલગીર થાય છે. એક મનવાળા તેઓ માંહમાંહે કહેવા લાગ્યા કે-“શું લોકોની વચ્ચે તે પુરુષ કોઈ દિવસ ગણતરીમાં લેવાય ખરો કે, જેણે પિતાના આત્માને દેશાન્તરમાં જઈને કાર્યારૂઢ બની પિતાનું સામર્થ્ય કેટલું છે ? તેનું માપ નથી કાઢયું ? Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧) ઓત્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૮૫ ત્યાર પછી પોતાના સામર્થ્યની પરીક્ષા માટે પ્રભાત સમયે પોતાના ઘરેથી કંઈ પણ લીધા વગર માત્ર પિતાનું શરીર સાથે લઈને તે સર્વે એક દેશાંતરમાં ગયા. તેઓ બરાબર મધ્યાહ્ન-સમયે જેમનાં કુલ અને શીલ કઈ જાણતા ન હતા–એવા એક નગરમાં અતિપ્રધાન દેવમંદિરના સ્થાનમાં ઉતર્યા. આજે આપણે ભોજનનો શો પ્રબંધ થશે?—એમ બોલતા સાર્થવાહપુત્રે કહ્યું કે, “તમાં સર્વેને આજે ભેજન મારે આપવું. ત્રણે મિત્રોને ત્યાં બેસાડી નગરમાં પિતે એકલો એક જીર્ણ શેઠની દુકાને આવીને બેઠે. કુદરતી રીતે તે દિવસે કેઈદેવને મહોત્સવ ચાલતો હતો, જેથી ધૂપ, ચંદન, સુગંધી પદાર્થોનો વેપાર જોરમાં ચાલત હતું. જ્યારે પેલો વૃદ્ધ વેપારી પડીકાં બાંધીને આપવા સમર્થ ન થયો, ત્યારે તેને આ સાર્થવાહપુત્ર સહાય કરવા લાગ્યો અને ઘરાકને જલ્દી વિદાય કરવા લાગ્યા. (૧૦) ભોજન-સમય થશે, ત્યારે વેપારીએ કહ્યું કે, “આજે મારા પરણું થજે.” પેલાએ જણાવ્યું કે, “હું એકલો નથી, બહાર મારા બીજા ત્રણ મિત્ર છે. વેપારીએ કહ્યું કે, “તે તેમને જરૂર જલ્દી બોલાવે, મારે તે તમે સર્વે સાધારણ છો.” અતિ સારભૂત પાંચ રૂપિયાનો ખર્ચ થાય, તેવું ભેજન ઘણા આદર અને સન્માનથી કરાવ્યું. બીજા દિવસે શેઠપુત્રે ભજન-દાનની પ્રતિજ્ઞા કરી. સૌભાગ્યવંત જનોના મસ્તકના રત્ન સરખો તે બહાર નીકળ્યો. ગામમાં ગણિકાઓના પાડામાં, વચ્ચે રહેલા એક દેવકુલમાં બેઠો. ત્યાં આગળ તે સમયે એક જેવા ગ્ય ખેલ ચાલતો હતો. ત્યાં પિતાના સૌભાગ્ય મદથી ગવિત થયેલી, ભરયુવાન વયથી ઉદુભટ ગણિકાની એક સુંદર પુત્રી કોઈ પણ પુરુષને ઈચ્છતી ન હતી અને કોઈ સાથે ક્રીડા કરતી ન હતી. ત્યાર પછી શેઠપુત્રને દેખી આકર્ષાયેલા મનવાળી તે વારંવાર કટાક્ષ સાથે પોતાની નેહાળ મુગ્ધદષ્ટિથી તેને જોવા લાગી. આ બંનેનું દષ્ટિ–મિલન ગણિકાએ જાણ્યું, એટલે તે તુષ્ટ ચિત્તવાળી તેને આમંત્રણ આપી પિતાને ઘરે લઈ ગઈ અને તે પુત્રીને અર્પણ કર્યો. ત્યાર પછી કૃપણભાવરહિત સે રૂપિયાના ખર્ચવાળે ભેજન, તાંબૂલ, વસ્ત્રાદિકથી ચારે મિત્રોને સત્કાર કર્યો. ત્રીજા દિવસે બુદ્ધિની પ્રધાનતાવાળો અમાત્યપુત્ર રાજાના ઘરે ગયો કે, જ્યાં લાંબા કાળથી અનેક પ્રકારના વિવાદ ચાલતા હતા. તેમાં એક વિવાદ એવો હતો કે, બે સ્ત્રીઓ એક પુત્રને લઈને આવી અને પ્રધાનને કહ્યું કે-“હે સ્વામી ! અમારી પ્રાર્થના સાંભળો. અમે ઘણું દૂર દેશથી આવેલી છીએ. અમારા પતિ મૃત્યુ પામ્યા છે. આ ધન અને એક પુત્ર છે. જેને પુત્ર હોય, તેનું જ ધન થાય. અમોને વિવાદ કરતાં ઘણે કાળ વીતી ગયો છે. તો હવે અમારા આ વિવાદને કઈ પ્રકારે આજ અંત આવે તેમ કરો. ત્યાર પછી પુત્ર અને ધન ત્યાં મૂકયાં. ત્યારે અમાત્યે કહ્યું કે, “અરે! આ કઈ અપૂર્વ વિવાદ છે અને આ વિવાદ સહેલાઈથી કેવી રીતે ટાળો?' એમ સ્થાનિક અમાત્યે કહ્યું, ત્યારે અમાત્યપુત્રે કહ્યું કે, “જો તમે સમ્મતિ Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ આપે, તો આ વિવાદનો છેડો લાવું.” સમ્મતિ મળતાં બંને સ્ત્રીઓને કહ્યું કે, “ધન અને પુત્ર બંનેને અહિં સ્થાપન કરે.” તેમ કર્યું એટલે એક કરવત મંગાવી. તેમ જ ધનના સરખા બે ભાગ કર્યા. એટલામાં પુત્રના બે ભાગ કરવા માટે નાભિરથાનમાં કરવત સ્થાપી અને વિચાર્યું કે, “બે ભાગ કર્યા વગર આ વિવાદ નહિં છેદાય.” એટલે તરત પુત્રની અકૃત્રિમ-સ્વાભાવિક સાચા પુત્ર-સ્નેહવાળી સત્ય માતા એકદમ આગળ આવીને કહેવા લાગી કે-“ભલે આ પુત્ર અને સર્વ ધન તેની બીજી ઓરમાન માતાને આપી દે, મારા પુત્રનું મરણ મારે જેવું નથી. અમાત્યપુત્રે જાણ્યું કે, “આ પુત્ર આને જ છે, પરંતુ પેલીને નથી” એટલે ઓરમાન માતાને હાંકી કાઢી અને પુત્ર તથા ધન સાચી માતાને આપ્યાં. (૩૦) એટલે તે અમાત્યપુત્રને પિતાને ત્યાં લઈ ગઈ અને કૃતજ્ઞપણાથી તેણે એક હજાર સોનામહોરે ખર્ચો. ચોથા દિવસે રાજપુત્ર નગરમાં ફરવા નીકળ્યા અને બોલ્યો કે, “જે મને રાજ્ય મળવાનું ભાગ્ય હોય તો જરૂર પ્રગટ થાઓ.” જાણે તેના પુણ્યોદયથી હોય તેમ, તે દિવસે તેનગરનો રાજા વગર નિમિત્તે જ મરણ-શરણ થયા. રાજા પુત્ર વગર હોવાથી રાજ્ય ગ્ય પુરુષની ગષણા કરતાં કેઈ નિમિત્તિયાના કહેવાથી તેને રાજગાદીએ સ્થાપન કર્યો. હર્ષ પામેલા સર્વે મિત્રો એકઠા મળીને પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણું સામર્થ્ય કેટલું છે? તે વિચારીએ-એમ કહી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે હાથની ચતુરાઈની કિંમત પાંચ ટકા, સુંદરતાની સો ટકા, બુદ્ધિની હજાર ટકા અને પુણ્યની કિંમત લાખ ટકા સમજવી.” સાર્થવાહપુત્રે હસ્તકળાથી, શેઠપુત્રે રૂપથી, અમાત્યપુત્રે બુદ્ધિથી અને રાજપુત્રે પુણ્યથી મેળવ્યું છે. અહીં આ કથામાં ચાલુ અધિ. કારમાં અમાત્યપુત્રની ઓપત્તિકી બુદ્ધિ લેવી. બાકીનું તે પ્રસંગથી જણાવ્યું. સમાપ્ત. (૫) ૯૬– મધુસિથ (મધપૂડો ) દ્વાર કહે છે કોઈક રાજાએ પોતાના આખા રાજ્યમાં દરેક પ્રજાએ આટલું મીણ કર તરીકે આપવું–તે હુકમ કર્યો. આ બાજુ કેઈક ગામમાં કઈ કેળીની એક કુલટા સ્ત્રીએ કઈક સમયે કોઈક જાર પુરુષ સાથે પિરુ વૃક્ષના ગહનમાં કામક્રીડા કરતાં કરતાં મધપૂડો દેખે. રાજાના કર તરીકે આપવા માટે મીણ ખરીદ કરતા પિતાના પતિને કહ્યું કે, “તમે મીણ ન ખરીદ કરશે. કારણ કે, મેં એક ઠેકાણે મધપૂડો જોયે છે, માટે તે જ ગ્રહણ કરીને આપજે. શા માટે નિપ્રયેાજન ધન ખરચીને મણ ખરીદવું?' ત્યાર પછી મીણ માટે પત્ની સાથે પેલા વૃક્ષગહનમાં ગયે, પરંતુ તે સમયે મધપૂડો ન દેખાય. બહુ જ સૂક્ષમ રીતે અવલોકન કર્યું, તો પણ ન દેખાય. ત્યારે પત્નીને કહ્યું કે–“અરે! અહિં ક્યાંય પણું તે દેખાતો નથી. એટલે ચોરીથી બીજા પુરુષ સાથે કામક્રીડા કરી હતી અને તે સમયે જે આકાર હતું, તેમ કરીને જોયું, એટલે તે મધપૂડો દેખાય, ગ્રહણ કર્યો, પરંતુ તેમ કરતાં કોળી સમજી ગયો કે, “આ દુષ્ટ શીલવાળી છે. કારણ કે, આવા પ્રકારનું Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧) ઐત્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૮૭ સ્થાન-આસન કરવાના કારણે નકકી થાય છે કે, આ સિવાય આ દેખી શકાય નહિં. (૬) ૯૭—મુદ્રિકા દ્વાર કહે છેકેઈક નગરમાં કઈક ભીખારી એક પુરોહિતના ઘરે પોતાની દ્રવ્ય ભરેલી થેલી થાપણ તરીકે રાખીને પરદેશ ગયે. પાછા આવીને તે પોતાની થાપણ પાછી માગે છે. પુરોહિતની બુદ્ધિ બગડીને આડા-અવળા જવાબ આપતાં તેણે કહ્યું કે, “તેં મને આવા પ્રકારનું કઈ ધન અર્પણ કર્યું નથી.” પિતાનું દ્રવ્ય પાછું ન મળવાથી તે ગાંડ બની ગયે. કોઈ સમયે રાજમાર્ગેથી પસાર થતા મંત્રીને દેખી તેને પુરોહિત-બુદ્ધિથી કહ્યું કે, “અરે પુરોહિત ! મારી હજાર સોનામહરે પાછી આપો કે, જે મેં તમને આગળ સોંપી હતી. મંત્રીએ વિચાર્યું કે, “નક્કી પુરોહિતે “આ અનાથ છે” એમ ધારીને આને લૂંટ્યો છે.” મંત્રીને ભીખારીની દયા આવી. મંત્રીએ આ વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યો. પછી રાજાએ પુરોહિતને પૂછ્યું, તો તેની પાસે પણ ઉડાઉ જવાબ આપ્યો. રાજાએ ભીખારીને દિવસ, મુહૂર્ત અને થાપણ આપતી વખતે રાખેલા સાક્ષી વગેરે ખાત્રીએ એકાંતમાં બરાબર પૂછી લીધી. કમકે સર્વ હકીકત કહ્યા પછી કોઈક સમયે રાજા પુરોહિત સાથે જુગાર રમવા લાગ્યા. તેમાં પુરોહિત ન જાણે તેવી રીતે કઈ પણ ઉપાયથી પુરોહિતના નામથી અંકિત મુદ્રાસન રાજાએ ગ્રહણ કરી લીધું. ત્યાર પછી પહેલાં તૈયાર કરેલ પિતાના અંગત મનુષ્યના હાથમાં આપીને તેને એકાંતમાં કહ્યું કે-“પુરોહિતના ઘરે જઈને આ મુદ્રારત્નની ઓળખ આપીને “પુરોહિતે મને મેકલેલ છે”-એમ નિવેદન કરીને કમક સંબંધી સોનામહેર નકુલ (લી) માગવી શીખવેલ પુરુષ ત્યાં ગયે. નકુલ મેળવ્યું. તેમાંથી બીજા નકુલમાં અંદરનું નાણું બદલી નાખ્યું. કમકને બેલાવી કહ્યું કે, આમાંથી તારે પિતાને જે નકુલ હોય, તે લઈ લે. ત્યારે તેણે પિતાને હતો, તે જ ગ્રહણ કર્યો. એ પ્રમાણે ત્પત્તિકી બુદ્ધિથી પરીક્ષા કરીને તે દ્રમુકને તેને નકુલ હતા, તે જ આ અને અપલોપ બોલનાર પુરોહિતની જીભ છેદી નાખી. (૭) ૯૮-અંક નામનું દ્વાર—એ જ પ્રમાણે આગળના ઉદાહરણની જેમ કોઈએ કેઈકના ઘરમાં ખરા સોનાની હજાર સોનામહોરોથી ભરેલો નકુલ થાપણુમાં મૂક્યા. તેના ઉપર પિતાના નામનો સિક્કો માર્યો. પેલાએ બેટી મહોરો ભરીને સાચી બદલાવી નાખી. ફરી તે જ પ્રમાણે નકુલને સીવી લીધે. પાછા આવેલા તે પુરુષે નકુલ મા, એટલે આપ્યો. જ્યાં તપાસે છે, તે સર્વે સિક્કા બનાવટી–ખોટા નીકળ્યા. અધિકારીઓ પાસે વિવાદ ચાલ્યા. અધિકારીઓએ મહેરોની સંખ્યા પૂછી અને તે જ પ્રમાણે સાચી મહોરોથી નકુલ ભર્યો, એટલે નકુલ તૂટી ગયે. ત્યાર પછી સાચી મહારનું દ્રવ્ય અધિક હેવાથી પુષ્ટપણું થવાથી તેમાં સમાઈ શકી નહિં. એટલે પેલાને સાચી સોનામહોરે અપાવી અને બીજાને શિક્ષા કરી. બીજા આચાર્યો અંક દષ્ટાન્ત આ પ્રમાણે કહે છે – Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] આ ઉપદેશપદ- અનુવાદ કેઈક પુરુષે પિતાના મિત્રના ગોકુળમાં પિતાની ગાયો ચરવા મેકલી. લોભી મિત્રે પિતાની અને મિત્રની ગાય ઉપર પોતાના નામની નિશાની અંકાવી. વખત જતાં મિત્રે પોતાની ગાયો માગી કે, “હવે મને મારી ગાયે સોંપી દે.” પેલાએ કહ્યું કે, “જેના ઉપર નિશાની ન હોય તે લઈ જા.” પેલાએ જાણ્યું કે, “હું ઠગાયો છું.” નાસીપાસ થયેલા તેણે બુદ્ધ મેળવવા માટે જુગારીઓને સહારે લીધે. આપત્તિકી, બુદ્ધિવાળાઓએ અકકલ આપી કે, “કોઈ પ્રકારે તેની પુત્રીને તારા ઘરે લાવી તારી પુત્રી સાથે સરખી નિશાનીથી અંકિત કર.” તે પ્રમાણે તેણે કર્યું. મિત્રે પોતાની પુત્રી માગી. પ્રત્યુત્તર આપ્યો કે, “જે કોઈ નિશાની પાડ્યા વગરની હોય, તે પુત્રી લઈ જા. ત્યાર પછી બંનેએ એક બીજાની ગાય અને પુત્રી હતાં, તેને તે આપી દીધાં. (૯૮) જ્ઞાનદ્વાર કહે છે – ૯૯–આગલા ઉદાહરણની જેમ કેઈકે કેઈને ત્યાં થાપણ મૂકી. લેનારે નકુલની અંદર રહેલાં કિંમતી નાણું કાઢી લીધાં અને હલકી કિંમતનાં ઓછી ચાંદી-સેનાવાળાં નાણાં અંદર મૂકી દીધાં. પાછો આવ્યો, ત્યારે મૂકેલી થાપણની નકુલ(થેલી) પાછી માગી. નકુલ મેળવીને જ્યાં ખેલીને દેખે છે, તે તેમાં નવાં નાણાં મૂકેલાં દેખ્યાં. વિવાદ કરતા તેઓ અધિકારી પાસે ગયા. વૃત્તાન્ત જાણી ત્પત્તિકી બુદ્ધિવાળાઓએ થાપણ મૂક્યાનો સમય-વર્ષ જાણીને નાણાં વિષયક જ્ઞાન મેળવ્યું કે, આ બીજા સિક્કા છે, તેમાં ચાંદીનું પ્રમાણ અ૯૫ છે. થાપણ મૂકી તેની છાપ સમાન હોવા છતાં તે વધારે કિંમતી હતા અને તે સિકકા બીજા છે. “જુના સિક્કા માટે જૂઠું બોલનાર અપરાધી છે.' એમ કહી તેને શિક્ષા કરી. આમાં મતાંતર છે, બીજા આચાર્ય કહે છે કે, કેઈક રાજાએ ધનના લાભથી પર્વતના વિષમ પ્રદેશમાં માર્ગની નજીકમાં યંત્રપ્રોગવાળી વિવિધ આભૂષણથી શોભાયમાન દેવતાની પ્રતિમા કરાવી. ત્યાર પછી સાર્થવાહ વગેરે લોકે તે માગેથી જતાં કુતૂહળથી તેનાં દર્શન માટે દેવકુલના ગભારામાં જ્યારે પ્રવેશ કરે, ત્યારે તેઓ તેના દ્વારમાં પણ સ્થાપન કરે, એટલે મૂર્તિ એકદમ સામે જઈને પિતાની તરફ ખેંચી લેતી હતી. એટલે છૂપાઈ રહેલા અને તે સ્થાને રોકેલા સીપાઈઓ કપટથી તેમને કહે કે, “તમે પ્રતિમાની ચોરી કરનાર છે.” એમ કહીને પકડીને તેમની પાસેથી સર્વ લૂંટી લેતા હતા. આ પ્રમાણે ઓત્પત્તિકી બુદ્ધિથી રાજાએ પુષ્કળ ધન મેળવ્યું. (૯) ભિક્ષુદ્વારને વિચાર ૧૦૦–આ પ્રમાણે પહેલાના ઉદાહરણ માફક કોઈક ભિક્ષુકે કોઈકની થાપણ પચાવી પાડી અને પાછી આપતા ન હતા, એટલે તે ઠગાયેલા પુરુષ જુગારી પાસે ગયે અને પોતાની હકીકત કહી કે, “લાલવસ્ત્રધારી (બૌદ્ધ) ભિક્ષુક મારી થાપણ પાછી આપતો નથી. ત્યારે તેના ઉપર કૃપા કરી ત્પત્તિકી બુદ્ધિના સહારાથી લાલ વસ્ત્ર વાળા ભિક્ષુકને વેષ પહેરીને તે ભિક્ષુકની પાસે ગયા. તેને કહ્યું કે-“અમે તીર્થયાત્રા માટે જવાના છીએ, તે આ અમારું સુવર્ણ થાપણ તરીકે તમે રાખો. અમે પાછા Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧) એસ્પત્તિકી બુદ્ધિનાં ઉદાહરણે [ ૮૯ આવીએ, ત્યારે તમારે અમને પાછું આપવું.” એ પ્રમાણે અર્પણ કરવા લાગ્યા, પરંતુ હજુ અર્પણ કર્યું નથી, તેટલામાં પેલો ઠગાયેલે પુરુષ જેને આગળથી તે સમયે આવવાને સંકેત કર્યો હતો, તે તે જ વખતે વચમાં આવ્યું અને પિતાની થાપણની માગણી કરી કે, “અરે ભિક્ષુક! આગળ ગ્રહણ કરેલ મારી થાપણ આપ.” ત્યાર પછી તેણે વિચાર્યું કે, “જે આની થાપણ અત્યારે પાછી નહિં આપીશ, તે આ નવા થાપણુ મૂકવા આવેલા મને થાપણ નહિ આપશે. કારણ કે, મને થાપણ ઓળવનારા માનશે.” એ માટે તેને તરત જ થાપણ આપી દીધી. જુગારી ભિક્ષુકે કાંઈક બાનું ઉભું કરી થાપણ ન આપી. આ વિષયમાં મતાંતર છે. કેઈક આચાર્ય એમ કહ્યું છે કે-“કઈક શાક્ય (બૌદ્ધભિક્ષુક) કેઈક નાના ગામમાં માર્ગમાં થાકેલા સંધ્યા-સમયે આવ્યા. ત્યાં દિગંબરની વગર વાપરેલી મઠ સરખી વસતિમાં રાત્રિવાસ કર્યો. તેમના ભક્ત અનુ યાયીઓ પહેલેથી જ તેમના પ્રત્યે ઈર્ષાવાળા હેવાથી તેમને કમાડ અને દીપક સહિત એક ઓરડો આપે. ત્યાર પછી થોડીવારમાં તે શય્યામાં સૂતો, એટલે તેમણે અંદર ગધેડી મોકલીને દરવાજો બંધ કર્યો. બૌદ્ધભિક્ષુકે વિચાર્યું કે, “આ લોકે મારી ઉડ્ડાહના (નિંદા) કરવા ઈચ્છે છે. કહેવાય છે કે-“સર્વ જીવોને ભાવના અનુરૂપ ફલ મળે છે.” માટે આ ઉડ્ડાહના તેઓની જ ભલે થાય-એમ વિચારીને સળગતા દીવાની શિખાના અગ્નિથી પિતાનાં સર્વ વસ્ત્રો બાળી નાખ્યાં, તેમ જ નગ્નપણને આશરો લીધે. દેવગે ઓરડામાંથી મોરપિંછી મળી આવી. પ્રાતઃકાળમાં દિગંબર–વેષધારી જમણ. હાથથી ગધેડીને પકડીને જેવો નીકળતું હતું, ત્યારે એકઠા થયેલા સર્વે ગામલોકોને ઉંચી ખાંધ કરી મોટા શબ્દથી કહ્યું કે-જે હું છું, તેવા જ આ સર્વે છે. એ પ્રમાણે ભિક્ષુની ઓત્પત્તિકી બુદ્ધિ. (૧૦૦) ચેટદ્વાર કહે છે – ૧૦૧–પરસ્પર સ્નેહ-પરાયણ કઈક બે મિત્રે કઈક સ્થાનમાં રહેતા હતા. તેઓને કંઈક સમયે શૂન્ય ઘરમાં સુવર્ણ–પૂર્ણ નિધાનની પ્રાપ્તિ થઈ. તેઓએ વિચાર્યું કે, કોઈ સારા શુભ દિવસે અને મુહૂર્ત ગ્રહણ કરવાનું ઉચિત માન્યું, તેવો દિવસ બીજે જ દિવસે આવ્યો. બંને ઘરે ગયા. ત્યાર પછી એકને અશુભ પરિણામ ઉત્પન્ન થયે અને રાત્રે તેમાંથી નિધાન કાઢી અંગારા ભરી દીધા. જ્યારે પ્રભાત–સમયે બંને સાથે ત્યાં ગયા, તે અંગાર જઈને કહેવા લાગ્યા કે, “આમ વિપરીત કેમ બન્યું હશે?” તેમ પરસ્પર વાર્તાલાપ કરતા હતા. નિધાન ગ્રહણ કરનાર ઠાવકાઈથી કહેવા લાગ્યો કે-“અહો ! આપણું કેવું નિર્ભાગ્ય છે કે અહીં રાત્રિમાત્રમાં નિધિ અંગારા રૂપે પલટાઈ ગયો !” એટલે બીજાએ જાણ્યું કે, “નકકી આ માયાવીનું જ કામ છે.” ત્યાર પછી માયાવી મિત્રની લેખ્યમય એક મૂર્તિ કરાવી, ઘરની વચમાં સ્થાપી. મૂર્તિના મસ્તક ઉપર હંમેશાં ભેજન મૂકતો, તેના માથા ઉપર આવી બે વાનરે ભજન કરતા હતા. વાંદરા દરરોજની ટેવવાળા થઈ ગયા, કઈક સમયે પવના દિવસોમાં તેવા પ્રકા ૧૨ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] ઉપદેશપદ-અનુવાદ રને મહત્સવ ચાલતું હતું, ત્યારે મિત્રના બે બાળકોને ભજનનું આમંત્રણ આપ્યું. તે બંનેને છૂપાવી દીધા. તેના પિતાને તે પાછા આપતું નથી અને તેમને પ્રત્યુત્તર આપે છે કે-મંદભાગ્યવાળા આપણે શું કરીએ કે-મારા દેખતાં જ તારા પુત્ર વાનર બની ગયા.” તે વાતની શ્રદ્ધા ન કરતે ઘરે આવ્યા. પહેલાં બનાવેલી તેના આકારની મૂર્તિ ખસેડીને તેને તે સ્થાને બેસાડ્યો. કિલકિલારવ કરતા અને છૂટા મૂકેલા પેલા બે વાનરે તેના મસ્તક ઉપર ચડી બેઠા. પછી તે બોલવા લાગ્યો કે, “જેમ નિભંગી હોવાથી નિધિ પલટાઈ ગયે, તેવી રીતે આ પુત્રે પણ વાનરોમાં પલટાઈ ગયા. પેલે સમજી ગયા કે, “લુચા સાથે લુચ્ચાઈ કરવી.” એ વચનને આણે ચરિતાર્થ કર્યું જણાય છે. ત્યાર પછી નિધિને ભાગ આપે. બીજાએ પણ પુત્રે સમર્પણ કર્યા. (૧૦૧) ૧૦૨–શિક્ષાદ્વાર–શિક્ષા એટલે ધનુર્વેદ સંબંધી અભ્યાસ. ધનુર્વેદની કળાને અભ્યાસ કરનાર એક કુલપુત્ર, પૃથ્વીતલ જોવાની ઈચ્છાથી કુતૂળથી પરિભ્રમણ કરતા કરતો કેઈક નગરમાં કેઈક ધનવાન શેઠને ત્યાં આવી ચડ્યો અને ત્યાં જ ઉતર્યો. ઘરના માલિકે સ્નેહપૂર્વક સ્વાગત કરી પૂજા કરી અને પિતાના પુત્રને ભણાવવા માટે નિયુક્ત કર્યો. ભણાવતાં ભણાવતાં ઘણા ધનની પ્રાપ્તિ થઈ. કેઈ વખતે ભણનારના પિતા સાથે ભણાવનારને અણબનાવને પ્રસંગ ઉભો થયો, એટલે તેની પાસેનું ધન પડાવી લેવા માટે તેના મરણનો કોઈ ઉપાય વિચારવા લાગ્યું. ઘરમાંથી બહાર નીકળવા દેતો નથી. પિતાના સગા-સ્નેહીઓને આ વૃત્તાન જણાવ્યું કે, “નકકી આ મને મારી નાખવાની ઈચ્છાવાળો છે. ” ત્યાર પછી ગાયના છાણમાં પોતાને સર્વ નિધાનઅર્થ છૂપાવી દીધો, તે છાણાં સૂકાવી નાખ્યાં. સ્વજનને કહેવરાવ્યું કે-“હું નદીની અંદર ગાયના છાણના સૂકાયેલા પિંડે ફેંકુ, તે તરતા તરતા તમારી તરફ આવે, ત્યારે તમારે ગ્રહણ કરી લેવા. તેની અંદર મેં ધન છુપાવેલું છે, ત્યાર પછી અમાસ કુળામાં એ રિવાજ છે કે, “પર્વ દિવસોમાં આવી નીતિ-રીતિ કરવી. ”-એમ કહીને તે વિદ્યાર્થી પુત્રોને સાથે લઈ જઈ પેલાં છાણાં નદીમાં તરતાં મૂક્યાં. આ ઉપાય કરીને : પિોતે સર્વ ધન પહોંચાડી દીધું. ત્યાર પછી તે સ્થાનથી નીકળી ગયે. (૧૨) - ૧૦૩–અર્થદ્વાર–કોઈ બાળકને જન્મ આપનારી અને બીજી ઓરમાન એમ બે માતાઓ હતી. પિતા મૃત્યુ પામ્યા હતા. ઘણા દૂર દેશાવરમાંથી આવેલા હોવાથી અહિં તેને કેઈ ઓળખતું નથી. બંને માતાઓને વિવાદ થયો. અહીં કેઈ સાક્ષી નથી. એટલે નિર્ણય માટે રાજદરબારમાં ગયા. ત્યાં રાજાની પટ્ટરાણું ગર્ભવતી હતી, " તેણે આ વિવાદ સાંભળ્યો. બીજો ઉપાય ન દેખતાં તેણે કહ્યું કે, “મારા ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થશે, તે અશોકવૃક્ષની નીચે બેસી તમારે વિવાદ છેદશે. તેટલા સમય સુધી તમારે આનંદપૂર્વક ઉચિત અન્ન-પાન, વસ્ત્ર-પરિભેગ કરતા રહેવું.” ઓરમાન - માતા ખુશ થઈ કે, “આટલો કાળ તો મળે, પછી શું થશે? તે કેણું જાણે છે?” તેના હર્ષનું અવલોકન કરવાથી દેવીએ યથાર્થ હકીકત જાણી કે “આ ઓરમાન માતા - Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧) ઓત્પત્તિક બુદ્ધિનાં ઉદાહરણો [ ૯૧ છે.” એટલે તેને તગડી મૂકી, જન્મ આપનારી માતાને પુત્ર અને ધન સમર્પણ કર્યા. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે કેટલાક ધાતુ ધમનારાઓએ કોઈ પર્વતમાં સુવર્ણસિદ્ધિ મેળવવા માટે સર્વ પ્રયાસ કર્યો, પરંતુ સુવર્ણની પ્રાપ્તિ ન થઈ. તેથી તેઓ દિલગીર થઈ ત્યાં રહેલા છે. ત્યાં આગળ પર્વત પાસે નજીકમાં લશ્કરની છાવણીમાં રાત્રે સળગતા અગ્નિને દેખીને કૌતુકથી રાજા એકલો ત્યાં ગયો અને પૂછયું કે, “તમે આ શું આરંભ્ય છે?” તેઓએ વિસ્તારથી પિતાની હકીકત કહી. ઐત્પત્તિકી બુદ્ધિવાળા રાજાએ જાણ્યું કે-આવાં કાર્યો હિંમતથી થાય છે અને તેઓમાં તે હિંમત-સત્ત્વ નથી. માટે મારું પિતાનું મસ્તક છેદીને આ અગ્નિમાં નાખું.” તે પ્રમાણે જેટલામાં તે કરવા તૈયાર થયે, તેટલામાં તલવાર ખેંચેલા જમણા હાથને કેઈક અદશ્ય અધિષ્ઠાયિકા દેવીએ થંભાવી દીધો. રાજાના પરાકમથી આકર્ષાયેલી દેવી તેની હિંમતથી પ્રસન્ન થઈ અને સુવર્ણ બનાવી આપ્યું. (૧૦૩) શસ્ત્ર-શાસ્ત્ર નામના દ્વારનો વિચાર – - ૧૦૪–કઈક રાજાને ત્યાં હથિયાર સહિત સેવકે આવી તેની સેવા કરવા લાગ્યા. પરીક્ષા માટે રાજા તેને કંઈ પણ પગાર કે મહેનતાણું આપતા નથી. ત્યારે તેઓ બીજે જવા તૈયાર થયા, એટલે પરિમિત આજીવિકા-દાન આપવાનું નક્કી કર્યું. કેટલાક પિતાના પુરુષાર્થના પ્રમાણમાં વૃત્તિ ન મળવાથી બીજે સ્થળે ગયા. ૫ત્તિકી બુદ્ધિથી રાજાએ જાણ્યું કે, “આ મહાપરાક્રમી છે.” બીજા કેટલાક આચાર્યો આ વાત બીજા સ્વરૂપે કહે છે કે, ૧ આત્રેય, ૨ કપિલ, ૩ બૃહસ્પતિ અને ૪ પાંચાલ નામના ઋષિઓએ કહેલા વૈદ્યક. ધર્મ, અર્થ અને કામ સંબંધી ચારે શાસ્ત્રોને પ્રતિજ્ઞા પૂર્વક પક્ષપાત કરીને આપત્તિકી બુદ્ધિથી વિશેષ જ્ઞાન મેળવ્યું. કેઈક સમયે પાટલિપુત્ર (પટણ) નગરમાં કઈક રાજા પાસે વૈદ્યકાદિ શાસ્ત્રો હાથમાં લઈને ચાર ઋષિએ આવીને કહેવા લાગ્યા કે-આ શાસ્ત્રના જ્ઞાનના અનુસારે તમારે અમારી પૂજા-સત્કાર-સન્માન કરવાં જોઈએ.” રાજાએ વિચાર્યું કે, “આપણે એ જાણતા નથી કે, કયા શાસ્ત્રનું કોને કેટલું જ્ઞાન છે? તેની પરીક્ષા માટે તેમને પ્રતિજ્ઞા કરાવી પરસ્પર વાદ કરાવ્યો. કેનામાં પ્રજ્ઞાને પ્રકર્ષ–અધિક બુદ્ધિ છે, તે જાણી તેને અનુરૂપ તેમનું સન્માન વગેરે કર્યું. અહિં સરળ શબ્દ પ્રાકૃત હોવાથી તેના શસ્ત્ર અને શાસ્ત્ર એવાં બે વ્યાખ્યાન અવિરોધથી થાય છે, માટે બે વ્યાખ્યાન કર્યા, તે બોટાં નથી. (૧૦૪) ઈચ્છાએ મોટું એ કારનો વિચાર– - ૧૦૫–કોઈક નગરમાં કોઈક કુલપુત્રક મૃત્યુ પામ્યો, એટલે તેની પત્ની પતિ મૃત્યુ પામવાથી વિધવા બની. પતિએ વેપારમાં જે મુડી રોકી હતી અને લોકોને ધીયુ" હતું, તે લેણુ તરીકે ઉઘરાવવા માંડયું, પરંતુ આ સ્ત્રીને કોઈ આપતા નથી. પુરુષને લોકો દાદ આપે છે, એટલે તે વિધવાએ પતિના મિત્રને કહ્યું કે, “દેણદારો પાસેથી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] ઉપદેશપદ-અનુવાદ મારું ધન ઉઘરાવી આપ.” મિત્રે કહ્યું કે, “તેમાં મારે ભાગ કેટલો?” વિધવાએ સરળ સ્વભાવે કહ્યું કે-“તમે ઉઘરાવી તે લાવે, ત્યાર પછી તમને જે રુચે, તે મને આપજે.” મિત્રે સર્વ ઉઘરાણી એકઠી કરી. ભાગ આપતી વખતે લુચ્ચાઈ કરી–અપ ભાગ આપવા લાગ્યો, એટલે કજિયો રાજદરબારમાં ગયો. વૃત્તાન્ત જાણુતા મંત્રીએ પરીક્ષા માટે પૃચ્છા કરી કે, “તું ક ભાગ ઈચ્છે છે?” મિત્રે કહ્યું કે, “મેટે” ત્યાર પછી દ્રવ્યના બે ભાગ કર્યા. એક અલ્પ અને બીજે મોટે. ત્યાર પછી અલપ ભાગ ગ્રહણ કરાવ્યું. આ વિધવાએ પહેલેથી જ કહેલું હતું કે, “જે તને રુચે તે ભાગ મને આપજે, તને તે મોટો રુચે છે, માટે એ મોટો ભાગ તેને આપવો ઉચિત છે. “શિષ્ટ પુરુષ હંમેશાં અંગીકાર કરેલા–બાલેલાનો કોઈ પણ ભેગે નિર્વાહ કરે છે.” જે માટે કહેલું છે કે-“સજજન પુરુષો અનાગથી કે પ્રમાદથી જે બેલી ગયા હોય, તે પત્થરમાં ટાંકણાથી ખોદેલા અક્ષરે માફક ફેરફાર વગરના રહે છે.” (૧૦૫) ૧૦૬-લક્ષપતિ ધૂર્ત દ્વારકેઈ લક્ષપતિ ધૂર્ત હતું, તે લોકોને એમ કહીને ઠગતે હતો કે-“જે કોઈ મને અપૂર્વ પદાર્થ સંભળાવે, તેને હું લાખ રૂપિયાની કિંમતનું આ કળું આપીશ.” હવે જે કઈ તેને તદ્દન નવું કાવ્ય બનાવીને સંભળાવે, તેમાં પણ તે કહી દેતો કે, “આ તો મેં પહેલાં સાંભળ્યું છે—”એમ ખોટા ઉત્તર આપીને સામાને વિલખા પાડતો હતો. વળી પોતાને માટે એવો પ્રવાદ ફેલાવ્યું કે-“સર્વ શ્રતનો જાણકાર છું.” ત્યાં રહેલા એક સિદ્ધપુત્રને આ વાતની ખબર પડી. તે વખતે ઉત્પન્ન થયેલા બુદ્ધિવાળા તેણે તેની આગળ જઈને કહ્યું કે-“તારા પિતા મારા પિતા પાસેથી એક લાખ સોનામહેરો દેવું કરીને લાવેલા છે જે આ વાત તે પૂર્વે સાંભળી હેય, તે તે રકમ પાછી આપ અને ન સાંભળી હોય તે લાખની કિંમતનું કાળું આપ.” આ પ્રકારે સિદ્ધપુત્ર એવા બીજા ધૂતે તેની બુદ્ધિને પરાભવ કરવા રૂપ છલના કરી. (૧૦૬) આપત્તિકી બુદ્ધિનાં ઉદાહરણ પૂર્ણ થયાં. | નમ: મૃતદેવતા છે હવે ધનયિકી બુદ્ધિનાં ઉદાહરણનું વિવેચન કરીશું. ૧૦૭–વૈનાયિકી બુદ્ધિના વિષયમાં નિમિત્ત એવા દ્વારને વિચાર કરીએ છીએ. કોઈક સિદ્ધપુત્રની પાસે બે પુત્રો અર્થાત્ શિષ્ય હતા. પુત્ર અને શિષ્યને સમાન જ ગણેલા છે. તે બંને શિષ્યને સિદ્ધપુત્ર નિમિત્તશાસ્ત્ર ભણાવ્યા. કોઈક વખતે તૃણ, કાછ, દર્માદિ લેવા માટે અરણ્યમાં ગયા. ત્યાં બંનેએ હાથીનાં પગલાં જોયાં. એકે “આ હાથણીનાં પગલાં છે.” એમ વિશેષતા કહી. કેવી રીતે તે જાણ્યું? તે કે, કરેલા મૂત્રના આધારે. વળી તે હાથણી કાણું છે.” કારણ કે, એક બાજુનાં તૃણાદિકનું ભક્ષણ કરેલું છે. વળી મૂત્ર કરેલાના આધારે એક સ્ત્રી અને પુરુષ તેના ઉપર રહેલા છે. મૂત્ર કરીને ઉભા થતી વખતે હાથને ટેકે દઈને, તેનાં આંગળાં જમીન પર પડેલાં છે, તેમ ઉભી Page #136 -------------------------------------------------------------------------- ________________ (૨) વિનાયકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૯૩ થયેલી હોવાથી પૂરા મહિના થયેલા ગર્ભવાળી છે, વળી તેને પુત્ર જન્મશે. કારણ કે, તેણે જમણો પગ ભાર દઈને મૂકેલ છે, તેમ પગલાંથી જણાય છે. જમણી કુક્ષિમાં ગર્ભે આશ્રય કર્યો હોય, તે પુત્ર થાય. વળી રસ્તા પરના વૃક્ષો પર તેણે પહેરેલ લાલ વસ્ત્રના તાંતણ વળગી ગયેલા હોવાથી તે પણ પુત્રોત્પત્તિ-સૂચક છે. તેમ નિમિત્તશાસ્ત્રમાં કહેલું છે. તે જ બંને સિદ્ધપુત્રો નદી-કિનારે જળપાન કરીને જેટલામાં બેઠા, તેટલામાં જળ ભરવા માટે હાથમાં ઘડો લઈને આવેલી એક વૃદ્ધાએ સિદ્ધપુત્રોને જોયા. કોઈ નિમિત્તજ્ઞાનવાળાઓ પુત્રના સમાચાર કહેશે”-એમ સમજી લાંબા કાળથી પરદેશ ગયેલા પોતાના પુત્રને આગમનકાળ પૂછળ્યો કે, “મારો પુત્ર ઘરે ક્યારે આવશે?” પૂછવામાં વ્યગ્ર બનેલી હોવાથી, તેના હાથમાંથી ભરેલો ઘડો ભૂમિ પર પડી ગયો અને ભાંગી ગયો. તે વખતે એક નિમિત્તિયાએ એકદમ વિચાર કર્યા વગર બોલી નાખ્યું કેતે થતાં તે થાય અને તેના જેવું થતાં તેના જેવું થાય” એ શ્લોક બેલીને કહ્યું કે, તારો પુત્ર મૃત્યુ પામ્યો, નહીંતર તત્કાલ આ ઘડો કેમ ભાંગી જાય?” બીજા શિવે કહ્યું કે, “હે વૃદ્ધા ! તું ઘરે જા, તારે પુત્ર ઘરે આવીને બેઠેલે છે.” પેલી તરત ઘરે પહોંચી, પુત્ર-દર્શન થયાં, મનમાં હર્ષ પામી. વસ્ત્ર-જડી તથા કેટલાક રૂપિયા લઈને ગૌરવ-પૂર્વક બીજા શિષ્યને સત્કાર કર્યો. પ્રથમ સિદ્ધપુત્ર ખોટો પડવાથી વિલખે થયે અને ગુરુની પાસે આવીને કહેવા લાગ્યું કે–આપે ભક્તિવાળા મને પેલાની માફક નિમિત્તશાસ્ત્રને પરમાર્થ કેમ ન ભણાવ્યું ?” સિદ્ધપુત્રે તે બંનેને પૂછયું. તેઓએ બનેલ યથાર્થ વૃત્તાન્ત જણાવ્યું. ગુરુએ પૂછયું કે-“તે મરણ કયા કારણથી જણાવ્યું?” ત્યારે કહ્યું કે, ઘડો ભાંગી ગયે, તેથી. બીજાએ કહ્યું કે-“ઘડો માટીમાંથી ઉત્પન્ન થયો અને તેમાં મળી ગ; એમ તે પુત્ર માતામાંથી ઉત્પન્ન થયા અને માતાને મળી ગ”-એ નિર્ણય મેં કર્યો. ત્યારે પ્રથમ શિષ્યને ગુરુએ કહ્યું કે-“હે ભદ્ર! આમાં મારો અપરાધ નથી, પરંતુ તારી બુદ્ધિની જડતાને અપરાધ છે, જેથી વિશેષ ખુલાસા સહિત નિમિત્તશાસ્ત્રના રહસ્યને જણાવેલ હોવા છતાં તે તેના તાત્પર્યાથને સમજી શકતું નથી. શું તે આ સુંદર વચન સાંભળ્યું નથી ? કે-“ગુરુ તો બુદ્ધિશાળી હોય કે જડ હોય, બંનેને સરખી રીતે વિદ્યા આપે છે, પરંતુ તેમના જ્ઞાનમાં સમજ શક્તિ ઉમેરી આપી શકતા નથી કે ઘટાડી શકતા નથી. તે કારણે ફળમાં મોટો તફાવત પડે છે. તેમાં દાખલો આપીને સમજાવે છે. જેમ કે, નિર્મલ સ્ફટિકમણિ હોય, તે પ્રતિબિંબને પકડે છે, પણ માટી વગેરે તેને પકડી શકતા નથી. માટે અહિ જેને સારી રીતે શાસ્ત્ર પરિણમ્યું, તેને વૈયિકી બુદ્ધિ અને અવળું પરિણમ્યું કે ન પરિણમ્યું, તેની બુદ્ધિ તે તેની નકલ સમાન જાણવી. (૧૦૭) ૧૦૮–અહિં અર્થશાસ્ત્ર દ્વારમાં ક૯૫ક મંત્રીનું ઉદાહરણ છે, શેરડીની ગડેરીછોલેલા કાપીને કરેલા ટૂકડા વગેરેને છેદન-ભેદન કરીને, તેમ જ યક્ષકથા, કૃત્યાનું ઉપશમન અથવા નવીન શરાવ બનાવતાં ચિતારપુત્રે યક્ષને શાંત કરવાનો પ્રયોગ કર્યોતે ઉદાહરણો છે. એ જ ઉદાહરણે વિવરણકાર વિસ્તારથી જણાવે છે– Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] ઉપદેશપદ- અનુવાદ શ્રેણિક રાજા તથા કણિક મૃત્યુ પામ્યા પછી, કણિકના પુત્ર ઉદાયી રાજાએ પાટલિપુત્ર નગર વસાવી રાજધાની સ્થાપી. સૂર્ય માફક તે પ્રચંડ તાપવાળો સર્વ દિશામંડલોને તપાવત, દુશ્મનરૂપી કુમુદવનને પ્લાન કરી નાખતે હતો. તેણે રાજ્યભંડાર પૂર્ણ કર્યો. હાથી વગેરે ચતુરંગ સેનાવાળા બની, સામ, દામ, દંડ, ભેદનીતિમાં નિપુણ બની તે સારી રીતે રાજ્ય પાલન કરતો હતે. વળી તેવા પ્રકારના ગીતાર્થ ગુરુમહારાજના ચરણારવિંદની સેવા દ્વારા પ્રાપ્ત કરેલા સમ્યક્ત્વવાળો પ્રશમદિગુણરૂપ રત્નમણિ માટે જાણે રેહણપર્વત હોય, તેવો જણાતો હતો. તેણે નગરની બહાર મનહર આકૃતિવાળું, હિમાચલ પર્વત સરખી ઊંચાઈવાળું, શ્રી વીતરાગ પરમાત્માનું એક જિનમંદિર કરાવ્યું. તે રાજા હંમેશાં સુંદર અષ્ટાલિકા-મહત્સવ કરાવતો, તેમ જ સાધુના ચરણની પૂજા-વંદના-ઉપાસના કરતો હતો. વળી દીન, અનાથ આદિને દાન આપતો હતો. સમ્યફત્વ, અણુવ્રત તથા પૌષધ, સામાયિકાદિ કરવા-કરાવવા દ્વારા તેણે ધર્મની ઘણી પ્રભાવના કરીને શાસનની ઉન્નતિ કરી હતી. તે કારણે તેણે ત્રણે લેકમાં પૂજાવાના અંગભૂત તીર્થંકર-નામકર્મ ઉપાર્જન કર્યું. જે કારણ માટે સ્થાનાંગસૂત્રમાં તે કમ બાંધનારાઓની સંખ્યા આ પ્રમાણે કહેલી છે.–૧ શ્રેણિક, ૨ સુપાર્શ્વ, ૩ પિટ્ટિલ, ૪ દઢાયુ, ૫ શંખ, ૬ શતક, ૭ ઉદાયી, ૮ સુલસા અને ૯ રેવતી-એમ વીર ભગવંતના તીર્થમાં નવ આત્માઓએ તીર્થંકર-નામકર્મ બાંધ્યું છે. તે ઉદાયિ રાજાએ પોતાની પ્રચંડ આજ્ઞાથી સમગ્ર ખંડિયા રાજાઓ ઉપર આજ્ઞા ચલાવવાના કારણે તેઓ નિરંતર ચિત્તમાં ખેદ અનુભવતા હતા. કેઈક સમયે કોઈક અપરાધથી એક રાજાને તેના પરિવાર સહિતનો દેશ પડાવી લીધો અને તે રાજાને દેશપાર કર્યો. અનુક્રમે તે ઉજયિનીએ પહોંચ્યા અને તેના રાજાની સેવામાં તત્પર બન્યું. ત્યાર પછી હંમેશાં આજ્ઞા પામવાથી કંટાળેલા ઉજજયિનીના રાજાએ કહ્યું કે-“અમને એ કઈ અંકુશ મળતો નથી કે, જે આ માથાભારે બનેલા અને માથા પર ચડેલા ઉદાયિરાજાને દૂર કરે. તે વખતે સેવક બનેલા તેના પ્રત્યે મોટા રેષવાળા રાજપુત્રે કહ્યું કે, “જો આ૫ મને પીઠબલ આપો, તો આ કાર્ય હું સાધી આપું.” એટલે તે રાજાએ તેમાં સમેતિ આપી; એટલે તે કંકલેહની છરી ગ્રહણ કરીને પાટલિપુત્ર તરફ ચાલ્ય, અનુક્રમે ત્યાં પહોંચ્યો. અંદર-બહારની પર્ષદાના સેવકવર્ગની ઉચિત સેવાવૃત્તિ કરવા છતાં ધારેલો સમય ન મેળવી શક્યો. તે ઉદાયી રાજા આઠમ–ચૌદશના સર્વ પર્વ દિવસમાં રાજ્યકાર્યો છોડીને એકાગ્ર ચિત્તથી પૌષધ કરતો હતો. અત્યંત ક્ષીણ જંઘાબલવાળા, સ્થાનાંતરમાં વિહાર કરવા અસમર્થ એવા ધર્મ શેષ નામના આચાર્ય ત્યાં સ્થિરવાસથી રહેતા હતા. રાજાઓને સાધુ પાસે ઉપાશ્રયે જઈ પોસહ કરવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે”—એમ ધારીને આચાર્ય પોતે પિસહ કરવાના દિવસોમાં રાજભવનમાં જતા હતા. રાજાએ પોતાના પરિવારને સૂચના આપી હતી કે, “રાત્રે કે દિવસે આવતાજતા સાધુઓને રોકવા નહિ.” આ હકીકત પેલા દુષ્ટ અભિપ્રાયવાળા રાજપુત્રના જાણવામાં આવી કે, સાધુઓને રાજમહેલમાં રોક-ટેક વગર પ્રવેશ મળે છે. (૨૦) ત્યાર Page #138 -------------------------------------------------------------------------- ________________ (૨) વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણા [ ૯૫ પછી રાજસેવાના ત્યાગ કરીને ગુરુના ચિત્તને પ્રસન્ન કરીને અતિદૃઢ કપટથી વિનચે પચાર કરવા પૂર્ણાંક દીક્ષા ગ્રહણ કરી. ભાવસાધુ માફ્ક વિનયમાં રક્ત બન્યા, જેથી તેનું નામ વિનયરત્ન પાડયું. છેતરવાના પરિણામવાળા તેના દિવસેા પસાર થાય છે અને રાજાને મારી નાખવાના લાગ શેાધી રહેલા છે. આચાય પણ ગીતા સ્થિત્રતવાળા જેનાં જ્ઞાતિ, કુલ, શીલ જાણેલાં છે, તેવા ચાગ્ય થાડા સાધુને પેાતાની સાથે રાજભવનમાં લાવે છે. પેલેા વિનયરત્ન સાધુ હંમેશાં રાજમહેલમાં આવવા તૈયાર હોવાનું જણાવતા, પણ નવા ધમ પામેલા હેાવાથી આચાય તેને આવતાં રોકતા હતા. કાઇક દિવસે ખીજા સાધુએ ગ્લાન, પરાણા વગેરેના કાર્યામાં રાકાએલા હતા, ત્યારે સાથે જવા માટે તે કપટી સાધુ તૈયાર થઇ ગયા. આચાય ઘણા દિવસેાના દીક્ષિત થયેલા તેને સહાયક બનાવીને સ`ધ્યા-સમયે રાજભવનની અદર પહેાંચ્યા. રાગી જેમ ઔષધને, તેમ કમ રાગી ઉદાયી રાજાએ પાષધ અંગીકાર કર્યો અને તે કાલને ઉચિત વંદનાદિક વિધિ કર્યાં. સ્વાધ્યાય, ધ્યાન વગેરે કાર્યો કરી થાકી ગયેલા આચાય તથા રાજા જ્યારે નિદ્રાધીન થયા, ત્યારે તે પાપી જાગ્યા અને ઉભેા થઇ જેણે દીક્ષા-સમયથી છૂપાવીને એઘામાં ગુપ્ત રાખેલી, તે ક'કલાહની છરી રાજાના કઠ પ્રદેશમાં મારી પાતે ઉતાવળેા ત્યાંથી નાસી છૂટ્યો. લાહીથી ખરડાયેલી તીક્ષ્ણ ધારવાળી તે છરી ગળાના ખીજા ભાગ સુધી પહાંચી ગઇ અને તેનાથી રાજાનું ગળું ક્ષવારમાં કપાઈ ગયું. (૩૦) રાજા પુષ્ટ શરીરવાળા હેાવાથી તેમાંથી પુષ્કળ લેાહીની ધારા વછૂટી ને આચાય ના શરીરને પણ ભીંજવી નાખ્યું, એટલે તરત તેમની નિદ્રા ઉડી ગઈ. આ ઘણું જ ખરાખ કા થયું. નક્કી આ પેલા કુશિષ્યનું જ પાપકાય છે, નહિતર અહિંથી તરત પલાયન કેમ થાય ? ક્યાં સમગ્ર કલ્યાણના એક હેતુભૂત જિનશાસનની પ્રભાવના! અને તેના બદલે જેના કાઈ ઉપાય નથી, તેવી આ શાસનની મલિનતા આવી પડી ! કહેવુ છે કે-‘ આપણું દુય હૃદય હર્ષ સાથે કંઇક કાય' ચિંતવે છે અને કાર્યારભ કરતાં દૈવયેાગે તેનું પરિણામ કાંઈ બીજી જ આવે છે!' તેા હવે આ જિનશાસનનું દુર'ત કલંક દૂર કરવા માટે મારે હવે નક્કી મારા પ્રાણાના ત્યાગ કરવા જ ઉચિત છે.’ તે કાલે ઉચિત એવા સજીવાને ખમાવવા ઇત્યાદિક આરાધના-કાર્યોં કરીને ધીર ચિત્તવાળા તે આચાર્ય' તે 'ક'કલેાહની છરી પેાતાના કંઠે ઉપર મૂકી. જ્યારે સવારે શય્યાપાલક પૌષધશાળામાં દેખે છે, તેા સૂરિ અને રાજા અંતેને મૃત્યુ પામેલા જોયા. શય્યાપાલક વિચાર કરે છે કે, ‘આ અમારા પ્રમાદ-અપરાધ છે’-એમ ધારી ક્ષેાભ પામ્યા અને મૈાન રહ્યો. એટલામાં ત્યાં આખા નગરમાં લેાકેામાં વાત પ્રસરી ગઈ કે, ‘ આ પેલા દુષ્ટ શિષ્યે અકાય કર્યું. ખરેખર તે નાલાયક હતા અને કપટથી જ વ્રત ગ્રહણ કર્યાં હતાં. આ પ્રમાણે અને સ્વગે ગયા. ૧ ક કલેાહની છરીના એવા સ્વભાવ છે કે, ગળા ઉપર મૂકવા પછી આપે!આપ આરપાર નીચે • ઉતરી જાય અને ગળુ કપાઈ જાય. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] ઉપદેશષદ-અનુવાદ આ બાજુ નાપિતની શાળામાં બે અક્ષરના નામવાળો નંદ નામને નાપિતપુત્ર હતું. તે બહાર ગયા અને કંઈક કારણસર આવેલા ગુરુને નિવેદન કરવા લાગ્યો કે, આજે રાત્રિ પુરી થવાના સમયે મને સ્વમ આવ્યું કે, “આ નગરને પિતાનાં આંતરડાંથી મેં ચારે બાજુથી ઘેરી લીધું છે.”—તે આ સ્વપન ફલાદેશ મને કહો. સ્વપ્રશાસ્ત્રના ફળને જાણનાર તે ઉપાધ્યાય તે નંદને પિતાના ઘરે લઈ ગયે અને ત્યાં તેને આખા શરીરે નવરાવી અતિ વિનયપૂર્વક પિતાની પુત્રી આપી. ત્યારે તે ઉદય પામતા સૂર્યની જેમ એકદમ શોભા પામવા લાગ્યું. શિબિકામાં આરૂઢ થઈને જ્યારે નગરની અંદર ફરવા નીકળ્યો, ત્યારે અંતઃપુરની શય્યાપાલિકાઓએ રાજાને મૃત્યુ પામેલ છે. એટલે તેઓએ એકદમ બૂમરાણ કરી મૂકી. ત્યાર પછી રાજ્યચિંતા કરનાર પુરોહિતે પાંચ દિવ્ય-ઘડા વગેરેને અધિવાસિત કરી નગરમાં લઈ ગયા. સ્નાન કરેલા બે અક્ષરના નામવાળા, સ્કુરાયમાન તેજસ્વી શરીરના કિરણવાળા, પ્રગટ થયેલા પૂર્વના પુણ્યવાળા નંદને ઘોડાએ પિતાની પીઠ પર બેસાર્યો. ચામફ્યુગલ વીંજાવા લાગ્યું. આકાશ સરખું મહાછત્ર મસ્તક ઉપર ધારણ કરાયું. સમગ્ર વાજિંત્રો અને માંગલિક શબ્દોવાળાં મૃદંગાદિક વાગવા લાગ્યાં. ત્યાર પછી રાજ્યની ચિંતા કરનાર મનુષ્યએ તેને રાજ્યાભિષેક કર્યો અને ઉદાયી રાજાની ખાલી પડેલી મનહર ગાદી ઉપર સ્થાપન કર્યો. તે નાપિતને પુત્ર હોવાથી સુભટ, સરદારે અને સર્વે રાજાઓ તેને વિનય ન કરતા હોવાથી તે વિચારવા લાગ્યું કે, “હું કોનો રાજા છું?” કઈક સમયે સભામાંથી ઉભા થઈ બહાર ગયે અને વળી પાછો આવ્ય, તે તે સુભટ અને સરદારે ઉભા ન થયા કે વિનય ન દાખવ્યો. (૫૦) ત્યારે કેધ કરવા પૂર્વક ઉગ્ર ચહેરે કરીને નંદે કહ્યું કે, “અરે! આ ગોધાઓને હણ-મારો.” ત્યારે આ સાંભળીને તેઓ સામસામા જોઈને હસવા લાગ્યા. ત્યાર પછી તીવ્ર રોષાવેશને પરાધીન થયેલા તેણે સભામંડપના દ્વારમાં બે માટીના બનાવેલા પ્રતિહારોને દેખી કહ્યું કે, “જે આ લોકે વિનય નથી કરતા, તે શું તમારામાંથી પણ વિનય ચાલ્યો ગયે છે?ત્યારે લેખમય પ્રતિમાના ભયથી સવે ઉભા થયા. કેટલાકને હાથમાં રહેલ તીક્ષણ ધારવાળી તરવારના ઘાથી મારી નાખ્યા. કેટલાક ભય પામી ત્યાંથી નાસી ગયા. ત્યાર પછી સવે બે હાથ જોડી, ભૂમિ પર મસ્તક લગાડી અર્થાત્ પગે પડીને રાજાને ખમાવવા લાગ્યા અને વિનીત બની વિનય કરવા લાગ્યા. તેને જોઈએ તેવા પ્રકારને કઈ યુવાન મંત્રી ન હતો, તેથી કાળજીપૂર્વક તેની શોધ કરવા છતાં હજુ સુધી કેઈ હાથ લાગ્યો ન હતો. કપક મંત્રીની કથા હવે તે નગરની બહાર બ્રાહ્મણજનને ઉચિત કાર્યો કરનાર, કેઈ કપિલ નામને બ્રાહ્મણ રહેતું હતું. ત્યાં સાંજ સમયે કોઈ સાધુઓ આવ્યા. “જે અત્યારે નગરમાં પ્રવેશ કરીશું તે દુઃખ થશે.” એમ માની તેઓ તેના હવનગૃહમાં રોકાયા. પિતાને પંડિતપણાનું અભિમાન હતું, તેથી તે કપિલ કેટલાક પ્રશ્નને પૂછવા લાગ્યો, પૂછેલા પ્રશ્નના નિઃસંદેહ ખુલાસાપૂર્ણ ઉત્તર સાધુઓએ આપ્યા કે, જેથી તે શ્રાવક Page #140 -------------------------------------------------------------------------- ________________ (૨) વૈનાયિકી બુદ્ધિનાં ઉદાહરણ, કલ્પક મંત્રીની કથા બની જિનવચનને ઉત્તમ માનવા લાગ્ય-એમ કેટલોક સમય પસાર થયા પછી તેને ત્યાં ચોમાસું રહેવા સાધુ આવ્યા. તે વખતે તેને ત્યાં પુત્ર જન્મે કે તરત જ તેને ભયંકર બીહામણું રૂપવાળી રેવતી નામની વનચરી-વ્યંતરી વળગી. તે સમયે ભવનાક૯૫ કરતા સાધુઓની નીચે રહી તે બાળકને ભાવિત કરવા લાગી, એટલે તે કલ્પના પ્રભાવથી બાળક સાજો થયે અને પેલી વ્યંતરી ચાલી ગઈ. ત્યાર પછી તેના સર્વે જન્મેલા બાળકો સ્થિર રહ્યા. તે કારણે માતા-પિતાએ ઉત્તમ દિવસે સ્વજનાદિકને સત્કાર કરવા પૂર્વક તે બાળકનું નામ ક૫. પાડયું. શુક્લપક્ષના ચંદ્રની જેમ દેહથી તે બાળક વૃદ્ધિ પામવા લાગ્યો. માતા-પિતા મૃત્યુ પામ્યા પછી તેણે બ્રાહ્મણજનને યોગ્ય ચૌદે વિદ્યાનાં સ્થાનકે એકદમ ભણીને તૈયાર કર્યા. તે ચૌદ વિદ્યાસ્થાનકે આ પ્રમાણે સમજવાં– છ અંગો, ચાર વેદ, મીમાંસા, ન્યાયશાસ્ત્ર, પુરાણ અને ધર્મશાસ્ત્રો. તેમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુત, જતિષ અને છંદ એ શાસ્ત્રોને પંડિતો અંગ કહે છે. હવે તે સર્વ બ્રાહ્મણોમાં ચડિયાત ગણાય. અતિસંતેષ પામેલો હોવાથી રાજા આપે તો પણ તેનું દાન ગ્રહણ કરતો નથી. યૌવનગુણ પામેલ છતાં, તેમ જ વિદ્યાગુણથી પરમ સૌભાગ્ય પામેલો હોવા છતાં સારા રૂપથી પૂર્ણ એવી કન્યાને પણ પરણવા ઈચ્છતું નથી. અનેક છાત્રોથી પરિવારે હંમેશાં નગરમાં ફરવા નીકળે છે. હવે તેના જવા-આવવાના માર્ગની વચ્ચે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને અતિ સ્વરૂપવતી એક કન્યા હતી, પરંતુ જલ્સ નામના વ્યાધિથી હેરાન થતી હતી. તેથી બહુ જાડા શરીરવાળી થઈ જવાથી રૂપવાળી હોવા છતાં તેને કઈ પરણતું ન હતું. એમ કરતાં તેની વય ઘણી વધી ગઈ. ઋતુસમય થયો, તે તેના પિતાએ જાણ્યું. પિતા વિચારવા લાગ્યું કે, શાસ્ત્રમાં કહેવું છે કે-“જે કુંવારી કન્યાને ઋતુકાળ આવી રુધિરપ્રવાહ વહે, તે બ્રાહ્મણને પરણવી વર્જિત છે.” આ કલ્પક બટુક સત્યપ્રતિજ્ઞાવાળો છે, તો કેઈ ઉપાય કરીને મારી કન્યા તેને આપું, નહિંતર એનો વિવાહ નહિ થાય. પોતાના ઘરના દ્વારા પાસે તેણે ખાડો ખોદાવ્યું અને તેમાં તેને સ્થાપન કરી, ત્યાર પછી મોટા શબ્દોથી પિકાર કરવા લાગ્યો કે-“અરે ઓ કલપક ! આ ખાડામાં પડી ગઈ છે, જે કઈ તેને બહાર કાઢશે, તેને મેં આપેલી જ છે. તે સાંભળીને કરુણા હદયવાળા તે કપકે તેને બહાર કાઢી, ત્યાર પછી તે કન્યાના પિતાએ કહ્યું કે-“હે પુત્ર! તું સત્ય પ્રતિજ્ઞાવાળા છે, તો આની સાથે પરણ. ત્યાર પછી અપયશના ભયથી તેણે કઈ પ્રકારે તેનો સ્વીકાર કર્યો. (૭૫) ઔષધે આપીને તેને નિરોગ શરીરવાળી કરી. રાજાના સાંભળવામાં આવ્યું કે, “અહિં નગરમાં કલ્પક પંડિતશિરોમણિ છે.” રાજાએ તેને બોલાવીને કહ્યું કે, “હે કપક ! હવે આ રાજ્યની ચિંતા તું કર. આ આખું રાજ્ય તારે આધીન કરું છું. તારી બુદ્ધિથી તું બૃહસ્પતિને પણ હસી કાઢે છે. હવે અમારે માત્ર ખાવા અને પહેરવા વસ્ત્ર મળે એટલે બસ. તે સિવાય અમારે કશી જરૂર નથી.” ત્યારે કપકે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] ઉપદેશપદ-અનુવાદ કહ્યું કે, “પાપપૂર્ણ કાર્યને હું કેમ કબૂલ કરું?” રાજાએ વિચાર્યું કે, “અપરાધમાં સપડાવ્યા સિવાય એ આધીન નહિ થાય.” આ કાર્ય તેની નજીક જે ધોબી રહે છે, તેના દ્વારા સાધી શકાશે. ધોબીને બોલાવી પૂછ્યું કે, “કલપકનાં વસ્ત્રો તું ધૂવે છે કે બીજો કોઈ? (૮૦) તેણે કહ્યું કે, “હું જ તે હવે જ્યારે તને વસ્ત્રો ધેવા આપે, તો તું તેને બિલકુલ પાછો ન આપીશ-એમ કહી તેને પ્રતિષેધ કર્યો. હવે ઈન્દ્રમહોત્સવ આવતાં ક૯પકને તેની પત્ની કહેવા લાગી કે-“હે પ્રિયતમ! તમે મારાં વસ્ત્રો સુંદરમાં સુંદર લાગે, તેવાં રંગાવી આપો.” અતિસંતોષી મનવાળે ક૯૫ક તે ઈચ્છતું નથી, તો તેની સ્ત્રી વારંવાર કહેવા લાગી, એટલે તે ધોબીને ત્યાં વસ્ત્રો લઈ ગયે. ધોબીએ કહ્યું કે, “વગર મૂલ્ય હું તમને વસ્ત્રો રંગી આપીશ.” હવે મહોત્સવના દિવસે વસ્ત્રો માગ્યાં, પરંતુ આજ આપીશ, કાલ આપીશ” એવા અનેક વાયદા કર્યા. એમ વાયદા કરતાં કરતાં ઘણો સમય પસાર થયો. છેવટે બીજું વર્ષ આવ્યું, એમ ત્રીજું વર્ષ આવ્યું. કલ્પક પણ હવે દબાણથી માગવા લાગ્યા, તે પણ પાછાં આપતા નથી. ત્યારે કોધથી લાલ અંગવાળા બની ગયેલા તેણે કહ્યું કે, જે હવે પાછાં નહીં આપીશ, તે તારા લેહીથી જ આ વસ્ત્રો રંગીશ; એમ ન કરું તે હું ભડભડતા અગ્નિની વાલામાં નકકી પ્રવેશ કરીશ.” ત્યાર પછી પિતાના ઘરે પહોંચે અને એક તીક્ષણ કરી ગ્રહણ કરીને ધોબીના ઘરે જઈને તેની ભાર્યાને કહ્યું કે, “મારાં વસ્ત્રો લાવીને આ૫, જેટલામાં તે લાવે છે, તેટલામાં કપકે ધોબીનું પેટ ચીરીને તેના લોહીથી વસ્ત્રો લાલ કર્યા. તેની ભાર્યા ક૯પકને કહેવા લાગી કે, “આ નિરપરાધીને શા માટે શિક્ષા કરી ?” રાજાએ તેને નિષેધ કરેલો હતો, તે કારણે લાંબા કાળથી તે વસ્ત્રો આપતો ન હતો. (૯૦) તેણે વિચાર્યું કે-“આ તો રાજાને પ્રપંચ છે, પણ આ વાંક નથી. ધિક્કાર થાઓ મને કે, વગર વિચાર્યું એકદમ વગર લેવા-દેવાએ આને શિક્ષા કરી. જે તે વખતે અપાતું અમાત્યપદ મેં ન સ્વીકાર્યું, તેનું ફળ મને અત્યારે મળ્યું. જે હું પ્રજિત થયો હતે, તો આવા પ્રકારનું સંકટ ભેગવવાને સમય ન આવતે. હવે તો જાતે જ રાજા પાસે પહોંચી જાઉં અને અપરાધ જાહેર કરું, નહિતર સીપાઈઓ મને બલાત્કારથી રાજમાર્ગેથી લઈ જશે.” એમ વિચારીને તે રાજદરબારમાં ગયો અને વિનય-સહિત રાજાનાં દર્શન કર્યા અને વિનંતિ કરી કે, મને આજ્ઞા આપે કે, મારે શું કરવું?” રાજાએ કહ્યું કે, “પૂર્વે જે કહેલ હતું.” ત્યાર પછી રાજ્યચિંતા કરનાર એવા અમાત્યપદે તેને સ્થાપન કર્યો. તે જ ક્ષણે રડારોળ કકળાટ કરતા બેબીઓ રાજકુળમાં આવ્યા. રાજાને કલ્પક સાથે પ્રીતિ-સહિત વાતચીત કરતે દેખી ધોબીઓ દરેક દિશામાં નાસી ગયા. કપકે ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. અનેક પુત્રરત્ન ઉત્પન્ન થયા. કઈ વખત પુત્રના પાણિગ્રહણ સમયે અંતઃપુર-સહિત રાજાને ભોજન કરાવવાની તૈયારી કરી. રાજાને, રાણીઓને આપવા માટે આભૂષણો, હથિયારે ઘડાવવા લાગ્યા. Page #142 -------------------------------------------------------------------------- ________________ (૨) વનયિકી બુદ્ધિનાં ઉદાહરણે, કલ્પક મંત્રીની કથા [ ૯૯ હવે તેના પર દ્વેષવાળા જુના મંત્રીએ એક છિદ્ર મેળવ્યું. કોઈક લાગ મળ્યો, એટલે રાજાને વિનંતિ કરી કે, “હે દેવ ! આ સુંદર થતું નથી. કારણ કે, કપક આપની વિરુદ્ધ કાર્ય કરી રહેલો છે. પોતાના પુત્રને રાજગાદીએ બેસાડવાનો છે. આ મારી વાત ફેરફાર ન માનશે. નહિંતર, સંગ્રામ–ગ્ય ઉપકરણો -હથિયારો કેમ તૈયાર કરાવે ?” (૧૦૦), “રાજાએ ઘણે ભાગે નીકના પાણ સરખા હોય છે. તેમને ધૂર્તો જ્યાં વાળે છે, ત્યાં વળે છે.” પિતાના વિશ્વાસુ પુરુષો પાસે તપાસ કરાવી કે, હથિયાર ઘડાવે છે-તે વાત બરાબર છે. એટલે અતિકપ પામેલા રાજાએ આખા કુટુંબ સહિત ક૯૫કને એક ઊંડા કૂવામાં ઉતાર્યો. તેમાં રહેલા તેઓ સર્વે માટે એક સેતિકા–પ્રમાણ બાફેલા કેદ્રવાની ઘેશ, તથા પાણીની એક કાવડ અપાતી હતી. એટલે કપકે પોતાના કુટુંબને કહ્યું કે આપણા કુલનો વિનાશ થવાનો સમય આવ્યો છે. માટે જે કાઈ કુલને ઉદ્ધાર કરી શકે તથા વેરને બદલે વાળી શકે, તેણે આ કેદ્રવાની ઘેશ ખાવી, બીજાએ નહિં. ત્યારે કુટુંબ કે બોલ્યા કે, “તમારા સિવાય બીજા કોઈની તેવી શક્તિ નથી, માટે તમે જ આનું ભજન કરો.” બીજા સર્વે એ ભક્ત-પ્રત્યાખ્યાનરૂપ અનશન અંગીકાર કર્યું અને દેવલોક પામ્યા. તે ભેજન ગ્રહણ કરીને ક૯પક પ્રાણ ધારણ કરતા હતા. દરમ્યાન આસપાસ સીમાડાઓના રાજાઓમાં વાત પ્રસરી કે, ક૯૫ક તેના પુત્ર-પરિવાર સહિત મૃત્યુ પામ્યા છે. તેથી ઉત્સાહિત બનેલા તે રાજાઓએ તરત પાટલિપુત્રની ચારે બાજુ સૈન્ય લાવી ઘેરો ઘાલે. અણધાર્યો નંદ રાજા ઘેરાઈ જવાથી તે બેબાકળ-હોશ-કોશ વગરને થઈ ગયે. બીજે કઈ ઉપાય ન પ્રાપ્ત થવાથી કેદખાનાના ઉપરીને પૂછ્યું કે- પેલા કૂવામાં કલ્પકને કઈ સગોસંબંધી જીવે છે? તેને પુત્ર, સ્ત્રી, નોકર ગમે તે હોય પણ તેમના ઘરના માણસોની બુદ્ધિ જગતમાં વખણાય છે. ત્યારે કેદખાનાના રખેવાળેએ કહ્યું કે, “હે દેવ ! અંદર કઈ છે, તો ખરું જ. હંમેશાં ભેજન નાખીએ છીએ, તે કઈક ગ્રહણ કરે છે. તેમાં એક માચો મોકલ્ય, દુર્બળ દેહવાળા કપકને તેમાં બેસારી કૂવામાંથી બહાર કાઢ્યો. વિવિધ પ્રકારના ઔષધોપચાર કરી તેનું શરીર આગળ જેવું સારું કર્યું. કહ૫કને કિલ્લા ઉપર ચડાવ્યું. તેને સુંદર વસ્ત્રો પહેરાવ્યાં. સુંદર આકૃતિવાળા ક૯૫કને જ્યાં વિરોધી રાજા અને સૈન્યને બતાવ્યા એટલે ભયભીત બની ક્ષણવારમાં પલાયન થઈ ગયા. તો પણ શત્રુરાજાઓ નંદની પાસે ભંડાર અને લશ્કર-ઘોડા વગેરે ઘટી ગયા છે-એમ જાણીને વધારે ઉપદ્રવ કરવા લાગ્યા. ત્યાર પછી નંદરાજાએ તેઓના ઉપર એક લેખ લખી મોકલાવ્યો કે, “તમને સર્વેને જે કઈ એક માન્યપુરુષ હોય, તેને મોકલે, જેથી ઉચિત સંધિ કે કરવા લાયક મંત્રણા કરીશું.' ત્યાર પછી નાવડીમાં બેઠેલો ક૯૫ક અને તેઓએ મેકલેલ પુરુષ ડાક આંતરે એકઠા થયા અને દૂર એક-બીજા ઉભા રહ્યા. ત્યાર પછી ક૯૫ક હાથની સંજ્ઞા–ચેષ્ટાથી તેઓને ઘણું કહે છે કે, “જેમ શેરડીના સાંઠાને ઉપર-નીચે કાપી નાખ્યો હોય, તેમજ દહિંના મટકાને ઉપર કે નીચે કાણું પાડી ભૂમિ પર પટકાવ્યું હોય, તે હે ભદ્ર! તેનું ફળ શું આવે? ગૂંચવાડા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] ઉપદેશપદ-અનુવાદ ભરેલા આવા ક૯૫કના શબ્દો સાંભળીને અને ચેષ્ટાઓ જોઈને પ્રતિપક્ષને પુરુષ કંઈ પણ સમજી શક્યો નહિં. ત્યાર પછી ક૯પક તરત જ પ્રદક્ષિણા ભ્રમણ કરી પાછો આવી ગયે. બીજો પણ તદ્દન વિલખો બની પાછો આવ્યો. તેને પૂછ્યું, પરંતુ લજજાથી તે કંઈ પણ બોલી શક્યો નહિ, પરંતુ કટપક ન સમજાય તેવું બહુ લપલપ કરતો હતો-એમ કહ્યું. (૧૨૦) સામા પક્ષવાળા સમજી ગયા કે, “કપે આને વશ કરી લીધો છે, હવે તે આપણા હિતમાં નથી. નહિંતર આવો ચતુર ક૯પક છે, તેને બહુપ્રલાપ કરનાર કેમ કહે.” આવી રીતે શંકામાં પડેલા તેઓ દરેક દિશામાં નાસ–ભાગ કરવા લાગ્યા. કપકે રાજાને કહ્યું કે, “હવે તેની પાછળ પડીને તેના હાથી, ઘોડા, ઘણું ધન અને છાવણી વગેરે સ્વાધીન કરી લો.” રાજાએ ફરી કલ્પકને તેના આગલા પદ પર સ્થાપન કર્યો. પિતાની બુદ્ધિથી કલ્પકે સર્વ રાજ્ય-કાર્યો સ્વાધીન કર્યા અને પહેલાના વિરોધી મંત્રીને પકડાવી મજબૂત કેદખાનામાં નાખે. “અતિતીકણ દાવાગ્નિથી બળી ગયેલ હોવા છતાં તેનાં મૂળિયાં કાયમ રહેલાં હોવાથી આખું વૃક્ષ ફરી સજીવન થાય છે, પરંતુ અતિમૃદુ-શીતલ એવો જળપ્રવાહ મૂળસહિત વૃક્ષોના સમૂહને મૂળમાંથી ઉખેડીને ફે કી દે છે.” આ ન્યાયને અનુસરીને તેણે કેવળ સામનીતિથી પિતાના વૈભવને ન સહી શકતા શત્રુઓને મૂળસહિત ઉખેડી નાખ્યા. જેમ અગ્નિમાં નાખેલું સુવર્ણ અતિ તેજસ્વી બની બહાર નીકળે છે, તેમ સંકટમાંથી પસાર થયેલો ક૯૫ક અધિક તેજસ્વી થયે, અર્થાત્ તેને પ્રભાવ વૃદ્ધિ પામ્ય. અતિ ઉગ્ર વૈરાગ્ય પામેલા ક૯૫કે જિનમંદિરોમાં જિનોના પૂજાદિક મહોત્સવ કરવા દ્વારા જૈનધર્મની અને શાસનની મહાપ્રભાવના કરી. પવિત્ર શીલવાળી કેટલીક કુલબાલિકાઓ સાથે વિવાહ-લગ્ન કરી પિતાનો વંશ વૃદ્ધિ પમાડ્યો, તેમજ બંધુવને પણ સંતોષ પમાડ્યો. આ રીતે સમગ્ર અર્થશાસ્ત્રને જાણનારી તેની બુદ્ધિ હોવાથી તેની ધનયિકી બુદ્ધિ જાણવી. યોગ્ય સમયે જિનવચનની આરાધના કરી તે સ્વર્ગે ગયે. (૧૦૩) ક૯પકમંત્રીની કથા સમાપ્ત. અથવા સમક નામના ચિત્રકારના પુત્રનું દષ્ટાંત. જે પ્રકારે તેને આ વૈયિકી નામની બુદ્ધિ ઉત્પન્ન થઈ, તે હવે જણાવીશ. સર્વ અર્થ સાધવા માટે સમર્થ સાકેત નામના નગરના ઈશાન ખૂણામાં અતિ રમણીય સુરપ્રિય નામના યક્ષનું મંદિર હતું. ત્યાં રહેલા યક્ષના પટ્ટની આગળ હંમેશાં મનોહર મહોત્સવ ઉજવાતા હતા. વળી પવનથી ફરકતી ચલાયમાન દવજાના આડંબરથી તે મંદિર સુંદર દેખાતું હતું. પિતાના નજીકના પ્રાતિહાર્ય સહિત યક્ષનું ચિત્રામણ કરી દરેક વર્ષે તેનો મહોત્સવ કરવામાં આવતો હતો, પરંતુ ચિત્ર ચિતરનારને જ તે યક્ષ મારી નાખતો હતો. કદાચ ચિત્રામણ ચિતરવામાં ન આવે, તો નગરમાં મરકીનો ઉપદ્રવ ફેલાવતો હતો. પ્રાણ બચાવવા માટે ચિત્રકારો ત્યાંથી પલાયન થવા લાગ્યા, એટલે રાજા વિચારવા લાગ્યો કે, જો આનું ચિત્રામણ નહીં ચીતરાવીએ તો, આપણો પણ વધ થશે.” પલાયન થતા Page #144 -------------------------------------------------------------------------- ________________ (૨) વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણા, સામક ચિત્રકારપુત્ર [ ૧૦૧ તે ચિત્રકારાને તરત જ માની વચ્ચેથી જ પકડીને એક સાંકળમાં બધાને જકડ્યા અને તે સર્વેનાં નામેા લખીને તે નામવાળાં પત્રકા (ચીડ્ડીએ) ઘડામાં નાખી અને તે ઘડા ઉપર મુદ્રા-સીલ માર્યુ. જે વરસે જેના નામની ચીઠ્ઠી નીકળે, તે વરસે તે ચિતારા યક્ષનું ચિત્રામણ કરે. એમ કરતાં ઘણા કાળ પસાર થયા. ત્યાર પછી કાઈક સમયે કૌશાંબી નામની શ્રેષ્ઠ નગરીથી ચિત્રકારને એક પુત્ર પેાતાના પિતાને ઘેરથી નાસીને સાકેત નગરીમાં પેાતાની માતાની માતા પાસે આવ્યે. આ ડેાશી પેાતાના પુત્ર અને તેના પુત્ર વચ્ચે તફાવત જાણતી નથી. પોતપેાતાના કાર્ય માં તત્પર રહેલા એવા તેઓના દિવસે। આનમાં પસાર થતા હતા. હવે તે વરસે તે ડાશીના પુત્રના ચિત્રામણ કરવાના વારા આવ્યેા. જેની મુખકાંતિ ઉડી ગઈ છે, એવી તે વારંવાર રુદન કરવા લાગી. આવનાર ચિતારાએ કહ્યું કે, હે માતાજી! તમે રુદન ન કરો. આ વર્ષે તે કાય હું સાચવી લઈશ, ત્યારે તે ખેલી કે, શું તું મારા પુત્ર નથી ? કે, તને આવા કષ્ટમાં હું નાખું.’ આમ ખેલતી વૃદ્ધાને કેટલાંક સાન્જીન વચનેા કહીને શાન્ત કરી. હે માતાજી! શાકના ત્યાગ કરીને સુખેથી રહેા. તેણે જાણ્યુ કે, ‘દેવતાએ વિનય કરવાના ઉપાયથી પ્રસન્ન થાય છે. તે આ વિષયમાં મારે ઉત્તમ પ્રકારના વિનયવાળા થવું. તેણે છઠ્ઠું તપ કર્યાં, તથા બ્રહ્મચર્ય પાલન આદિ વિનય કર્યા. ત્યાર પછી રંગ, પિંછી, શરાવલુ વગેરે ચિત્રનાં સાધના તદ્ન નવાં લાગ્યેા, વિધિપૂર્વક સ્નાન કર્યું. દશીવાળાં વસ્ત્ર પહેર્યા, આઠ પડવાળા વસ્ત્રથી મુખખધ કર્યા, નવા કળશે!માં જળ ભરી યક્ષ-પ્રતિમાના અભિષેક કર્યો. આદરપૂર્ણાંક તેનું ચિંતન કરી, તેના ચરણમાં પડીને કહેવા લાગ્યા કે, ‘ અહિં પૂજા-વિધિ કરવામાં જે કઈ મારાથી અવિધિ-આશાતના રૂપ અપરાધ થયા હોય, તેની ક્ષમા આપો' ખુશ થયેલા યક્ષે પ્રસન્ન થઇ તેને કહ્યું કે, તને ગમે તે વરદાન માગ,’ ત્યારે તેણે કહ્યું કે-‘હવે લેાકમાં મારી(મરકી) રોગ ન કરવા ’–આ જ મારું વરદાન છે. યક્ષે કહ્યું કે, જે તને ન હણ્યા, એટલે હવે બીજાને પણ નહિં હણીશ. હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયેલા છું, માટે આ સિવાય બીજું કંઇક વરદાન માગ’ (૨૦) ત્યારે તેણે એવી માગણી કરી કે, ‘ જે કાઇ એ પગવાળા કે ચાર પગવાળા, કે કાઇ પણ પદાર્થના એક અમુક જ ભાગ દેખું, તા તે દેખેલાને અનુસારે વગર જોયેલ આકીના સમગ્ર ભાગ પણ ચિતરી શકું, ' આ પ્રમાણે કહ્યા પછી યક્ષે-‘ભલે, એમ તારી ઈચ્છાનુસાર થાએ. '–એમ કહી તેની વાતનેા સ્વીકાર કર્યાં. ત્યાર પછી રાજાએ પણ તેનેા સત્કાર કર્યા અને લેાકેાએ તથા રાજાએ સાબાશી આપી. હવે તે ચિત્રકાર અનુક્રમે કૌશાંબી નગરીએ પહેલુંચ્યા. કે, જ્યાં શતાનીક રાજા રાજ્ય કરતા હતા. સુખાસન પર બેઠેલા તેણે દૂતને પૂછ્યું કે, ‘ બીજા રાજાઓને ત્યાં જે છે, તેમાંનું મારા રાજ્યમાં શુ' નથી ? ’ તેણે કહ્યું કે, ‘હે દેવ ! આપના રાજ્યમાં ચિત્રસભા નથી. ' મનથી દેવતાનાં અને વચનથી રાજાઓનાં દુઃસાધ્ય કાર્યા પણ નક્કી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] ઉપદેશપદ-અનુવાદ સિદ્ધ થાય છે. (૨૫) તરત જ નગરીમાં જે ચિતારાઓ હતા, તે સર્વેને તે ચિત્રસભા વહેંચી આપીને ચિત્રામણ કરવાનાં સર્વ સાધન-ઉપકરણો આપીને ચિત્રકામ શરુ કરાવ્યું. પ્રાપ્ત થયેલા દેવતાઈ વરદાનવાળા ચિત્રકાર પુત્રને અંતઃપુરના તરફનો ચિત્રસભા ચિતરવા માટેનો વિભાગ મળ્યો. હવે કઈ વખત જાળીમાંથી મૃગાવતીના પગનો અંગૂઠો જોયો. તે ઘણી રૂપવતી અને રાજાના હંમેશાં અતિ પ્રેમનું પાત્ર હતી. અંગૂઠા દેખવાના અનુસાર તે ચિત્રકાર પુત્રે તે મૃગાવતીના આખા ચિત્રને ચિતર્યું. ત્યાર બાદ નેત્ર મીંચાવા સમયે પૂર્ણ સાવધાની રાખવા છતાં હાથમાંથી કાજળનું નાનું ટપકું ચિત્રામણની અંદર સાથળના ભાગમાં પડયું. તેને ભૂંસી નાખ્યું, ફરી ટપકયું, ફરી લૂંટ્યું. એમ ત્રણ વખત ટપકર્યું અને ભૂંસી નાખ્યું. તેણે વિચાર્યું કે, “એ પ્રમાણે જ ત્યાં તલ કે કાળું ટપકું હશે.” તેથી તે ત્યાં રહેવા દીધું. ચિત્રનું કાર્ય પૂર્ણ થયા પછી રાજાને વિનંતિ કરી કે-“હે દેવ ! આપ ચિત્રસભા જેવા પધારો.” અતિપ્રસન્ન મનવાળા રાજા જેવા લાગ્યા. બારીકીથી જોતાં જોતાં તેણે મૃગાવતીનું રૂપ તેમ જ સાથળમાં કાળું ટપકું બંને જોયાં. “આ ચિત્રકારે મારી પત્નીને નકકી ભ્રષ્ટ કરી છે.” મનમાં રેષ કરીને ચિત્રકાર પુત્રના વધની આજ્ઞા કરી. ચિત્રકારોના મંડલે આવીને વિનંતિ કરી કે, “એને તો એક અંગ જેવા માત્રથી આખું રૂપ ચિત્રી શકે તેવું દેવતાઇ વરદાન મળેલું છે. હે સ્વામી ! તે મારી નાખવા ગ્ય નથી.” રાજા કહે કે, “વરદાન મળ્યાની ખાત્રી શી? એક કુબડી દાસીના મુખમાત્રને જેવાથી આખું તેનું આબેહૂબ રૂપ ચિતયું. એવી રીતે પણ ખાત્રી કરી આપી, તે પણ મારો રોષ નિષ્ફલ ન થાય, તેથી કરીને તેના જમણા હાથને અંગૂઠો કાપવાની અને દેશવટે દેવાની આજ્ઞા કરી. તે ચિત્રકાર ફરી સાકેત નગરીમાં ગયો અને ત્યાં સુરપ્રિય યક્ષની આરાધના કરી. પ્રથમ ઉપવાસના અંતે કહ્યું કે, “ડાબા હાથથી પણ ચિતરી શકીશ.” આ પ્રમાણે યક્ષ પાસેથી ફરી પણ વરદાન મળ્યા પછી તે ચિત્રકાર શતાનીક રાજા ઉપર ખૂબ રોષે ભરાયો અને તેને અતિદુસ્સહ દુઃખમાં નાખવાના ઉપાયો ચિંતવવા લાગ્યા. એક પાટિયામાં અતિશય સ્વરૂપયુક્ત મૃગાવતી રાણીનું ચિત્રામણ આલેખ્યું. ઉજજયિની નગરીમાં કામાંધ એવા ચંડપ્રદ્યોત રાજાને તે રૂપ બતાવ્યું. દેખતાં જ રાજા કામાંધ બની ગયો અને પૂછયું કે, “કેનું રૂપ છે?” સર્વ હકીકત જણાવી અને તેણે તરત જ કૌશાંબી નગરીના રાજા પાસે અતિ આકરા દૂતને મોકલ્યા. (૪૦) દૂત સાથે સંદેશ મોકલાવ્યો કે, “તારી મૃગાવતી નામની પત્નીને તું તરત ને તરત મને અર્પણ કર, નહિંતર સામે આવતા મારી સાથે સંગ્રામ કરવા તૈયાર થા.” આ સાંભળતાં જ ભ્રકુટી ચડાવવાથી ભયંકર ભાલતટવાળા શતાનીક રાજાએ તને તિરસ્કાર કરીને હાંકી કાઢ્યો. ત્યાર પછી દૂતનાં વચન સાંભળી કેપ પામેલા માનસવાળે અવંતિનરેશ ચંડપ્રદ્યોત સર્વ સેના સહિત કૌશાંબી તરફ ચાલ્યો. યમદંડના આકાર સરખા તેને સૈન્ય સાથે ઉતાવળે આવતે જાણીને અલ્પ સેન્ય-પરિવારવાળો શતાનીક રાજા અતિસારના રોગથી મૃત્યુ પામ્યો, Page #146 -------------------------------------------------------------------------- ________________ (૨) વનચિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચિત્રકારપુત્ર : [ ૧૦૩ અતિસ્થિર ચિત્તપણથી મૃગાવતીએ વિચાર્યું કે, “નકકી આ ઉદયન નામના અતિ નાના બાળકને પણ આ રાજા મારી નાખશે–એમ વિચારીને તરત પ્રદ્યોત રાજા પાસે એક દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે, “આ બાલકુમાર માને છે, અમો તમારે ઘરે આવીએ તે, સામંત રાજાઓ તેને પરાભવ કરશે અને બીજા નજીકના કેઈ રાજા તેને હેરાન-પરેશાન કરશે, તો પ્રસ્તુત કાર્યને હાલ સમય નથી, માટે થોડો વિલંબ સહન કરે.” પ્રદ્યોતે કહેવરાવ્યું કે, “મારા સરખો ચિંતા કરનાર હોય, પછી કોની દેણ છે કે, તેની સામે આંગળી પણ કરી શકે ?” ત્યારે મૃગાવતીએ કહ્યું કે, “મસ્તક પાસે સર્પ વાસ કરતો હોય અને ગારુડિક સો યોજન દૂર હોય તો તે સમયે શું કામ લાગે ?” એમ કહેવરાવ્યા છતાં તે અતિતીવ્ર રાગાધીન બનેલો હોવાથી રોકાઈ શકતો નથી, એટલે કહેવરાવ્યું કે, “કૌશાંબીને મજબૂત રીતે દરેક પ્રકારે સજજ કરે.” (૫૦) પ્રોત તે વાત કબૂલ રાખી પૂછાવ્યું કે, “કેવી રીતે ?” તે કે ઉજજયિની નગરીની ઇટે. મજબૂત છે, ત્યાંથી છેટે મંગાવી નગરી ફરતો વિશાળ મજબૂત કિલ્લો બંધાવી દેવો.” કહેવું છે કે-“કામાધીન મનુષ્ય તેના પ્રિયજન વડે પ્રાર્થના કરાયો હોય, ત્યારે શું શું ન આપે? શું શું ન કરવા લાયક કાર્ય પણ ન કરે?” ત્યાર પછી પોતાના આજ્ઞાંકિત ચૌદ રાજાઓને પરિવાર–સૈન્ય સહિત બંને નગરીની વચ્ચેના લાંબા અંતરામાં સ્થાપન કર્યા. પુરુષની લાંબી શ્રેણી ઉભી રાખી તેની પરંપરા દ્વારા તેઓએ ઇટો મંગાવી અને કૌશાંબી નગરી ફરતો હિમાલય સરખે ઉચો કોટ બનાવ્યું. કિલે તો થયે, પરંતુ ધાન્ય, ઇધણાં, જળ રહિત એકલા કોટ સહિત નગરી શા કામની ? એટલે વિશ્વાસ પામેલા રાજાએ ધાન્યાદિકથી પણ નગરી સજજ કરી. કહેવું છે કે-“શુક્રાચાર્ય જે શાસ્ત્ર જાણે છે અને બૃહસ્પતિ પણ જે શાસ્ત્ર જાણે છે, તે, સ્વભાવથી જ સ્ત્રીની બુદ્ધિમાં પ્રતિષ્ઠા પામેલું છે.” તે વચનને અનુસરતી મૃગાવતીએ ગમે તેવા ઘેરાને પહોંચી વળાય, તેવા પ્રકારની ઉત્તમ નગરી બનાવી. ત્યાર પછી મૃગાવતી પિતાને શીલ-રક્ષણ માટે વિચારવા લાગી કે, “ખરેખર તે ગામ, નગર વગેરે ધન્ય છે કે, જ્યાં સર્વ જગતના જીવ પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર એવા છેલ્લા તીર્થકર વીર ભગવંત વિચરી રહેલા છે. વળી તેઓ જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં પરચક્ર, દુકાળ, અકાળમરણ અને અનર્થો દૂર જાય છે અને લોકોનાં મનને આનંદ થાય છે. જો કેઈ પ્રકારે મારા પુણ્યથી સ્વામી અહિં પધારે, તો સમગ્ર મમતા ભાવનો ત્યાગ કરીને તેમના ચરણ-કમલમાં દીક્ષા અંગીકાર કરું.” પરોપકાર કરવામાં તત્પર એવા મહાવીર ભગવંત તેમના મનોરથ જાણીને, ઘણું દૂર દેશાન્તરથી આવીને તે નગરીના ઈશાન ખૂણામાં રહેલા ચંદ્રાવતાર ઉદ્યાનમાં ઉતર્યા. તે કારણે વરની શાંતિ થઈ અને ચારે નિકાયના દેવો પણ આવ્યા. સર્વ જીવોને શરણ કરવા લાયક, જન-પ્રમાણ ભૂમિને ભાવતું સમવસરણ દેવોએ તરત તૈયાર કર્યું. મણિ, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢોની વિદુર્વણા કરી. તેના ઉપર ઊંચી વિજા-પતાકાઓ, નિશાને એટલા મોટા જથ્થામાં ઉડીને ફરકતા હતા કે, જેથી સૂર્ય ઢંકાઈ જતો હતો. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] ઉપદેશપદ-અનુવાદ વળી સેકડે। શાખાએથી પૃથ્વીતલને ઢાંકી દેતું, ઘણાં પાંદડાંએથી આકાશને ભરી દેતુ, એ પ્રકારની છાયાથી યુક્ત અશેક નામનું શ્રેષ્ઠ મહાવૃક્ષ વિધ્રુજ્યું. (૬૫) < શરદઋતુના ચદ્ર સરખાં મનેાહેર ઉજજવલ કાંતિવાળાં, ઉંચે લટકાવેલાં મેાતીએથી ઉજ્જવલ દીપતાં, વૈડૂ રત્નથી બનાવેલા દડયુક્ત, ઘણાં મોટાં ત્રણ છત્રા કર્યા. વળી તેજસ્વી રત્ન-કિરણાના સમૂહથી શેાભાયમાન, અધકાર-સમૂહને દૂર કરનાર, હિમાલય પર્વતના શિખર માફક અતિ ઊંચું સિંહાસન બનાવ્યું. તેના ઉપર જિનેશ્વર ભગવ’ત વિરાજમાન થયા. તેમની ખ'ને ખાજી શ્વેત ચામરા વિાવા લાગ્યા. ગંભીર શબ્દવાળી દુંદુભિ વાગતાં દિશાઓના અંતેા પૂરાઈ ગયા. ત્યાં મૃગાવતી વગેરે લેાકેા, ચડપ્રદ્યોત રાજા વગેરે આવી એકઠા થયા, તીનાથ મહાવીર ભગવંતને પૂજા-સત્કાર વગેરે વિધિ કર્યાં. ભગવંતે અમૃત-વૃષ્ટિ સરખી વાણીથી ધદેશના શરુ કરી. ધમ કહેવાતા હતા, ત્યારે જગલના શખર સરખા કોઈ એક પુરુષ આવ્યા. (૭૦) લેાકેાના કહેવાથી જાણ્યું કે, અહિં આ કેાઈ સર્વજ્ઞ પધારેલા છે. મનમાં આવેા નિશ્ચય ધારણ કરીને મનથી પૂછવા માટે તૈયાર થયા. ત્યારે જગતના જીવાના બંધુ સમાન ભગવંતે કહ્યુ` કે- હે સૌમ્ય ! તું વચનથી પૂછ કે, જેથી ઘણા જીવા એધિ પ્રાપ્ત કરે.’ એ પ્રમાણે ભગવતથી કહેવાયેલા લજા પામતા માનસવાળા તેણે પૂછ્યું કે- હે ભગવ ́ત ! જે તે હતી, તે તે છે કે ?' ત્યારે ભગવતે હા પાડી. ત્યાર પછી ગૌતમસ્વામીએ પૂછ્યું કે, ‘ હે ભગવંત ! એણે ‘ના સા સા સા’ એમ ખેલી શું કહ્યું ? ત્યારે ભગવંતે એ વાત કાંથી ઉત્પન્ન થઈ અને છેડા કેવી રીતે આવ્યા-એ હકીકત કહી. તે આ પ્રમાણે-“ સહુ નગરીથી ચડિયાતી એવી ચંપા નામની નગરી હતી, ત્યાં સ્રીઓમાં અતિશય લેાલુપતા કરનારા એક સેાની રહેતા હતા. રૂપગુણથી મનેાહર એવી જે કાઈ કન્યા જાણતા, તેના માતા-પિતાને પાંચસે સેાનામહેાર આપીને તેને તે ગારવ-પૂર્વક પરણતા હતા. એ પ્રકારે તેને પાંચસેા સ્ત્રીએ એકઠી થઇ અને દરેક માટે તિલક-સહિત ચૌદ ચૌદ અલંકારો કરાવ્યા. હવે તે જે દિવસે જેની સાથે ભાગ ભાગવવા ઈચ્છતા, તે દિવસે જ સ્ત્રીને આભૂષણા આપતા, પણ બીજા દિવસેામાં આપતા ન હતા. વળી તે અત્યંત ઇર્ષ્યાલુ અને શંકાશીલ હાવાથી કદાપિ ત્યાંથી બહાર જતા ન હતા, તેમ તેમને એકલી મૂકતા ન હતા. તેમ જ પેાતાના મિત્રને પણ ઘરમાં પ્રવેશ આપતા ન હતા. હવે કાઇક દિવસે મિત્રને અતિશય આગ્રહ થવાથી તેના કોઇ ઉત્સવ–પ્રસંગે બહાર ગયેા. (૮૦) ત્યારે તેની સ્ત્રીઓએ વિચાર્યું કે, ‘ઘણા લાંખા કાળે આજ આપણને એકાંત મળેલું છે, તે આજે સ્નાન કરી વસ્ત્રાભૂષણ પહેરીએ. તે સર્વેએ તે પ્રમાણે કર્યું અને હાથમાં આરિસા પકડી પેાતાના અંગને દેખવા લાગી; ત્યારે આર્ચિતા તે આવી પહેાંચ્યા. અતિક્રોધથી લાલનેત્રવાળા તેમના બીજા વેષ પહેરેલા રૂપને જોઇને તેમાંથી એકને પકડીને એવી તે મારી કે, તે બિચારી મૃત્યુ પામી. તે વખતે બીજી સ્ત્રીએએ વિચાર્યું" કે, તે રાષાયમાન થયેલે હાવાથી અમને પણ તેવી જ રીતે મારી નાખશે’ તેથી ઃ Page #148 -------------------------------------------------------------------------- ________________ (૨) વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણા [ ૧૦૫ ખાકીની ચારસો નવાણું પત્નીઓએ એવા આરીસાએ ફ્રેન્થા કે, પેલે તેમાં મૃત્યુ પામ્યા. તે જ ક્ષણે તે સર્વે ખેદ કરવા લાગી કે, ‘આ તે વિપરીત બન્યું, હવે દુનિ યામાં આપણી અપકીર્તિ ફેલાશે કે, આ તે પતિને મારનારી છે. ' માટે આપણે મરણ એ જ શરણ છે-એમ એકમતી થઇ દરવાજે સજ્જડ બંધ કરી ઘરમાં અગ્નિ સળગાવ્યેા અને સવે એ પાતાના જીવતી ત્યાગ કર્યા. તે સર્વે પશ્ચાત્તાપ કરવાથી અને કંઈક દયાભાવ આવવાથી અકામનિર્જરાના પ્રભાવે એક પર્યંતની અંદર મનુષ્યજન્મ ધારણ કર્યાં. પેલા સેાનાર આ ધ્યાન કરવાથી તિય 'ચભાવ પામ્યા. જે પેલી સ્ત્રીને મારી નાખી હતી, તેણે એકાંતરે-એક ભવના આંતરામાં બ્રાહ્મણકુલમાં પુત્રરૂપે જન્મ લીધા, તે પુત્ર જ્યારે પાંચ વર્ષના થયા, ત્યારે તે સેાનારને જીવ તિય`ચના ભવ પૂરો કરીને તે જ કુલમાં અતિ સ્વરૂપવાળી પુત્રી રૂપે જન્મી. પુત્રીને ખાલ્યવયમાં જ કામાગ્નિના તીવ્ર ઉદય રહેતા હતા. નિરંતર શરીરમાં દાહ ઉત્પન્ન થાય, તેથી રુદન કર્યા જ કરે, કાઇ પ્રકારે શાંત થતી ન હતી. તા પેલા નાના નાકરે તેના પેટને પપાળતાં પ’પાળતાં કાઇ પ્રકારે નિદ્વારમાં હાથ લગાડ્યો, ત્યારે રુદન મધ કર્યું. ત્યારે તેણે જાણ્યું કે, લાંખા સમયે પણ તેનું રુદન ખ'ધ કરાવવાના ઉપાય મને મળી ગયા. તે નાકર બાળક રાત્રે કે દિવસે લજ્જાના ત્યાગ કરીને તે પ્રમાણે કરવા લાગ્યા. તેના પિતાએ જાણ્યું, એટલે તેને મારીને હાંકી કાઢ્યો. તે ખાલિકા અતિઉત્કટ સ્ત્રીવેદાદયના કારણે તરુપણુ હજી પ્રાપ્ત ન કરેલ હોવા છતાં પણ માબાપને ત્યાંથી નાસી ગઈ અને હાંકી કાઢેલેા પેલેા નાકર છેાકરા પણ દુષ્ટ વર્તનવાળા બની ગયા. તે છેાકરે એક ચારની પલ્લીમાં આબ્યા કે, જ્યાં પાંચસેા ચારા એક બીજા પ્રીતિ સહિત રહેતા હતા. તે બ્રાહ્મણપુત્રી એકાંતમાં એકલી ચાલી જતી હતી. એમ કરતાં એક ગામમાં પહોંચી અને ત્યાં પેલા ચેારા ધાડ પાડવા આવ્યા. નવયૌવના એવી તેણે પેાતાની ઇચ્છા ખતાવી એટલે તેએ તેને પલ્લીમાં લઇ ગયા અને ક્રમે કરી પાંચસે ચારા તેને નિરંતર ભાગવતા હતા. આવી રીતે સમય પસાર થતા હતા. ખધા ચારા ચિંતા કરવા લાગ્યા કે, ‘આ ખિચારી એકલી અમારા સુરત-કીડાના પરિશ્રમને કેવી રીતે સહન કરી શકશે?' એમ ધારીને તેએ તેને રાહત આપવાની ઈચ્છાથી કાઈ બીજી સ્ત્રીને લાવ્યા. તેને દેખીને આગલી સ્ત્રીને ઈર્ષ્યા થઇ અને તેના વાંક શેાધવા લાગી. (૧૦૦) જળ લાવવા માટે બંને ઘડા હાથમાં લઈને કૂવા ઉપર ગઇ. બીજીને કહ્યું કે, ‘અરે ! આ કૂવાની અંદર જો, કંઇક દેખાય છે.' પેલી જોવા લાગી, એટલે ધક્કો મારી કૂવામાં ધકેલી દીધી. ત્યાર પછી ઘરે આવી કહેવા લાગી કે, ‘તમારી પત્નીને શેાધી લાવેા.’ પેલાએ સમજી ગયા કે, ‘આણે તેને મારી નાખી છે, તેમાં શંકા નથી.’ એવામાં પેલા આગળના બ્રાહ્મણના છે.કરાના મનમાં ખટકા થયેા કે, · આ પાપિણી મારી બેન લાગે છે, તેમાં ફેરફાર નથી. સભળાય છે કે, સજ્ઞ સદર્શી એવા વીર ભગવંત કૌશાંખીમાં પધાર્યા છે, ૧૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] ઉપદેશપદ-અનુવાદ માટે હું ત્યાં જાઉં અને જઈને પૂછું કે, “જે તે હતી, તે જ તે છે કે?” એવા વચનથી તે મને પૂછ્યું. એ પ્રમાણે વીર ભગવંતે નિરૂપણ કર્યા પછી પર્ષદા તીવ્ર વૈરાગ્ય પામી. અરે રે! આ મોહનો વિકાર ભવ્ય પ્રાણીઓને ભવમાં કેટલી વિડંબના પમાડે છે! અનાકુલ મનવાળા બ્રાહ્મણપુત્રે ચારિત્ર અંગીકાર કર્યું. બુદ્ધિ-વૈભવવાળા બીજા પણ અનેક જીવો બોધ પામ્યા. આ સમયે મૃગાવતી રાણીએ ઉભા થઈ, ભગવંતને વંદન કરી કહ્યું કે, “અવંતિ-નરેશને પૂછીને હું આપની પાસે ચારિત્ર અંગીકાર કરું.” જ્યાં મોટી સભાની વચ્ચે દરેક પર્ષદાઓ સમક્ષ મૃગાવતીએ પ્રદ્યોત રાજાને પૂછયું; એટલે તે જ ક્ષણે તેનો ગાઢ રાગ હતો, તે એકદમ પાતળો થઈ ગયો અને તે લજજાથી લેવાઈ ગયે. પર્ષદામાં ભગવંત સમક્ષ હવે તેને ચારિત્ર લેતી રોકવા સમર્થ ન બને. ચારિત્ર લેવાની અનુમતિ આપી. મૃગાવતીએ કુમારને પ્રદ્યોતને થાપણ તરીકે સાચવવા સોંપ્યો અને દીક્ષા અંગીકાર કરી. તે સમયે તે જ રાજાની અંગારવતી વગેરે આઠ રાણીઓએ પણ મૃગાવતી સાથે દીક્ષા અંગીકાર કરી. પછી પેલા દીક્ષિત થયેલા બ્રાહ્મણ પુત્ર-શબર રાજાએ પલ્લીમાં પહોંચીને પાંચસોને પ્રતિબધ્યા. ભગવતે મૃગાવતી સાધ્વીને ચંદનબાળાને સેંપી. તે ત્યાં સાધુની સામાચારી જાણીને તેમાં પાકટ પરિણતિવાળી બની. હવે ભગવંત મહાવીર કેઈક વખત ક્યાંઈક વિહાર કરતા હતા, ત્યારે સૂર્ય અને ચંદ્ર વિમાનના સ્વામીઓ પોતાના મૂલવિમાન સાથે ભગવંતને વંદન કરવા આવ્યા. બપોર પછી સમગ્ર આર્યાઓ પણ વંદન માટે આવી હતી. પાછા ફરવાનો સમય થઈ ગયે–એમ જાણીને બાકીની સાધ્વીઓ વસતિમાં આવી ગઈ, પરંતુ મૃગાવતી સાધ્વી અજવાળાના કારણે સૂર્યાસ્ત સમય ચૂકી ગઈ. ત્યાં રહેલી હતી અને જ્યારે સૂર્ય-ચંદ્રનું દેખાવું બંધ થયું અને બંને વિમાન દૂર દૂર દેશમાં પહોંચી ગયાં, ત્યારે ઘોર અંધકાર વ્યાપી ગયો. આ સમયે મૃગાવતી વિલખી થઈ ગઈ અને જ્યારે ઉપાશ્રયે પહોંચી, તે સમયે આવશ્યક ક્રિયાઓ પૂર્ણ કરેલી એવી ગુણીજીએ કહ્યું કે-“નિર્મલ કુલમાં જન્મેલી, જગત-શિરોમણિ જિનેશ્વરની પાસેથી મેળવેલાં વ્રતવાળી હે આયે ! તમે રાત્રિ-વિહાર કેમ પામ્યાં ? ” તે તે ચંદનબાલા સાધ્વીજીના ચરણ-કમલમાં પડીને પ્રવર્તિનીને ખમાવવા લાગી કે-“મારા આ અપરાધની ક્ષમા આપે, ફરી આવું નહિ કરીશ.” “આ મહાનુભાવ પ્રવર્તિની સમગ્ર લોકને પૂજવા-નમન કરવા ચોગ્ય છે, મેં પ્રમાદથી તેમને અસંતોષ કેમ પમાડ્યો?” આ પ્રમાણે સંવેગ-પરાયણ બનેલી પોતાનું દુશ્ચરિત્ર વારંવાર જેટલામાં નિંદવા લાગી, એટલામાં તેને જગતમાં પ્રધાન ભૂત એવું કેવલજ્ઞાન પ્રગટ થયું. ચંદનબાલાને નિદ્રા આવી ગઈ, તેમનો હાથ સંથારા બહાર પડ્યો અને તે દિશા તરફ સર્ષ આવવા લાગ્યા છે. મૃગાવતીએ તેમને હાથ ફરી સંથારામાં સ્થાપન કર્યો, એટલે તેઓ જાગૃત થયાં અને પૂછયું કે-મારો હાથ કેમ ચલાયમાન કર્યો?” મૃગાવતીએ કહ્યું કે, “હે ભગવતી ! અહિં સર્ષ છે, તે આવે છે.” તે કેવી રીતે જાણ્યું?” તે કે “જ્ઞાનાતિશયથી.” ફરી પૂછયું કે, પ્રતિપાતિ કે અપ્ર Page #150 -------------------------------------------------------------------------- ________________ (૨) વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણે। ... તિપાતિ જ્ઞાનથી ? અપ્રતિપાતિ જ્ઞાન-કેવળજ્ઞાન. ત્યારે ચંદનખાલા સફાલાં બેઠાં થઈ એકદમ મિચ્છા મિ દુક્કડ' આપવા તત્પર બન્યાં. નિદ્રાધીન ખનેલી મેં આ ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનવાળાની આશાતના કરી, (૧૨૫) આ પ્રમાણે ક્ષણવાર ઉગ્ર વૈરાગ્ય પામેલી ચંદનખાલાને પણ લેાકાલાક દેખાડનાર એવા પ્રકારના જ્ઞાનાતિશય-(કેવલ જ્ઞાન) ઉત્પન્ન થયું. ત્યાર પછી અનુક્રમે અઘાતી કર્મોના પણ નાશ કરીને અનંત નિર્મૂલ એવા પ્રકારનું સિદ્ધિગતિ નામનું ઉત્તમ સ્થાનક બંનેએ પ્રાપ્ત કર્યું.. અહિં પ્રાયે કેટલુંક પ્રસંગેાપાત્ત કહેવાયું છે, પરતુ આપણા ચાલુ અધિકાર તે વૈનયિકી બુદ્ધિવાળા સામક નામના ચિત્રકારપુત્રના જ છે. (૧૨૮) [ ૧૦૭ ગાથાના અક્ષરા અહિં વૈનયિકી બુદ્ધિના વિષયમાં સામ, દામ, દંડ અને ભેદ નીતિ-સૂચક બૃહસ્પતિ પડિંતે રચેલ અથઉપાર્જનના ઉપાય તરીકે પ્રતિપાદન કરેલ અર્થશાસ્ત્ર તેને જ આગળ દ્વાર તરીકે જણાવેલ છે. કલ્પક મંત્રીનું ઉદાહરણ શેરડીના સાંઠા તથા દહીંની માટલીમાં ઉપર-નીચે અનુક્રમે છેદન-ભેદન કરવા, શત્રુએ મેકલેલા પ્રધાનપુરુષને મતિભ્રમમાં નાખવા માટે ઉપાય ચૈાજ્યા. સુરપ્રિય યક્ષની વાર્તા, તેમાં નગરલેાકના ક્ષય નિવારવા માટે, યક્ષને ઉપશાંત કરવા માટે જે નવાં પૂજાનાં ઉપકરણા લાવી ખૂબ વિનય કરવા પૂર્વક યક્ષની પૂજા કરી પ્રસન્ન કર્યાં, તે સર્વે વિનય કરવાથી ઉત્પન્ન થયેલી વૈયિકી બુદ્ધિ જાણવી. અહિં અ શાસ્ત્રની ભાવના આ પ્રમાણે જાણવીઃ-‘સામા માણુસ આપણું માનતા ન હોય તેા, સામાદિક નીતિના ભેદોને તેમાં ક્રમસર ઉપયાગ કરી ઠેકાણે લાવવાવશ કરવા. જેમ કે હે પુત્ર! તું સવારે વહેલેા ઉઠીને ભણીશ તે, તને લાડુ આપીશ અને તેમ નહિં કરીશ તા, તે લાડુ બીજાને આપી દઈશ. અને તારા કાન મરડીશ. સામમાં ચિત્રકાર-પુત્રના વિનય સમજવા. (૧૦૮) લેખ નામનું દ્વાર—લિપિના ભેદે તે અઢાર પ્રકારના છે. ૧ હ‘સિલિપ, ૨ ભૂતલિપિ, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ ઉડીયા, ૬ યવન, ૭ ફુડકી, ૮ કીર, ૯ દ્રાવિડી, ૧૦ સિંધી, ૧૧ માળવી, ૧૨ નટ, ૧૩ નાગરી, ૧૪ લાલિપિ-ગુજરાતી, ૧૫ પારસીફારસી, ૧૬ અનિમિત્તલિપિ, ૧૭ ચાણકયલિપિ અને ૧૮ મૂલદેવિલિપ. તે તે દેશેામાં આ પ્રસિદ્ધ છે. કાઇક રાજાએ પાતાના પુત્રાને લિપિજ્ઞાન ભણાવવા માટે કાઈક ઉપાધ્યાયજીને સાંપ્યા. તે પુત્રા ઘણા રમતિયાળ હાવાથી ગુરુના કબ્જામાં રહી ભણવા ઉત્સાહ કરતા નથી, પરંતુ ક્રીડા જ કર્યા કરે છે. ‘રાજાનેા ઠપકા મળશે’ ધારી ઉપાધ્યાયજી ગાળાકાર ખડી (ચાકલાકડી) જેવાં રમકડાં બનાવી રાજપુત્રા સાથે રમત રમવા લાગ્યા. ઉપાધ્યાયે જે અક્ષર પાડવા હાય, તે ગેાળાની છાપથી અકારાદિ અક્ષરા જમીન પર લખાવ્યા. આવી રમત સાથેની ભણવાની પ્રવૃત્તિ તરફ આદર કરતા નથી; એટલે તેની Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] ઉપદેશપદ-અનુવાદ રમતક્રીડા કાયમ રાખીને તેની ઈરછાનુસાર તેવી રીતે ચાકના ગળા પાડતા અને અક્ષરો શીખવવાનો પ્રયત્ન કરતા કે જમીન ઉપર અક્ષરો ઉત્પન્ન થઈ જતા હતા. અથવા ભાજપત્રના પાના ઉપર લખેલા અક્ષરોનું વાંચન, તે નયિકી બુદ્ધિ. તથા અક્ષર, બિન્દુ, કાને, માત્રા, પદ વગેરે પડી ગયેલા હોય, તે અક્ષરાદિકનું જ્ઞાન થવું, તે પણ નયિકી બુદ્ધિ. તેમાં અક્ષર પડી ગયેલા હેય તેનું જ્ઞાન આ પ્રમાણે જાણવું. પાકેલાં બોર દેખીને શિયાળને જે પ્રમોદ થાય છે, તે હું ધારું છું કે, સ્વર્ગ મળતાં પણ ન થાય. (અહિં પ્રમોદ શબ્દમાં “મા” પડી-ઉડી ગયો છે.) બિન્દુય્યત આ પ્રમાણે–શિયાળામાં ઠંડીથી પીડા પામતા મુસાફર ગરમ અને સુંવાળા નવા કબલને કેમ ન ઈ છે ?” ( અહિં કંબલ શબ્દના ક ઉપરનો અનુસ્વાર ઉડી ગયો છે.) (૧૦૯) ગણિત નામનું દ્વાર–અહિં ચાર ઉદાહરણ છે, તે આ પ્રમાણે –૧ અંકનાશ, ૨ સુવર્ણ યાચન, ૩ આવક-જાવક ચિંતા, ૪ ભૌતાચાર્યનું હરણું. તેમાં અંકનાશ થયા પછી ફરી તે મેળવો, તે માટેનું ઉદાહરણ–એ પ્રમાણે જાણવું કે-જુગાર રમતાં જુગારીઓ તેની નોંધ લખતાં કઈ પ્રકારે કઈ દુપ્રયોગ કરીને કોઈક અંકનો નાશ થાય છે, ત્યારે આ ચાલુ બુદ્ધિના ગે તેઓ ફરી યાદ કરી દે છે. બીજા આચાર્યો કહે છે કે–“રાજાએ આખા નગર ઉપર દંડ નાખ્યા અને સેનું માગી લીધું, તે ઉદાહરણ– કોઈક રાજાએ એક નગરમાં દંડ નાખે. અધિકારીઓએ વિચાર્યું કે, “લેકે ઉગ ન પામે, તેવી રીતે આ કર લે. તેથી લોકોને સમજાવ્યા કે, થોડા વખત પછી સેનું બમણું, ત્રણગણું મધું થવાનું છે, એટલે તમારે વહેંચણી કરી રાજાને દંડ જેટલું સેનું આપવું. થોડા કાળ પછી તેના જેટલું દ્રવ્ય તમારા હાથમાં જેમ આવી ચડશે, તેમ કરીશું. કોઈ પ્રકારની ચિંતા કે અસંતોષ ન કરે. તે પ્રમાણે નગરલેકે એ સુવર્ણ આપ્યું, થોડા કાળ પછી તેનું મેંઘું થયું એટલે વેચીને અધિકારીઓએ બમણું લાભ રાજભંડારમાં નાખ્યો અને મૂળધન નગર-લોકોને આપી દીધું. વળી ત્રીજા આચાર્યો કહે છે કે-“રાજ્યચિંતા અને કુટુંબચિંતા કરનાર પ્રસ્તુત બુદ્ધિની પ્રધાનતાવાળા પુરુષે રાજ્ય અને કુટુંબમાં નવા ધનની કેટલી કમાણી થાય છે અને મેળવેલા ધનને વિનિયોગ ક્યાં કરે ? એટલે ખર્ચ કેટલે ક્યાં કરે ? તે રૂપ જે ચિંતાનું જ્ઞાન કરવું. બુદ્ધિશાળીઓ તાંબાની વાઢી માફક આવક–ખર્ચમાં પ્રવર્તે છે. તે આ પ્રમાણે-વાઢી કે કળશનાં મુખે ઘી કે જળ ગ્રહણ કરવા માટે વિશાળ હોય છે, પરંતુ ખાલી કરવા માટે નાળચાનું મુખ બહુ સાંકડું હોય છે; તેમ ખર્ચ કરવાના પ્રસંગે ઘણું આવે છે અને આવક કરવાના પ્રસંગે ઓછા હોય છે, તેમ આવક થાય તે કરતાં ખર્ચ બહુ થોડો થોડો કરવો-એમ વ્યવહાર કરે તો, મેળ બરાબર રહે છે, - ચેથા આચાર્ય કહે છે કે, હરેલા ભતાચાર્યની સંખ્યા આ બુદ્ધિના વિષયમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ (૨) વૈનાયિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૧૦૯ જણાવેલી છે-કે દયાળુ પુરુષે કેટલાક ભૌત (ભરડા) કેઈક ઊંડી નદીના ઊંડા જળમાંથી પાર ઉતરતા જળપ્રવાહમાં તણાઈ જતા હતા, તેમને બહાર કાઢ્યા. તેઓએ પોતાની સાથે “દશ છીએ” એમ નકકી કરેલું હતું, પણ જડપણાથી પોતાની ગણતરી કર્યા વગર ગણતરી કરવા માંડ્યા, એટલે પ્રથમની કરેલી સંખ્યા પૂરી થતી ન હતી, ત્યારે વિષાદવાળા તેઓ વિલાપ કરવા લાગ્યા કે, “આપણામાંથી એક નદીના પૂરમાં તણાઈ ગયો.” ત્યારે નજીક રહેલા કોઈકે તેમને કહ્યું કે, “ગણતરી કરવામાં તમે પોતે તે પિતાને ગણતા નથી.” જ્યારે પિતાની પણ સાથે ગણતરી કરી, ત્યારે તેમની સંખ્યાનો અંક પૂરાય. (૧૧૦) ૧૧૧-કૂપ નામના દ્વારને વિચાર–કૂવામાં પાણીની સેર કેટલે ઊંડે હશે? તેનું જ્ઞાન થવું. કેવી રીતે થાય?—જમીનમાં તેવા કોઈ કૂવા કરાવનારના કહેવા અનુસાર જમીન ખોદ્યા છતાં પણ જળ-પ્રાપ્તિ ન થાય, ત્યારે ખોદનારાઓ પાસે તે જ કૂવામાં ખોદાવેલા ભાગમાં તિછ જમણ–ડાબી-સવળી-અવળી લાતે પગની પાનીથી પ્રહાર કરવા રૂપ ભૂમિ ઉપર પગ ઠેકવા. આને પરમાર્થ એ છે કે – કેઈક ગામડિયાઓએ કોઈક સ્થળે અતિ મીઠું-સ્વાદિષ્ટ જળ મેળવવા માટે બીજે કંઈ ઉપાય ન મળવાથી કઈ કૃવા કરાવનાર, કે તેવી જાતના અંજન-પ્રગ દ્વારા ભૂમિમાં જળ દેખનારાઓને પૂછયું કે-“આ ભૂમિમાં જળ છે કે નહિં?” તેણે કહ્યું કે, “નકકી છે જ.’ તે કેટલા પ્રમાણમાં જમીન ખોદવાથી મળશે? કહ્યું કે, “દશ પુરુષ પ્રમાણ ખોદવાથી જળ મળશે.” ત્યારે તેણે કૂવો ખોદાવવાનો શરૂ કર્યો. કહેલા પ્રમાણ સુધી ખેડ્યું, તે પણ જળ ન મળવાથી ફરી પૂછયું કે, “પાણી કેમ નીકળતું નથી ?” પોતાના અંજનની સફળતા બરાબર છે જ-એમ સમજીને કહ્યું કે, “દેલી જમીનમાં ડાબી કે જમણી બાજુ પગની પાનીથી કૂવામાં પ્રહાર કરો-પાટુ મારો.” તે પ્રમાણે કર્યું, એટલે પુષ્કળ પ્રમાણમાં પાણી નીકળ્યું. બીજા વળી એમ કહે છે કે એ જ પ્રમાણે અંજનને પ્રયોગ કરી ભૂમિમાં રહેલા નિધાનને કઈક દેખે છે, તેને કેઈકે પૂછયું કે, “અમારું નિધાન અહિં છે કે નથી?” જે છે, તો કેટલા ઊંડાણમાં છે?” ત્યાર પછી તેણે પણ જમીનમાં ખાડો ખેડ્યો. પછી તેને પણ નિધાન સંપ ત્તિની પ્રાપ્તિનો ઉપાય “ડાબી કે જમણી બાજુ કે પડખાની બાજુ પગથી લાત મારવા રૂપ” બતાવ્યો અને નિધાન મેળવ્યું. (૧૧૧) ૧૧૨–અધદ્વાર–સમુદ્ર-કિનારે લોકોને ફાવટ આવે તેવા ગુણવાળો પારસકાંઠા (પશિયા) નામને પ્રદેશ હતો. ત્યાં વિશાળ વૈભવવાળો એક અશ્વપતિ રહેતો હતો. કેઈ વખત એક કુળવાન યુવકને અધોનો રખેવાળ બનાવ્યો. ત્રણગણે ઘણે જ વિનય કરવા દ્વારા તેણે શેઠની કૃપા સંપાદન કરી. અતિરૂપથી મનહર એવી શેઠની પુત્રી તે યુવક વિષે રાગ પામી, ત્યારે તેને કહ્યું કે, “મારા પિતા જ્યારે તમોને વેતનપગાર આપે, ત્યારે અતિખારીકપણે પરીક્ષા કરેલા એવા બે અશ્વો માગજો.” પરીક્ષા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] ઉપદેશપદ- અનુવાદ કરવાનો ઉપાય તેણે આ પ્રમાણે જણાવ્યો. વિશ્રાંતિ કરતા ઘડાઓમાં જે ઘોડો ભડકે નહિં, તેની માગણી કરવી. આનંદિત મનવાળા તે યુવકે તેના વચનને સ્વીકાર કર્યો. પહેલેથી જ તેવા પ્રકારના ઘોડાની પરીક્ષા કરી લીધેલી છે, તેથી વેતન-દાનના સમયે પરીક્ષિત બે અધોની માગણી કરી. અશ્વપતિએ સનેહ સહિત કહ્યું કે, આ સર્વ અધોમાં આ બે ઘોડા ઉત્તમ છે, એ બે ગ્રહણ કરે છે, તે સર્વે ઘડા કેમ ગ્રહણ કરતો નથી? ત્યારે સામો જવાબ આપ્યો કે, “મારે સર્વેનું પ્રયોજન નથી.” ત્યારે અશ્વપતિએ વિચાર્યું કે, “આ યુવક ઘણું લક્ષણોને ભંડાર છે. નહિંતર આટલા અમાંથી માત્ર આના ઉપર જ દષ્ટિ કેમ ઠરી? તો મારી પુત્રી આપીને તેને ઘરજમાઈ કરું.” આ વાત પિતાની પત્નીને કરી, તે તે તેમ ઈચ્છતી નથી. ત્યારે અશ્વપતિએ કહ્યું કે, “હે ભોળી ! આ લક્ષણવંત યુવક મારા ઘરની આબાદી કરનારે થશે.” આ વિષયમાં એક ઉદાહરણ આપું છું, તે સાંભળ-“એક યુવકને તેના મામાએ પિતાની પુત્રી આપી, પરંતુ ઘરે કંઈ પણ કાર્ય કરતા નથી, પરંતુ અટવીમાં જઈને સાંજે ખાલી હાથે પાછો આવે, ત્યારે તેની સ્ત્રી ઠપકે આપવા લાગી કે, “તમે તદ્દન આળસુ કેમ રહે છે ?” છઠે મહિને તેણે લક્ષણયુક્ત કાષ્ટ મેળવ્યું અને તેમાંથી એક લાખ પ્રમાણ દ્રવ્ય મળે તેવું કાષ્ઠમાપ વિધિથી ઘડાવ્યું. એક ધાન્યના વેપારીને વેચી તેણે ઈચ્છિત ધન મેળવ્યું. તે લક્ષણવંતા કાષ્ઠમાપના પ્રભાવથી તેને ઘરે અનેક પુત્રાદિક સંપત્તિ પ્રાપ્ત થઈ. એ પ્રમાણે ઘરમાં લક્ષણયુક્ત કોઈને પ્રવેશ થાય, તે કુટુંબની વૃદ્ધિ થાય.” ત્યાર પછી લક્ષણવાળા તેને પિતાની પુત્રી આપી. અથવા– દ્વારિકા નગરીમાં કુણે રાજ્ય-પ્રાપ્તિ કરી, ત્યારે કૃષ્ણ અને તેના કુમારો અશ્વ-વેપારીઓ દ્વારા અશ્વો ખરીદવા માંડ્યા. તેમાં કુમારો શરીરવાળા અશ્વો. નક્કી બળવાન હોય છે–એમ માનીને ખરીદ કરવા લાગ્યા. જ્યારે કૃષ્ણજી દુર્બળ હોવા છતાં પણ લક્ષણવાળા ઘડાને ખરીદ કરે છે. તેને દેખી કુંવર હસવા લાગ્યા કે, આ દુર્બલ ઘોડો કેમ ખરીદ્યો ? ત્યારે કૃષ્ણજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે-આ અશ્વ કાર્ય સાધવા સમર્થ છે, પુષ્ટ પણ આ તમારા અશ્વો તેવા નથી, એટલું જ નહિં, પરંતુ બીજા ઘોડા અને બીજી પણ ઘણી વસ્તુઓ આના પ્રભાવથી પ્રાપ્ત થશે. આ પ્રમાણે અશ્વપતિ અને કૃષ્ણની વૈનવિકી બુદ્ધિનો પ્રભાવ છે કે, જેથી પહેલાએ ઘરજમાઈ અને ઘોડા બંનેને સ્વાધીન રાખ્યા. (૨૦) ગાથા અક્ષરાર્થ –અશ્વ નામનું દ્વાર–અશ્વનું રક્ષણ કરનાર યુવક, અશ્વપતિની પુત્રીની શીખવણીથી ગોફણથી ફેકેલા પાષાણુના ટૂકડા જે વૃક્ષ ઉપર ચડીને છોડવામાં આવતા હતા, છતાં નિર્ભય રહે તેવા અશ્વોની પગાર પેટે માગણી કરવી. બાકીની હકીક્ત દષ્ટાન્તમાં કહેવાઈ છે. (૧૧૨) ૧૧૩–ગર્દભ નામનું દ્વાર–આ વિષયમાં કેઈ યુવાન-પ્રિય રાજાએ વિજયયાત્રાએ પ્રયાણ કર્યું, ત્યારે સવે લોકોને જણાવ્યું કે, મારા સૈન્યમાં એક પણ વૃદ્ધ Page #154 -------------------------------------------------------------------------- ________________ (૨) વનયિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૧૧૧ પુરુષ દેખાવો ન જોઈએ. અર્થાત્ મારા સૈન્યમાં સાથે એક પણ વૃદ્ધને ન લે. તે પ્રકારે તે વિજયયાત્રામાં સપરિવાર ગયે. પરંતુ પિતાના ભક્ત એક પુત્રે ગુપ્તપણે પિતાને સાથે લીધા. કેઈક દિવસે આખા–સિન્ય પરિવારને તેવા પ્રકારના નિર્જલ જંગલમાં જતાં જતાં મધ્યાહ્ન–સમય થ અને દરેકને તૃષાનું સંકટ આવી પડ્યું, ત્યારે રાજાએ તે તરુણોને પૂછયું કે, “અરે! કઈ પ્રકારે જળવાળી પૃથ્વી જાણીને તેમાંથી પાણી ખેંચી લાવો.” અપવ બુદ્ધિવાળા તે તરુણો તેને ઉપાય ન જાણતા હોવાથી વૃદ્ધપુરુષની શોધ કરી. કેઈએ કેઈપણ વૃદ્ધપુરુષ ન મેળવ્યું. પડહો વગડાવી ઉદ્દઘોષણા કરાવી કે-“કઈ વૃધે આવીને પાણી મેળવવાને ઉપાય બતાવ.” એટલે જે પિતાને સાથે લાવ્યા હતા, તેણે પડો છો. તેના પિતાને ત્યાં લાવ્યા, પિતાએ પણ કહ્યું કે, “ અટવીમાં ગધેડાઓને છૂટા છોડી મેલે, જ્યાં તે સૂંઘવાનું કરે, ત્યાં પાણીની શેરોની પ્રાપ્તિ થશે.” તે પ્રમાણે કર્યું. ત્યાર પછી જળની પ્રાપ્તિ થઈ. બીજા આચાર્યો તે એ પ્રમાણે વ્યાખ્યા કરે છે કે-સુંઘતા સુંઘતા ગધેડા ત્યાં સુધી ગયા કે, જ્યાં જળપૂર્ણ સરોવર પ્રાપ્ત થયું. (૧૧૩) ૧૧૪–લક્ષણદ્વાર–રામની પત્ની સીતાનું હરણ થયું, મળી, ત્યાર પછી રામે ત્યાગ કરી. તે વખતે તેની શક્યોએ સીતા પાસે રાવણના ચરણ ચિતરાવ્યા. સીતાએ કહ્યું કે, “પગની ઉપર કોઈ ભાગ મેં જે નથી, માટે બીજું કાંઈ ચિતરી શકું નહિ” છતાં શેક્યોએ આગ્રહ છોડ્યો નહિં. આ હકીકત વિસ્તારથી વિવરણકાર કથા દ્વારા જણાવે છે. (૧૧૪) સીતાજી પર આળ ચડાવવું– સીતાજી પર ખા અયોધ્યા નગરીમાં રઘુવંશના નંદન દશરથ નામના રાજા હતા. પિતાના ઉત્તમ પ્રકારના વર્તનથી સુરે, અસુરો અને ખેચના ઈન્દ્રાને પણ પ્રભાવિત કર્યા હતા. તેના અંતઃપુરમાં સારભૂત એવી ત્રણ મનોહર પ્રિયતમાઓ હતી કે, જેનાં ૧ કૌશલ્યા, ૨ સુમિત્રા અને ૩ કેકેયી એવાં નામો હતાં. તે ત્રણેને અનુક્રમે (૧) રામ, (૨) લક્ષમણ અને (૩) ભરત નામના ન્યાયવંત, દેખાવડા અને નીતિનિપુણ પુત્રો હતા. કેઈક વખત કેકેયીએ દશરથ રાજાને કોઈ કાર્યમાં સહારે આપવાથી પ્રસન્ન કરેલા, તેથી તેને વરદાન આપ્યું. તેણે પણ “અવસરે માગીશ” એ વાયદો કર્યો. જ્યારે દશરથ રાજા ઉંમરલાયક થયેલા રામને પિતાના પદ પર સ્થાપન કરવા તૈયાર થયા, ત્યારે તેણે વરદાનની માગણી કરી કે-“મારા પુત્ર ભરતને રાજગાદી પર બેસાર અને રામને વનવાસ આપ.” આ જાણું દશરથ રાજા મૂંઝવણમાં પડ્યા. વિનયવંત એવા રામને આ સમાચારની ખબર પડી. સત્યવાણી બોલનાર રામ ચરણમાં નમસ્કાર કરવા પૂર્વક વિનંતિ કરી કે, “હે પિતાજી! આપ સત્ય વચનથાળા થાવ. - હું લક્ષમણ-સહિત વનમાં વિહાર કરીશ.” પુત્રવત્સલ રાજાએ પણ બીજો ઉપાય ન Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] ઉપદેશપદ-અનુવાદ મળવાથી તે વાતમાં સમ્મતિ આપી, પુત્રવિરહમાં પૃથ્વીને પણ સ્મશાન સરખી શૂન્ય માનવા લાગ્યા. પછી સીતા-સહિત બંને કુમારે દક્ષિણદિશા તરફ પ્રયાણ કરવા લાગ્યા. તે વખતે નગરના લોકો અતિશય શેકસમુદ્રમાં ડૂબી ગયા. અનુક્રમે તેઓ ચાલતાં ચાલતાં મહારાષ્ટ્ર દેશમાં ગહન અટવીમાં આવી પહોંચ્યા. ત્યાં હિમાલય પર્વતમાં મદોન્મત્ત હાથીની જેમ સ્થિરવાસ કરીને રોકાયા. ફલ, ફૂલ, કંદાદિનાં ભજન અને ઝરણાંના નિર્મલ નીરનું પાન કરતા. પિતાને વિનય કર્યાના કારણે પિતાને કૃતાર્થ માનતા હતા. પરોપકાર કરવાની ઈચ્છાવાળા તેઓ હંમેશાં તેવા તેવા પ્રકારનું આચરણ કરતા હતા અને એકલી સીતા જ માત્ર તેના શરીરની સારસંભાળ કરનારી હોવા છતાં સંતોષ ચિત્તવાળા એવા તેઓના દિવસો પસાર થતા હતા. ત્યારે પહેલાં પણ જેને સીતા ઉપર ગાઢ રાગ હતું, તેવા લંકાના અધિપતિ રાવણને ખબર પડી કે, “જનકપુત્રી સીતા સહિત રામ એકલા વનવાસ સેવન કરે છે તે પ્રપંચી તે સીતાનું હરણ કરવાને પ્રસંગ શોધવા લાગ્યા. કેઈક સમયે રામ અને લક્ષ્મણને બીજા કાર્યમાં વ્યાકુલ બનાવીને, સીતાને પુષ્પક નામના વિમાનમાં બેસારીને લંકાપુરી લાવ્યા. રામલક્ષ્મણ પિતાના નિવાસ-સ્થાને આવ્યા તો, સીતાને ક્યાંય દેખતા નથી, જાણે સર્વસ્વ ગૂમાવ્યું હોય, તેમ શોક અને પરાભવ પામવા લાગ્યા. સુગ્રીવની સહાયથી હનુમાન દૂત દ્વારા મેળવેલા સતાના સમાચારથી લંકામાં પહોંચીને બંધુ-કુટુંબ-સહિત રાવણને વધ કર્યો. તલના ફોતરા જેટલું અલ્પ પણ જેનું શીલ ખંડિત થયું નથી, તેમ જ દઢ શીલ પાલન કરવાના કારણે જેણે પ્રૌઢ યશસમૂહ ઉપાર્જન કરેલ છે, એવી જનકપુત્રી સીતાને પાછી પ્રાપ્ત કરી. એ પ્રમાણે પરલોક પામેલા પિતાથી વિરહિત અયોધ્યાપુરીમાં રામ ચૌદ વર્ષે આવ્યા. અત્યાર સુધી રાજકાર્ય ભરત સારી રીતે સંભાબતે હતો. રામની આજ્ઞાથી લક્ષમણને રાજ્યાભિષેક થયે. રાજ્યસુખ અનુભવતા, શુભ મનવાળા તેઓના દિવસો આનંદમાં પસાર થતા હતા. (૨૦) દરમ્યાન ખોટાં આળ ચડાવનારા અલિક લોકોએ શીલ-ખલનના મોટા દોષને આરોપ અને તેના કારણે અપયશનું કલંક સીતા પર ચડાવ્યું. લોકે એમ બોલવા લાગ્યા કે, “પરસ્ત્રીમાં લંપટ, સર્વ વિષયમાં વિરુદ્ધ વર્તનારા રાવણને ઘરે રહેલી સીતાનું શીલ પવિત્ર શી રીતે ટકી શકે? પોતાની પત્નીનું પવિત્રપણું પોતે જાણતા હોવા છતાં લોકાપવાદના કારણે રામે કંઈક અવજ્ઞા બતાવી, જેથી સીતા અતિશોક પામી. અંતઃપુરમાં રહેતી સીતા ઉપર ઈર્ષા વહન કરતી એવી શક્યા ક્ષત પર ક્ષાર ભભરાવનારની જેમ એક વખત કહેવા લાગી કે, “અરે! સાંભળ્યું છે કે, “ત્રણે જગતમાં સહુથી ચડિયાતા રૂપવાળે રાવણ છે, તે તેનું રૂપ કેવું છે? તે તું તેનું ચિત્રામણ ચિતરી આપ.” (૨૫) કહેવત છે કે, “સહુ કોઈ પોતાના અનુમાનથી પારકાના આશયની કલ્પના કરે છે, તેથી નીચને સામે નીચ અને મહાનુભાવને સામો મહાનુભાવ જણાય છે.” એ ન્યાયાનુસાર સીતાએ શેના આગ્રહથી રાવણના ચરણનું પ્રતિબિંબ ચીતર્યું. મેં તેને ઉપર આકાર કે Page #156 -------------------------------------------------------------------------- ________________ (૨) નયિકી બુદ્ધિનાં ઉદાહરણે, મુરુંડરાજા અને પાદલિપ્તસૂરિ [ ૧૧૩ છે, તે જોયેલું જ નથી. કે પગલાંનું સીતાએ ચિત્રેલું પ્રતિબિંબ છૂપાવીને તેઓએ એકાંતમાં રામને બતાવ્યું અને સાથે ઈર્ષ્યાથી જણાવ્યું કે, “હજુ પણ તેના પ્રત્યેનો સ્નેહભાવ સતા છોડતી નથી, તેને આ પ્રત્યક્ષ પૂરા દે.” સીતા ઉપર રામને અણગમે ઉત્પન્ન કરાવનારી આ વનયિકી બુદ્ધિનો શો ઉપાય કર્યો. આ સર્વ હકીકત રામાયણની કથામાં વિસ્તારથી જણાવેલી છે, વિસ્તારના અર્થીઓએ ધ્યાનપૂર્વક ત્યાંથી જાણી લેવી. (૩૦) ગાથા અક્ષરાર્થ–સીતાએ ચિત્રેલા રાવણના ચરણનું પ્રતિબિંબ જે શક્યએ. પ્રોજન ઉભું કરીને ચિત્રાવ્યું, તે રૂપ લક્ષણ, રામની પત્ની સીતાનું રાવણે હરણ કર્યું, તેને પાછી લાવ્યા પછી લોકો આડું-અવળું બોલવા લાગ્યા તેથી રામે સીતાની અવજ્ઞા કરી, એ કારણે સીતા શેક કરવા લાગી. કેઈ વખતે શક્ય વડે પ્રેરાયેલી સીતાએ રાવણના ચરણો આલેખ્યા. ઉપરનો ભાગ મેં જોયું નથી, તેથી એકલા ચરણો જ આલેખ્યા. પ્રાપ્ત થયેલા સીતાના છિદ્રથી રામને વાકેફ કર્યા. અર્થાત્ સીતા હજુ રાવણને મેળવવાની અભિલાષાવાળી વર્તે છે.”—એમ શોકોએ રામને સીતાનું રાવણનું અર્થી પણું કથન કર્યું. અહિં “અર્થિતા શાસને” એની વ્યાખ્યા કરી તો પણ અસ્થિત્તા સાસણે” એવો જે પ્રાકૃત પાઠ છે, તે પ્રાકૃતલક્ષણ–વશે થયો છે, પ્રાકૃતમાં એમ કહેવું છે કે-“બિન્દુઅનુસ્વાર અને દ્વિર્ભાવ લોપ કર્યા હોય અગર ન હોય ત્યાં આપ્યા હોય, તે પણ અર્થ તો પૂર્વે રહેલો હોય તે જ કાયમ રહે છે.” (૧૧૪). ૧૧૫–ગ્રંથી નામનું દ્વાર–મુરુંડરાજાને ગુમ છેડાવાળું સૂતર, સરખી કરેલી લાકડી અને મીણન ડાભડો મોકલાવ્યું. તેણે પાદલિપ્તસૂરિને બતાવતાં તેમણે મીણ ગળાવી છેડો શોધી આપે, લાકડીને તરાવી તથા તૂ બડાને સીવરાવ્યું. એમ ગાથાર્થ જણાવ્યો. હવે વિવરણુકારે વિસ્તારથી ગાથાનો અર્થ સમજાવ્યા છે– મુસંડ રાજા અને પાદલિપ્તસૂરિ–પાટલિપુત્ર નગરમાં મુરુંડ નામને રાજા હતો. પિતાને જ્ઞાની માનતા કેઈકે તે રાજાની પર્ષદાની પરીક્ષા કરવા માટે જેને અગ્રભાગ જાણી ન શકાય તેવું સૂતર, ઉપર-નીચે સરખો ગોળ દંડ અને મીણથી લેપ કરેલ ગોળાકાર ડળે મોકલ્યો. તેવા પ્રકારના જાણકાર નિષ્ણાતોને બતાવ્યા. ત્યાર પછી અનુક્રમે વિહાર કરતાં પાદલિપ્તાચાર્ય ત્યાં પધાર્યા; રાજકુલમાં પધારેલા તેમને આ પદાર્થો બતાવ્યા. તેમણે ગરમ જળથી મણ ઓગાળીને સૂતરનો અગ્રભાગ કે છેડો મેળવ્યો. ગોળ લાકડી નદીના જળમાં વહેતી મૂકીને તરાવી, તેમાં જે ભાગ વધારે વજનદાર હતો, તે બહુ ડૂબવા લાગ્યું, તેથી કાનું મૂળ તે છે–તેવો નિર્ણય કર્યો. મીણ લપેટેલો ગોળ ડાભડો અતિઉષ્ણ જળમાં ડૂબાડી મણ ઓગાળી, તેનું ઢાંકણું પ્રગટ કરી ઉઘાડ્યું. પછી પોતે છિદ્ર વગરનું-મોટા પ્રમાણવાળું એક તુંબડું ગ્રહણ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] ઉપદેશપદ-અનુવાદ કરીને અત્યંત ન દેખી શકાય તેવી પાતળી ચીરાડ ઉત્પન્ન કરી તેની વચ્ચે રને મૂક્યાં. ત્યાર પછી જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ છૂપી સીલાઈ વડે તે સીવી લીધું. ત્યાર પછી તે માણસોને જણાવ્યું કે-“આ ઝૂંબડું તોડ્યા-ફાડ્યા કે ચીર્યા વગર તમારે અંદરથી રનો કાઢી લેવાં.”—એમ કહીને ત્યાં તૂબડું મોકલી આપ્યું, પરંતુ તેઓ આ વનવિકી બુદ્ધિ વગરના હોવાથી તેમ કરવા સમર્થ થઈ શક્યા નહિ. (૧૧૫) વિષ-પ્રયોગ – ( ૧૧૬–ઔષધ દ્વાર–કઈક રાજાએ પિતાના નગરને ઘેરો ઘાલનાર શત્રુન્યને પિતાના દેશની અંદર આવી પહોંચેલું સાંભળી તેને ખાળવાને બીજે ઉપાય ન મળવાથી તેના આવવાના માર્ગમાં જળાશયોને ઝેર નાખીને પાણી ન પીવા લાયક કરી નાખ્યાં. અને તે માટે વિષને કર લોક ઉપર નાખ્યો. “દરેકે પાંચ પાંચ પલ પ્રમાણ ઝેર રાજભંડારમાં પહોંચાડી જવું.” કેઈક વિદ્ય માત્ર પાંચ પલના બદલે યવ જેટલું જ અલપ ઝેર લાવ્યું. એટલે રાજાએ કોપાયમાન થઈને કહ્યું કે-“તું મારી આજ્ઞાનો ભંગ કરનાર છે. ત્યારે વિદ્ય કહ્યું કે-“હે દેવ ! આ ઝેર ઘણું અલ્પ હોવા છતાં તેનાથી સોગણી–હજારગણી કે લાખગણ બીજી વસ્તુને પોતાના જેવી બનાવવાની તેમાં તાકાત છે. ત્યારે રાજાએ વૃદ્ધ હાથીના પૂછડાના એક વાળને તે વિષ લગાડીને જોયું. વિષ ત્યાંથી ચડીને હાથીના શરીરમાં વ્યાપવા લાગ્યું. રાજાના મંત્રિએ કહ્યું કે એ વિષનો પાછે ઉતાર કરે, તેવું કઈ ઔષધ છે કે કેમ ?” ત્યારે વૈધે તે વિષ ઉતારવાનું ઔષધ તેને લગાવ્યું, તે ઝેર જ્યાં વ્યાપેલું હતું, તે ઝેર ઉતરી ગયું. અહિં મંત્રીએ તે વિષનું સામર્થ્ય કેટલું છે ? તે જોઈને વાપર્યું, તે તેની નાયિકી બુદ્ધિ જાણવી. (૧૧૬) સ્થૂલભદ્ર-કથા, ગણિકા અને રથિક– ૧૧૭–ગણિકા અને રથિકનું સંયુક્ત ઉદાહરણ. સુકેશ વેશ્યા શ્રદ્ધાવંત બની સ્થૂલભદ્ર મુનિના ગુણોની પ્રશંસા કરતી હતી. ત્યારે રથિકે આંબાની લંબ કળાથી કાપી બતાવી, એટલે સુકોશાએ સરસવના સરી પડતા ઢગલા ઉપર નાચ કરી બતાવ્યું. આ બંનેમાં તેટલી દુષ્કરતા નથી, જેટલી સ્થૂલભદ્રની મહાનુભાવતા-અખંડ બ્રહ્મચર્યપાલનમાં દુષ્કરતા છે. સ્થૂલભદ્રની કથા કહે છે – નવમા નંદરાજાના સમયમાં ક૯પકમંત્રિના વંશમાં સે સંખ્યાવાળા સંતાનના કારણે તેવા નામથી પ્રસિદ્ધિ પામેલા શકટાલ નામના મંત્રી હતા. તેની પ્રધાનપત્નીની કુક્ષિથી બે જ્ઞાનવંત પુત્રો થયા. તેમાં એક મેટાનું નામ શ્રીસ્થૂલભદ્ર અને બીજા નાનાનું નામ શ્રીયક હતું. તેમજ (૧) યક્ષા, (૨) યક્ષદત્તા, (૩) ભૂતા, તથા (3) ભૂતદત્તા, (૫) સેણા, (૬) વેણ અને (૭) રેણું એ નામની સાત પુત્રીઓ હતી. આ સાતે બહેને અનુક્રમે એક, બે, ત્રણ, ચાર, યાવત્ સાત વખત સાંભળીને યાદ Page #158 -------------------------------------------------------------------------- ________________ (૨) નયિકી બુદ્ધિનાં ઉદાહરણ, સ્થૂલભદ્રની કથા. [ ૧૧૫ રાખવાની શક્તિ ધરાવતી હતી. અર્થાત્ કઈ પણ નવા લેક એક વખત સાંભળીને પ્રથમ પુત્રી તે યાદ રાખી બોલી શકે. તેવી રીતે બીજી બે વખત સાંભળી, તેમ સાતમી સાત વખત સાંભળી કડકડાટ તે બોલી જાય. તેવા પ્રકારને તીવ્ર ક્ષયોપશમ દરેક ધરાવતી હતી. શકટાલ જિનવચન પ્રત્યે એકાંત અનુરાગ ચિત્તવાળો હતો. ત્યાં આગળ સમગ્ર બ્રાહ્મણકુલમાં વિખ્યાત વરરુચિ નામને બ્રાહ્મણ વિદ્વાન હતો, જે દરરોજ નવા નવા એકસો આઠ લોકોની રચના કરીને રાજાને અર્પણ કરતા હતા. તે સમયે રાજા શકટાલના મુખ તરફ નજર કરતો, પરંતુ મિથ્યાત્વી હોવાથી તેની પ્રશંસા ન કરી, જેથી રાજા પણ પ્રસન્ન થતો ન હતો. એટલે તે વરરુચિ શકટાલની પત્નીની સેવા કરવા લાગ્યું. તેણે પૂછયું કે, “તું મને શા માટે આરાધે છે?” સાચો ભાવ જણાવ્યું, એટલે કહ્યું કે, “હું તે પ્રકારે કરીશ કે, જેથી તેઓ પ્રશંસા કરશે. એ વાત સ્વીકારીને પતિને કહ્યું કે, “શા માટે વરરુચિનાં કાવ્યની પ્રશંસા નથી કરતા ?” “તે મિથ્યાત્વી છે માટે. પનીએ દઢ આગ્રહ કર્યો, એટલે પછી તેનાં કાવ્યની પ્રશંસા કરી. કેઈક દિવસે વરરુચિ રાજા પાસે પોતાનું કાવ્ય લાવ્યો અને સંભળાવ્યું એટલે નજીક બેઠેલા શકટાલમંત્રીએ કહ્યું કે, “સારૂં કાવ્ય બોલ્યા. રાજાએ તેને ૧૦૮ સેનામહોરો અપાવી, એ પ્રમાણે દરરોજ નવાં નવાં તેટલાં કાવ્ય બનાવી લાવે છે, એટલે કાયમનું તેને ૧૦૮ સેનામહોરોની આજીવિકાનું સાધન મળી ગયું. દરરોજ રાજભંડારમાંથી ધનનો ક્ષય દેખીને અમાત્યે કહ્યું કે, “હે દેવ! આને દરરોજ કેમ આપે છે?” તો કે, તે જ તેની પ્રશંસા કરી હતી તેથી, મેં તો “પૂર્વનાં કાવ્ય બરાબર બોલી બતાવે છે તેથી તેની પ્રશંસા કરી હતી. રાજાએ પૂછયું, “કેમ એમ ? ” મંત્રીએ કહ્યું કે, જે એ બોલે છે, તે તો મારી પુત્રીઓને પણ આવડે છે. ત્યાર પછી ઉચિત સમયે શ્લોક સંભળાવવા માટે તે રાજા પાસે આવ્યો. પડદાની અંદર શકટાલમંત્રીની સાત પુત્રીઓને બેસારી હતી. એક વખત એ બોલ્યા, તે સાંભળીને ખલના પામ્યા વગર યક્ષા વગેરે તે સાતે વારાફરતી બેલી ગઈ. બીજીએ બે વખત સાંભળ્યું ને બોલી ગઈ, બીજી બેલી એટલે ત્રીજીએ ત્રણ વખત સાંભળ્યું-યાદ રહ્યું અને બોલી ગઈ. એમ દરેક વખત વૃદ્ધિ થતાં થતાં સાતમી સુધી પુત્રીઓ અખલિતપણે તે કાવ્ય બોલી ગઈ. ત્યાર પછી કોપાયમાન થયેલા રાજાએ વરરુચિને રાજદ્વારમાં પ્રવેશ કરવાનો પણ બંધ કર્યો. ત્યાર પછી તે વરરુચિ ગંગામાં ગુપ્તપણે સંતાડીને યંત્રના પ્રયોગથી સોનામહોરો મેળવતો હતો. લોકોને કહે કે, “મારી સ્તુતિથી પ્રસન્ન થયેલી ગંગાદેવી મને આપે છે.” કાલાંતરે રાજા સુધી વાત પહોંચી, એટલે રાજાએ અમાત્યને કહી. અમાત્યે કહ્યું કે, “જે મારી પ્રત્યક્ષ ગંગા આપે તો બરાબર.” હે દેવ ! આપણે પ્રભાતે ગંગાનદીએ જઈએ. રાજાએ તે વાતને સ્વીકાર કર્યો. હવે મંત્રીએ સંધ્યાસમયે પિતાના એક વિશ્વાસુ પુરુષને ગંગાનદીએ મેકલ્યો અને કહ્યું કે, “તું ગુપ્તપણે ગંગામાં રહેજે અને વરરુચિ પાણીની અંદર જે કંઈ પણ સ્થાપન કરે, તે લાવીને હે ભદ્ર! તું મને સોંપજે.” પિલા પુરુષે પણ તે પ્રમાણે સોનામહેરોની પોટલી આપી. પ્રભાત–સમયે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] ઉપદેશપદ-અનુવાદ રાજા ગયે અને મંત્રીએ સ્તુતિ કરતા વરરુચિને દેખે, સ્તુતિના અંતે ગંગામાં ડૂબીને પેલા યંત્રને હાથ અને પગથી લાંબા કાળ સુધી ઠોકવા છતાં પણ જ્યારે કંઈ પણ આપતી નથી, ત્યારે વરરુચિ અત્યંત ઝંખવાણે બની ગયે. ત્યાર પછી શકટાલે રાજા પાસે સોનામહોરની પિટલી પ્રગટ કરી. રાજાને હસવું આવ્યું અને પેલે મંત્રી ઉપર ગુસ્સે થયો. (૨૫) હવે તે વરરુચિ મંત્રીનાં છિદ્ર શેધવા લાગે. શકટાલ કોઈ વખત પોતાના પુત્ર શ્રીયકના વિવાહ કરવાની ઇચ્છાવાળે થયે, ત્યારે તે પ્રસંગે રાજાને ભેટ આપવા માટે વિવિધ પ્રકારનાં આયુધ ગુપ્તપણે કરાવતો હતો. આ વાત વરચિએ કંઈક પ્રલોભન આપી દાસીની પાસેથી મેળવી. આવા પ્રકારનું છિદ્ર મેળવીને પછી નાના બાળકોને લાડુની લાલચ આપીને શૃંગાટક ત્રણ-ચાર માર્ગો, રા, ધર્મશાળા વગેરે સ્થાનમાં આ પ્રમાણે નાથા ભણાવીને બેલાવરાવ્યા– એઉ લેઉ ન વિયાણુઈ, જે સકડાલુ કરેસઈ; નંદુ રાઉ મારેવિણુ, સિરિયઉ જિજ ઠસઈ.” અર્થાત્ લેકેને આ વાતની ખબર નથી કે, “શકટાલ શું કરવાનું છે? નંદરાજાને મારીને પોતાના પુત્ર શ્રીયકને રાજગાદીએ સ્થાપન કરવાનું છે.” રાજાએ આ વાત સાંભળી અને ચર-દૂત પુરુષ પાસે તેના ઘરની તપાસ કરાવી. પુષ્કળ આયુધો-હથિયારે તૈયાર કરાતાં દેખીને તેણે રાજાને હકીકત કહી. સેવા માટે આવેલા * મંત્રી જ્યારે પગે લાગતા હતા, ત્યારે કપાયમાન થયેલા રાજા મુખ ફેરવીને બેઠા. રાજા આજે કોપાયમાન થયા છે” એમ જાણીને મંત્રી શકટાલે ઘરે જઈને શ્રીયક પુત્રને કહ્યું કે, “હે પુત્ર! જે હું નહીં મારું, તે રાજા આપણું સર્વ કુટુંબને મારી નાખશે. હે વત્સ ! જ્યારે હું રાજાના પગમાં પડું, ત્યારે તારે મને મારી નાખવો.” શ્રીયકે પિતાના કાન બંધ કર્યા પછી શકટાલે કહ્યું કે, “હું પહેલાં તાલપુટ વિષ ભક્ષણ કરી લઈશ, જેથી રાજાના પગમાં પડું, તે સમયે નિઃશંકપણે તારે મને મારી નાખવો.” સર્વ વિનાશની શંકાવાળા શ્રીયકે આ વાત કબૂલ કરી અને તે જ પ્રમાણે પગે પડતાંની સાથે જ શકટાલના મસ્તકને છેદી નાખ્યું. હાહાકાર ઉઠયો, “અકાય થયું” એમ બોલતો રાજા ઉભે થયે, એટલે શ્રીયકે કહ્યું કે-“હે દેવ ! આપ વ્યાકુળ ન થાઓ. આપના તરફ જે પ્રતિકૂલ હોય, તેવા પિતાનું પણ મને પ્રજન નથી.” રાજાએ કહ્યું કે, “તે હવે મંત્રિપદવીને સ્વીકાર કર.” ત્યારે તેણે કહ્યું કે, “સ્થૂલભદ્ર નામના મારા મોટા ભાઈ છે, તે બાર વરસથી કોશાને ઘરે રહે છે.” રાજાએ તેને બોલાવીને કહ્યું કે, “મંત્રીની પદવીનો સ્વીકાર કરો.” તેણે કહ્યું કે, “વિચાર કરું” એટલે નજીકમાં અશેકવનમાં મોકલ્યા. ત્યાં વિચાર કરવા લાગ્યા કે, “પારકાં કાર્ય કરવા રોકાયેલાને શું ભેગે, શું સુખ કે મજા હોય ? વળી ભગોથી અવશ્ય નરકે જવું પડે છે, તે નરકાંત ભેગોથી સયું.” એમ ચિંતવતાં વૈરાગ્ય પામ્યા, ભવથી મન વિરક્ત થયું. પંચમુષ્ટિથી લોન્ચ કરી પિતાની મેળે જ મુનિષ ગ્રહણ કરીને રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજન્ ! મેં Page #160 -------------------------------------------------------------------------- ________________ (૨) વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણા, સ્થૂલભદ્રની કથા [ ૧૧૭ ' આ ચિંતવ્યું.' રાજાએ તેને અભિનંદન આપ્યાં, એટલે તે મહાત્મા મહેલમાંથી નીકળી ‘ગણિકાને ત્યાં જશે’-એમ શકાવાળા રાજાએ તેને જતા દેખીને તપાસ કરાવી, તેા જેમ કેાઈ મડદાના કલેવરની દુર્ગંધવાળા માર્ગે જાય, તે સ્થિતિએ વેશ્યાના ઘર પાસેથી તેની સામુ જોયા વગર ચાલ્યા ગયા. એટલે રાજાએ જાણ્યું કે, ‘નક્કી તે કામભાગેથી વૈરાગ્ય પામેલા છે.’ એટલે શ્રીયકને મ`ત્રીપદે સ્થાપન કર્યા. આ તરફ સ્થૂલભદ્ર તે સંભૂતવિજય ગુરુના ચરણ-કમલમાં પ્રત્રજ્યા અંગીકાર કરીને વિવિધ પ્રકારના અત્યુગ્ર તપ અને ચારિત્રની આરાધના કરવા લાગ્યા. હવે કેાઈક વખતે વિહાર કરતા કરતા સુંદર ધર્માંમાં તલ્લીન મનવાળા સ્થૂલભદ્ર મુનિ ગુરુ સાથે પાટલિપુત્રનગરે આવ્યા. ચામાસાના કાળમાં ભવના ભયથી તીવ્ર ઉદ્વેગ પામેલા એવા તેમની સાથેના ત્રણ મુનિઓએ અનુક્રમે દુષ્કર અભિગ્રહો આ પ્રમાણે ગ્રહણ કર્યા. એક સિંહગુફામાં, બીજા ભયંકર ઝેરવાળા સપના રાફડા પાસે, અને ત્રીજા કૂવાના ઉપર રહેલા કાષ્ઠ ઉપર રહી ચાર માસના ઉપવાસ કરનાર હતા. સ્થૂલભદ્ર મુનિએ ગુરુને વિનંતિ કરી કે- હે ભગવંત ! હું તપ કર્યા વગર કાશાના ઘરે ચામાસામાં રહીશ. જેનું સત્ત્વ જાણેલુ છે, એવા ગુરુએ તેને ત્યાં રહેવાની અનુમતિ આપી. ત્યાર પછી સ્થૂલભદ્ર કાશાના ઘરદ્વાર પાસે આવ્યા. ખુશ થયેલી કેાશાએ ઉભા થઈ વિચાર્યું કે, ‘ આ ચારિત્રના પરિષહાથી ભગ્નપરિણામી થયા જાય છે.’ કેાશાએ હાથ જોડી વિનંતિ કરી કે− આજ્ઞા કરી કે, અત્યારે મારે શું કરવું ?’ (૫૦) ‘પૂર્વે આ ઉદ્યાનના મધ્યભાગમાં જે મકાનમાં ભાગેા ભાગવતા હતા, તેમાં ચાર માસ માટે નિવાસ આપ.' તેણે વસતિ આપી. દરેક પ્રકારના રસવાળાં ભેાજન આરેાગ્યાં. હવે કૈાશા સ્નાન કરવાથી અને ગુણેા ધારણ કરવાથી પવિત્ર દેહવાળી, સર્વાલ કારથી વિભૂષિત બની રાત્રે હાથમાં દીવા લઇને પેાતાને કૃતા માનતી, મેહક મધુર શબ્દો મેલતી કાઈ પ્રકારે તેની સાથે ક્રીડા કરવા સમથ ન બની. ઉલટુ તેમના ઉપદેશથી મેહને પ્રશાંત કરી શ્રાવિકા ખની. રાજાના અભિચાગની માત્ર છૂટ રાખી, તે સિવાય કાઇ પુરુષની સાથે મારે ક્રીડા ન કરવી-એવા પ્રકારની વિકારરહિત અની મૈથુન-સેવનની વિરતિ અંગીકાર કરી. સિંહ અને સર્પને ઉપશાંત કરી ચાર માસના ઉપવાસ કરનારા, તથા કૂવાના કાષ્ઠ ઉપર ચાર માસના ઉપવાસ કરી રહેનાર એમ ત્રણે મુનિવરે ગુરુ પાસે પાછા આવી ગયા. એટલે ગુરુમહારાજે લગાર ઉભા થઈ એમ કહ્યું કે, ‘દુષ્કર કરનાર એવા તમારુ સ્વાગત કરુ છું.' જેટલામાં આ કહ્યું, તેટલામાં ગણિકાને ઘરે દરરાજ મનેાહર આહાર કરનાર હાવાથી મનેાહર શરીરવાળા હોવા છતાં સમાધિ ટકાવી રાખનાર એવા સ્થૂલભદ્ર મુનિવર પણ આવી પહેાંચ્યા. એટલે ગુરુ મહારાજે ‘ અતિદુષ્કરકારક ! અતિદુષ્કરકારકનું સ્વાગત' એમ ઘણા આદર-સ્નેહ સાથે કહ્યું, એટલે આગળ આવેલા ત્રણ તપસ્વી મુનિએ ઇર્ષ્યા પામીને કહેવા લાગ્યા ' કે, ‘દેખા ! આચાર્ય મહારાજે તપ ન કરનાર, ચિત્રશાળામાં મનગમતાં ભાજન કરનાર એવા અમાત્યના પુત્રની પ્રશંસા કરી.' તે રોષ મનમાં છૂપાવીને ‘હવેના ચામાસામાં મારે પણ તેને ત્યાં જવું.' એમ સિંહગુફાવાસી સાધુએ નક્કી કર્યુ અને તે સમય Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ]. આ ઉપદેશપદ- અનુવાદ આવ્યું, એટલે તેણે સૂરિને કહ્યું કે, “કેશા વેશ્યાની નાની બહેન ઉપકશાના ઘરે ચોમાસું કરવા જઈશ અને તેને પ્રતિબોધ પમાડીશ. હું કાંઈ થૂલભદ્રથી ઉતરું એમ નથી. ઉપગ મૂકીને ગુરુએ જાણ્યું કે, “આ સાધુ કઈ રીતે પ્રતિજ્ઞાને પાર પાડી શકે તેમ નથી. તેથી ગુરુ એ ના પાડી નિષેધ કર્યો, છતાં ઉપરવટ થઈ ત્યાં ગયે અને વસતિ માગીને વર્ષાકાળ માટે શેકાય. ઉપકશા પણ સરળ સ્વભાવથી ધર્મ શ્રવણ કરતી હતી. વસ્ત્ર આભૂષણ ન પહેરેલાં છતાં પણ ગણિકાનું અતિસુંદર રૂપ દેખીને મીણનો ગોળો જેમ અગ્નિ પાસે પીગળી જાય, તેમ તેની સમીપમાં તેની સામે અવલોકન કરતાં જ અતીવ દઢપણે તેને ચારિત્રને ભાવ ચાલ્યા ગયે અને કામબાણ ફ્રાયમાન થયું. ત્યાર પછી લજજાને ત્યાગ કરી દુષ્ટ પરિણામવાળો તે ગણિકાને પ્રાર્થના કરવા લાગ્યો. ચતુર બુદ્ધિવાળી તેણે કહ્યું કે, “અમને શું આપશો ?” મુનિએ કહ્યું કે, મારી પાસે કંઈ નથી. કારણ કે, હે ભદ્રે ! અમે તો નિગ્રંથ-પરિગ્રહ વગરના છીએ. તે પણ કહે કે, “તું શાની ઈચ્છા રાખે છે?” તેણે સાંભળ્યું હતું કે-નેપાલ દેશને રાજા કેઈ નવીન સાધુ કે જે ત્યાં જાય તેને લાખમૂલ્યવાળી રત્નકંબલ આપે છે.” ત્યાં ગયો, તે મેળવી અને મોટા પ્રમાણવાળા વાંસના પિલાણમાં છૂપાવીને તેનું છિદ્ર પણ પૂરી દીધું કે, જેથી કઈ પણ તેને ન જાણી શકે નગ્નપ્રાય બનેલો એકલો. અવિશ્રાન્તપણે ચાલ્યા કરતો જતો હતો, ત્યારે કેઈક પ્રદેશમાં પક્ષી શwદ કરવા લાગ્યું કે, “લાખના મૂલ્યવાળે આ આવે છે.” એ સાંભળીને પક્ષીના શબ્દને પારખનારે એક ચિરસ્વામી નજર કરે છે, તે આવતા એ સાધુને દેખ્યા. પક્ષીના શબ્દની અવગણના કરીને જેટલામાં ચાર ઉભે રહેલો છે, એટલે ફરી પશુ પક્ષી તેમજ બોલવા લાગ્યું કે, “તારા હાથમાં આવેલા લાખ તે ગૂમાવ્યા. કૌતુક પામેલા ચારસ્વામીએ ત્યાં જઈને મુનિને પૂછયું કે, “તારી પાસે જે કંઈ હોય, તે નિર્ભયપણે તું કહે ત્યારે તેણે કહ્યું કે, “વાંસની અંદર કંબલરત્ન છે. તેને છોડી દીધો. આવીને લાખમૂલ્યવાળું કંબલરત્ન ગણિકાને સમર્પણ કર્યું. અર્પણ કરતાંની સાથે જ તે જ ક્ષણે તેના જ દેખતાં ગૃહની ખાળમાં ફેંકી દીધું. ત્યાર પછી તેણે ગણિકાને પૂછયું કે, આવું કંબલરત્ન કેમ મલિન કર્યું ?” ત્યારે ગણિકાએ કહ્યું કે, “હે શ્રમણ ! તું આ કંબલનો શેક કરે છે, પરંતુ હે ભોળા ! તારો આત્મા મલિન થાય છે, તેની તને ચિંતા નથી ? કંબલરત્ન કરતાં પણ અધિક કિંમતી આત્મરત્ન મલિન થાય છે. કારણ કે, “તને મારા તરફ રાગ થયો છે.” તું મારી પાછળ એવું લાગે છે કે, “ચોમાસા જેવા કાળમાં પણ, છકાયની પરવા કર્યા વગર, દૂર દેશાંતર ગયો અને મને પ્રસન્ન કરવા માટે રત્નકંબલ લાવ્યું. મેં તે તને પ્રતિબોધ કરવા માટે આ કાર્ય કરાવેલ. (૭૫) આ પ્રમાણે કંઈ પણ સાધુ પાસેથી આશા રાખ્યા વગર તેને ગણિકાએ હિતબુદ્ધિથી ઠપકે આપ્યો, એટલે તે પાછો માગે આવી ગયા અને કહ્યું કે, “તારી હિતશિક્ષા હું સ્વીકારું છું એમ કહીને ગુરુની પાસે ગયે. ત્યારે ગુરુએ કહ્યું કે, “સ્થૂલભદ્રમુનિ અતિદુષ્કરકારક જ છે કે, જેણે લાંબા કાળની પરિચિત અને અતિનેહાળ ધર્મશ્રદ્ધા. Page #162 -------------------------------------------------------------------------- ________________ (૨) વનયિકી બુદ્ધિનાં ઉદાહરણ, સ્થૂલભદ્રની કથા [ ૧૧૯ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વગરની ગણિકાને સારી રીતે પ્રતિબોધ પમાડી અને પિતાના વ્રતમાં અડોલ ટકી રહ્યા. તે તો દેષ જોયા વગર વ્રત પાલન કરતી ઉપકશાની માગણી કરી-એમ ગુરુએ ઠપકો આપ્યો; એટલે તેણે અંતઃકરણથી પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું. એક સમયે નંદ રાજાએ પોતાના રથિકને કશા આપી, પરંતુ કોશા હંમેશાં સ્થૂલભદ્રમુનિની વારંવાર ખૂબ પ્રશંસા કરતી હતી. જે મારા સરખી ચતુર ગાઢ અનુરાગવાળી સ્ત્રીથી તલના તરાના ત્રીજા ભાગ જેટલા પણ બીલકુલ ક્ષેભ પામ્યા નહિ. તે બીજે કયો તેની જેમ કામના સામર્થ્યને દબાવીને સ્ત્રીપરિષહ જિતી શકે ? (૮૦) આ જગતમાં આશ્ચર્ય ઉપજાવનારા અનેક લોકો હશે, પરંતુ સ્થૂલભદ્ર જેવા કામને વશ કરનારા કઈ કદાપિ પ્રગટ થશે નહિં. સ્થૂલભદ્રના ગુણોનું ગૌરવ કરતી તેના તરફ આકર્ષાયેલા મનવાળી તે ગણિકા રથિક પ્રત્યે તેટલો સભાવવાળે સ્નેહ બતાવતી નથી. હવે તે રથિક પોતાનું સૌભાગ્ય ઉત્પન્ન કરવા અને કળા બતાવવા માટે કોઈ દિવસ કોશાને અશોકવનમાં લઈ ગયો. ધનુષદંડ ઉપર બાણ ચડાવીને કેરીઓની લંબને બાણ પાછળ બાણ એમ પિતા સુધી બાણ પાછળ બાણ પરોવતે પરોવતો લાવ્યા. પિતાના હાથ સુધી બાણની શ્રેણી આણી. પછી અર્ધચંદ્ર બાણથી લંબી તોડી નાખી. અને એક–એક બાણ ખેંચતાં–ખેંચતાં બેઠાં-બેઠાં લૂંબી હસ્તગત કરી. આ કળા દેખીને કેશાને લગીર પણ નવાઈ ન લાગી. પરંતુ કહ્યું કે, “શીખેલાને અહીં કંઈ પણ દુષ્કર નથી.” મારી નૃત્યકળા તમે જુઓ. સરસવના ઢગલા ઉપર સ્થાપન કરેલ સેયના અગ્રભાગ પર ફેરફુદડી ફરતી, હાવ-ભાવ-સહિત નૃત્ય કરતી, હર્ષિત મુખવાળી કહેવા લાગી કે, “અરે મહાનુભાવ! ગુણ પુરુ ઉપર કોને મત્સર-ઈર્ષા હોય ? તેને જ મનમાં વહન કરતી તેમ જ આ એક સુભાષિત સંભળાવ્યું–આવી રીતે આંબાની લંબીઓ તડવી કે શીખેલી કળાને અનુસરે નૃત્ય કરવું, તે બંને તેટલાં દુષ્કર કાર્ય નથી, પરંતુ તે મહામુનિ મદનજનક મહિલારૂપ વનમાં વાસ કરીને કામદેવને જિત્યા, તે મહાનુભાવ દુષ્કર છે.” તેણે પહેલાં પણ તેને તેમનો વૃત્તાન્ત કહેલ હતો. તેના ચરિત્રથી પ્રભાવિત થયેલ તે રથકાર પણ મોટો શ્રાવક બન્યા. તે સમયે લગભગ બાર વરસને મહાદુષ્કાળ પડ્યો, તેથી સર્વ સાધુસમુદાય સમુદ્ર-કિનારે ગયે. બાદ સુકાળ થતાં ફરીથી પાટલિપુત્ર નગરમાં આવ્યા. એટલે સર્વે સાધુઓએ મળી તપાસ કરી કે, “કોની પાસે કેટલું શ્રુત ટકી રહેલું છે ? જેટલું શ્રત જેની પાસે યાદ હતું, તેના ઉદ્દેશા, અધ્યયન વગેરે એકઠાં કરીને અગિયાર અંગે સ્થાપિત કર્યા, પરંતુ પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, ચૂલિકા, અનુગરૂપ પાંચ પ્રકારનો દષ્ટિવાદ કઈ પાસે મળે નહિં. ત્યારે સંઘે વિચાર્યું કે, “નેપાળદેશમાં ભદ્રબાહુસ્વામી વિચરે છે, તેઓ દષ્ટિવાદ ધારણ કરે છે –એમ સંઘે વિચારીને ત્યાં બે સાધુ મોકલી કહેવરાવ્યું કે, “તમારી પાસે દષ્ટિવાદ છે. અને અહિં તેને ગ્રહણ કરનાર સાધુઓ છે. તેમને તે - વાચા આપવી જોઈએ. આ સંધનું કાર્ય છે.” ત્યારે ભદ્રબાહુસ્વામીએ પ્રત્યુત્તર Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] ઉપદેશપદ–અનુવાદ આપે કે, “હાલ તો હું મહાપ્રાણ નામનું ધ્યાન સાધવા પ્રવતે લે છું. પહેલાં તે દુષ્કાળ હતો. હવે આ ધ્યાનની શરૂઆત કરી છે, આ પૂર્ણ થયા પહેલાં આ કાર્યની વચ્ચે વાચના દઈ શકાય નહિં.” તેમણે આવીને સંઘને જણાવ્યું. ફરી બે સાધુને તેમની પાસે મોકલ્યા કે, “જે સંઘની આજ્ઞા ન માને, તેને શે દંડ હોઈ શકે ?” તે પ્રમાણે ભણાવીને મોકલેલા સાધુઓએ તેમ કહ્યું, એટલે “તેમને ઉઘાટન નામનું પ્રાયશ્ચિત્ત લાગે. ત્યારે તેઓએ કહ્યું કે, “તે પ્રાયશ્ચિત્ત તમોને જ લાગે.” ભદ્રબાહુએ કહ્યું કે, “મને સંઘ બાહર ન કરો, પરંતુ જે સારી બુદ્ધિવાળા સાધુઓ હોય, તેમને અહિં મોકલાવો, તો હું મારા ધ્યાનપર્યત દરરોજ સાત વખત તેમને પૂછેલાને જવાબ આપીશ.” એક ભિક્ષાથી પાછા આવવાના સમય પછી, બીજી મધ્યાહ્નકાળસમયે, ત્રીજી સંજ્ઞાએ જતાં, (૧૦૦) ચોથી દિવસના કાળ સમયે અને બાકીની ત્રણ સૂતી વખતે વાચના આપીશ.” તે પછી સ્થૂલભદ્ર વગેરે પાંચસો બુદ્ધિશાળી સાધુઓને ત્યાં ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા, અનુક્રમે ત્યાં પહોંચ્યા અને તેમની પાસેથી પ્રતિપૃચ્છા વડે વાચના લેવા લાગ્યા. તેમાંથી કેટલાક એક વાર, બે વાર, ત્રણ વાર વાચના સાંભળતાં પણ અવધારણ કરી શક્યા નહિં. ત્યારે સ્થૂલભદ્ર મુનિને ત્યાં રાખીને બાકીના સવે ત્યાંથી વિહાર કરી ગયા. ધ્યાન ડું બાકી રહ્યું, ત્યારે ગુરુએ પૂછ્યું કે, “તું ફલેશ પામતો નથી ને ?” સ્થૂલભદ્રે કહ્યું કે-“હે ભગવંત! મને લગાર પણ દુઃખ થતું નથી.” “તો થોડો સમય રાહ જે, પછી આખો દિવસ વાચના આપીશ.” પછી આચાર્યને પૂછયું કે, “મેં અત્યાર સુધીમાં કેટલું સૂત્ર ગ્રહણ કર્યું ?” તું અઠયાસી સૂત્ર ભર્યો છે, તો મેરુ અને સરસવની ઉપમાએ હજુ સરસવ જેટલું ભણે છે અને મેરુ જેટલું ભણવાનું બાકી છે; છતાં આટલું ભણતાં તને જેટલો સમય લાગે છે, તેનાથી ઓછા કાળે તું સર્વ દષ્ટિવાદ ભણી શકીશ.” અનુક્રમે બે વસ્તુ ન્યૂન દશ પૂર્વે ભણી લીધાં. એવામાં વિચરતા સ્થૂલભદ્રમુનિ સહિત ભદ્રબાહુસ્વામી પાટલિપુત્ર આવી પહોંચ્યા અને બહાર ઉદ્યાનમાં રોકાયા. તે વખતે યક્ષા વગેરે સ્થૂલભદ્રની સાતે બહેને ગુરુમહારાજને તથા મોટા ભાઈને વંદન કરવા આવી. ગુરુ મહારાજને વંદન કરીને પૂછયું કે, “મેટા ભાઈ ક્યાં છે?” ગુરુએ કહ્યું કે, “દેવકુલિકા(દેવડી)માં સૂત્રનું પરાવર્તન કરતા આનંદથી રહેલા છે. સાધ્વીઓને આવતી દેખીને પિતાની જ્ઞાનઋદ્ધિ બતાવવા માટે પોતે સિંહાકારરૂપે બની ગયા. તે સિંહને દેખી સાવીઓ ત્યાંથી પાછી ફરીને ગુરુની પાસે જઈને કહેવા લાગી કે, “હે ભગવંત ! ભાઈને સિંહ ખાઈ ગયો !” ગુરુએ સાધ્વીઓને કહ્યું કે, “તે સ્થૂલભદ્ર જે છે, પણ સિંહ નથી.” પાછી આવી, વંદના કરી, ઉભા રહ્યા, ત્યાર પછી કુશલવાર્તા પૂછી. પછી શ્રીયકે જેવી રીતે દીક્ષા લીધી, મહાપર્વના દિવસે અમોએ ખેંચાવી-ખેંચાવી ઉપવાસ કરાવ્યું, રાત્રે કાળ કરી ગયા અને દેવલોક પામ્યા. મુનિ-બંધુ-હત્યાથી ભય પામેલી મેં તપ કરીને દેવતાનું સાંનિધ્ય કર્યું. તેની સહાયથી મહાવિદેહમાં પહોંચી અને તીર્થકર ભગવંતને પૂછયું, ત્યાંથી બે અધ્યયન આણ્યાં, એક ભાવના અને બીજું વિમુક્તિ નામનું અધ્યયન-એ પ્રમાણે Page #164 -------------------------------------------------------------------------- ________________ (૨) નચિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૧૨૧ વંદન કરીને સાદવીઓ ગઈ, બીજા દિવસે નવાં સૂત્રનો ઉદ્દેશ લેવા ગુરુ પાસે હાજર થયા, ત્યારે આચાર્ય પાઠ આપતા નથી. શું કારણ? તો કે, “તું સૂત્રને યોગ્ય નથી.” તેથી જાણ્યું કે, “ગઈ કાલે સિંહના રૂપને દેખાડવા રૂપ પ્રમાદ કર્યો” તેથી આ પ્રમાણે કહે છે. “ફરી હું આમ નહિં કરીશ” સૂરિએ કહ્યું, “જે કે તું કદાચ નહિં કરે, પરંતુ તારા પછી બીજા તો કરશે. ઘણું આગ્રહપૂર્વક વિનંતિ કરી, ત્યારે ઉપરનાં ચાર પૂર્વે એ સરતે ભણાવ્યાં કે, “હવે તારે બીજાને ન ભણાવવાં. તથા દશમા પૂર્વની છેલ્લી બે વસ્તુ સ્થૂલભદ્રની સાથે વિચછેદ પામી. તે સિવાય બાકીનું સર્વ શ્રુત બીજાને ભણાવવાની અનુજ્ઞા આપી. અહિં ગણિકા અને રથિકની વિનયિકી બુદ્ધિ પ્રસ્તુત-ચાલુ વિષયમાં ઉપયોગી સમજવી. (૧૬) ૧૧–ગાથા અક્ષરાર્થ–ગણિકા અને રથિક બંને મળી એક દષ્ટાંત ગણવું. આગળ સુકોશા કહી છે, તે જ જ્યારે શ્રદ્ધાવાળી અને શ્રાવિકા બની. સ્થૂલભદ્રના ગુણોની પ્રશંસા કરતી, તેથી સુકોશા. સ્થૂલભદ્રના ગુણો તરફ પ્રભાવિત થયેલ સુકશાને દેખી તેને આકર્ષવા માટે આંબાની લુંબી છેદી. તેણે સરસવના ઢગલા ઉપર સોયના અગ્રભાગ ઉપર નૃત્ય કરી બતાવ્યું. કહ્યું કે, “અભ્યાસ કર્યો હોય, ટેવ પાડી હોય, તેને આ કાર્યો દુષ્કર નથી.” (૧૧૭) ૧૧૮-ઠંડી સાડી, લાંબું ઘાસ બતાવી સૂચવ્યું કે, “અહિંથી જલદી ચાલ્યા જવું, કૌચપક્ષીની અવળી પ્રદક્ષિણા કરાવી જણાવ્યું કે, “અત્યારે રાજકુલ તમારા પ્રત્યે પ્રતિ કૂળ છે.”-એમ લેખાચાર્યને મારવા પહેલાં આ ચીજે બતાવીને જણાવ્યું, તેમ સારા શિષ્યની આવી વૈયિકી બુદ્ધિ હોય છે. હવે સ્થા દ્વારા આ દ્વાર વિસ્તારથી કહે છે—કઈક નગરમાં કોઈક કલાચાયે* કેઈક રાજાના પુત્રને અતિ દાન-સન્માન–પુરસ્કાર ગ્રહણ કરીને લેખન, સંગીત આદિ કળાએ ભણાવી. લાંબા કાળે કલાચાર્ય પાસે ઘણું જ દ્રવ્ય-સંગ્રહ થયો. લેભાંધ રાજાએ તે કલાચાર્યને મારી નાખવાની ઈચ્છા કરી. આ વાત રાજપુત્રોના જાણવામાં આવી. ત્યારે તે વિદ્યા ગ્રહણ કરનાર પુત્રોએ વિચાર્યું કે, “જન્મ આપનાર, જનોઈ આપનાર, વિદ્યા આપનાર, અન્ન આપનાર અને ભયથી રક્ષણ કરનાર-એ પાંચ પિતા તુલ્ય કહેલા છે.”—એમ કૃતજ્ઞપણાથી નીતિવાક્ય યાદ કરીને વિચાર્યું (ગ્રંથાગ્ર ૩૦૦૦) કે, કોઈ પ્રકારે અક્ષત દેહવાળા અને આ સ્થાનથી વિદાય કરાવવા. તેથી જ્યારે તે જમવા માટે આવ્યા, ત્યારે સ્નાન કરવાની પોતડી માગી, ત્યારે સૂકાયેલ હોવા છતાં તેમણે કહ્યું કે, “પોતડી તે ઠંડી છે–અર્થાત્ કહેવાની મતલબ એ છે કે-“તમારું કાર્ય હવે ઠંડું કરવું.” તથા લાંબું તૃણ દ્વાર-સન્મુખ આપીને સૂચવ્યું કે, “હવે લાંબા માર્ગે ચાલ્યા જાવ.” તથા પૂર્વે સ્નાન કરાયેલાને જમણી બાજુ કોંચપક્ષીને ઉતાર્યો. કૌંચના આકારવાળા કળશને અવળે ઉતાર્યો. આમ કરીને લેખાચાર્યને સૂચન કર્યું કે, “રાજાની તમારા પર ઈસરાજ-નારાજી થઈ છે.” આ પ્રમાણે કલાચાર્યને હજુ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] ઉપદેશપદ-અનુવાદ માર્યા ન હતા, તે પહેલાં સાડી વગેરે આપનાર સુશિષ્ય કૃતજ્ઞપણથી સારા શિષ્ય થયા અને તેમની બુદ્ધિ વૈનાયિકી થઈ. પેલા કલાચાર્ય અખંડિત જીવતા નીકળી ગયા. (૧૧૮) ૧૧૯–નીત્રોદક દ્વારના ઉદાહરણમાં કોઈક વખત જેનો પતિ પરદેશ ગયેલ છે-એવી કઈક સ્ત્રીએ કઈ પરપુરુષ જારને ઘરમાં દાખલ કર્યો. હજામ પાસે તેનું શૌર કર્મ–નખ કપાવવા વગેરે કરાવ્યું. રાત્રે તેને તૃષા લાગી. નજીકમાં બીજું જળ ન મળતાં નેવાથી નીતરેલ એવું જળ પીવા આપ્યું, તેથી તે તત્કાલ મૃત્યુ પામ્યા. મૃત્યુની ખાત્રી થતાં દેવકુલિકાની બહાર તેને ત્યાગ કર્યો, લોકોએ દે, કેવી રીતે મૃત્યુ પામ્યએની તપાસ કરી. ખરી હકીકત ન મળતાં કેઈક બુદ્ધિશાળી પુરુષે કહ્યું કે, હજામે આની હજામત તાજી કરી છે. ત્યાર પછી લોકેએ હજામને બોલાવ્યા અને પૃચ્છા કરી કે, આનું ક્ષૌરકમં–હજામત કેણે કરી ? એકે જણાવ્યું કે, મેં અમુકના ઘરમાં કર્યું. જાણ્યા પછી તેને પૂછ્યું કે, શું તે આને મારી નાખ્યો છે? પેલીએ કહ્યું કે, તેને ઘણી તરશ લાગી, એટલે નેવાથી નીતરેલું જળ પીવા આપ્યું હતું, તેથી લોકોએ છાપરા પર તપાસ્યું, તે ત્યાં ઝેરી ચામડીવાળો ગેસ સર્પ મળી આવ્યું. એવી રીતે વનયિકી બુદ્ધિના પ્રભાવથી સર્વ વૃત્તાન્તની ખબર પડી. (૧૧) ૧૨૦–ગેણુ-બળદ-ઘેડા અને વૃક્ષ ઉપરથી પડવું નામના દ્વારમાં કોઈક ગામમાં કેઈક નિર્ભાગીને નિર્વાહનું બીજું સાધન ન મળતાં મિત્ર પાસેથી બળદો મેળવીને હળ ખેડવાનું કામ શરુ કર્યું. સાંઝ—સમયે મિત્રના બળદે વાડામાં પૂરી ગયો. તે વખતે મિત્ર ભોજન કરતા હોવાથી શરમથી તેની પાસે ન ગયે, પરંતુ વાડામાં લઈ જવાતા અને બંધાતા બળદને તેણે જોયા હતા. તેને પાણી ન પાયેલું અને ચારે ન નીરેલો, તેથી બળદે બહાર નીકળી ગયા અને ચારે તે બળદને ઉઠાવી ગયા. મિત્રે નિર્ભાગીને પકડ્યો અને કહ્યું કે, મારા બળદે મને પાછા સમર્પણ કરી દે. સમર્પણ ન કરી શકવાથી જેટલામાં રાજદરબારે લઈ જાય છે, તેટલામાં સામે માર્ગેથી ઘોડા પર બેસીને એક પુરુષ આવી રહેલો હતો. ઘોડાએ સ્વારને કોઈ પ્રકારે જમીન પર ફેંકી દીધે, એટલે પલાયમાન થતા ઘડાને “મારો મારો”—એમ કહેવાયું, ત્યારે નિર્માગીએ ચાબુક આદિથી એવી રીતે મર્મ પ્રદેશમાં માર્યો, જેથી તે ઘડો મૃત્યુ પામ્યો અને ઘેડાના માલિકે તેને પકડ્યો. જતાં જતાં સંધ્યા-સમય થઈ ગયો. એટલે નગર બહાર જ તેઓએ રાત્રિવાસ કર્યો. ત્યાં આગળ કેટલાક નટો પડાવ નાખીને રહેલા હતા. તેઓ સર્વે સૂઈ ગયા હતા. નિર્ભાગીએ વિચાર્યું કે, “હવે જીવતાં મારો છૂટકારો થવાને નથી, તો ફાંસો ખાવો–એ જ મારા માટે સારું છે”—એમ વિચારીને દોરડીના ટૂકડાથી વડલાની ડાળી સાથે પોતાને લટકાવ્યો. દોરી જુની અને મજબૂત ન હોવાથી તરત જ તૂટી ગઈ એટલે ઝાડ પરથી નટના મુખ્ય માણસ ઉપર પડ્યો, જેથી તે મરી ગયો. નટએ પણ ન્યાય કરાવવા માટે તેને પકડ્યો. દરેકે બનેલા વૃત્તાન્ત રાજદરબારમાં નિવેદન કર્યા. પ્રધાને નિર્ભાગીને પૂછયું, તેણે દરેક અપરાધે કબૂલ્યા. મંત્રીને થયું કે, Page #166 -------------------------------------------------------------------------- ________________ (૨) વૈયિકી (૩) કાર્મિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૧૨૩ આ બિચારે બુદ્ધિ વગરનો છે. તેના તરફ મંત્રીને મોટી અનુકંપા ઉત્પન્ન થઈ એટલે ચાલુ વનયિકી બુદ્ધિના પ્રભાવથી ન્યાય કરવા લાગ્યો કે-બળદના સંબંધમાં આંખે ઉખેડી લેવી.” કહેવાનું તત્ત્વ એ છે કે-બળદના માલિક અને નિર્ભાગીને મંત્રીએ કહ્યું કે-“તમે બંને અપરાધી છે, તેથી એક બળદના માલિકે બળદો વાડામાં પૂરેલા તે જોયા હતા, તે ગુનેગારનાં નેત્રો ઉપાડી લેવાં અને બીજા નિર્માગીએ જીભથી એમ ન જણાવ્યું કે-“મેં બળદો પાછા લાવીને વાડામાં રાખ્યા છે-એ ન કહેવા બદલ બીજા બળદો લાવીને આપવા તથા પેલાને ઘોડો આપે, તે તેને દંડ; વળી ઘોડાના માલિકે મારે મારો” એમ કહેલ એટલે તે પણ ગુનેગાર છે, માટે તેની જિલ્લાને છેદવી. તથા નટને આગેવાન જે હય, તેણે કઈ દેરીને ટૂકડો ગ્રહણ કરી પિતાને લટકાવી. તેના ઉપર પતન કરવું.” આ પ્રમાણે નિભંગીના રાજદરબારમાં ચાલતા વ્યવહારમાં (વિવાદમાં) આ સરળ અને નિબુદ્ધિ છે–એમ વિચારી મંત્રીએ તેના ઉપર દયા કરી, પરંતુ તેને દંડ્યો નાહ. (૧૨) વૈનાયિકી બુદ્ધિ સંબંધીનાં ઉદાહરણ પૂર્ણ થયાં. યાકિની મહત્તરાના ધર્મ સૂનુ આ. શ્રીહરિભદ્રસૂરિ–વિરચિત ઉપદેશપદ આ. શ્રી મુનિચંદ્રસૂરિએ રચેલ વિવરણ-સહિત ગ્રન્થને આગોદ્ધારક આ. શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. હેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદમાં વૈનાયિકી બુદ્ધિ-વિષયક ઉદાહરણ પૂર્ણ થયાં. [ સં. ૨૦૨૭ ૪ વદિ ૬ સોમવાર,–તા. ૧૪-૬-૭૧ શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય, પાયધૂની, મુંબઈ ] | | નમ: ધ્રુવતા છે - હવે કાર્ય કરતાં કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય, તે કમજા બુદ્ધિનાં ઉદાહરણ કહે છે કાર્મિકી બુદ્ધિ સંબંધી ઉદાહરણો જણાવતાં સની, લુહાર, સુથાર વગેરે કારીગરો તેને વારંવાર અભ્યાસના (મહાવરાના) કારણે તે તે કળાઓમાં વિશેષ પ્રાવીણ્ય પ્રાપ્ત કરનારા થાય છે, તેમની બુદ્ધિનો અહિં અધિકાર છે, તેઓને સુવર્ણાદિક કાર્યોમાં જલદી હાથ બેસી જાય છે. (૧૨૧) એ જ વાતનો વિચાર કરે છે– ૧૨ર–વગર ઘડેલા સુવર્ણનો વેપાર કરનાર અથવા તેના દાગીના વેચનાર રાતદિવસના અભ્યાસથી રાત્રે પણ આ સેનાની મહેર સાચી છે કે, બનાવટી? તે તરત અભ્યાસના કારણે જાણી શકે છે. એટલું જ નહિ, પણ આટલા સોનાનું વજન-પ્રમાણ મહાવરાથી વગર તત્યે આશરે જાણી શકે છે. તે જ પ્રમાણે ખેડૂત લોકો મગ, ચણા, ઘઉં વગેરે ધાન્યનાં બીજ અને આદિ શબ્દથી ક્ષેત્રના ગુણો તથા બીજને જમીનમાં કેટલા અંતરે કેમ ઉમુખ કે અધમુખ કે પડખે કેવી રીતે કરવું–વાવવું, તેને પરિશુદ્ધપણે જાણે છે. શાથી? પિતાના અભ્યાસ-અનુભવથી જ. તે માટેનું ઉદાહરણ– Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] ઉપદેશપદ-અનુવાદ કાઇક નગરમાં કોઈક સ્વેચ્છાચારવાળા ચારે કાઇક ધનિકને ત્યાં આઠ પુત્રના પદ્માકારવાળું ખાતર પાડ્યુ. અંદરથી ધન વગેરે સારભૂત પદાર્થા કાઢી લીધા. સવારે પેાતાના કાથી લેાકેા કેવા વિસ્મય પામે છે? તે જોવા માટે સ્નાનાદિક કરી, શાહુકાર સરખા વેષ પહેરીને તે સ્થળમાં લેાકેાના વાર્તાલાપ શું થાય છે? તે સાંભળવાજોવા-તણવા માટે આવી પહેાંચ્યા. કેટલાક કમળ આકારના ખાતરને દેખીને વિસ્મયથી કહેવા લાગ્યા કે, ‘ આ ચારની કુશળતા અને શ્રીઠાઈ કેવા પ્રકારની છે કે, જે પ્રાણસંકટવાળા સ્થાનમાં પ્રવેશ કરવા છતાં પણ આવા આકાર તૈયાર કર્યાં! ખરેખર કાઇ ઉસ્તાદ–નિષ્ણાત ચાર જણાય છે. તે સાંભળીને ચાર ઘણા ખુશ થયા. વચમાં પેાતાની ખાંધ ઉપર ખેતીનાં ઉપયેગી કાશ, ધુંસરૂ વગેરે નાખીને ખાતર જોવા એક ખેડૂત પણ આવ્યેા. દેખીને તેણે કહ્યું કે- અભ્યાસીને શું દુષ્કર હાય ?” તે શબ્દો ચારે પણુ સાંભળ્યા. મનમાં ખીજાયા. ચાર તેને મારવાનાં શસ્ત્ર લઈ તેની પાછળ પાછળ ખેતરમાં ગચે. મસ્તકના વાળથી ખેડૂતને પકડ્યો, કહ્યું કે, તને મારી નાખીશ.' ખેડૂતે મારી નાખવાનું કારણ પૂછ્યું. ત્યારે જણાવ્યું કે, ‘મેં કરેલા ખાતરના પદ્માકારની તે. અવગણના કરી તેથી.' પછી ખેડૂતે કહ્યું, ‘ક્ષણવાર મને છૂટા કર, તને કૌતુક બતાવું.'—એમ કહી એક વસ્ત્ર પાથર્યું. પેાતાનું વચન સત્ય કરી બતાવવા માટે વાવવાના બીજની એક મુષ્ટિ ધારણ કરનાર ખેડૂતે ચારને કહ્યું કે-‘હવે તું કહે કે• આ ધાન્યનાં અને કેટલા કેટલા આંગળના આંતરે ઉંચા-નીચા પડખાના મુખે વાવું કે નાખું, તું કહે તે પ્રમાણે તારી ઇચ્છા પ્રમાણે ખીજો અહીં પાડું.' ચારે કહ્યા પ્રમાણે બીજો પાડવાં, જેથી ચાર ખુશ થઇને પાછા ચાલ્યા ગયે. (૧૨૨) ૧૨૩—એવી રીતે વણકર પણ સૂતરના દંડા દેખી કે હાથમાં લઇ તેનું માનતાંતણાઓનું પ્રમાણુ, તેમ જ વણવાના વસ્ત્રાનું પ્રમાણ કેટલું થશે? તે ખરાખર જાણી શકે છે. તથા કડછીથી પીરસતા હોશિયાર રસેર્ચા પણ માટી પક્તિમાં બેઠેલા જમનારાઓને પેાતાના અભ્યાસથી એક સરખું પીરસે છે, પણ ન્યૂનાધિક નહિં. (૧૨૩) ૧૨૪–માતી પરાવનાર માતી ઉછાળીને પેાતાને વાર'વાર પરાવવાના મહાવરા હાવાથી સુવરના કંઠકેશમાં એટલે કે તેનેા અક્કડ વાળ સાય માફ્ક ઉભા રાખી, તેમાં માતીને પ્રવેશ કરાવે છે. મેાતી પરાવનારા પેાતાની હથેાટી–દરરાજના અભ્યાસના કારણે વાળને નીચેથી પકડી વાળનું મુખ ઉંચું રાખી મેાતી અદ્ધર એવી રીતે નાખે કે, તેના છિદ્રમાં નક્કી વાળ પરાવાઈ જાય. તેમ જ હેાશિયાર ઘીના વેપારી પાતાના દરાજના મહાવરાથી ઘીના ગાડવામાં ગાડા ઉપર ઉભા રહી ઘીની ધાર એવી રીતે નાખે કે, સીધી બહાર વેરાયા વગર ઘીના ભાજનના મુખમાં જ પડે. (૧૨૪) ૧૨૫—તરવાનું જાણનારા તારુએ વહાણના ત્યાગ કરીને, નદી, સરોવર વગેરે મોટા જળાશયેામાં મૂક્યા વગર તરે છે, તેમ જ તેવા પ્રકારના અભ્યાસથી આકાશમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ (૩) કાર્મિકી (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, અભયકુમાર [ ૧૨૫ પણ તરે છે. તેમ જ ફાટેલા વસ્ત્રને તૃણનારા બીજે કઈ પણ માણસ સાંધે ન દેખી શકે તેમ, જલદી અભ્યાસથી સાંધી આપે છે. જેમ કે, મહાવીર ભગવંતના ખભા ઉપરના વસ્ત્રને લૂણું આપ્યું હતું તેમ. તે આ પ્રમાણે-સાંવત્સરિક દાનપૂર્વક મહાવ્રત અંગીકાર કર્યા, તે વખતે ઈન્ડે મહાવીરના ખભા ઉપર સ્થાપન કરેલા દેવદૂષ્ય વસ્ત્રને કુંડનામના ગામેથી બહારના દેશમાં વિચરતા હતા ત્યારે, દાનકાળના નજીકના સમયે ગૃહસ્થપર્યાયવાળા બ્રાહ્મણ મિત્રે આવીને પ્રાર્થના પૂર્વક ઉપરોધ કરતાં તેને અર્ધ દેવદૂષ્ય આપ્યું. કંઈક અધિક એવા એક વરસ પછી સુવર્ણ વાલુકા નદીના કિનારા પર ઉગેલા કાંટાળા વૃક્ષમાં ખેંચાવાથી ભૂમિ ઉપર બાકીનું વસ્ત્રાર્ધ પડી ગયું. એટલે પાછળ પાછળ ચાલતા એવા તે જ બ્રાહ્મણે ગ્રહણ કર્યું. આ બીજે ટૂકડો પણ તે તૃણનારને આપ્યો. તેણે પણ બંને ટૂકડાઓને એવી સફિતથી જોડી દીધા છે, ત્યાં સાંધે કઈ દેખી શક્તા નથી. તેનું મૂલ્ય જે અસલનું હતું, તેવું જ તૃણાયા પછી પણ મૂલ્ય પ્રાપ્ત થયું. (૧૨૫) ૧૨૬–સુથારને રથ, શિબિકા, વગેરે વાહન, ગાડા, ધુંસરું આદિ બનાવવામાં લાકડાનાં કેટલાં પાટિયાં, તેનું પ્રમાણ કેટલું જોઈએ? જાડા-પાતળા, લાંબા-ટૂંકા કેટલા જોઈએ? તેનું જ્ઞાન અભ્યાસથી થઈ જાય છે. ઘડીને બનાવવા લાયક એવાં વપરાશનાં સાધનો અભ્યાસથી જલ્દી તૈયાર કરી શકે છે. આગળ કહેલા સોનીના ઉદાહરણ માફક. એ જ પ્રમાણે કોઈને પણ મીઠાઈ અગર ખાવાની વાનગીઓમાં કેટલા અડદ, મગ, ઘઉં વગેરેના લેટ-પડસુંદી અને તેમાં જરૂરી ઘી, ખાંડ, તેલ, મશાલા કેટલા પ્રમાણ વજનવાળા જોઈએ? તેનું પ્રમાણજ્ઞાન પણ કાર્મિકી બુદ્ધિના પ્રભાવથી થાય છે. (૧૨૬) ૧૨૭–કુંભારને ઘડા વગેરે માટીનાં સાધન બનાવનારને બનાવવાની વસ્તુમાં કેટલો માટીને પિંડ જોઈશે? તેનું જ્ઞાન દરરોજના મહાવરાથી થાય છે. તેમ જ ચક્ર ઉપરથી ઘડાઈને તૈયાર થયેલ ઘડા, નળિયાં, કેરાં, કુંડાં લગાર સૂકાઈ જાય એટલે તેને તરત દેરીથી છૂટાં પાડે છે. એ પ્રમાણે ચિત્રકાર પણ વિવિધ લાલ, લીલા, પીળા, વાદળી રંગેનું પ્રમાણ ચિતરવામાં કેટલું જરૂરી છે ? તે પણ કાર્મિકી બુદ્ધિથી જાણી શકે છે. જાણે જીવતા હોય તેવા હાથી, ઘેડા વગેરેનું ચિત્રામણ આબેહુબ ચિત્ર છે. તે પણ કાર્મિકી બુદ્ધિના અનુસાર જાણવું. (૧૨૭) કાર્ય કરવાના મહાવરાથી-અભ્યાસથી થતી કાર્મિકી મતિનાં ઉદાહરણ પૂર્ણ થયાં. નમઃ પ્રતરેવતા હવે પારિમિકી બુદ્ધિનાં ઉદાહરણ કહે છે – ૧૨૮–પારિણામિકી બુદ્ધિ ઉપર અભયકુમારનું ઉદાહરણ– રાજગૃહ નામના નગરમાં શત્રુરાજાના મદને ઉતારી નાખનાર ક્ષાયિક સમ્યક્ત્વી જગતમાં પ્રસિદ્ધ શ્રેણિક નામના રાજા હતા. તેમને ચારે પ્રકારની બુદ્ધિવાળે, પહેલાં પણ વિસ્તરેલા નિર્મલ ગુણગણવાળે અને અત્યારે પણ જેમને યશ લોકોમાં વિસ્તરેલો છે–એ અભય નામને પુત્ર અને મંત્રી હતા. હવે ઉજજયિની નગરીના ઘણું સૈન્ય Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] ઉપદેશપદ- અનુવાદ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પરિવારયુક્ત પ્રદ્યોત રાજા રાજગૃહને ઘેરી લેવા આવતું હતું. આથી ચિત્તમાં ભય વહન કરતા શ્રેણિક રાજાને અભય મંત્રીએ કહ્યું કે, “તમે થોડી પણ બીક ન રાખશો, હું તેઓને હમણાં જ હાંકી કાઢું છું. તેમને લડવા આવતા જાણીને તેમની સાથે આવનારા બીજા ખંડિયા રાજાનાં પડાવ–સ્થાનોની ભૂમિમાં લોઢાના ઘડાઓની અંદર સેનામહોર ભરીને એવી રીતે દટાવી કે, જે કોઈ બીજે મેળવી ન શકે. ત્યાર પછી તેઓ સર્વે આવ્યા અને પિતા પોતાના યોગ્ય સાથે પડાવ નાખે. પ્રદ્યોત રાજા સાથે શ્રેણિકને મોટો સંગ્રામ થયો. કેટલાક દિવસો પછી અભયે અંતર જાણીને તેની બુદ્ધિનો ભેદ કરવા માટે પ્રઘાત ઉપર એક લેખ મોકલ્યા કે-“તમારા સર્વે રાજાઓને શ્રેણિક રાજાએ ઉપકારથી દબાવીને ફાડી નાખ્યા છે તે સર્વે મળીને તરતમાં જ તેમને શ્રેણિક રાજાને સ્વાધીન કરશે, આ બાબતની જે મનમાં શંકા હોય તે અમુક રાજાના અમુક પ્રદેશમાં તમે ખદાવીને ખાત્રી કરો.” તેણે ખેદાવીને ખાત્રી કરી તો સોનામહોર ભરેલા ઘડા દેખ્યા, એટલે એકદમ પ્રદ્યાત રાજા ત્યાંથી નાઠે. શ્રેણિક રાજા તેની પાછળ પડ્યા અને તેનું સૈન્ય વેરવિખેર કરાવી નાખ્યું. કઈ પ્રકારે સવે રાજાઓ ઉજજેણી નગરીએ પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે, “હે સ્વામી ! અમે એવી લાંચ લેનારા અને તમને સોંપી દેનારા અધમ કાર્ય કરનારા નથી, પરંતુ આ સર્વ અભયકુમારનું કાવત્રુ છે.” પિતાને પાકી ખાત્રી થઈ, એટલે કેઈક સમયે સભામાં કહેવા લાગ્યું કે એ કઈ નથી કે, જે અભયને મારી પાસે આણે.” તેમાં એક ચતુર ગણિકાએ આ બીડું ઝડપ્યું અને સાથે માગણી કરી કે, “મને સાથે આટલી સામગ્રી આપો, મધ્યમ વયની સાત ગણિકા-પુત્રીઓ, સહાય કરનારા કેટલાક વૃદ્ધ પુરુષો, તેમ જ માર્ગમાં ખાવા માટે ઘણું ભાથું આપ્યું. પહેલાં આ ગણિકાઓએ સાધ્વીઓ પાસે બનાવટી શ્રાવિકાપણું શીખી લીધું. એમ કર્યા પછી બીજા ગામે અને નગરોમાં કે જ્યાં સાધુઓ તથા શ્રાવકવર્ગ હોય ત્યાં જાય. એમ ગામે ગામની યાત્રાઓ કરતા ઘણા પ્રખ્યાતિ પામ્યા. ક્રમે કરી રાજગૃહની બહાર ઉદ્યાનના મંદિરોમાં વંદન-દર્શન કરવા ગયા. ચૈત્યપરિપાટી કરતાં કરતાં અનુક્રમે અભયકુમારના ઘર-દેરાસરમાં આવ્યા અને “નિસહી” પૂર્વક પ્રવેશ કર્યો. ત્યારે ઘરેણું ન પહેરેલા તેમને દેખીને અભયે પણ ઉભા થઈ ખુશી થઈને કહ્યું કે, “નિસહિયા કહેનારનું સ્વાગત કરૂં છું. ગૃહ બતાવ્યાં, ચૈત્યવંદનાદિ–વિધિ કર્યો. ત્યાર પછી અભયને પણ પ્રણામ કરી ક્રમે કરી આસન ઉપર સવૅ બેઠા. તીર્થકર ભગવંતની જન્માદિ કલ્યાણકભૂમિને વિષે વિનય પૂર્વક નમ્ર શરીરવાળી અત્યંત ભાવપૂર્વક તે સર્વે ને વંદન કરાવે છે. અભયકુમારે પૂછ્યું કે, “ક્યાંથી આવવાનું થયું છે ?” તે કે “અવંતીનગરીમાં અમુક શેઠ મૃત્યુ પામ્યા અને તેમના પુત્રે પણ મૃત્યુ પામ્યા. હું અને આ મારી પુત્રવધૂઓ છે. પતિ મૃત્યુ પામ્યા પછી અમે વૈરાગ્ય પામ્યા છીએ. દીક્ષા લેવાની અભિલાષા થયેલી હોવાથી અને દીક્ષા લીધા પછી અધ્યયન કરવું, વિહારાદિ કરવા, તેમાં રોકાયેલા રહેવું પડે, જેથી કલ્યાણક ભૂમીઓતીર્થભૂમીઓનાં દર્શન-વંદન ન કરી શકાયઆથી અમો ચેત્યાદિકનાં Page #170 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિક બુદ્ધિનાં ઉદાહરણ, અભયકુમાર [ ૧૨૭ દર્શન, તીર્થભૂમીઓની ફરસના કરવા નીકળેલા છીએ. અભયે પૂર્ણ ભાવથી તેમને કહ્યું કે, “આજે તમને મારા પરોણું થાઓ.” તેઓએ કહ્યું કે, “આજે કલ્યાણક હોવાથી અમારે ઉપવાસ છે.” કેમલ મધુર વચનોથી કેટલીક ધર્મ–ચર્ચાઓ કરી લાંબા સમય સુધી બેસી પોતાના સ્થાને ચાલી ગઈ. તેમના શ્રાવકપણાના ગુણથી આકર્ષાયેલો અભય બીજા (૨૫) દિવસે પ્રભાતે એકલે અશ્વારૂઢ થઈ તેમની સમીપે ગયે અને કહ્યું કે, “આજે તો પારણું કરવા મારે ઘરે ચાલો.” પેલીઓ અભયને કહેવા લાગી કે, “પ્રથમ તમે અહિં અમારે ત્યાં પારણું કરો” એમ જ્યારે તેઓ બેલી, એટલે અભય વિચારવા લાગ્યું કે-“જો હું તેમના કહેવા પ્રમાણે અમલ નહીં કરીશ, તે નક્કી આ મારે ત્યાં નહીં આવે. તેથી અભયે ત્યાં ભોજન કર્યું. મૂચ્છ પમાડનાર અનેક વસ્તુથી તૈયાર કરેલ મદિરાનું પાન કરાવ્યું, એટલે સૂઈ ગયે. અશ્વ જોડેલા રથમાં સુવરાવી એકદમ પલાયન કરાવ્યું. બીજા પણ આંતરે આંતરે ઘોડાઓ જોડેલા ૨થે તૈયાર રખાવ્યા હતા. તેની પરંપરાથી અભયને ઉજજેણમાં લાવ્યા અને ચંડપ્રદ્યોત રાજાને સમર્પણ કર્યો. અભયે પ્રદ્યતને કહ્યું કે, “આમાં તમારી પંડિતાઈ ન ગણાય. કારણ કે, અતિકપટી એવી આ ગણિકાઓએ ધર્મના નામે મને ઠપે છે, જેનાથી આખું જગત ઠગાયું છે. જે કારણથી કહેવાય છે કે-(૩૦). “અમાનુષી એવી પક્ષી સ્ત્રીઓમાં વગર શીખવે પણ ચતુરાઈ દેખાય છે, તો પછી જે કેળવાયેલી હોય, તેની તો વાત જ શી કરવી? આકાશમાં ગમન કરતાં પહેલાં કોયલો પોતાનાં બચ્ચાંને બીજાં પક્ષીઓ ( કાગડીઓ) પાસે પિષણ કરાવે છે, ” આ પ્રમાણે અભયે જ્યારે કહ્યું. ત્યારે તેવાં તેવાં વચનેથી અભય વચનથી બાંધી લીધો કે, “જ્યાં સુધી મુક્ત કરવામાં ન આવે, ત્યાં સુધી તે પોતાના રાજ્યમાં પગ પણ ન મૂકી શકે. પૂર્વે આણેલી ભાર્યા તેને ભળાવી. તેની ઉત્પત્તિ જણાવે છે-એક વિદ્યાધર શ્રેણિકરાજાને મિત્ર હતો. તેની સાથે કાયમી સ્થિર મૈત્રી ટકાવવાની ઈચ્છાથી પોતાની સેના નામની બહેન વિદ્યાધરને આપી હતી. તેની સાથે મોટે સ્નેહ પણ રાખતે હતો. આને કઈ પ્રકારે આગલી પત્નીની ઉપર સ્થાપન કરવી. સ્વપ્નમાં પણ એનું અપ્રિય ન કરવું અને સ્નેહ રાખવો. સૌભાગ્ય, લાવણ્ય ગુણથી તેને અતિ મનપ્રિયા થઈ પરંતુ આગલી અંતઃપુરની વિદ્યાધરીઓ તેના તરફ ઈર્ષ્યા-કેપ કરવા લાગી. આ માનુષીએ આપણું માન કેમ ઘટાડવું? એમ વિચારીને કંઈક બાનું-અપરાધ ઉભું કરીને ઝેર આદિના પ્રયોગથી તેને મરાવી નાખી. તેને એક નાની પુત્રી હતી. રખેને તેને મારી ન નાખે–એમ ભય પામેલા પિતાએ શ્રેણિક રાજા પાસે લાવીને સોંપી અને શોક કરવા લાગ્યો. જ્યારે યૌવન પામી, ત્યારે તે કન્યા અભયને આપી, તેના ઉપર અભયને ઘણે સ્નેહ હતું. પરંતુ ઈર્ષ્યાલુ બીજી શક્યોને આ વિદ્યાધરી ઉપર દ્વેષ થવાથી તેનાં છિદ્રો-અપરાધે ખેળતી હતી. અનેક ક્ષુદ્ર-તુચ્છ વિદ્યાઓની સાધના કરેલી ચંડાલણીઓને ખુશ કરીએટલે તેઓ આવીને આ શક્યોને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] ઉપદેશપદ-અનુવાદ પૂછવા લાગી કે, “અમારું તમને શું પ્રજન પડ્યું છે?” ત્યારે તેઓએ કહ્યું કે આ વિદ્યાધરની પુત્રી અમારી ઘણી હલકાઈ–લઘુતા કરે છે, અમારી પાછળ પડી છે, તે હવે તે અમને હેરાન ન કરે, તેમ પ્રયત્ન કર.” એમ તેઓએ નિવેદન કર્યું, એટલે માતંગીઓ કહેવા લાગી કે, “તેને વગર ભાવાળી–બેડોળ દેખાવની કરીએ, જેથી તરત પતિ તેના તરફ વૈરાગી બને.' એમ વિચારીને નગરમાં અતિભયંકર મરકી ફેલાવી. લોકે મરવા લાગ્યા, એટલે અભયે માતંગીઓને કહ્યું કે, “મરકી થવાનું કારણ શું છે? તે તમે જલદી તપાસ કરી લાવો.” તે વાતને સ્વીકાર કર્યો. તેની પ્રિયતમાના શય્યાગૃહમાં મનુષ્યનાં હાડપિંજર વગેરે વિકુવને નાખ્યાં, તથા મુખ લોહીથી ખરડીને કર્યું બનાવ્યું. રાજાને નિવેદન કર્યું કે, “હે દેવ ! તમારા ઘરમાં જ મારીની તપાસ કરે, જ્યાં તપાસ કરી તો રાક્ષસી સરખા રૂપવાળી તેને દેખી. ફરી માતંગીએને આજ્ઞા કરી કે, રાત્રે શેરીમાં તેને ઘાત કરો-કે જેથી કે ક્યાંય પણ નગરલોક ન જાણું શકે, પરંતુ માતંગીઓને દયા આવવાથી, તેમ જ તે નિર્દોષ છે–એમ મનમાં વિચારી તેને દેશના સીમાડે લઈ ગઈ. ભય પમાડીને તેને ત્યાગ કર્યો. બિચારી દીન મુખવાળી રુદન કરતી વનમાં એકદમ પલાયન થતાં તેણે ગહન અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાં તાપસોના જોવામાં આવી. તેઓએ પૂછયું કે, “હે ભદ્ર! તું ક્યાંથી આવી છે?” તેણે પણ પિતાનું સમગ્ર ચરિત્ર જણાવ્યું કે, “શ્રેણિકના વંશમાં ઉત્પન્ન થયેલી છે, તું તો અમારી દૌહિત્રી છે. એમ કરીને કેટલાક દિવસ ત્યાં રાખી. ત્યાર પછી કેટલાક દિવસ પછી મોટા સાથે સાથે ઉજેણીમાં ગઈ અને ત્યાં શિવાદેવીને 4ણ કરી. (૫૦) આ પ્રમાણે જેમાં સમગ્ર શંકાસ્થાન અને દોષો ચાલ્યાં ગયાં છે–એવી તેની સાથે અભય સંસારના સારભૂત એવા વિષયો ભગવતે હતે. - હવે પ્રદ્યોત રાજાને ચાર રસ્તે ઘણાં પ્રિય હતાં. એક ૧ શિવાદેવી, ૨ અગ્નિ ભીરુ નામનો રથ, ૩ અનલગિરિ હાથી. અને ૪ લેહજંઘ નામનો લેખ વાહક(દૂત). તેને જે ઉજજેણથી દિવસે સવારે રવાના કર્યો હોય, તે ૨૫ પેજન દૂર રહેલ ભરૂચ નગરે સંધ્યા સમયે પહોંચી જાય. હવે ભરુચ-નિવાસી લોકે વિચારવા લાગ્યા કે, આ પવનવેગને મારી નાખીએ.” બીજે કઈ ગણતરી કરાય તેટલા લાંબા દિવસે ઉજજેણીથી અહિં આવે છે, જ્યારે આ લોહલંઘ તરત આવીને વારંવાર રાજાની આજ્ઞા લાવીને આપણને હેરાન-પરેશાન કરે છે તેથી વાજે ઘ(લેહજંઘ)ને ભરૂચવાસીઓ માર્ગમાં ખાવા માટે ભાતું આપવા લાગ્યા. તે લેવા ઈચ્છતો ન હતો, છતાં પરાણે અપાવ્યું. તેમાં ખરાબ દ્રવ્ય મેળવીને લાડવારૂપ તેને બનાવ્યું. તેનાથી એક કેથળી ભરીને કેટલાક યોજના ગયા પછી ભેજન કરવા તૈયારી કરવા લાગ્યો. કેઈક પક્ષીએ તેને અટકાવ્યો. તેથી ઉભે થઈને ફરી ઘણે દૂર જઈને ખાવા લાગ્યો, તે ત્યાં પણ એવી રીતે ખાતાં અટકાવ્યું. એ જ પ્રમાણે ત્રીજી વખત પણ તેને લાડવો ખાતાં રોક. વિચાર્યું કે, આમાં કંઈ પણ અત્યંતર કારણ હોવું જોઈએ. પ્રદ્યોત રાજાના ચરણ-કમળ પાસે જઈ પિતાનું કરેલું કાર્ય નિવેદન કર્યું. તથા ભોજનમાં સમર્પણ કરી. (૫૦). Page #172 -------------------------------------------------------------------------- ________________ (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા, અભયકુમારની કથા [ ૧૨૯ વારંવાર કેમ વિક્ષેપ આવ્યા ? તે માટે રાજાએ અભયને ખેલાવીને પૂછ્યું કે, ‘આમાં શે પરમાથ છે ?' એટલે ભાતાની કાથળી સૂંઘીને કહ્યુ કે, ‘આમાં ખરેખર ખરાખ ચૈ ભેગાં કરીને લાડવા બનાવ્યેા છે અને તે દ્રચૈાના સ'ચાગથી દૃષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયા છે. તે કેથળી ઉઘાડતાં જ સાચેસાચ તે પ્રગટ દેખાયા. હવે આ સર્પનું શું કરવું ? · અવળા મુખે અરણ્યમાં તેને છેડી દેવા. ’મૂકતાની સાથે જ તેની પેાતાની દૃષ્ટિથી વના અળીને ભસ્મ બની ગયાં, તેમ જ અંતર્મુહૂત્તમાં તે મરી ગયા. એટલે પ્રદ્યોત રાજા અભય ઉપર પ્રસન્ન થયા અને કહ્યુ કે, ‘બંધનમુક્તિ સિવાય બીજું વરદાન માગ,’ તા અભયે કહ્યું કે, ‘હાલ આપની પાસે થાપણ તરીકે અનામત રાખી મૂકો.' * કાઈક સમયે અનલિગિર નામના હાથી તેને ખાંધવાને સ્તંભ ભાંગીને મદાકુલ ખની દોડાદોડી કરવા લાગ્યા-એને પકડી પણ શકાતા નથી, તે રાજાએ અભયને પૂછ્યું. તેણે પ્રત્યુત્તર આપ્યા કે, વત્સદેશાધિપતિ ઉડ્ડયન નામના રાજા પ્રદ્યોતની પુત્રી વાસવદત્તા જે કળાઓમાં અને સ'ગીતમાં ઘણી કુશળ છે. તે કાળે ઉડ્ડયન સિવાય બીજો કેાઈ ગ ́ધકળામાં પ્રધાન નથી, તેને વાસવદત્તાને શીખવવા માટે પકડી લાવવા જોઇએ. તેને કયા ઉપાયથી પકડી શકાય ?-એમ અભયને પૂછ્યું, ત્યારે કહ્યું કે, તે જ્યાં હાથીને દેખે, ગાતાં ગાતાં તેને વશ કરીને બંધનસ્થાને લાવે, પરંતુ તેમાં ખેંચાયેલા પેાતાને તે ખ્યાલ ન રહે. તેણે પણ યત્રમય હાથી કરાવ્યે અને મૂકયા. દેશના સીમાડે તેને ફેરવે છે-ચરાવે છે, વનમાં રહેનાર લેાકેાથી વૃત્તાન્ત જાણ્યા, એટલે વત્સાધિપ સૈન્યસહિત તેની પાસે ગયા. સૈન્યને છેડીને પોતે મધુર શબ્દથી દિશાઓને પૂરવા લાગ્યા, જ્યાં ગાવા લાગ્યા, એટલે હાથી માટીના લેપવાળા જાણે બનાવેલા ન હોય તેમ સ્થિર બની ગયા. જ્યાં તેની નજીક ગયા, ત્યારે પહેલાં છૂપાવીને રાખેલા પુરુષાએ પકડીને તેને ઉજ્જૈણી નગરીમાં પહેાંચાડ્યો. ઉડ્ડયન રાજાને પ્રદ્યોત રાજાએ કહ્યું કે, ‘મારી એક કાણી પુત્રી છે, તેને સ'ગીત શીખવવું, પરતુ તેને નજરે દેખવી નહિં. કારણ કે, લજ્જા પામે.' વાસવદત્તાને પણ કહ્યું કે, ‘ તને ભણાવનાર અધ્યાપક શરીરે કાઢ રાગવાળા છે, માટે તારે પણ તેને ન દેખવા અને અનાદર પશુ ન કરવા, પરંતુ હે વત્સે ! તારે વિનય-આદરથી સંગીતકળા શીખવી. ' અને વચ્ચે પડદા રાખીને તેને શીખવવાનું શરુ કર્યું". ઉદયનના સુંદર સ્વરના શબ્દથી વનનાં હરણિયા જેમ ગાયનના શબ્દથી, તેમ વાસવદત્તા પણ આકર્ષાઈ. આ કુખ્ખી છે, તેથી તેને જોઈ શકાતા નથી, જોવાથી અમંગલ થાય, છતાં અત્યંત કૌતુકી અનેલી તે વિચારવા લાગી કે, આને કેવી રીતે દેખવા ?′ તેમાં મૂઢ બનેલી વાસવદત્તા સ્વરને ખરાખર પકડતી નથી, ત્યારે રાષાયમાન થયેલા ઉદયને કહ્યુ કે, હે કાણી ! આમ ચંચળતા રાખી કેમ ભણે છે ? ' તેણે પણ રાષપૂર્વક પ્રત્યુત્તર વાળ્યા કે, હે કાઢિયા ! તમે પાતાને તે જાણતા નથી.' ‘નક્કી હું જેવા કુષ્ઠી છું, તેવી જ આ કાણી હશે. ' એમ વિચારીને પડદા ખસેડી નાખ્યા. અને દેખ્યું તે નિષ્કલંક ચંદ્ર સરખા ઉજ્વલ : ૧૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ]. ઉપદેશપદ-અનુવાદ અને આહલાદક સર્વાગવાળી તેને દેખી, તેમ જ તેણે કામદેવ સરખા મનોહર રૂપવાળા ઉદયન રાજાને પણ જોયો. પ્રૌઢ નેહાધીન બનેલા તેઓનું મીલન નિરંકુશપણે થયું. માત્ર કંચનમાલા નામની દાસી, જે તેની ધાવમાતા હતી, તેને આ હકીકતની ખબર હતી, પરંતુ બીજા કોઈ આ વાત જાણતા ન હતા. હવે કઈ વખત હાથી બાંધવાના સ્તંભથી અનલગિરિ હાથી એકદમ મદેન્મત્ત ગાઢ મદવાળો બની છૂટી ગયે, ત્યારે રાજાએ અભયને પૂછયું કે, “શું કરવું?” ત્યારે અભયે કહ્યું, ‘ઉદયન રાજા જે વાસવદત્તા કન્યાની સાથે ભદ્રવતી હાથણી ઉપર બેસીને ગાયન સંભળાવે, તો હાથી વશ થાય.” તે પ્રમાણે તેમને અનલગિરિ પાસે જઈ ગાયન કરવા કહ્યું, ગાયન ગાયું, હાથી વશ થયે, એટલે બાંધી લીધો. ફરી અભયને વરદાન આપ્યું, એટલે નિધાનરૂપે રાખ્યું. (તે જ હાથણી ઉપર બેઠેલા ઉદયન અને વાસવદત્તા સંકેત પૂર્વક ત્યાંથી નીકળી ગયા.) ઉદયને પ્રથમથી જ હાથણીના મૂત્રના ચાર ઘડાઓ સાથે રાખેલા જ હતા. પછી વાસવદત્તા સહિત ઉદયન પિતાના નગર તરફ પલાયન થઈ ગયે. પ્રદ્યોત અનલગિરિ હાથીને જ્યાં તૈયાર કરે છે, તેટલામાં હાથણી તે પચીશ જન આગળ નીકળી ગઈ, તૈયાર થયેલે અનલગિરિ હાથી તેની પાછળ દોડતો દોડતો ઘણું નજીક પ્રદેશમાં આવી પહોંચે, એટલે હાથણીના મૂત્ર ભરેલે એક ઘડો ત્યાં નાખે, એટલે પાછળ આવત હાથી તે મૂતર સુંઘવા લાગ્યો, એટલામાં હાથણ બીજા પચ્ચીશ એજન આગળ ચાલી ગઈ. એમ ત્રણ મૂતરના ઘડા ત્યાં પચ્ચીશ પચ્ચીશ યોજના અંતરે ફેડ્યા, હાથી તે દરેકને સૂંઘવા ખોટી થતું, એટલામાં હાથણી આગળ દોડી જતી. એમ કરતાં વાસવદત્તા સાથે ઉદયન કૌશાંબી પહોંચી ગયા. વાસવદત્તા ઉદયનની અગ્ર મહિષી બની, તે તેને પોતાના જીવિત કરતાં પણ અધિક પ્રિય હતી. એમ અવંતીમાં અભયનો કેટલોક કાળ પસાર થયે. કેઈક સમયે અવંતીમાં રાક્ષસી અગ્નિ ઉત્પન્ન થયે કે જે ધૂળ, પાષાણ, ઇંટાળા વગેરેથી પણ વધારે સળગે છે. એમ કરતાં મોટે ભયંકર નગરદાહ ઉત્પન્ન થયે, ત્યારે રાજા ચિંતવવા લાગ્યા કે, “અત્યારે અહિં કેવી વિપરીત આપત્તિ ઉભી થઈ છે!” અભયને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે- જાણકાર લોકોનું એવું કથન છે કે, આ વિષયમાં લુચ્ચા પ્રત્યે લુચ્ચાઈ અને ઝેરનું ઔષધ ઝેર, તેમ અગ્નિનો શત્રુ અગ્નિ અને થીજેલાને શત્રુ પણ અગ્નિ-ઉષ્ણતા છે. ત્યાર પછી જુદી જાતિને અગ્નિ વિકુઓં. તે પ્રયોગથી નગરદાહ શમી ગયે. એમ ત્રીજું વરદાન મેળવ્યું અને તે થાપણ તરીકે હાલ રાજા પાસે અનામત રખાવ્યું. કોઈ વખત ઉજેણી નગરીમાં ભયંકર રોગચાળો ઉત્પન્ન થયો. અભયને ઉપાય પૂછતાં તેણે આ પ્રમાણે પ્રત્યુત્તર આપે– Page #174 -------------------------------------------------------------------------- ________________ (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા, અભયકુમારની કથા. [ ૧૩૧ ૮ અંતઃપુરની બેઠકસભામાં શૃગાર કરેલા દેહવાળી અને વસ્ત્રાભૂષણથી સજ્જ થયેલી સર્વ રાણીએ તમારી પાસે આવે અને જે કેાઈ જલ્દી તમને પેાતાની દૃષ્ટિથી જિતે, તે મને જણાવેા.' તે પ્રમાણે કરતાં શિવાદેવી સિવાય તમામ રાણીએ અામુખ કર્યું. એટલે રાજાએ અભયને કહ્યું કે, તારી માતા સરખી શિવાએ મને જિત્યા.’ એટલે અભયે કહ્યું કે, એક આઢક પ્રમાણ ખલિ ગ્રહણ કરી, વસ્રરહિતપણે રાત્રે તે કેાઈ ગવાક્ષ વગેરે સ્થળમાં ભૂત ઉભું થાય, તેના મુખમાં લિ-ફૂર ફેકવું.' તેમ કર્યું', એટલે અશિવ-ઉપદ્રવ શમી ગયા. ત્યારે ચેાથું વરદાન મેળવ્યું. અભયે વિચાર્યું, ‘પારકા ઘરે કેટલા દિવસ સુધી રોકાઈ રહેવું ?' કે, હવે આગળ વરદાનની થાપણ રાખેલી, તે રાજા પાસેથી માગે છે. તે આ પ્રમાણે * અનલિપિર હાથી પર આપ મહાવત અનેા, અગ્નિભીરુ રથમાં લાકડાં ભરીને શિવાદેવીના ખેાળામાં બેસી (૧૦૦) હું અગ્નિમાં પ્રવેશ કરુ’-આવી મારી છેલ્લી ઈચ્છા છે, તે આપેલા વચનનું પાલન કરે. એટલે પ્રદ્યોતે વિચાયું કે, હવે અભય પેાતાના સ્થાને જવા માટે ઉત્કૃતિ થયેા છે. એટલે મેાટા સત્કાર કરવા પૂર્વક અભયને વિસર્જિત કર્યા. ત્યારે અભયકુમારે કહ્યું કે, તમે મને ધર્મના ખાને કપટથી અહીં' અણુાન્યેા છે. જો હુ દિવસના સૂર્યંની સાક્ષીએ ભ્રમ-બરાડા પાડતાં તમને નગરીલેાક-સમક્ષ આંધીને અભય નામને જાહેર કરતા ન હરી જાઉં, તે! મારે અગ્નિમાં પ્રવેશ કરવા.’ આવી પ્રતિજ્ઞા કરીને રાજગૃહમાં પહેાંચ્યા. કેટલાક દિવસ ત્યાં રોકાઇને પછી સમાન આકૃતિવાળી એ ગણિકા-પુત્રીઓને સાથે લઈને વેપાર કરવા કેટલુંક કરિયાણું સાથે લઈને વેપારીને વેષ ધારણ કરીને ઉજ્જૈણીમાં અપૂર્વ દુલભ પદાર્થાના વેપાર શરુ કર્યાં. રાજમહેલના માર્ગે રહેવાના એક અગલા રાખ્યા. પ્રદ્યોત રાજાએ કાઈક દિવસે વિશેષ પ્રકારના વસ્ત્રાભૂષણની સજાવટ કરેલી તે ખ'ને સુંદરીઓને ગવાક્ષમાં રહેલી દેખી. વિશાળ ઉજ્જવલ પ્રસન્ન દૃષ્ટિથી ખનેએ રાજા તરફ નજર કરી. તેના ચિત્તને આકર્ષવા માટે મત્ર સમાન એ હાથ જોડી અલિ કરી. તેના તરફ આકર્ષાયેલા મનવાળા તે રાજા પાતાના ભવન તરફ ગયે. પરસ્ત્રીલાલુપતાવાળા રાજાએ તેમની પાસે તી માકલી. કોપાયમાન થયેલી એવી તે ખનેએ દાસીને હાંકી કાઢતાં કહ્યું કે, ‘રાજાનુ' ચરિત્ર આવું ન હોઇ શકે.' ફરી ખીજા દિવસે આવીને દાસી પ્રાથના કરવા લાગી, તે રાષવાળી તેમણે તિરસ્કાર કર્યાં. વળી કહ્યું કે, • આજથી સાતમા દિવસે અમારા દેવમંદિરમાં યાત્રામહાત્સવ થશે, ત્યાં અમારા એકાંત મેળાપ થશે. કારણ કે, અહિં તે અમારું ખાનગી રક્ષણ અમારા ભાઈ કરે છે.' 6 હવે અભયકુમારે પ્રદ્યોત રાજા સરખી આકૃતિવાળા એક મનુષ્યને ગાંડા બનાવીને લેાકેાને કહ્યુ કે, આ મારા ભાઈ દૈવયેાગે આમ ગાંડા બની ગયા છે. હું તેની દવા-ઔષધ-ચિકિત્સા કરાવું છું, બહાર જતાં રાકુ છુ, તે પણ નાસી જાય છે, વળી ઉંચકીને રડારાળ કરતા તેને પાછેા લાવુ' છું. અરે ! હું ચંડપ્રદ્યોત રાજા છું, આ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] ઉપદેશપદ-અનુવાદ મારું હરણ કરે છે–એમ વચન બોલતા તેને અભયે લોકોને વિશ્વાસમાં લીધા. સાતમા દિવસે તે ગણિકાપુત્રીઓએ દૂતી મોકલાવીને એમ સંદેશે કહેવરાવ્યું કે, રાજાએ મધ્યાહ્ન–સમયે અહીં એકલાએ જ આવવું.' કામાતુર રાજા પરિણામનો વિચાર કર્યા વગર ગૃહગવાક્ષની ભિત્તિ દ્વારા આવ્યો. આગળથી કરેલી ગોઠવણ પ્રમાણે મજબૂત પુરુષોએ તેને સખત બાંધ્યો. પલંગમાં સૂવરાવી દિવસના સમયમાં જ બૂમ પાડતો હોવા છતાં અભયે કહ્યું કે, “આ ગાંડા ભાઈને વૈદ્યની શાળામાં લઈ જાઉં છું.” એ પ્રમાણે અસંબંધ બોલતા રાજાને વાયુસરખી ગતિવાળા અો જોડેલા રથમાં બેસારીને જલદી રાજગૃહમાં પહોંચાડ્યો. શ્રેણિક રાજા તલવાર ઉગામીને તેના તરફ દોડે છે, ત્યારે અભયે તેમને રોક્યા. ‘ત્યારે શું કરવું ?” એમ પૂછતાં કહ્યું કે, “આ મહાપ્રભાવક અને ઘણા રાજાઓને માનનીય છે, માટે સારો સત્કાર કરીને તેમને નગરીમાં પહોંચાડવા. તેમ કરવાથી બંનેનો નેહ વૃદ્ધિ પામ્યો. અભયકુમારની આવા આવા પ્રકારની પરિણામિકી બુદ્ધિ હતી. (૧૨૨) ગાથાને અક્ષરાર્થ–પરિણામિકી બુદ્ધિમાં અભયનું દષ્ટાંત છે. કેવી રીતે ? (૧) લેહજંઘ લેખ વાહક, (૨) અગ્નિભીરુ રથ, (૩) અનલગિરિ હાથી, (૪) શિવાદેવી. મરકી ઉપદ્રવ-શાંતિ વિષયક ચાર વરદાન પ્રદ્યોત પાસેથી અભયને પ્રાપ્ત થયાં. જીવિત સિવાય અગ્નિપ્રવેશરૂપ પ્રાણત્યાગ કરીને વરદાનની માગણી કરી. એ પ્રમાણે આત્માને પોતે મુક્ત કર્યો. (૧૨૮) કષ્ટ શેઠ – ૧૨૯-શ્રેષ્ઠી દ્વાર–વસંતપુરમાં લોકમાં પ્રતિષ્ઠા પામેલ છેષ્ઠ નામના શેઠ હતા. તેને વજા નામની ભાર્યા હતી. તેમને ત્યાં દેવની પૂજા કરનાર દેવશર્મા નામને અતીવ મનહર બ્રાહ્મણપુત્ર હતા. અતિશય નાનો અને લક્ષણવાળો પ્રિયંકર નામનો પુત્ર હતો. કોઈક સમયે, શેઠે ધન ઉપાર્જન કરવા માટે ઘણું દ્રવ્ય સાથે લઈને કોઈક સારા શુભ દિવસે પરદેશ પ્રયાણ કરતી વખતે ભાર્યાને કહ્યું કે, “આપણા ઘરમાં ત્રણ વસ્તુ પુત્ર સરખી કીંમતી અને શ્રેષ્ઠ છે, તે તેનું તારે બરાબર રક્ષણ કરવું.—એક મદનશલાકા નામની દાસી, બીજે પોપટ પક્ષી, તેમ જ ત્રીજે આ કૂકડો. હવે શેઠ પરદેશ ગયા પછી હંમેશાં તે બ્રાહ્મણ પૂજારી સાથે કુલ અને શીલની મર્યાદાને ત્યાગ કરીને, તેના અતિનિકટના સમાગમમાં રહેવા લાગી. હંમેશાં રાત્રે જ્યારે તે તેની પાસે આવે, ત્યારે તેને મદનશલાકા દાસી એમ કહેતી કે, “શું પિતાજીને ડર છે કે નહિ ?” પોપટ તેને રોકતો હતો કે, “જે માલિકને પ્રિય તે આપણું પણ તાત છે.” અવસર ઓળખનાર પોપટ પિતાનું પણ રક્ષણ કરતા હતા. સ્વભાવથી ન સહન કરવાની ટેવવાળી મદનશલાકા વારંવાર બેલબોલ કર્યા કરે, તેથી તેના મુખના દોષના કારણે પાપિ વજાએ તેને કાઢી મૂકી. કેઈક દિવસે સાધુયુગલ તેના ઘરમાં ભિક્ષા Page #176 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો, શ્રેષ્ઠી કોઇની કથા. [ ૧૩૩ માટે આવી પહોંચ્યું, ત્યારે છાનાં લક્ષણો જાણનાર એક સાધુએ બીજા સાધુને આશ્રીને સર્વ દિશામાં અવલોકન કરીને કૂકડાને દેખી એમ જણાવ્યું કે, “આનું મસ્તક જે ખાય, તે નકકી રાજા થાય.” ભીંતના આંતરામાં રહેલા પેલા બ્રાહ્મણપુત્રે આ વાત સાંભળી વજાને કહ્યું કે, “તું કૂકડાને મારી નાખ, જેથી હું તેનું ભક્ષણ કરું.” તેણે કહ્યું કે, “તે તે મને પુત્ર સમાન હોવાથી મારી શકાય નહિં.” “અરે! હું બીજે તે લાવી આપીશ.” તેમ કરવા ઈચ્છતી નથી, પણ તીવ્ર આગ્રહ કર્યો, એટલે કૂકડાને મારીને પછી રાજ્યની ઉત્કંઠાવાળે તે તેને રંધાવે છે. દરમ્યાન તે સ્નાન કરવા ગયે. એટલામાં લેખશાળાએથી પુત્રને ભૂખ લાગી, તે જમવા ઘરે આવ્યો, અને રોવા લાગ્યો. તે વખતે માંસ પાકેલું ન હોવાથી હાંડલીમાંથી મસ્તક કાઢીને પીરસ્યું. હવે પેલે આવીને ભોજન કરવા માટે થાળી લઈને બેઠો અને પીરસવા માંડ્યું, ત્યારે હાંડલીમાં કૂકડાનું મસ્તક ન દેખ્યું, એટલે પૂછયું કે, “તે ક્યાં ગયું?” તે વજાએ કહ્યું કે, “છોકરાને આપ્યું. તો રોષમાં આવેલા તેણે કહ્યું કે, “શું તેને માટે બિચારા કૂકડાને માર્યો હતો ? તો હવે હું પુત્રનું મસ્તક ખાઈને કૃતાર્થ બનીશ.” અતિ આગ્રહને લીધે એ વાત પણ કબૂલ કરી. આ વાત દાસીએ સાંભળી એટલે લેખશાળામાંથી તેને લઈને એકદમ પલાયન થઈ ગઈ અને પિતાના નગરે પહોંચી, તે ત્યાં આગળ અપુત્રિ રાજા મૃત્યુ પામ્યો. મંત્રથી અધિવાસિત કરેલ અવે આવીને પ્રદક્ષિણા આપી વગેરે વિધિ કરી, તેમાં સફળતા મળવાથી તે -રાજા થયો. ઘણા તીવ્ર પ્રતાપવાળા તેણે ધાવમાતાને માતાના પદમાં સ્થાપન કરી. કેટલાક સમય પછી શેઠ ઘરે આવ્યા. જ્યાં ઘર તરફ નજર કરી, તો સડી-પડી ગયેલું અને કૂકડો, મદનશલાકા અને પુત્ર ત્રણે વગરનું ખાલી જોયું. વજાને ગળામાંથી પકડીને પૂછ્યું, એ જવાબ આપતી નથી, ત્યારે પાંજરામાંથી મુક્ત કરેલા પિપટે સર્વ હકીકત જણાવી. ઘરને સર્વ વૃત્તાન્ત સાંભળીને વૈરાગ્ય પામેલો તે વિચારવા લાગ્યો કે, “આ સ્ત્રી ખાતર અનેક સેંકડો ફલેશે સહન કર્યા, માટે ઝેર કરતાં અધિક ખરાબ એવા વિષયોથી હવે મને સયું.” એમ વિચારીને પાપવાળાં કાર્યોનો ત્યાગ કરવા તૈયાર થયેલા તેણે દીક્ષા અંગીકાર કરી. વજા બ્રાહ્મણ સાથે તે જ નગરમાં ગઈ કે, જ્યાં પુત્ર રાજા થયો હતો. વિહાર કરતાં કરતાં પિતા સાધુ પણ તે જ ગામમાં ગયા, વજાએ સાધુને ઓળખ્યા અને તેની લઘુતા કરવા માટે ભિક્ષાની અંદર સુવર્ણ છૂપાવીને આપ્યું. અને પછી મેટો કેલાહલ મચાવ્યો કે, “આણે મારા ઘરમાં ચોરી કરી છે.” રાજપુરુએ પકડ્યા અને તેને રાજા પાસે લઈ ગયા. (૨૫) ધાવમાતાએ બરાબર ઓળખ્યા અને રાજાને નિવેદન કર્યું કે, “આ તો તમારા પિતાજી છે.” તે બ્રાહ્મણબટુક અને વજાને દેશપાર કર્યા અને પિતાજીને ભેગો માટે પ્રાર્થના કરી. નિમંત્રણ કરવા છતાં તેમણે ભેગો ન ઈચ્છવા. રાજાને શ્રાવક બનાવ્યા. શાસનની પ્રભાવના થઈ અને અન્યતીર્થની અપ-બ્રાજના થઈ. ત્યાં ચોમાસું કર્યું અને પૂર્ણ થયા પછી વિહાર કરવા લાગ્યા, ત્યારે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] ઉપદેશપદ-અનુવાદ રાજા તેની પાછળ પાછળ જાય છે, ત્યારે અતિ ઈર્ષ્યા કરનારા બ્રાહ્મણોએ એક ગર્ભવાળી દાસીને લોભાવીને કહ્યું કે, “પરિત્રાજિકાનો વેષ ધારણ કરીને રાજમાર્ગમાં જતા સાધુને હાથ પકડી તારે કહેવું કે, “હવે મારી ગતિ કેવી થશે? માટે કંઈક મને આપો.” એમ કર્યું. એટલે મુનિ સમજી ગયા. પરંતુ પ્રવચનની મલિનતા હવે કેવી રીતે દૂર કરવી ? હવે સત્ય વચન બેલનાર, દે, ખેચરે અને મનુના પ્રભાવને ઝાંખા કરનાર એવા તે મુનિએ ત્યાં કહ્યું કે, “જે આ ગર્ભ મારે જ હોય તે યોનિ દ્વારા તેને જન્મ થાઓ અને મારે ન હોય અને બીજાથી ગર્ભ રહ્યા હોય તો, તેનું પેટ ફાડીને ગર્ભ બહાર નીકળે. એમ કહેતાં જ તે દાસીનું પેટ ફાડીને ગર્ભ બહાર પડ્યો. “મત્તના અને મરતાના જે સભાવ હોય, તે આપોઆપ પ્રગટ થાય છે.” “બ્રાહ્મણ જાતિવાળા દ્રષિલાઓએ આ કાર્ય કરાવ્યું છે? –એમ જલદી જણાયું. તે સમયે શરદઋતુના ચંદ્રનાં કિરણો સરખે ઉજજવલ જૈનશાસનનો માટે પ્રભાવ ફેલાયે. તે શાસન ખરેખર ધન્ય અને મહાપ્રભાવક છે કે, “જ્યાં આવા સાધુઓ હોય છે.” જેમણે આ રીતે તીર્થને પ્રભાવિત કર્યું, તેમની આ પરિણામિકી બુદ્ધિ સમજવી. અથવા પિતાના ઘરના ચરિત્રને વિચાર કરીને જે બુદ્ધિથી પોતે દીક્ષિત થયે. (૩૫) ગાથાને અક્ષરાથ–શેઠ નામના દ્વારને વિચાર, વેપાર માટે શેઠનું દેશાન્તરગમન થયું. પાછળ બ્રાહ્મણ પુત્ર સાથે સંગ કરવાથી તેની વજાભાર્યા બગડી. ઘરે આવેલા સાધુએ “કૂકડાના મસ્તકનું ભક્ષણ કરનાર રાજા થશે.” તેમ કથન કર્યું. કહેલા વૃત્તાન્તથી પુત્રને ધાવમાતા બીજા નગરમાં ઉપાડી ગઈ અને ત્યાં તે પુત્ર રાજા થયો. શેઠ સાધુ થયા અને તે જ નગરે ગયા. બ્રાહ્મણની પ્રેરાયેલી દાસીથી જૈનશાસનની અપકીર્તિ દૂર કરવા સાધુએ કહ્યું કે, મેં ગભ ઉત્પન્ન કર્યો હોય, તે નિથી અને બીજાથી થયો હોય તો નિથી ન નીકળે, પણ પેટ ફાડીને બાળક નીકળે.” (૧૨૯). શુદ્ધકકુમાર-કથા – ૧૩૦–સાકેત નગરમાં પુંડરીક નામના રાજાને કંડરીક નાનો ભાઈ હતો, જસભદ્રા નામની નાના ભાઈની ભાર્યા હતી. અતિશય મનહર અંગવાળીને જ્યારે ઘરના આંગણામાં હરતી-ફરતી દેખે, એટલે પુંડરીક રાજા તેમાં અતિ અનુરાગવાળો બન્યું. રાજાએ દૂતી, મોકલી, લજ્જા પામેલી તેણે આ વાત કરવાની હિંમત ન કરી, પરંતુ રાજાના સજજડ આગ્રહથી કહ્યું, ત્યારે સામેથી કહ્યું કે, “શું નાના ભાઈથી પણ શરમ પામતા નથી, કે આવું બોલો છો ?” ત્યારપછી ગુપ્તપણે નાના ભાઈને મરાવી નાખ્યો, ફરી પણ પ્રાર્થના કરી, ત્યારે તે શીલ-ખંડનના ભયથી પિતાનાં આભૂષણો લઈને એકદમ ઘરમાંથી નીકળી ગઈ. એકાકી તે કઈ સાથે સાથે ભળી ગઈ અને પિતાભાવ માનીને વૃદ્ધ વેપારીની નિશ્રામાં અનુક્રમે શ્રાવસ્તી નગરીમાં પહોંચી. જિતસેનસૂરિનાં શિષ્યા કીર્તિમતી Page #178 -------------------------------------------------------------------------- ________________ (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા, ક્ષુલ્લકકુમારની કથા. [ ૧૩૫ પ્રવર્તિની સમીપે વંદન કરવા માટે ગઈ અને પેાતાના સર્વ વૃત્તાન્ત તેમને નિવેદન કર્યા. પ્રતિોષ પામીને દીક્ષા અગીકાર કરી, પરંતુ પેાતાને પેટમાં ગભ છે.' તે વાત ગુરુણીને ન જણાવી, તે એટલા માટે કે, કહીશ તે મને દીક્ષા નહિં આપશે.’ કાલક્રમે ગર્ભ વૃદ્ધિ પામ્યા, એટલે એકાંતમાં મેટાં સાધ્વીજીએ પૂછ્યું, ત્યારે તેણે કારણુ પણ જણાવ્યું. ત્યાં સુધી તેને ખૂબ ગુપ્તપણે છૂપાવીને સાચવી કે જ્યાં સુધી તેણે બાળકને જન્મ આપ્યા. ત્યાર પછી તે બાળકને શ્રાવકકુળમાં પાલન-પાષણ કરી મેાટો કર્યા. અને અનુક્રમે તેને પ્રત્રજ્યા લેવરાવી. (૧૦) આચાર્યની પાસે દીક્ષા પ્રસંગે ક્ષુલ્લકકુમાર નામ સ્થાપન કર્યું. સાધુજનયેાગ્ય સમગ્ર સામાચારી શીખવી. યૌવનવય પામ્યા, એટલે સયમ પાલન કરવાને અસમર્થ અનેલેા, ભાંગેલા પરિણામ થવાથી દીક્ષા છે।ડવા માટે માતાને પૂછવા ગયા. માતાએ અનેક પ્રકારે રોકયા, તે પણ રહેતા નથી. પાછળથી માતાએ કહ્યું કે, ‘હે પુત્ર! મારા આગ્રહથી બાર વરસ હજી દીક્ષા પાળ’-એમ તે વાત સ્વીકારી. તેટલાં વરસેા વીતી ગયાં, પછી તેણે ફરી કહ્યું કે, ‘મારાં ગુરુણીને પૂછ’ તેા તેણે પણ તેટલાં વરસા રોકયા, પછી પાછાં બાર વરસ આચાર્ય નાં, એવી રીતે ખાર વરસ ઉપાધ્યાયજીનાં-એમ અડતાળીશ વરસ ગયાં, તે પણ ન રાકાયા. પછી માતાએ તેની ઉપેક્ષા કરી. માતાએ દીક્ષા લેતાં પહેલાં તેના પિતાના નામથી અંકિત એક મુદ્રા અને ક'ખલરત્ન પૂર્વે સ`ઘરી રાખેલ હતાં, તે તેને આપીને શીખામણ આપી કે, ‘ હે પુત્ર ! તું ગમે ત્યાં જતા-આવતા થાય, પરંતુ પુંડરીક રાજા તે તારા મોટા કાકા છે, તારા પિતાના નામની આ મુદ્રિકા તું તેમને બતાવજે. તેએ તને એળખીને તારુ રાજય તને અવશ્ય આપશે જ, એ પ્રમાણે માતાનું વચન સ્વીકારીને તે ક્ષુલુકકુમાર નીકળ્યા. કાલક્રમે સાકેતપુર પહોંચ્યા, રાજાને ઘરે ગયા, ત્યારે ત્યાં આશ્ચય કારી નાટક ચાલતું હતું. (૨૦) ‘આવતી કાલે રાજાનાં દર્શન કરીશ'-એમ ચિંતવીને ત્યાં જ બેઠો. અને એકાગ્રતાથી નાટકવિધિ જોવા લાગ્યા. તેમાં આખી રાત્રિ નૃત્ય કરીને નટી થાકી ગઈ હતી, કઈક આંખમાં નિદ્રા ભરાવાને કારણે. તેની માતાએ પ્રભાત નજીકના સમયે વિવિધ પ્રકારના હાવભાવ-કરણ પ્રયાગથી ઉત્પન્ન થયેલ મને હર આનંદરગના ભંગભયથી ગીત-ગાનના ખાનાથી એકદમ આ પ્રમાણે ગીતિકા સંભળાવી તેને સાવધાન કરી–“ હું શ્યામસુંદરી ! સુંદર ગાયું, સુંદર વાજિંત્રો વગાડ્યાં, સુંદર નૃત્ય કર્યું, આખી લાંબી રાત્રિ આ પ્રમાણે પસાર કરી, તે સ્વગ્નના અંતસમી અથવા રાત્રિના છેલ્લા અલ્પ સમય માટે પ્રમાદ ન કરીશ. આ સાંભળીને પેલા ક્ષુલ્લકે તે નટીને કખલરત્ન આપ્યુ. રાજપુત્રે કુંડલરન, શ્રીકાન્તા સાથે વાહીએ હાર, જયસંધિ અમાત્યે કડાં, મહાવતે સેાનાના અકુશ, એમ દરેકે લાખ લાખ મૂલ્યનાં કિંમતી ભેટણાં આપ્યાં. હવે રાજાએ તેમના ભાવ જાણવા માટે પ્રથમ વ્રુકને પૂછ્યું કે, તે કેમ કંબલરત્ન આપ્યું ?' તે તેણે શરુથી માંડી યાવત્ પાતે રાજ્ય લેવા આવેલ, તે સ વૃત્તાન્ત કહ્યો. અને છેલ્લું ગીત સાંભળીને હું પ્રતિષેધ પામ્યા અને વિષયતૃષ્ણાથી મુક્ત બન્યા. હું એના વચનથી પ્રયા પાળવામાં સ્થિર ચિત્તવાળા થયા "" Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] ઉપદેશપદ-અનુવાદ 6 છું, તા મારી ગુરુણીના સ્થાને હોવાથી તેને મે' ક’ખલરત્ન આપી દીધું. તેને ઓળખ્યા પછી ‘હે વત્સ ! આ રાજ્યના સ્વીકાર કર' એમ રાજાએ કહ્યું, ત્યારે ક્ષુલ્રકે પ્રત્યુત્તર આપ્યા કે, 'હવે થાડુ આયુષ્ય બાકી રહ્યું, તેમાં લાંખા કાળના સંયમને અત્યારે શા માટે નિલ બનાવું ?' (૩૦) પછી પેાતાના પુત્ર વગેરેને પૂછ્યું કે, ‘તમે દાન આપ્યુ તેમાં શું કારણ છે ? તેા રાજપુત્રે કહ્યું કે, ‘હે પિતાજી ! તમેાને મારીને આ રાજ્ય ગ્રહણ કરવા ઈચ્છતા હતા. આ ગીત સાંભળીને રાજ્ય લેવાની ઈચ્છા પલટાઈ ગઈ.’ ત્યાર પછી તે સાવાહીને પૂછ્યું તા કહ્યું કે, પતિ ખાર વરસથી પરદેશ ગયા છે. મેં વિચાર કર્યો કે, બીજો પતિ કરુ, તેની આશામાં ને આશામાં ઘણા ફલેશ પામી.’ પછી અમાત્યે હ્યુ કે, ' બીજા રાજાઓ સાથે કરાર કરુ કે કેમ ?-એમ વિચાર કરતા હતા.' મહાવતે કહ્યું કે, સીમાડાના ખીજા રાજાએ કહેતા હતા કે, પટ્ટહાથી લાવ અથવા તેને મારી નાખ. ’ આમ વારવાર મને કહેતા હતા, ત્યારે હું સંશયરૂપી હિંડાળા સરખા ચિત્તવાળા લાંબા કાળથી વિચારતા હતા કે, શું કરુ?' પરંતુ આ ઉપદેશવચન સાંભળી અમારાં મન પલટાઈ ગયાં કે, ઘેાડા માટે કેમ વધારે ગુમાવવું ? ’હવે તેઓના અભિપ્રાય જાણીને પુંડરીક રાજાએ સને સન્મતિ આપી કે, ‘તમને જે ઠીક લાગે તેમ કરો.' આવા પ્રકારનાં અકાય આચરીને આપણે કેટલા સમય જીવીશું?’ એમ બેલીને તેએ વૈરાગ્ય પામ્યા. શુશ્ર્વકકુમારના ચરણમાં સવે એ પ્રવ્રજ્યા અંગીકાર કરી. જે જગતમાં સકલ લેાકેાને પૂજ્ય છે, એવા તે સવે સાથે વિચરતા હતા. ક્ષુલ્લકની આ પારિણામિકી બુદ્ધિ સમજવી. રાજપુત્ર, મત્રી, મહાવત, સાવાહી શ્રીકાંતાની બુદ્ધિ પણ તેવી જ જાણવી. (૪૦) 6 ગાથા અક્ષરા કુમાર નામના દ્વારના વિચાર. સાકેત નામના નગરમાં પુંડરીક નામના રાજા હતા. પુંડરીકને કંડરીક નામના નાના ભાઈની સ્ત્રી પ્રત્યે રાગ થયા, તેના પતિને મારી નાખવાથી ગુપ્ત ગવાળીએ ગર્ભની હકીકત જણાવ્યા વગર દીક્ષા અંગીકાર કરી. ગભ વતીએ સાધ્વીપણામાં પાછળથી ક્ષુબ્રુકને જન્મ આપ્યા. શ્રદ્ધાળુ શ્રાવકાને ત્યાં તે વૃદ્ધિ પામ્યા. રાજલક્ષણવાળા એવા તેને દીક્ષા આપી. યૌવનમાં પરિષહ ન સહન થવાથી દીક્ષા-ત્યાગના વિચાર થયા. મોટા કાકા પાસે જવાનું થયું. ત્યાં ગીતિકા સાંભળવાથી ક્ષુલ્લક અને બીજા ચારને પ્રતિબાધ થયા અને બીજા અનેકને એધિલાભ થયા. (૧૩૦) ૧૩૧—પુષ્પવતી દેવી નામના દ્વારના વિચાર—કથાનકથી આ પ્રમાણે જાણવે. પુષ્પદંત નગરમાં પ્રચંડ શત્રુપક્ષને જિતવા સમર્થ એવા પુષ્પકેતુ નામના મહાનરેન્દ્ર હતા. તેને પુષ્પવતી નામની રાણી હતી. તેને સાથે જ જન્મેલાં એવાં પુષ્પસૂલ અને પુષ્પચૂલા નામના પુત્ર-પુત્રી હતાં. તેએ અને પરસ્પર અતિગાઢ સ્નેહવાળા હોવાથી રાજાએ તેમને છૂટા ન પડે તેમ ધારી તે બંનેનાં લગ્ન કર્યાં. માતા પુષ્પવતીએ તેના નિવેદથી પ્રત્રજ્યા અંગીકાર કરી. દેવત્વ પામેલી તેણે સુખે સૂતેલી પુષ્પચૂલાને નરકમાં Page #180 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણે, પુષ્પવતીની કથા [ ૧૩૭ દુઃખ ભોગવતા નારકી જીવોની ભયંકરતા દેખાડી. દેખીને એકદમ સફાળી જાગી ઉઠી. રાજાને નારકીનો વૃત્તાન્ત જણાવ્યું. એટલે સમગ્ર પાખંડીઓને બેલાવીને પૂછયું કે, જેથી દેવીને પ્રતીતિ થાય. અરે! નરકે કેવી હોય? અને તેમાં કેવા પ્રકારનું દુઃખ હોય, તે તમે કહો. પોતાના મતાનુસારે તેઓએ નરકનો વૃત્તાન્ત જણાવ્યો. પરંતુ દેવીએ તેને સ્વીકાર ન કર્યો. ત્યાર પછી બહુશ્રત એવા અગ્નિકાપુત્ર આચાર્યને બાલાવ્યા કે, જેઓ તે જ નગરમાં રહેલા હતા. તેમને નરક-વૃત્તાન્ત પૂછતાં જે પ્રમાણે હતા, તે પ્રમાણે જણાવ્યું. ત્યાર પછી ભક્તિપૂર્ણ હૃદયવાળી પુષ્પચૂલાએ કહ્યું કે, “હે ભગવંત! શું આપે પણ સ્વપ્નમાં આ વૃત્તાન્ત જે ?” ગુરુએ કહ્યું કે, જિનેન્દ્ર-શાસનરૂપી દીવાના સામર્થ્યથી એવી કોઈ વસ્તુ નથી કે, જે ન જાણી શકાય, તે પછી નરકનો વૃત્તાન્ત જાણ, તે કયા હિસાબમાં ?” વળી બીજા કેઈ સમયે રાત્રિના અંત્ય સમયે તેની માતાએ સ્વપ્નમાં આશ્ચર્ય પમાડનાર વિભૂતિથી શોભાયમાન દેવ-સમુદાય સ્વર્ગમાં કેવાં સુખ ભોગવે છે? તે બતાવ્યું. પહેલાની જેમ ફરી પણ રાજાએ તે આચાર્યને હકીકત પૂછી. તેમણે પણ યથાર્થ સ્વર્ગનાં સુખ જણાવ્યાં, તેથી દેવી પુષ્પચૂલા અતિ હર્ષ પામી. તેમના ચરણમાં નમસ્કાર કરીને ભક્તિથી કહેવા લાગી કે, “નરકનાં દુઃખો અને સ્વર્ગનાં સુખોની સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થાય?” ગુરુએ કહ્યું કે, “હે ભદ્ર! વિષયભેગમાં આસક્તિ કરવી ઈત્યાદિક પાપથી નરકનાં દુઃખો અને તેવા પાપના ત્યાગથી સ્વર્ગસુખ મેળવી શકાય છે.” ત્યારે પ્રતિબંધ પામેલી ઝેર સરખા વિષયોના સંગને ત્યાગ કરીને પ્રવ્રયા અંગીકાર કરવા માટે રાજાની આજ્ઞા માગે છે. “તારે બીજા સ્થળમાં વિહાર ન કરવો, કદાપિ બીજે ન વિચરવું.” એવી પ્રતિજ્ઞાથી કોઈ પણ પ્રકારે વિરહથી દુઃખ પામેલા રાજાએ તેને રજા આપી. દીક્ષા ગ્રહણ કરીને વિચિત્ર આકરૂં તપ-કર્મ કરી પાપનો નાશ કર્યું. દુષ્કાળ સમયમાં આચાર્યનું જંઘાબલ ક્ષીણ થવાના કારણે પોતે વિહાર કરી શકતા નથી. એટલે સર્વે શિષ્ય-પરિવારને દૂરના સુકાળ પ્રદેશમાં મોકલી આપ્યા હતા. પોતે એકલા જ અહીં નગરમાં રહેલા હતા. તેમને રાજાના ભવનમાંથી અશન–પાન વહોરી લાવી આપે છે. એ પ્રમાણે સમય પસાર થઈ રહેલો છે. તે સમયે શુદ્ધતમ પરિણામની ધારા વધવાના ગે પુષ્પચૂલા સાવી કેવલજ્ઞાન પામી. (૨૦) “પૂર્વે જેના વિનયમાં પ્રવર્તતા હોય, જ્યાં સુધી તે સામાના જાણવામાં ન આવે, ત્યાં સુધી વિનયનું લંઘન કરતા નથી.” અર્થાત કેવલી છતાં પણ છદ્મસ્થને વિનય જાળવે છે. તેથી પૂર્વના કમ પ્રમાણે ગુરુના માટે અશનાદિક વહોરી લાવી આપે છે. કઈક સમયે ગુરુને કફના વ્યાધિથી અમુક પ્રકારના ભેજનની વાંછા થઈ. ઉચિત સમયે તેના મનોગત ઈચ્છાનુસાર તે ભેજન હાજર કરવાથી વિસ્મય પામેલા મનવાળા સૂરિએ પૂછયું કે, “હે આચેન ! આ મારા મનને અભિપ્રાય તે કેવી રીતે જા ? કે જેથી આવું અતિ દુર્લભ ભોજન પણ વગર વિલંબે લાવી આપ્યું ?” સાવીએ ૧૮ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] ઉપદેશપદ-અનુવાદ કહ્યું કે, “જ્ઞાનથી.” ક્યા જ્ઞાનથી ?” તો કે “ન પડે તેવા જ્ઞાનથી ? “અરે રે! મને ધિક્કાર થાઓ. અનાર્ય એવા મેં મહાસત્ત્વ એવા કેવલીની અશાતના કરી.” એમ કરીને આચાર્ય શેક કરવા લાગ્યા. ત્યારે સાલવીજીએ તેમને કહ્યું કે, “હે મુનિવર ! તમે શોક ન કરો. જે કેવળીને સામાએ ન જાણ્યા હોય, તે કેવલી પણ પહેલાની મર્યાદાવિનય–વેયાવચ્ચ વગેરે છોડતા નથી” એમ કહીને શેક બંધ કરાવ્યા. (૨૫) આટલા લાંબાકાળથી સુંદર ચારિત્ર પાલન કરવા છતાં પણ હું નિવૃતિ–મોક્ષ પામીશ કે નહિ ?” એવા સંશયવાળા આચાર્યને તે કેવળી સાધ્વીજીએ ફરી કહ્યું કે, “હે મુનીંદ્ર ! તમે મુક્તિ મળવાનો સંદેહ કેમ કરો છો ? તમે ગંગા નદી ઉતરતાં ઉતરતાં તરત નિવૃતિના કારણભૂત કર્મનો ક્ષય નક્કી કરશો જ.” એ સાંભળીને સૂરિ નાવડીમાં બેસીને ગંગાને પાર પામવા માટે નદી ઉલ્લંઘન કરવા લાગ્યા, પરંતુ આચાર્ય જ્યાં જ્યાં બેસે, ત્યાં ત્યાં કમ દેષથી નાવડીના ભાગે ગંગા નદીના ઉંડા જળમાં ડૂબવા લાગે છે, સર્વ વિનાશની શંકાથી નિર્યામકેએ નાવડીમાંથી અગ્નિકાપુત્ર આચાર્યને પાણીની અંદર ફેંકયા. (૩૦) હવે શ્રેષ્ઠ પ્રશમરસના પરિણામવાળા અતિ પ્રસન્ન ચિત્તવૃત્તિવાળા, પિતે સમગ્ર આસૂવદ્વારને બંધ કર્યા છે તેવા, દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે પરમ નિઃસંગતાને પામેલા અત્યંત વિશુદ્ધ ગુફલધ્યાનથી ક્ષય કરેલા કર્મવાળા, જળ-સંથારામાં રહેલા સર્વથા વેગને નિરોધ કરેલા-એવા તે આચાર્ય ભગવંતને નિર્વાણની પ્રાપ્તિ સાથે મનોવાંછિત પદાર્થની પણ પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે પિતાની પુત્રી પુષ્પચૂલાને સ્વમાં નરક અને સ્વર્ગ દેખાડતી દેવભાવ પામેલી દેવીની પરિણમિકી બુદ્ધિ સમજવી. (૩૪) અક્ષરાર્થ–પુષ્પવતી દેવીએ પુષ્પશૂલ અને પુષ્પચૂલા નામના પુત્ર-પુત્રીના યુગલને જન્મ આપે. ભાઈ-બહેનને ગાઢરાગ દેખવાથી માતા વિરુદ્ધ પિતાએ તેમનો વિયોગ ન થાય માટે બંનેને પરણાવી દીધા. તેના વૈરાગ્યથી માતાએ દીક્ષા લીધી અને દેવક પામી. પુત્રીને નરકનાં દુઃખો અને સ્વર્ગનાં સુખે સ્વપ્નમાં દેખાડ્યાં. તે નિમિત્તે પ્રતિબંધ પામી. સ્વમની હકીકત અગ્નિકાપુત્ર આચાર્યને પૂછી. તેથી પ્રતિબધ સમ્યફવપ્રાપ્તિ, પુછપચૂલાએ દીક્ષા લીધી. તેને કેવલજ્ઞાન થયું. ઈચ્છા મુજબ આચાર્યની ગોચરી કેવલજ્ઞાન-બળથી લાવી આપતી હતી. કેવલજ્ઞાન જાણ્યું–એટલે બંધ કરી. ગંગા નદી ઉતરતાં ઉતરતાં આચાર્યને કેવલજ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. ( ૧૩૧ ) ૧૩૨–શ્રી ઋષભસ્વામીને કેવલલક્ષ્મીની પ્રાપ્તિથી પ્રસિદ્ધિ પામેલી સમગ્ર નગરમાં સહુથી ચડિયાતી શ્રી પુરિમતાલ નામની નગરી હતી. ત્યાં હંમેશાં જેની રાજલક્ષ્મીને ઉત્તરોત્તર ઉદય થાય છે–એવા ઉદિતાદય નામને રાજા હતો અને તે નિરંતર જિનેશ્વર ભગવંતના ચરણકમળમાં પ્રણામ કરવામાં તત્પર રહેતો. તેને શ્રીકાન્તા નામની રાણી હતી કે, જે મિથ્યાત્વ–મેહના ઝેરને ઉપશાન્ત કરી જિનશાસને કહેલા આચાર સેવન Page #182 -------------------------------------------------------------------------- ________________ (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા, ઉદિતાય, નદિષેણુ-શિષ્ય [ ૧૩૯ કરવામાં ઘણી કુશળ બની હતી. કાઈક સમયે તેના અંતઃપુરમાં એક પરિત્રાજિકા આવીને પેાતાના નાસ્તિકવાદના ધર્મનું સ્વરૂપ વિસ્તારથી કહેવા લાગી. જિનેશ્વરના પ્રવચનમાં કુશળતા પામેલી શ્રીકાન્તા રાણીએ હેતુ-યુક્તિથી તેને જિતી લીધી, એટલે તે ક્ષણે વિલખી પડેલીને દાસીએ હસવા લાગી. તે પ્રદેશમાંથી કાઢી મૂકી, એટલે તે અતિશય દ્વેષ કરવા લાગી. વારાણસી નગરીમાં જઇને ત્યાં તે શ્રીકાન્તા દેવીનું એક ચિત્રમય પ્રતિબિંખ કરાવી તે નગરના ધરુચિ નામના રાજાને ખતાવ્યું, એટલે તે તેમાં અનુરક્ત બન્યા. ઉતાય રાજાને દૂત મેાકલાન્ગેા કે, ‘તારી દેવીને મોકલી આપ’ જેથી તે દૂતનું અપમાન કરી તેને હાંકી કાઢ્યો. અપમાનને મનમાં અપમાન માનતા તે ધરુચિ પુરિમતાલ નગરીને ઘેરા ઘાલીને રહેલા છે. પરમધમ-રુચિવાળા ઉદિત દય રાજા તે વખતે નગરને અવર-જવર વગરનું જાણી મનમાં અનુક’પાથી ચિંતવવા લાગ્યા કે, · આવા માટા સૈન્યના મરણથી સયુ....” દેતય રાજાએ ઉપવાસ અને બ્રહ્મચર્યના નિયમ ગ્રહણ કર્યા. પૂર્વ આરાધેલ વશ્રમણ નામના દેવે સર્વ સૈન્ય પરિવારસહિત ધરુચિ રાજાને વારાણસી નગરીએ પહેાંચાડી દીધા. દંતેય રાજાની આ પારિણામિકી બુદ્ધિ સમજવી. બીજાને કાઈ પણ પ્રકારની પીડા ઉપજાવ્યા વગર જેણે પેાતાના આત્માનું રક્ષણ કર્યુ. (૧૨) 6 ગાથાઅક્ષરા —ઉદિતાય રાજા, શ્રીકાન્તા તેની ભાર્યા, પરિત્રાજિકાએ પેાતાના ધર્માનું કથન કર્યું'. ખીજા ધરુચિ નામના રાજાને તે શ્રીકાન્તા તરફ્ અનુરાગવાળે કર્યા. તે રાજાએ પુરિમતાલ નગરીને ઘેરો ઘાલ્યો. ઉદિતાય રાજાને લેાકેા તરફ અનુકંપા ઉત્પન્ન થઇ, વૈશ્રમણ દેવનું પ્રણિધાન કર્યું. તે દેવે હાજર થઈ તેના મનની ઈચ્છાપ્રમાણે તેને પેાતાની નગરીમાં લાવી મૂકી દીધા. (૧૩૨) ૧૩૩—સમગ્ર ભૂમિમ’ડલને આનંદિત કરનાર શ્વેત ચંદ્રકિરણ સરખા યશવાળા નદિષેણ નામના શ્રેણિક રાજાના પુત્ર હતા. વીતરાગ ભગવતના કહેલા ધમ ને પામીને જેણે તણખલ ની જેમ નગરના અને મનેાહર રૂપવાળા, દેવલેાકની શેાભાને પણ ઝાંખી કરનાર એવા અંતઃપુરના પણ ત્યાગ કર્યાં અને દીક્ષા અંગીકાર કરી. ક્ષાંતિ આદિ યતિધર્માદિ ગુણ્ણાના આશ્રય ખન્યા. અતિશય શ્રુતજ્ઞાનરૂપી મણિ માટે રાહણુપર્યંત સરખા, શ્રુત-ચારિત્રને ધારણ કરનાર, અતિનિર્મલ જાતિ અને કુલવાળા, વિનયાદિગુણાન્વિત, કામવિકારને જિતનાર એવા ઘણા મુનિવરના પરિવાર તેને થયા. હવે કની વિચિત્ર ગતિથી કાઈક વખતે એક શિષ્ય વગર કારણે કામદેવના મનવાળા અન્યા અને પેાતાના ગુરુને પેાતાના મનના સદ્ભાવ જણાવ્યા. હવે જો કાઈ પ્રકારે ભગવંત વીર જિનેશ્વર રાજગૃહ નગરમાં પધારે, તે બહુ સારૂં. મેં ઘણી રાણીઆના ત્યાગ કર્યા છે, તેના અતિશય-પ્રભાવ દેખીને ખીજા પણ જે સ્થિર થાય, તા આ શિષ્ય કેમ સ્થિર ન થાય ?' એમ જાણી ભગવડત ત્યાં પધાર્યા. શ્રેષ્ઠ હાથીની ખાંધ પર આરૂઢ થયેલા, ઉપર ધારણ કરેલ છત્રવાળા, શ્વેત મનહર ચામરથી વિજાતા, : Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] પેાતાના સન્ય-પરિવારયુક્ત, અંતઃપુર-સહિત શ્રેણિક રાજા તથા કુમારવ, શ્રીન'દિષેશ્ કુમારનું અંતઃપુર નગરથી ભગવતને વંદન કરવા માટે નીકળ્યા. સમવસરણની અંદર ભગવંતને વંદન કરીને પાતપાતાના સ્થાનકે બેઠેલ, એવા પ્રકારની ગુરુએ ત્યાગ કરેલી દેવીઓને તે શિષ્યે દેખી. શ્વેતરંગનાં વસ્ત્ર પહેરેલ બ્રહ્મચર્યની નિર્મલતાના કારણે ગોપવેલા સગાત્રવાળી પદ્મસરોવરમાં રહેલી હુ'સીએ જેમ શેાબે, તેમ ઉજજવલ વેષ ધારી ન દિષણની દરેક પત્નીએ શેાલતી હતી. જેમણે આભૂષણેાના ત્યાગ કરેલા છે, અંતઃપુરની શે।ભાને દૂર કરેલી છે-એવા મારા ગુરુ છે. ખરેખર મારા ગુરુ ધન્ય છે કે, આવી સ્ત્રીઓના પણ જેમણે છતા સંચેાગે ત્યાગ કરેલા છે. અછતા વિષાના ત્યાગ દુલ મનવાળા મારા સરખા નિર્વાંગીને દુષ્કર લાગે છે. આ ભાવના–ચેાગે તે જ ક્ષણે એકદમ તીક્ષ્ણ વૈરાગ્ય પામ્યા. લાગેલા દેાષાને આલેાવી, પ્રતિક્રમણ કરી વ્રતમાં મેરુ સરખા અડે।લ થયા. રાજગૃહ નગરમાં શ્રીનદિષેણ ગુરુના શિષ્યને તેની પત્નીએ દેખવાથી જે બુદ્ધિ થઇ, તે પારિણામિકી સમજવી. (૧૫) ઉપદેશપદ-અનુવાદ ગાથાઅક્ષરા—સાધુનું ઉદાહરણ-ન દિષણસૂરિના શિષ્યને દીક્ષાત્યાગના પરિણામ થયા, ત્યારે વીરભગવંત રાજગૃહમાં પધાર્યા, ત્યાં ગુરુના અંતઃપુરને જોવાથી શિષ્યને વૈરાગ્ય થયા અને ચારિત્રમાં સ્થિર થયા. (૧૩૩) ૧૩૪—સુંસુમા—ચિલાતીપુત્ર ભૂમિપ્રતિષ્ઠિત નગરમાં જિનશાસનની નિંદા કરવામાં રસિક, પેાતાને પતિ માનતા યજ્ઞદેવ નામને વિપ્ર હતા. ‘મને જે કાઈ જિતે, તેના હું શિષ્ય થા.’ એવી પ્રતિજ્ઞા કરીને ફરતા હતા, ત્યારે કાઇ વિશેષ બુદ્ધિવાળા સાધુએ તેને વાદમાં હરાવ્યેા. દ્વીક્ષા લીધી, પરંતુ તેના ત્યાગ કરતાં તેને દેવે અટકાવ્યેા, પછી સાધુધમ માં એકદમ નિશ્ચલ થયા. તે પણ હજી વિપ્રના પૂના સંસ્કાર-કારણે જાતિમદથી સાધુ તરફના દુ'છાભાવ થોડો ઘેાડા રાખે છે. પેાતાના આખા સ્વજનવ ને તેણે પ્રતિબેાધ કર્યાં, પરંતુ તેની ભાર્યા પૂર્વના સજ્જડ અતિ સ્નેહાનુરાગના દોષથી તેની પ્રવજ્યા છે।ડાવવા ઈચ્છા કરે છે, પરંતુ તે નિશ્ચલ ચિત્તવાળેા સાચા ધર્મમાં લીન ખની પેાતાના દિવસેા પસાર કરતા હતા. કાઇક દિવસે તે પત્નીએ તેના પર કામણ કર્યું, તેના દોષથી તે મૃત્યુ પામી દેવલેાકમાં ઉત્પન્ન થયા, તેની પત્નીએ પણ તેના નિવેદથી ખૂબ ફ્લેશ પામીને છેવટે દીક્ષા અગીકાર કરી. આલેાયણા કર્યા વગર મૃત્યુ પામેલી તે દેવલાકમાં ઉત્પન્ન થઈ. હવે યદેવના જીવ દેવલેાકથી ચ્યવીને રાજગૃહ નગરમાં ધનદત્ત શેઠને ઘરે આગલા ભવે સાધુની દુગ'છા કરેલી હાવાથી ચિલાતી દાસીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. લેાકાએ પણ ચિલાતી દાસીનેા પુત્ર હોવાથી ચિલાતીપુત્ર નામ પાડ્યું. પેલી આગલા ભવની પત્ની પણ દેવલેાકમાંથી ચ્યવીને તે જ ધનદત્તની ભાર્યાની કુક્ષિમાં પાંચ પુત્રઃ ઉપર સુંસુમા નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ. પેલા ચિલાતીપુત્રને આ ખાળ Page #184 -------------------------------------------------------------------------- ________________ (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણેા, ચિલાતીપુત્ર [ ૧૪૧ કીને સાચવવા તરીકે રાખી લીધા. અતિશય કજિયા-તકરારો કરનાર દુર્વિનીત હેાવાથી સા વાહે તેને ઘરમાંથી તગડી મૂક્યો, એટલે રખડતા રખડતા એક ચેારની પલ્લીમાં ગયા. અતિશય વિનયાદિકથી પદ્મીપતિને ખૂબ આરાધ્યા. ત્યાર પછી પટ્ટીપતિ મૃત્યુ પામ્યા, એટલે ચારની મ`ડળીએ એકઠા થઈ નક્કી કર્યું કે, “આ મહાખળવાન અને ચેાગ્ય છે.’ એમ ધારીને તેને પટ્ટીના નાથ ખનાબ્યા. અતિશય ક્રૂર-નિય એવા તે ગામ, નગર, શહેર અને સાથેÚને લૂંટતા અને મારતા હતા. એક સમયે તેણે ચારેને એમ કહ્યું કે-‘રાજગૃહમાં ધનદત્ત નામના સા વાહને ત્યાં સુંસુમા નામની પુત્રી છે, તે મારી અને ધન તમારું' માટે ત્યાં જઇએ અને તેને ત્યાં ધાડ પાડીને પાછા આવીએ.’ ચારાએ એ વાતના સ્વીકાર કર્યાં, રાજગૃહમાં ગયા. તેને ઘરે જઇને અવવાપિની નામની નિદ્રા આપીને તેના ઘરમાં પ્રવેશ કર્યા. ચેારાએ ઘર લૂટયું અને ચિલાતીપુત્રે સંસુમાને ગ્રહણ કરી. હવે પુત્રા સહિત ધનદત્ત એકદમ ચારની શેાધ કરવા ઘરમાંથી બહાર નીકળ્યા. ઈચ્છા મુજબ ધનની અને પશ્ર્વિપતિને સંસુમાની પ્રાપ્તિ થવાથી તેએ પેાતાના સ્થાન તરફ પ્રયાણ કરતા હતા. હવે સૂર્યોદય થયા, એટલે પાંચ પુત્રાથી પરવરેલા તેમ જ કવચ ખાંધી હથિયારા સજી રાજાના ઘણા સુભટાના પરિવાર સાથે પુત્રીના સ્નેહથી ધનદત્ત તેના પગલે પગલે એકદમ પાછળ ગયા. ધનદત્તે સુભટાને કહ્યું કે, જો પુત્રીને પાછી લાવી આપેા, તે ધન તમારે લેવું” એમ કહ્યુ'; એટલે સુભટા ચારાની પાછળ દોડ્યા. સુભટા વગેરેને પાછળ આવતા દેખીને ચારા ધન છેાડીને ચાલ્યા ગયા, એટલે સુભટો ધન લઇને સર્વે પેાતાના ઘરે ચાલ્યા ગયા. પુત્ર સહિત એકલા ધનદત્ત જવા તૈયાર થયા અને તરત ચિલાતીપુત્રની નજીક પહેાંચી ગયા. ‘આ સંસુમા કોઇની ન થાઓ' એમ કરી તેનું મસ્તક લઈને એકદમ ત્યાંથી આગળ ચાલી ગર્ચા. દીન બનેલ સા વાહ ધનદત્ત પાછા ફર્યાં. ત્યાર પછી પુત્રા સહિત ધનદત્ત ક્ષુધાના કારણે મરવાના પરિણામવાળા થયા, પરંતુ પ્રાણ-ત્યાગ કરવામાં અત્યારે કાઇ ગુણલાભ થવાનેા નથી. (૨૫) તેા હવે કયા ઉપાયથી પ્રાણા ટકાવી રાખવા. કારણ કે, ‘આ અટવી સ` ભક્ષ્ય રહિત છે. એટલે પિતાએ પુત્રાને કહ્યું કે, હું તે હવે કૃતકૃત્ય થયેલા છુ, તા મને મારીને તમેા કોઇ પ્રકારે પ્રાણા ટકાવેા, મારુ' માંસ ખાઇને તમેા સ`કટના અને જગલના પાર પામેા. જીવતા નર ભદ્રા પામે. ’આ સાંભળીને અને કાનમાં આંગળી નાખી કાન બંધ કર્યા અને પુત્ર કહેવા લાગ્યા કે, આપ ગુરુ અને દેવ છે. આપે આ અકાય ને કરવાની અમને કેમ આજ્ઞા કરી ?’ ત્યાર પછી સહુથી મોટા પુત્રે કહ્યું કે, · મને મારીને પ્રાણ ટકાવા. ' તેની પણ કાઈ એ ઈચ્છા ન કરી. પછી બીજા પુત્રે–એમ સર્વે પુત્રાએ પેાતાની ઈચ્છા પ્રદર્શિત કરી કે, અમારાથી પ્રાણ ટકાવા.' જ્યારે કોઈ પ્રકારે તેમ કરવાને શક્તિમાન થતા નથી, ત્યારે કાર્ય કુશલ પિતાએ કહ્યું કે, આ પુત્રી વગર માર્ચ પાતાથી જ નિષ્પ્રાણ બનેલી છે, તેા તેના માંસનું ભક્ષણ કરીને પ્રાણ ધારણ કરો.' સર્વેએ અનુમતિ આપી, એટલે અરણી વૃક્ષમાંથી અગ્નિ પ્રગટાવી તેમાં માંસ પકાવ્યું અને તેનું ભક્ષણ કર્યું...–એમ કરીને " Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ | ઉપદેશપદ- અનુવાદ પિતાને નગરમાં પહોંચ્યા. સારા ગુરુની પાસે બોધ પામીને સદ્ગતિગામી થયા. પ્રાણ સંકટ આવ્યું, ત્યારે ઘનદત્ત પારિણમિકી બુદ્ધિના અનુસાર મરણ-સંકટના દુઃખથી નિસ્તાર પામ્યો અને ત્યાર પછી તેણે ચારિત્ર અંગીકાર કર્યું. હવે અટવીની અંદર ભ્રમણ કરતા ચિલાતીપુત્રે મહાસત્ત્વશાલી કાઉરસ ધ્યાનમાં રહેલા એક સાધુને જોયા, એટલે તેણે સાધુને કહ્યું કે, “હે મહામુનિ ! મને સંક્ષેપથી ધર્મ કહે, નહિતર આ તરવારથી તમારું મસ્તક ફળની જેમ લણી નાખીશ.” નિર્ભય એવા મુનિએ પણ તેને ઉપકાર થશે-એમ જાણીને “safમ વિવેકા સંવર’ આ ત્રણ પદમાં ધર્મનું સર્વસ્વ સમાઈ જાય છે. આ વાક્ય ગ્રહણ કરીને એકાંતમાં સમ્યગૃપણે તેના અર્થો વિચારવા લાગ્યો કે, “ઉપશમ શબ્દનો અર્થ સર્વ ક્રોધાદિકના ત્યાગમાં થાય છે. તો કેવી એવા મને ઉપશમ કેવી રીતે થાય? એટલે હવે મેં ધાદિકનો ત્યાગ કર્યો. ધન, સ્વજન વગેરેનો ત્યાગ કરવામાં વિવેક ગણાય, તે હવે તરવારથી મને સયું, તેમ જ હવે મસ્તકથી પણ મને સયું. ઈન્દ્રિયો અને મનને વિષય તરફ જતાં રોકવી, તે જ સંવર ઘટી શકે છે. તો હવે તે પણ હું કરીશ.” એમ વિચારતાં તેણે તરવાર અને મસ્તક બંનેને ત્યાગ કર્યો. નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ સ્થાપન કરી મન અને કાયાના વ્યાપારને પણ બંધ કર્યા. (૪૦) મેરુ માફક અતિનિશ્ચિતપણે કાઉ સગ્નમાં રહેલે આ ત્રણે પદે વારંવાર વિચારતા હતા. હવે રુધિર (લોહી)ની ગંધથી ખેંચાઈને આવેલી વજ સરખા તીક્ષણ પ્રચંડ મુખવાળી ઘીમેલ, ઉધઈ અને કીડીઓ આવીને તેના આખા શરીરે ફરી વળી અને તેના થર બાઝી ગયા અને ચટકા ભરવા લાગી. વિશેષમાં પગથી માંડી છેક મસ્તક સુધી સમગ્ર દેહને તીક્ષણ મુખવાળી કીડી વગેરેએ ભક્ષણ કરીને ચાલણ સમાન કાણાં–કાણાવાળું કર્યું, તો પણ પિતાના શુભધ્યાનથી તે ચિલાતીપુત્ર ચલાયમાન ન થયા, પરંતુ મેરુપર્વત માફક અડોલ રહ્યા. તે મુનિવરના શરીરનું તીણ તુંડવાળી કીડીઓએ ભક્ષણ કર્યું, ત્યારે તેના દેહનાં છિદ્રો સમસ્ત પાપને બહાર કાઢવાનાં લાંબાં દ્વારે ન હોય તેમ શોભતાં હતાં. અઢી દિવસ સુધી આ પૈર્યવાન બુદ્ધિમાન સુચારિત્ર ધનવાળા મહાત્માએ અંતિમ સુંદર આરાધના કરી અને તે સહસ્ત્રાર નામના દશમા દેવકને પામ્યા. (૪૫) ગાથા અક્ષરાર્થમાં ધનદત્ત નામના દ્વારને વિચાર કહે છે–તેમાં ધનદત્ત શેઠની સુંસુમા નામની કન્યા, તેના ઉપર ચિલાતીપુત્રને અનુરાગ થયે, એટલે તેણે ધાડ પાડીને તેનું હરણ કર્યું. કન્યાને તેની પલ્લીમાં લઈ જવા માંડ્યા, એટલે પુત્ર સહિત શેઠ પાછળ ગયા. લઈ જવા સમર્થ ન થયા, એટલે કન્યાને મારી નાખી. ભૂખનું સંકટ પાર પામવા માટે સુસુમાના શરીરનું માંસ ભક્ષણ કરી, જીવિત ટકાવી, ત્યાર પછી ચારિત્ર ગ્રહણ કર્યું. (૧૩૪) Page #186 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો, શ્રાવક [ ૧૪૩ ૧૩૫–-કોઈક નગરમાં કોઈક વ્રતધારી કેદખાના સરખા ગૃહવાસમાં પાપથી ડરનારા, પરસ્ત્રી સાથે રમણ ન કરવાની પ્રતિજ્ઞાવાળા શ્રાવકને ઉદાર ભૂષણેથી અલંકૃત શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલ એવી પત્નીની સખીને દેખી તેને કામાવેગ વિષવેગની જેમ વધવા લાગ્યો. તેની ચિકિત્સા ન થવાના કારણે લાંઘણ કરનારની માફક તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું અને દેડકાંતિ ઉડી ગઈ. તેની ભાર્યાએ પૂછયું કે, “વગર કારણે આમ તમે એકદમ કેમ દુબળા દેખાવ છો ?” ખૂબ આગ્રહ કર્યો, ત્યારે કહ્યું. પત્નીએ પ્રત્યુત્તર આપ્યો કે, “આમાં શી મોટી વાત છે? આ એક સામાન્ય કાર્ય છે.” આ કારણે ખેદ કરવાની જરૂર નથી. હું તેવું કરીશ કે, જેથી તમારા મને રથની સિદ્ધિ થાય.” સંધ્યા–સમયે પિતાની સખીનાં આભૂષણો અને વસ્ત્રો પહેરી લાવીને શાહમાં અંધકારમાં રહેલી હતી. ત્યાં પેલાએ પ્રવેશ કર્યો અને મનોવાંછિત પૂર્ણ કર્યા. ત્યાર પછી તે પિતાના વ્રત ખંડન માટે ભારી પશ્ચાત્તાપ કરતાં કહેવા લાગ્યો કે, “શીલ ખંડિત કરનાર મને ધિક્કાર થાઓ. ત્યારે પિતાની પનીએ રતિકાળ સમયે કરેલી ચેષ્ટા યાદ કરાવવા પૂર્વક કહ્યું કે, “એ હું પોતે જ હતી, તે ન હતી.” તે પણ મનમાં ગાઢ દુભાવા લાગે. અતિકલુષ પરિણામ કરવાથી પણ મેં મારું વ્રત તો ભાંગ્યું. આચારમાં તલ્લીન બહુશ્રુત એવા સુગુરુના ચરણકમળમાં આલોચના કરી પ્રતિકમણ કર્યું. ગુરુએ તેને કહ્યું કે, “હવેથી દરથી તેનું દર્શન વર્જવું.” આ તારી ભાર્યાએ કામશત્રુના હથિયારના ઘા થયા હતા, તે જાણે રૂઝાવી નાખ્યા ન હોય, તે પણ કુત્સિત પ્રયોગથી ઉઘાડા થાય છે, પછી તે પ્રકાશરૂપ થાય છે, જે કારણથી દોષદષ્ટિથી ફરી ઉછળે છે, માટે મોટાઓએ તેનાં દર્શનથી દૂર રહેવું. પતિએ ફરી વિનંતિ કરી. પત્નીની પરિણમિકી બુદ્ધિના પ્રભાવથી અશુભ ગતિમાં પડતાને ધારી રાખ્યું અને સગતિમાં પહોંચાડ્યા. (૧૨) અક્ષરાર્થ-શ્રાવક નામના દ્વારમાં ભાર્યાની બહેનપણમાં રાગ પ્રગટ્યો, રાગની અધિકતાથી દુર્બલ શરીર જોઈને ભાર્યાને દુર્બલ શરીર થવાના કારણમાં શંકા થઈ બહેનપણીનાં વસ્ત્ર-આભૂષણ લાવી પતિને સંતેષ પમાડ્યો. ત્યાર પછી પતિને થયું કે, “અરે! મેં દુષ્કત કયું!” એ પ્રકારે સાચો સંવેગ થયે, તે વાત પોતાની પત્નીને સાચે સાચી કરી. ભાર્યાએ પણ સાચી હકીકત કહી કે, “જ હતી, બીજી કઈ ન હતી.” તે પણ ભાવભેષના કારણે હું પરસ્ત્રી–સેવન કરનારો બન્યો. એ દોષ ગુરુ પાસે પ્રગટ કર્યો. ગુરુએ હિત શિખામણ આપતાં જણાવ્યું કે, હવે તારે તેના તરફ નજર ન કરવી” પરદારાનાં પચ્ચક્ખાણ ફરી પણ કરાવ્યાં. (૧૩૫) ૧૩૬–સુપ્રતિષ્ઠ નામના નગરમાં શ્રી સંગત નામનો મોટો રાજા હતા. તેને પિતાના પ્રાણાધિક મનદવિતા નામની દેવી હતી. તેની સાથે પાંચ પ્રકારના વિશ્વાસ ઉત્પન્ન કરાવનારા ભોગે રાજા ભગવતો હતે-એમ કરતાં ઘણો સારો કાળ પસાર થયે. - હવે કઈક સમયે વૈદ્યો પણ જેને ઉપાય ન કરી શકે તેવા અસાધ્ય રોગથી વણસી Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] ઉપદેશપદ-અનુવાદ 6 ગયેલા દેહવાળી દેવી યમરાજાના ઘરે પડેોંચી. તેના રાગથી પરવશ બનેલા રાજા ખાતા-પીતા નથી કે સ્નાનાદિં શરીર-સ્થિતિ તરફ પણ ધ્યાન આપતા નથી. ત્યારે મત્રીએ આશ્વાસન આપતાં કહેવા લાગ્યા કે, હું દેવ! આ જગતની સ્થિતિ તરફ આપ નજર કરી. જેમ ધાન્યા પાકયાં હોય, ત્યારે ખેડૂતે તેને લણી લે છે, તેમ આ જન્મેલા એવા જીવાને મૃત્યુરૂપી ખેડૂત લણી લે છે, તેમાં કાઈ રક્ષણ કરનાર નથી.’ એ પ્રમાણે કહ્યું. એટલે રાજાએ ક્યુ કે, ‘જ્યાં સુધી દેવી પાતાની શરીરસ્થિતિ ન કહે ત્યાં સુધી દુઃખી એવા હું શી રીતે કરી શકું ? ત્યારે ફૂડકપટની કલ્પના કરનારા મંત્રીઓએ એક પુરુષને તૈયાર કર્યા કે, તારે રાજસભામાં આવીને રાજાને એ પ્રમાણે કહેવું કે, હે દેવ! આપની સ્નેહાધીન દેવીએ સ્વગમાંથી તમારા કુશળ-સમાચાર પૂછવા મને માકલ્યા છે અને કુશલ-સમાચાર મેળવી મારી પાસે પાછા આવવા કહેલુ છે. ત્યારે રાજાએ પૂછ્યું કે, દેવી ત્યા કુશળતાથી રહે છે ને ? ’ હે દેવ ! ખરાખર કુશળતાથી જ રહે છે.' મત્રી સમુદાયે કહ્યું કે, હે દેવ ! દેવી માટે શરીર-શણુગારની સામગ્રી આ આવેલા પુરુષની સાથે જ માકલી આપેા, જેથી દેવી શરીરની સાર-સ ́ભાળ શણગારાદિ કરે.' રાજાએ તેના મુખથી દેવીના વૃત્તાન્ત જાણ્યા, એટલે રાજાએ કદોરા તથા બીજા આભૂષણેા રાણીને આપવા તેની સાથે મેકલાવ્યાં. જ્યારે પેલા પુરુષ બહાર નીકળ્યેા, એટલે મત્રિમ'ડલ પેલા પાસેથી ભાગ માગે છે. એમ દરરાજ ધૂત દ્વારા રાજાને દેવીના સમાચાર આપી દાગીના પડાવે છે, મત્રીઓને તેમાંથી ભાગ મળે છે. હવે એક દિવસ મત્રીએના વૃત્તાન્ત જાણનાર કેાઈ માથાભારી ધૂતે આવીને રાજા પાસે દૈવી વૃત્તાન્ત-કુશળ જણાવી શૃંગાર મેળવ્યા. મ`ત્રીઓએ વિચાર્યું... કે, “ આપણું કાર્ય પતી ગયું' ત્યારે એકે કહ્યું કે, ‘ ભાઈ! લગાર શાંતિ રાખા. ’ આ કાર્યોંમાં હું પ્રયત્ન કરીશ. તે સફરી રાજા પાસે હાજર કરીને પેલેા કહેવા લાગ્યા હૈ દેવ ! આ કેવી રીતે જાય ? ' રાજા કહે− બીજા દિવસેામાં કેવી રીતે જતા હતા ?' મંત્રી− હૈ દેવ ! જેવી રીતે દેવી ગયાં, તેવી રીતે આને પણ માલવા. ' રાજાએ પણ તે વાત સ્વીકારી. એટલે તરત ચાર પુરુષએ તેને ખાંધ પર લીધા. હવે ત્યાં એક હાસ્ય કરવાની ટેવવાળા એક ખેાલકા માણસ રાજા સમક્ષ એમ કહેવા લાગ્યા કે, દેવીને આટલું કહેજે કે, તારા માટે રાજા અત્યંત ઉત્કંઠિત થયા છે. ’ ત્યારે પેલાએ કહ્યું કે, ‘આ સવ કહી શકાય, તેટલું મારામાં વિજ્ઞાન નથી. આવા પ્રકારને સદેશેા ચાક્કસ પહેાંચાડનાર કોઈક જાણકાર અને વચન એકલવામાં ચતુર હાય, તેને આપે મેકલવા ચેાગ્ય છે, માટે આને જ માકલવા ચેાગ્ય છે.’ એને માકલવાના નિર્ણય કર્યો, એટલે તેના પેાતાના ખ, સગા-સ`ખ'ધીએએ મેટા કાલાહલ-શેરખકાર કરી મૂકવો, ‘હવે તારા ડાચાને સંભાળીને ખેલવાનુ` રાખજે.' : Page #188 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો, ફરગડુની કથા [ ૧૪૫ મંત્રીઓએ ઘણો ઠપકો આપીને કરુણાથી તેને છોડાવ્યો. બીજું મડદુ લાવીને બાળી રાજા પાસે દેખાવ કર્યો. પેલા મંત્રીની આ પરિણામિક બુદ્ધિ, કે જેણે બંનેને શીખામણ આપી. (૨૧) ૧૩૬–ગાથા અક્ષરાર્થ–તથા કહેવાથી જેવાં આગળ કહેલાં ઉદાહરણો પારિણમિકી બુદ્ધિનાં છે, તે પ્રમાણે આ પણ ઉદાહરણ સમજવું. જ્યારે રાણી મૃત્યુ પામી, તેવા સંકટ સમયે રાજા શરીર-સ્થિતિ સ્નાન, ખાન-પાનાદિક વ્યવસ્થિત કરતો નથી, ત્યારે મંત્રીએ કપટથી દેવી જે સ્વર્ગમાં રહેલી છે, તેની સંભાળ શૃંગારાદિક સામગ્રી મેકલાવવી શરૂ કરાવી. આ દરમ્યાન કેઇક ધૂર્ત મંત્રીના પૂછ્યા વગર જ રાજા પાસે હાજર થયો અને આગળની જેમ કંદોરે વગેરે તેને આપ્યા. તેને અગ્નિમાં પ્રવેશ કરાવીને સ્વર્ગમાં મોકલવાનો હતો. વચમાં કઈ બેલકો વાચાળ ઓચિંતે આવી ચડ્યો, તેણે જુદા જુદા અર્થવાળું ભાષણ કર્યું. પ્રથમ તે પહેલા ધૂર્તને અગ્નિમાં પ્રવેશ કરાવી વિનાશ કરવાનું શરુ કર્યું. વચમાં એક વાચાળ ટપકી પડ્યો અને આડા-અવળા ગમે-તેમ દેવીને સંદેશા કહેવરાવવા લાગ્યો. એટલે પ્રથમ ધૂતે કહ્યું કે, “આટલા બધા સંદેશા યાદ રાખવા મારા માટે અશક્ય છે, માટે આ બેલકાને જ મોકલો” એમ તેને જ મેકલવા તૈયાર થયા. તેણે પોતાના સ્વજનવર્ગને કહ્યું કે, “હું તે મર્યો, પણ હવે તમારે તમારા મુખનું રક્ષણ કરવું. બોલવામાં મેં સાવચેતી ન રાખી, તેનું મને આ ફલ મળ્યું' (૧૩૬) કુરગડુ-કથા – ૧૩૭–ચંદ્ર સરખા ઉજજવલ કેઈક તપલક્ષમીવાળા ગચ્છમાં મહિને મહિને પારણા કરનાર એક તપસ્વી મુનિવર હતા. હવે કેઈક દિવસ પારણાના દિવસે એક નાના સાધુ સાથે ઉંચા વગેરે કુળમાં ગોચરી માટે ફરતા હતા. તીવ્ર સુધાના કારણે તેમ જ આંખનાં તેજ પણ ઘટી ગયેલાં છે, તેવા સમયમાં તેણે પગ મૂકવાના પ્રદેશમાં નાની દેડકી પર દેખ્યા વગર પગ મૂકે અને દેડકી ચંપાવાથી મૃત્યુ પામી, તે નાના સાધુના જોવામાં આવ્યું. ઉપાશ્રયમાં આવીને ગુરુ પાસે ઈરિયાવહી પડિકમતાં, પછી ભિક્ષાની આલોચના કરતાં, તથા ભોજન કર્યા પછી સંધ્યાકાળે આવશ્યક ક્રિયા કરતાં પ્રગટપણે પેલા સાધુએ યાદી આપી કે, “હે તપસ્વી! દેડકી મારી, તેને કેમ આલોવતા નથી?” આ નાને સાધુ મારી પાછળ પડ્યો છે. “શું દેડકી મેં મારી છે? આ માર્ગે બીજા કેઈ નથી આવતા ?–એમ રેષે ભરાઈને કે-પરવશ બન્યો અને તેને ઘાત કરવા ઉઠ્યો, પરંતુ અંધારામાં થાંભલા સાથે અથડાવાથી માથામાં સખત વાગવાથી તરત જ મૃત્યુ પામ્યો. ક્રોધથી જેણે પોતાનું શ્રામસ્થ મલિન બનાવ્યું, તે સપના ભાવને પામ્યા. તે સર્ષના કુલોમાં દષ્ટિવિષ વિષમ સ્થિતિ પામ્યા. તેઓ પરસ્પર એમ સમજે છે કે, “અમે રોષ કરવાથી આવી વિષમ સ્થિતિ પામેલા છીએ.” જાતિસ્મરણના ૧૮. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] ઉપદેશપદ-અનુવાદ ગુણથી તેઓ રાત્રે બહાર ફરે છે, પરંતુ દિવસે સૂર્યની સામે નજર કરે તો, વનમાં રહેલા પશુ-પક્ષીઓ, વૃક્ષે સર્વે તેની દૃષ્ટિથી બળીને ભસ્મ બની જાય. તેઓ સર્પ ભાવમાં પણ હવે સમજ્યા પછી રખેને અમારાથી કઈ જીવ અજાણપણે મરી જાય-એમ ધારી રાત્રે જ પ્રાસુક અચિત્ત આહાર શેધી લાવે અને દરમાં વાપરે. હવે એવું બન્યું કે, તે દેશના રાજાના એક પુત્રને સાપે ડંખ માર્યો અને રાજપુત્ર મૃત્યુ પામ્યા, સર્પની જાતિ પર રેષ પામેલા રાજાએ હુકમ કર્યો કે, “જે કોઈ એક સર્પ મારે, તેને હું એક સેનામહોર આપીશ.” હવે સર્પ પકડનાર એક પુરુષે જંગલમાં તેને લિસોટો જોઈને તેના બિલ પાસે ઔષધિ મૂકી. એટલે સર્ષ ખૂબ જેર કરવા લાગ્યા કે, “મારું મુખ રખે બહાર કાઢું, કારણ કે, તેમ કરવાથી અનેકનાં મૃત્યુ થાય. દુષ્કર કાર્યવાળે હવે તે બિલમાં વાસ કરવા અસમર્થ બન્યો. છિદ્રમાં આગળ પૂછડી છે, ગારુડિક પૂંછડી ખેંચે છે. મારી દષ્ટિ કેઈના ઉપર ન પડે જેટલી બહાર પડે છે, તેટલા જ મૃત્યુ પામે છે. મૃત્યુ પામેલા સર્પ–કલેવરને રાજા પાસે લાવ્યા. મૃત્યુ પામી તે સર્ષ તપસ્વીનો જીવ રાજાની પ્રધાન પત્નીની કુક્ષીએ પુત્રપણે ઉત્પન્ન થયે. કારણ કે, દષ્ટિવિષ સરખા ક્રેધી ભવમાં તેણે ધનું ઝેર એકદમ દૂરથી અત્યંત રોકી રાખેલું હતું. ત્યાર પછી નાગદેવતાએ રાજાને પ્રતિબંધ પમાડ્યો કે, “ જે હવેથી સર્પો ન મારશે, તો તમને પુત્ર થશે” કાલક્રમે પુત્રને જન્મ થયો, મેટો મહત્સવ કર્યો. નાગદેવતાએ આપેલ હોવાથી તેનું નાગદત્ત એવું નામ પાડયું. બાલભાવ પૂર્ણ થયા પછી સાધુને દેખીને જાતિમરણ જ્ઞાન થયું. વિરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી. અતિશય સમતાધારી સાધુ થયો. આગલા તિયચભવના અનુભાવથી દરરોજ ખૂબ ભૂખ્યો થાય. સર્વ મુનિઓની હાજરીમાં એવો ઉગ્ર અભિગ્રહ ધારણ કર્યો કે, મરણતે પણ મારે ક્રોધ ન કર. પ્રભાત–સમયે અતિતીવ્ર સુધાથી લેવાઈ ગયેલા શરીરવાળે દેષિત આહાર ગ્રહણ કરવા ભિક્ષા ફરતો હતો. જેના ગચ્છમાં દીક્ષા લીધી છે, તે ગુરુના ગચ્છમાં તેવા આકરા તપ કરનારા સાધુઓ છે કે, જેમણે શરીરનું બળ તપસ્યામાં પૂર્ણ કર્યું છે. એવા એક, બે, ત્રણ અને ચાર માસના અનુક્રમે ચાર સાધુઓ હતા. હવે ત્યાં પ્રવચન ગુણના અનુરાગી એક શાસનદેવતા તે ચારે તપસ્વીઓને ઉલ્લુઘીને પેલા તપસ્વી નાના સાધુને વંદન કરતી હતી. આનંદિત હદયવાળી શરીરના કુશળ સુખ-શાતા પૂછતી હતી. કમસર તપસ્વીએ બેઠેલા હતા, તેમાંથી એક તપસ્વીએ કેધ અને ઈર્ષ્યાથી પેલી દેવતાને ઠપકો આપતાં કહ્યું કે, “અરે કટપૂતની! આ તપસ્વી સાધુઓના ચરણ પૂજવા લાયક છે. આ તપસ્વીઓને છોડીને ત્રણે કાળ ભજન કરનાર આ નાના સાધુને વંદન કરે છે !” (૨૫) દેવીએ કહ્યું કે, “હું આ ભાવતપસ્વીને વંદના કરું છું, આ સર્વે દ્રવ્યતપસ્વી છે. વિશેષ વૃત્તાન્ત પ્રભાત-સમયે પ્રગટ થશે.” હવે પ્રભાત-સમયે દેષિત આહાર માટે શ્રાવકોના ઘરે ઘરે ફરીને ઉપાશ્રય આવી ઈરિયાવહિયા પ્રતિક્રમીને, ભાત-પાણી આવીને તપસ્વીઓને જ્યારે નિમંત્રણ Page #190 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણે-ક્ષપક કૂરગડુ, મંત્રીપુત્ર [ ૧૪૭ કરે છે, લોકેએ આ મુનિનું ‘કુરગડુ” એવું ઉપનામ સ્થાપ્યું હતું. તેમાંથી એક ઉપવાસી સાધુ જે તેને સહન કરી શક્યો નહિં, એટલે તેણે તેના ગોચરી ભરેલા પાત્રમાં તિરસ્કાર કરતાં કરતાં પવિત્ર ભોજનમાં બળખો નાખ્યો. એ પ્રમાણે બાકીના ત્રણ તપસ્વીઓએ પણ ઉત્કટ રોષ કરીને તેને કહ્યું કે, “હે નિજજ! તને ધિક્કાર થાઓ.” સમતાવાળા સાધુ વિચારે છે કે, “હું પેટ ભરનારે સાધુ છું, તેમને થુંકવા માટે રાખની કુંડી મેં ન આપી, તે તેઓ આમાં ઘૂંક્યા. ખરેખર તેમનાં બળખાથી મારો આત્મા કૃતાર્થ થશે.” બળબાનું મિશ્રણ દૂર કરી જ્યારે જમતે હતો, ત્યારે તીવ્ર વૈરાગ્ય પામેલા તપસ્વીના તપની અનુમોદના અને પિતાના ખાઉધરાપણાની નિંદા કરતાં, ક્રમે એ પાંચે કેવલજ્ઞાન પામ્યા. નાના સાધુ તેની પણ પરિણામિકી બુદ્ધિનું ફલ આ મળ્યું. કેધન નિગ્રહથી નિર્વેદ અને તેનાથી કેવલજ્ઞાન થાય છે. (૩૩) ગાથા અક્ષરાર્થ–પક નામના દ્વારમાં નાની દેડકી પગતળે આવી મરી ગઈ. સાંજના પ્રતિક્રમણ-સમયે નાના સાધુએ યાદી આપી, એટલે કે ધથી તેને મારવા જતાં થાંભલા સાથે અફળાઈને કે ધમાં મૃત્યુ પામ્યો. સાધુપણાની વિરાધનાથી મારી સર્ષ થયે, રાત્રે ફરનારો થયે. કેઈક સમયે રાજપુત્ર સર્પ કરડવાથી મૃત્યુ પામ્ય, એટલે રાજાએ ઢંઢેરો પીટાવ્યો-“જે કોઈ સપનું એક મસ્તક લાવશે, તેને સેનાની મહેર મળશે.” એટલે સર્પ પકડનારા શિકારીઓ રાત્રે ફરતા સર્ષની રેખા લીટા દેખીને એષિધિ અને મંત્ર-બળથી દરમાંથી સર્પોને બહાર કાઢવાના પ્રયત્ન કરવા લાગ્યા. તે દયાળુ દષ્ટિવિષ સપને પુંછડીના ભાગથી ખેંચે છે. તેની પૂંછડી કાપી નાખે છે, તે પણ સામાના મરણના ભયથી મુખ બહાર કાઢતો નથી. એમ દયાપરિણામવાળો તે સર્ષ શુભ ધ્યાનમાં મૃત્યુ પામી તે જ રાજાનો પુત્ર થયે. અનુક્રમે જાતિસ્મરણથી દીક્ષા લીધી. ચારે તપસ્વીઓની વક્તવ્યતા અહિં જણાવવી. (૧૩૭) મંત્રિ-પુત્ર કોઈક મંત્રિપુત્ર ભિક્ષુકના વેષધારી રાજપુત્રની સાથે આશ્ચર્યકારી દેશ-દેશાવર જોવાની ઇચ્છાથી મુસાફરી કરવા લાગ્યા. કેઈક સમયે કેક સ્થળે શિયાળના શબ્દોને પરમાર્થ સમજનાર કેઈ નિમિત્તિ તેમને ભેટી ગયે. તેઓ પણ એક દેવકુલિકામાં તેની સાથે સુઈ ગયા. અતિ મોટા શબ્દ કરીને શિયાળ રડવા લાગી. ત્યારે કુમારે પૂછ્યું કે, “શાથી શબ્દ કરે છે ?” ઉપયોગ મૂકી નિમિત્તિયાએ કહ્યું કે, “નદીના ઘાટમાં અહિં પાણીના પૂરથી ખેંચાઈ આવેલું એક મડદું પડેલું છે, એના કેડના સ્થાનમાં સે સેનામહોરો છે. નિર્ભયતાથી હે કુમાર! તું તે ગ્રહણ કર. મારાથી મુદ્રિત કલેવર ગ્રહણ કરી શકાતું નથી—એમ આ શિયાળ કહે છે. આ જાણી કુમારને કૌતુક થયું, તે બધાને છેતરીને એકલો ગયે, તો તે પ્રમાણે થયું. એ સોનામહોર ગ્રહણ કરીને ગયે, તો વળી ફરી તે પ્રમાણે રડવા લાગી. ફરી પૂછયું તે વળી કહ્યું હવે નકામું-જૂઠ રુદન કરે છે. આ પ્રમાણે હવે શા માટે કહે છે કે, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] ઉપદેશપદ-અનુવાદ ‘સે સોનામહોર તમારી અને મૃતક મારું. બંનેની કૃતાર્થતા થઈ.” હવે મંત્રિપુત્રે હકીકત જાણી અને મનમાં આમ વિચારણા કરવા લાગ્યું કે-“હવે હું તેનામાં સર્વસાર કેટલો છે? તે તપાસું કે કૃપણતાથી ગ્રહણ કર્યું છે. જે કૃપણુતાથી ગ્રહણ કર્યું હશે, તો રાજ્ય નક્કી એને નહિં મળે.” એમ કલ્પના કરીને પ્રભાત-સમયે તેણે રાજપુત્રને કહ્યું કે હે કુમાર ! તમે જાઓ; મને તો પેટમાં ફૂલની પારાવાર વેદના ઉત્પન્ન થઈ છે. હું અહિંથી આગળ ચાલવા બિલકુલ સમર્થ નથી.” રાજપુત્રે કહ્યું કે, “કોઈ પ્રકારે વિદેશમાં મારે એકલા જવું, તે સર્વથા અ મુક્ત છે. તારો સાથ તો મારાથી છેડાય જ નહિં. કયાંઈક એકલા નિવાસ કરતા મને કોઈ જાણી જાય. તને છોડીને ગમન કરવું, તે અત્યારે મારા માટે અતિદુષ્કર છે.” ત્યાર પછી ગામમાં પ્રવેશ કરીને કોઈક કુલપુત્રના ઘરે સારવાર કરવા સેંગે, વૈદ્યને મૂલ્ય આપવા માટે સૌ સેના મહેરો તેને આપી. મંત્રિપુત્રે તેની શૂરવીરતા ઉદારતા જાણું અને આપેલી સોનામહોર પણ ગ્રહણ કરી. રાજપુત્રમાં કૃપણભાવ નથી-એમ નિર્ણય કર્યા પછી તે જ ક્ષણે મંત્રિપુત્રે કહ્યું કે-“મારા ફૂલની વેદના શાંત થઈ છે, તો હવે આપણે બંને સાથે જ ચાલીશું.” કેમે કરી કુમાર રાજ્ય પામ્યો અને મંત્રિપુત્ર ભેગો પામ્યો. જેમ મંત્રિપુત્રે પારિણમિકી બુદ્ધિથી રાજપુત્રની પરીક્ષા કરી અને તેને અનુસર્યો, તો કાલકમે ભોગે પણ મેળવ્યા. ગાથા અક્ષરાર્થ—અમાત્યપુત્રના ઉદાહરણમાં રાજવારસદાર પુત્ર સાથે મંત્રિપુત્ર દેશાટન કરવા નીકળ્યો. શિયાળના શબ્દને પારખનાર એક નિમિત્તિયાને ભેટો થયો. રાત્રે કોઈ દેવકુલમાં સેવે સૂતેલા હતા, ત્યારે શિયાળનું રુદન થયું. નિમિત્તિયાએ તેના ફલાદેશમાં હકીકત જણાવી. ફરી પણ શિયાળે શબ્દ કર્યો. ખોટું જણાય છે. મંત્રિપુત્રે વિચાર્યું કે, “રાજપુત્ર કૃપણ કે ઉદાર છે? ” તેની પરીક્ષા માટે મંત્રિપુત્ર કપટથી ગ્લાન બન્ય. રાજપુત્રે વૈદની ચિકિત્સા વગેરે માટે સે સેનામહોરનું દાન કર્યું. તેના ઔદાર્યના વર્તનથી પ્રભાવિત થયેલ મંત્રિપુત્ર “હવે લગાર મને આરામ થયો છે એમ કહી સાથે જ ગમન કર્યું. (૧૩૮). ચાણકય-કથા પામર લોકોના મનને આનંદ આપનાર ચણક નામના ગામમાં ચણી નામને બ્રાહ્મણ જૈન શ્રાવકધર્મ પાળતો હતો. સમગ્ર પુરુષનાં સમગ્ર લક્ષણ જાણનાર એવા આચાર્ય ભગવંત તેના ઘરે પધાર્યા. કઈ પ્રકારે વિહાર ન કરવાના સંજોગે તેને ત્યાં રોકાયા હતા. તેના ઘરે દાઢા ઉગેલી હોય તે પુત્ર જન્મ્યો. તેને ગુરુના ચરણમાં પગે લગાડ્યો, તેથી એકદમ એમ બોલી જવાયું કે, “આ રાજા થશે એમ જાણીને પિતા વિચારવા લાગ્યા કે, “મારા શ્રાવકના ઘરે જન્મેલે રખે રાજા થઈને દુર્ગતિ પામે.” એટલે પેલા ઉગેલા દાંત દાઢ ઘસી નાખ્યા અને આચાર્યને તે પ્રમાણે જાતે જ કહ્યું. જેને જે પ્રકારે થવાનું હોય છે, તેને તે પ્રમાણે અહિં જ સર્વ થાય છે.” એ પ્રમાણે મનમાં વિચારીને જણાવ્યું કે, રાજાના પ્રતિનિધિ સરખો જે-રાજા Page #192 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચાણક્યની કથા. [ ૧૪૯ સમાન જ થશે. એ પ્રમાણે આચાર્ય ભગવંતે કહ્યું. ચણિપુત્ર હોવાથી તેનું “ચાણક્ય” એવું નામ સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યું. સારાં લક્ષણો ધારણ કરનાર એ તે અનુક્રમે માટે થવા લાગ્યા. બાલભાવ પૂર્ણ થયા પછી તેણે વિદ્યાનાં સ્થાને અભ્યાસ કર્યો. શ્રાવકપણું પામ્ય, ભવથી નિર્વેદ-વૈરાગ્ય પામ્યો, તેને અનુરૂપ અતિભદ્રક બ્રાહ્મણવંશમાં જન્મેલી એક કન્યાની સાથે તેણે લગ્ન કર્યું. સંતોષથી આનંદિત મનવાળે તે રહેતો હતો. નિષ્ફર પાપકા છોડવા હંમેશાં ઉઘુક્ત રહેતો હતો. હવે કઈક સમયે તેની ભાર્યા પિયરમાં લગ્નોત્સવ–પ્રસંગે ગઈ હતી. ઘણું લાંબા સમયે બીજી પણ સ્નેહ રાખનારી બહેને આ વેલી હતી, પરંતુ તેઓ સમૃદ્ધિશાળી કુળમાં પરણાવેલી હોવાથી સુંદર કિંમતી સારા અલંકારોથી અલંકૃત થયેલી શોભા પામતી હતી. “ખરેખર વૈભવ જેને ચાલ્યો ગયે હેય, તેવાને પિતાની પત્ની પણ છોડી દે છે.” સર્વાગે અપૂર્ણ એવી અમાવાસ્યાની રાત્રિ ચંદ્ર સાથે સંબંધ કરે ખરી?’ એ વચનને અનુસરીને તેના સર્વ પરિવારે ચાણક્યની પત્નીને નિર્ધન પતિવાળી હવાથી ખૂબ અપમાનિત કરી. સમૃદ્ધિશાળી બહેને ગૃહદેવતાની જેમ પુષ્પ, તબલ, વસ્ત્ર, શણગાર આદિથી પોતાના શરીરને સુંદર બનાવીને પ્રસંગે પ્રસંગે આનંદથી ભ્રમણ કરતી હતી. “એક માતા તથા એક પિતા હોવા છતાં પણ હું તેમનાથી પરાભવ પામી “જગતમાં એક વૈભવને છેડીને બીજે કોઈ પદાર્થ વલ્લભ હેતો નથી. આ પ્રમાણે હૃદયમાં મરવાનું દુઃખ ધારણ કરીને ચાણક્યને ઘરે પાછી આવી, ત્યારે રુદન કરવા લાગી. અતિ આગ્રહથી પૂછયું, ત્યારે તેણે બનેલે વૃત્તાન્ત કહ્યો. દુનિયામાં સ્ત્રીને પરાભવ અસહ્યા છે. તેથી તરત જ તે ધન શેધવા માટે તૈયાર થયે. તે વખતે પાટલિપુત્રમાં નંદરાજ બ્રાહ્મણોને દક્ષિણ આપતો હતો. તે ત્યાં ગયો, ત્યારે પહેલાં થયેલા કમ સર નંદ રાજાઓનાં સર્વ આસનો કાર્તિક અમાવાસ્યાના દિવસે નિયત કરી સ્થાપન કર્યા હતાં. તેમાં જે પ્રથમ આસન હતું, ત્યાં તેવા પ્રકારની લગ્નશુદ્ધિ હતી, તે ધારીને તે એકદમ તે ઉપર બેસી ગયો. તો એક સિદ્ધપુત્રે કહ્યું કે-“આવેલા આ બ્રાહ્મણે નંદના વંશની સર્વ છાયાને પગથી ચાંપીને આકમી છે.” એટલે દાસીએ તેને કહ્યું કે, “હે ભગવંત ! તમે બીજા આસન ઉપર બેસે.” “ભલે તેમ થાઓ—એમ કહી ત્યાં પિતાની કુંડિકા(કમંડળ)ની સ્થાપના કરી. ત્રીજા આસન ઉપર દંડ સ્થાપ્યા, ચોથા ઉપર ગણેરિયા, પાંચમા ઉપર બ્રહ્મસૂત્ર, એ પ્રમાણે ઘણાં આસનોને રેકતા તે બ્રાહ્મણને ધીઠે જાણી અપમાનિત કરી વિદાય કર્યો. હજુ દેશાન્તરમાં જવા માટે પ્રથમ પગનું મંડાણ કરું છું, ત્યાં આમ થયું. તે સમયે નિર્ભય થઈ નિઃશંકપણે ઘણા લોકો સમક્ષ તે એમ કહેવા લાગ્યું કે-“કેશ અને સેવકોથી જેનું મૂળ મજબૂત છે, પુત્ર અને પત્નીઓથી જેની શાખાઓ વૃદ્ધિ પામેલી છે–એવા નંદરાજાને, જેમ ઉગ્રવાયુ મોટા વૃક્ષને ઉખેડી નાખે, તેમ હું તેના રાજ્યનું પરિવર્તન કરીશ.” ત્યાર પછી નગરમાંથી નીકળીને રાજપદ-ગ્ય પુરુષની શોધ કરવા લાગે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] ઉપદેશપઃ-અનુવાદ કારણ કે, પહેલાં સાંભળ્યું હતુ કે, ‘હું ખિંખાંતરિત–રાજા નહિં, પણ રાજા સમાન અધિકારવાળા થવાનેા છું.' પૃથ્વીમંડલમાં પરિભ્રમણ કરતાં કરતાં ચાણકય મેારાષક નામના ગામે પહોંચ્યા, તેા પરિવ્રાજકના વેષને ધારણ કરનાર તેને દેખી નંદ રાજાના પુત્રના વંશમાં થયેલ અને તે ગામના અધિપતિની પુત્રીને ચંદ્ર-પાન કરવાના દાલા થયેલેા કે, જેને કાઈ પૂર્ણ કરી શકતા ન હતા. દાહલા કોઈ પ્રકારે પૂરી શકાતા ન હેાવાથી તેના મુખ-કમળની કાંતિ ઝાંખી પડી ગઈ, અત્યંત મ્લાન શરીરવાળી માત્ર હવે જીવ જવાના બાકી હતા-એવી વિષમ સ્થિતિ પ્રાપ્ત કરી હતી. ભિક્ષા ખાળતા હતા, તે સમયે ગામના અધિપતિએ સર્વ હકીકતપૂર્વક પૂછ્યું' અને જણાવ્યું કે, જો આ પ્રથમ ખાલકને મને આપે, તે તેને ચદ્રબિંબનુ પાન કરાવું, ' તેઓએ આ વાતને સ્વીકાર કર્યા, ખરાખર પૂર્ણિમાને દિવસ આબ્યા, એટલે મેટા પટમંડપ કરાવ્યેા, તેના મધ્યભાગમાં છિદ્ર કરાવ્યું, જે જે રસવાળાં જ્યેા છે, તે સર્વ એકઠાં કરી તેને દૂધ સાથે મેળવી ક્ષીર બનાવી થાળમાં પીરસી. ચદ્રના પ્રકાશ મડપના છિદ્રમાંથી ખરાખર થાળમાં પડતા હતા. જાણે સાક્ષાત્ ચંદ્ર જ ન હોય, તેમ દૂધ ભરેલે થાળ ગાઠબ્યા હતા. પેલી સ્ત્રીને મેલાવી અને કહ્યું કે, હે પુત્ર! આ ચદ્રને જો અને તેનું પાન કર, જેમ જેમ પાન કરવા લાગી અને દૂધ ઓછુ થવા લાગ્યું, તેમ તેમ મ`ડપ ઉપર બેઠેલા ગુપ્ત પુરુષ તે છિદ્રને ઢાંકતા હતા. જ્યારે સમગ્ર દૂધપાન કર્યું, એટલે સમગ્ર છિદ્ર ઢાંકી દીધું. પેલી દાહલાવાળી સ્ત્રીને ચંદ્રપાન કર્યાને પૂર્ણ સતાષ થયા અને ખાત્રી થઈ કે, ‘મે... ચંદ્રબિંબનુ પાન કર્યું.' દોહલેા પૂણુ થવાથી તેને પુત્ર જન્મ્યા. ચંદ્રનું પાન કરવાના કારણે તેનું નામ ‘ચંદ્રગુપ્ત'' પાડ્યું. રાજપદને અનુરૂપ વર્તનવાળું તે દરરાજ એમ વૃદ્ધિ પામતા હતા. જ્યારે ધનના અર્થી ચાણકય સમગ્ર પૃથ્વીમ`ડલમાં ભ્રમણ કરતા હતા. વળી તેવા પ્રકારના પત, ખાણ વગેરે સ્થાનામાં ચતુર બુદ્ધિથી રૂપું, સાનુ, રત્નાર્દિક કિ`મતી વસ્તુઓ અને ઔષિધઓની શેાધ કરતા હતા. કાઈક દિવસે તે ચંદ્રગુપ્ત બાળક બીજા બાળકાની સાથે રાજનીતિથી રમતા હતા અને કહેતા હતા કે, ‘હું રાજા છું, તમે માગે તે આપું એ બાળક છતાં ઉપકાર કરવામાં તત્પર હતા. આ સમયે ચાણકય ત્યાં આવી ચડ્યો અને રમતા તે બાળકને જોયા અને કહ્યું કે, અમને પણ કઈ દક્ષિણા આપેા.’ ત્યારે બાળકે માર્ગમાં જતી ગાયાને અનુલક્ષીને કહ્યું કે-‘આ ગાયે લે' અરે! એનેાકેાઈ માલિક મને નહિ મારે ? ' ચંદ્રગુપ્તે કહ્યું કે, આ પૃથ્વી વીરલાકાએ ભેગવવા ચાગ્ય છે, પરંતુ પર પરાથી વારસામાં મળેલી નહિ.” આ સાંભળી ચાણકયે જાણ્યું કે, • આની ખેલવાની વચન-પદ્ધતિ કાલાનુસાર યથાર્થ છે. પૂછ્યું કે, આ પુત્ર કાના છે ? ” તા કે, · કાઈક પરિવ્રાજકના.' એટલે ચાણકયે કહ્યું કે, ‘એ પરિવ્રાજક હું પાતે જ છું”. ‘ચાલેા આપણે જઈએ, હું તને રાજા બનાવીશ ’-એમ કહી તે અને ત્યાંથી પલાયન થયા. કેટલાક " Page #194 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચાણક્ય, ચંદ્રગુપ્તની કથા. [ ૧૫૧ વગર કેળવાયેલા લેકએ એકઠા મળીને કુસુમપુર નગરને ઘેરી લીધું, પરંતુ નંદરાજાએ થોડા સિન્ય– પરિવારવાળા તેને એકદમ પલાયન કરાવ્યો. સમય સમજનાર ચાણક્ય ચંદ્રગુપ્તને એક કમલપત્ર મસ્તક–પ્રદેશ ઢાંકવા માટે આપ્યું અને પદ્મસરોવરમાં તેને મક. એવી રીતે સવારમાં સંતાડ્યો છે, જેથી તેને અંદર કોઈ જાણે કે દેખી ન શકે. પોતે જંગલ જઈ સરોવરના કિનારે શાચ કરવા લાગ્યું. જ્યારે કોઈએ પૂછ્યું કે, “અરે! અહીંથી ચાણક્ય ક્યાં ગયે ? તેનું સ્વરૂપ જાણે ન જાણતો હોય, તેમ અજાણ્યો બની કહ્યું કે, તે કયારને ય આગળ ચાલ્યો ગયે.” બીજા આચાર્યો એમ કહે છે કેસરેવરને કિનારે તે ચાણક્ય જાતે બેબી બનીને વસ્ત્રો ધાવા લાગ્યા. પ્રધાન અશ્વના ઉપર આરૂઢ થયેલા એક અશ્વસ્વારે માર્ગમાંથી નજીક આવીને ધોબીને પૂછ્યું કેચંદ્રગુપ્ત કયાં છે?” ત્યારે સમયબલને વિચાર કરીને કહ્યું કે, “ચંદ્રગુપ્ત આ તળાવના મધ્યભાગમાં રહે છે અને ચાણક્ય તે કક્ષારને ય પલાયન થઈ ગયા છે. પિલા અધસ્વારે પણ ઘેડો તેના હાથમાં સંખ્યા અને તરવાર ભેાંય પર મૂકીને જેટલામાં પાણીમાં પ્રવેશ કરવા માટે તે કપડાં ઉતારે છે અને કંચુક નીચે મૂક્યા, એટલામાં તેની જ તરવાર લઈને ચાણક્ય તે અશ્વસ્વારને મર્મ પ્રદેશમાં હો, જેથી તે મૃત્યુ પાયે અને એ જ અશ્વ ઉપર ચંદ્રગુપ્તને સરોવરમાંથી બોલાવી બેસાર્યો અને પોતે પણ તે જ ઘોડા ઉપર બેસી આગળ ચાલ્યો જાય છે, ત્યારે કેટલેક માર્ગ કપાયા પછી ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછયું કે-“જે વખતે વેરી પુરુષને મેં તને બતાવ્યો, તે સમયે મારા વિષયક તને મનમાં શે અભિપ્રાય આ ?” (૫૦) પ્રત્યુત્તર આપતાં ચંદ્રગુપ્ત જણાવ્યું કે, “આર્ય વડિલ પુરુષે સર્વ ભદ્ર જ કાર્ય કરે અને તે જ હિત જાણે અને કરે.” ચાણક્યને હવે ખાત્રી થઈ કે, “આને મારામાં પૂર્ણ વિશ્વાસ છે.” હવે કઈક સમયે સુધાવેદના અનુભવતા ચન્દ્રગુપ્તને ગામની બહાર સ્થાપન કરીને કઈક ગામમાં તેના ભોજન માટે ગયો. ગામમાં જતાં બીક લાગે છે કે, કદાચ નંદ નરેન્દ્રને કોઈ માણસ મને જાણી જશે, તો પકડી લેશે.” ગામમાં જતાં એક તરતના જમેલા અને બહાર જતા એક બ્રાહ્મણને દેખે. તેનું પેટ ફાડીને અંદર તરતની ખાધેલી દહીંની ઘેંશ જે હજી તાજી જ હતી, પણ વિણસી ન હતી, તેને કાઢી જમાડ્યો અને પછી બીજા ગામે પહોંચ્યા. રાત્રે ભિક્ષા માગવા માટે ચાણક્ય એક ડોશીને ત્યાં ગયે. તેના ઘરમાં મોટા થાળની અંદર ઘણા છોકરાને એક સાથે બેસીને ખાવા માટે રાબ પીરસી. તેમાં એક ચપળ છોકરાએ વચમાં હાથ નાખે, જેથી દાઝળ્યો અને રુદન કરવા લાગ્યા. ડોસીએ તેને ઠપકો આપતાં કહ્યું કે, “તું ચાણક્ય જે મૂર્ખ જણાય છે. ચાણયે ઘરડી ડોસીને કારણ પૂછયું, તે તેણે કહ્યું કે, “પહેલાં પડખે ઠંડી પડી હોય, તે ખવાય, ત્યાર પછી વચલી ઠંડી થાય, ત્યારે રાબ ખવાય.” ત્યારે ચાણક્ય સમજે કે, પ્રથમ પડખાનાં-છેડાનાં ગામે સ્વાધીન કર્યા પહેલાં વચલા ગામે સ્વાધીન કરી શકાતા નથી. વચલું કુસુમપુર ત્યારે જ સ્વાધીન કરી શકાય કે, જે પડખાના-છેડાના આસપાસનાં ગામો પ્રથમ સ્વાધીન કરાય તો. ત્યાર પછી તે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] ઉપદેશપદ-અનુવાદ ચાણક્ય હિમવાન પર્યંતની તળેટી પાસે ગયા. ત્યાં પર્વતક નામના રાજા સાથે ગાઢ મૈત્રી બાંધી. તેને કહ્યું કે, • સમય આવશે, ત્યારે પાટલિપુત્રમાં નોંદરાજાને સ્વાધીન કરીશું, જિતીશું એટલે સરખા ભાગે અને વહે'ચી લઈશું.' ત્યાર પછી તરત જ પ્રયાણુ આરલ્યુ. અને નગર, ગામ વગેરે સ્થળમાં નિયમ પ્રમાણે શકાતા રોકાતા અને સ્વાધીન કરતા કરતા આગળ વધ્યા. એક જગેા પર એક નગર સ્વાધીન થતું નથી. સજ્જડ પુરુષાર્થ કરવા છતાં પણ કેમ પડતું નથી ? તેથી એ પરિવ્રાજક સન્યાસીએ અંદર જઈને તપાસ કરી, તે કેટલીક વસ્તુએ તપાસતાં ત્યાં પાર્વતીના રૂપ સરખી ઈન્દ્રકુમારીની મૂર્તિએ દેખી. તેના પ્રભાવના કારણે તે નગર કઈ પ્રકારે સ્વાધીન થતું કે પડતું નથી. કપટથી તે મૂર્તિઓ ખસેડાવી અને મગાવી લીધી-એટલે તે નગર તરત જ સ્વાધીન થયું. ત્યાર પછી પાટલિપુત્રને ઘેરો ઘાલ્યા અને મેાટુ યુદ્ધ જામ્યું. તે આ પ્રમાણે— કોઈક સ્થાને તીક્ષ્ણ ભાલાએ ફૂંકાતાં હતાં, કાઇક સ્થાનમાં ઘણા લેાકને સહાર કરનારાં યંત્રાના સમૂહો ફેકાતા હતા, કયાંક નગરના લેાકેાએ બનાવરાવેલા વિશાળ દરવાજાનાં કમાડા કઠિન કુહાડાના પ્રહારથી સખ્ત તાડેલા ભાંગી ગયાં હતાં. યમરાજાની જીભ સરખી શક્તિ (નામનાં હથિયારા) જ્યારે શક્તિવાળા પરાક્રમી પુરુષોના હાથથી છેડવામાં આવતી હતી, ત્યારે અનેક શત્રુજના ઉપર પડતી હતી અને તેએ તરત જ યમરાજાના પુરાણાએ મનતા હતા. મોટા પર્વતના શિખર સરખાં ઊંચાં એવા કાટનાં શિખરે વીજળી પડવાથી જેમ તેમ ધરણી ઉપર-નીચે પડતાં હતાં. કાન સુધી ખે’ચેલા ધનુષદ ડથી છેડેલી ખાણશ્રેણિએ ખંનેના સૈન્યાના મનુષ્યેાના પ્રાણાને પ્રલય પમાડનારા થાય છે. વિવિધ પ્રકારના આકારને ધારણ કરનારા કિલ્લાએ ખંડિત થઈ પડી જાય છે. સેકડા સુરગા ખાદાય છે, પત્થર સરખાં શસ્ત્રો અને પાષાણાના ઢગલાએ પડે છે. આવા પ્રકારનાં યુદ્ધ ચાલતાં હતાં-એમ કેટલાક દિવસા પસાર થયા, પછી નંદરાજાનું સન્ય ભગ્ન થયું અને નંદરાજાએ 'ધ દ્વાર માગ્યું. ત્યારે કહ્યુ કે, 'એક રથથી તમારાથી જેટલુ' લઈ જઈ શકાય, તેટલું ગ્રહણ કરો. ’ એટલે ન`દરાજા એ ભાર્યાઓ, એક કન્યા અને કેટલુંક ધન ગ્રહણ કરીને જ્યાં નગર-દરવાજે પહેાંચ્યા; એટલામાં કન્યાની ઘણા વિલાસવાની દૃષ્ટિ ચંદ્રગુપ્ત ઉપર પડી. પિતાએ તેની સાથે જવા અનુમતિ આપી. જેટલામાં કન્યા રથ ઉપર ચડવા લાગી, એટલામાં ચંદ્રગુપ્ત સંબધી જે રથ હતા, તેના નવ આરા ક્ષણવારમાં ભાંગી ગયા-એટલે ચંદ્રમુખ સરખા ચંદ્રગુપ્ત પ્લાન મુખવાળા થયા. ચાણકયે તેને કહ્યું કે, • તેને રથમાં ચડતી રાક નહિં. કારણ કે, નવ પાટ-પરંપરા સુધી તારા વશમાં સ્ફુરા ૧ ધ દ્વાર સ્થાનિક રાજા માગે, ત્યારે પાતે એક રથમાં જેટલું સમાય તેટલું ધન વગેરે સામગ્રી અને પેાતાના સ્વજને લઈને જાય તા, તેને નિયપણે બહાર લઇ જવા દેવાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચાણક્ય, ચંદ્રગુપ્તની કથા [ ૧૫૩ યમાન સત્ત્વવાળા રાજપુરુષે રાજ્ય કરશે. નગરના મધ્યભાગમાં ગયા પછી રાજ્યના બે ભાગો સ્થાપન કર્યા. અહીં નંદના મહેલમાં નંદરાજાની એક વિષભાવિત દેહવાળી, સ્પર્શવિષવાળી (ઝેરવાળી) કન્યા હતી. (૭૫) તે પર્વતરાજા પાસે ગઈ, તેને પણ પરણવાની ઈચ્છા થઈ, તે તેને અર્પણ કરી. વિવાહવિધિ શરૂ કર્યો, ત્યારે અગ્નિ પ્રગટાવ્યો અને જ્યારે પર્વતરાજાને કન્યા સાથે હસ્તમેળાપ (વખતે) સ્પર્શ કરાવ્યો, તેથી રાજાના શરીરમાં ઉગ્ર વિષ વ્યાપી ગયું. “હે મિત્ર! હું મરી જાઉં છું, માટે તેનો પ્રતિ. કાર કર” ચંદ્રગુપ્ત જ્યાં તેને આદર કરવા તૈયાર થયો, એટલે ચાણયે ભયંકર ભકુટી ચડાવી અટકાવ્યું. તરત જ ચંદ્રગુપ્ત પાછો વળે અને પેલે પર્વતરાજ વિષકન્યાના સ્પર્શના ઝેરથી મૃત્યુ પામ્યો. એટલે હવે બંને રાજ્ય સુખેથી તેની માલિકીનાં થયાં. હવે નંદરાજાના પરિવારના પુરુષો ચંદ્રગુપ્ત પાસેથી આજીવિકા ન મેળવવાથી તે જ નગરમાં વારંવાર ચોરી કરવા લાગ્યા. (૮૦) હવે ચાણક્ય એક સખત ચોર પકડનાર આકરા પુરુષને શોધતો હતો, ત્યારે નગર બહાર પરિભ્રમણ કરતાં કરતાં તેણે એક નલદામ નામના કલિકને દેખે. તે જ્યારે પિતાનું ઘર બનાવતો હતો, ત્યારે તેના પુત્રને ઘીમેલ સરખા તીર્ણ મુખવાળી કીડીઓએ ડંખ આપ્યા. એટલે તેના ઉપર નલદામ અત્યંત ક્રોધે ભરાયો અને તે કીડીઓનું મૂળ-ઉત્પત્તિસ્થાન ક્યાં છે? તેનું દર કિશથી ખોદીને અગ્નિદાનથી સર્વથા બાળી નાખ્યું કે, “હવે ફરીથી નવી કીડીઓ ઉત્પન્ન ન થાય.” ચાણક્ય વિચાર્યું કે, “આના કરતાં બીજો કોઈ મારા ચિતવેલા કાર્ય માટે સમર્થ નથી.” એ પ્રમાણે ત્રિદંડી ચાણયે તે નલદામને રાજા પાસે બોલાવ્યો અને કુસુમપુર નગરનું રક્ષણ કરનાર પદ અર્પણ કર્યું. તેણે વિશ્વાસ પમાડેલા ચોરી કરનારા કુટુંબને ઝેર ભેળવેલાં ભેજન આપીને સમગ્ર કુટુંબ સહિત તેમને મારી નાખ્યા. આખું નગર ચેરી વગરનું કર્યું. ભિક્ષુકપણમાં જે ગામમાં ભિક્ષા મેળવી ન હતી, તે ગામમાં ચાણક્ય પિતાની આજ્ઞા તીવણપણે પ્રવર્તાવવા ઈચ્છતો હતે. ત્યાં આવા પ્રકારની આજ્ઞા આપતું કે, “વાંસના ઝુંડને ફરતી આંબાના વૃક્ષની વાડ કરવી.” આવી આજ્ઞાથી ગામડિયાઓ વિચારવા લાગ્યા કે, “આ કેમ ચગ્ય ગણાય? રાજકુલને આ હુકમ હોય નહિં, માટે વાંસ કાપીને આંબાના વૃક્ષની વાડ બનાવીએ.” એમ વાડ બનાવી. વિપરીત આજ્ઞા કરનારનો દોષ ઉભો કરીને દરવાજા બંધ કરીને બાળક–વૃદ્ધ સહિત આખું ગામ ચતુર બુદ્ધિવાળા પાપી ચાણયે બાળી મૂક્યું. રાજ્યને ભંડાર ભરવા માટે જુગાર રમવાના એગિક પાસાઓથી દરેકને જિતને ઘણું ધન એકઠું કર્યું, તે હકીકત આગળ કહેલી છે. હવે તે વાત જુની થયેલી હોવાથી કેષની વૃદ્ધિ કરવા માટે બીજો ઉપાય ચાણક્ય વિચારવા લાગ્યો, ત્યાર પછી નગરના પ્રધાન પુરુષોને ભજન-સમારંભમાં બોલાવી ભોજન અને મદિરાપાન કરાવ્યાં. તેઓ જ્યારે મદિરાપાન કરી મત્ત બની ભાન ગુમાવ્યું, ત્યારે એકદમ નાચ કરવા લાગ્યા, તથા ગીત ગાવા લાગ્યા. તે આ કામે ધ્રુવક કહેવા લાગ્યા. પ્રથમ ચાણયે આ પ્રમાણે કહ્યું કે, “મારી પાસે બે ભગવા રંગનાં વસ્ત્રો છે, સુવર્ણમય કુંડિકા ૨૦ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] ઉપદેશપદ-અનુવાદ (કમંડલ) અને ત્રિદંડ છે, તથા રાજા મારા આધીન છે. આ વાત પર મારું એક હોલક બજાવ.” ઘણે વેપાર કરી અખૂટ ધન મેળવનાર બીજે કઈ ઈર્ષાળુ ધનિક તેવી જ રીતે નૃત્ય કરવા લાગ્યા અને ગાતો ગાતો એમ બોલવા લાગ્યો કે, “મદોન્મત્ત હાથીના તરત જન્મેલા બાળહાથી એક હજાર જન સુધી ચાલે, એને દરેક પગલે લાખ લાખ (તે વખતનું ચલણી નાણું) મૂ કું, એટલું ધન મારી પાસે છે, એ વાત ઉપર હોલક વગાડો.” વળી તેનાથી ચડિયાતો કોઈ અતિતીવ્ર ઈર્ષાથી પૂર્ણ ધનપતિ નૃત્ય કરો અને ગાતો ગાતે પોતાના મનમાં રહેલે ગુપ્ત સદભાવ આ પ્રમાણે બાલીને પ્રગટ કરવા લાગ્યા કે, “એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી નવા ઉત્પન્ન થયેલા અનેક સેંકડો પ્રમાણ તલના દરેકે દરેક તલ ઉપર લાખ લાખ પ્રમાણે નાણું ગોઠવાય, તેટલું ઘન મારી પાસે છે, તો મારું હાલક બજા.” આ આગળ કરેલી ઉદ્દઘોષણાને સહન ન કરતો બીજે કઈ નૃત્યારંભ કરી ગીત ગાતાં ગાતાં એમ કહેવા લાગ્યો કેનવા વર્ષાકાળમાં પર્વતની નદી શીવ્ર વહેતી હોય, તે નદીનાં પાણી ખાળવા માટે એક દિવસના મંથન કરેલા માખણથી પાળી બંધાય એટલું મારી પાસે ગધનગે કુળ છે, આ વાત ઉપર મારું એક હોલક વગાડ.” જાતિવંત ઉત્તમ અવોનો સંગ્રહ કરનાર ઉચો હુંકાર કરતા કરતા બીજા એક અભિમાની ધનપતિએ નાટ્ય કરતાં અને ગીત ગાતાં એમ ગાયું કે, “જાતિવંત અના એક દિવસના જન્મેલા (૧૦૦) બાળ અોના કેશ વડે કરીને આખું આકાશ ઢાંકી દઉં, એટલું મારી પાસે અધધન છે, આ વાત પર મારા નામનું હોલક વગાડ.' ધાન્યથી ભરપૂર કેકાગારવાળે અભિમાન પર્વત ઉપર આરૂઢ થયેલ કઈ ધાન્ય-ધનપતિ સારી રીતે નૃત્ય કરતાં ગીત ગાતાં ગાતાં એમ બોલવા લાગ્યો કે મારી પાસે શાલિપ્રસૂતિકા અને ગદંભિકા નામનાં બે રનો છે, તેને જેમ જેમ છેદીએ તેમ તેમ ધાન્ય પાકે છે. આટલું મારી પાસે ધન છે. માટે આ વાત ઉપર મારા નામનું હોલક વગાડો.” વળી બીજા કોઈ સંતોષી અને તેથી જ અતિશય સુખીપણું પામેલા ગૃહ મંદગતિએ નૃત્ય-ગીત કરતાં આ પ્રમાણે સુભાવિત ગાયું. “સંસારના વિષયે તરફ મારી મતિ શુષ્ક–વૈરાગ્યવાળી થઈ છે–મતિની ઉજજવલતાથી હંમેશાં સુગંધ છે. મારી ઈચ્છાનુસાર વર્તનારી અને માર્યા છે, પ્રવાસ કરવો પડતો નથી, માથે દેવું નથી અને એક હજારની મારી મૂડી છે, તો મારું હેલક વગાડો.” -આ પ્રમાણે યુક્તિથી દરેક ધનપતિઓની પ્રૌઢ સંપત્તિ જાણીને યોગ્યતા પ્રમાણે સર્વે પાસેથી ધન માગીને રાજ્યભંડારમાં ઘણો ધન-સંચય કર્યો. અહીં હલે, ગોલે, વસુલે એવાં વચનો નીચ પાત્રનાં સંભાષણમાં હોય છે, પરંતુ અહિં જે કહેલ છે, તે તો વાજિંત્ર ઢોલક તરીકે સમજવું. ચાણક્ય આ પ્રમાણે રાજ્યની ચિંતા રાખતો હતો અને ચંદ્રગુપ્ત રાજા રાજ્ય પાલન કરતો હતો. હવે કઈક સમયે ભયંકર દુકાળ પડ્યો. Page #198 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચાણક્ય, ચંદ્રગુપ્તની કથા [ ૧૫૫ તે સમયે સંભૂતિવિજય નામના ગુરુ વૃદ્ધાવસ્થાના કારણે તે જ નગરમાં સ્થિરવાસ કરીને રહેલા હતા અને પિતાના શિષ્યને સમુદ્રકિનારા પરના સ્થાને મોકલ્યા. નવા આચાર્યને જ્યારે આચાર્ય મહારાજ મંત્ર, તંત્ર ભણાવતા હતા. તે સમયે બે નાના સાધુઓ નજીક સેવામાં હતા. તેઓ બંને તે મંત્ર-તંત્ર જાણી ગયા, તેઓને જે કે મોકલી તો આપ્યા હતા, પરંતુ ગુરુ વિરહ તેઓ સહન કરી શકયા નહિં, જેથી શેડો માર્ગ કાપ્યા પછી તેઓ બંને પાછા વળ્યા. બાકીને સાધુ-સમુદાય નકકી કરેલા સ્થાને પહોંચી ગયે. અહિં સંભૂતિવિજય ગુરુ મહારાજ દુષ્કાળ સમયના કારણે શ્રાવકાદિના ઘરોમાં જાતે જ ભિક્ષા લેવા જતા હતા, પ્રાસુક અને એષણીય-કપે તેવી નિર્દોષ ભિક્ષા પ્રમાણે પેત જ લાવતા હતા. પહેલા શિષ્યને આહાર આપી બાકી જે કંઈ રહે, તેટલો જ પરિમિત અલ્પાહાર પિતે લેતા હતા. એટલે વૃદ્ધાવસ્થા સાથે ઓછો આહાર લેતા હોવાથી તેમનું શરીર ઘણું દુર્બલ પડી ગયું. તેમના આવા દુર્બલ શરીરને દેખીને તે બંને શિષ્યો વિચારવા લાગ્યા કે, આપણે અહિં પાછા આવ્યા તે ઠીક ન કર્યું. કારણ કે, આપણે આવીને ગુરુ મહારાજને ભારે પડ્યા. આપણે તેમને ગાઢ પરેશાન પમાડનાર બન્યા. તે હવે ભોજનને બીજે કઈ માર્ગ અપનાવીએ. અદશ્ય કરનાર એવું અંજન તેઓએ આ ક્યું. ગુરુને કહ્યા કે જણાવ્યા વગર ચંદ્રગુપ્તના ભોજનસમયે અંજન આંજીને રાજમહેલમાં એવી રીતે પ્રવેશ કર્યો કે, કોઈ પુરુષે તેઓને ન દેખ્યા. તેઓ બંનેએ રાજા સાથે ત્યાં સુધી ભોજન કર્યું કે, જ્યાં સુધી ધરાયા. આ પ્રમાણે દરરોજ તેઓ ભાણામાંથી પૂરતું ભજન અદશ્યપણે કરી જતા હતા. હવે રાજા દરરોજ ભૂખે રહેતો હોવાથી શરીરે દુબળ પડી ગયો, એટલે ચાણક્ય પૂછ્યું કે, “શા કારણથી ?” તો કે સમજી શકાતું નથી કે ભાણામાંથી મારો આહાર કઈ હરી જાય છે? મારા ભાગમાં તે ઘણો અ૯૫ આહાર બાકી રહે છે. ત્યારે ચાણક્યના મનમાં વિતર્ક થયો કે, અત્યારે આ સમય સુંદર નથી. તો કઈક અદશ્ય બની આના થાળમાંથી ભેજન ખાઈ જાય છે. તે જાણવા માટે ભોજનશાળાના આંગણામાં ઈટોનું ચૂર્ણ પાથર્યું. (૧૨) બીજા દિવસે પ્રવેશ કરતા હતા, ત્યારે તેનાં પગલાં અને પગલાંની પંક્તિઓ દેખી, પણ તે બંને દેખાતા નથી, એટલે દ્વાર બંધ કરી મૂંઝવનાર ધૂમાડો ઉત્પન્ન કર્યો. એટલે આંખમાંથી અશ્રુજળ નીકળવા લાગ્યું અને આંખમાં આંજેલું અંજન પણ સાથે નીકળી જવા લાગ્યું, એટલે તે બંને નાના સાધુઓ પ્રગટ થયા. તેમને ચાણક્ય જોયા, એટલે તેને શરમ આવી અને ઉપાશ્રયે મોકલી આપ્યા. રાજાએ કહ્યું કે, “આ સાધુઓએ મને વટલાવી નાખે છે” એમ જુગુપ્સા કરવા લાગ્યા. ત્યારે ઉદભટ ભૂકુટીથી ભયંકર દેખાતા ભાલતલવાળા ચાણક્ય રાજાને કહ્યું કે, ‘તું કૃતાર્થ થયે, ખરેખર આજે તું વિશુદ્ધ વંશમાં જન્મ્યા છે કે, બાલ્યકાલથી પાલન કરેલા વ્રતવાળા સાથે તે ભેજન કર્યું. હવે ગુરુ પાસે જઈને શિષ્યને ઉપાલંભ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] ઉપદેશપદ-અનુવાદ આપતાં ચાણક્ય કહ્યું, ત્યારે ગુરુએ પણ ચાણક્યને કહ્યું કે, “તમારા સરખા શાસનપાલકે હેવા છતાં આ સાધુઓ સુધાથી પીડાઈને નિર્ધમં બને અને આવા આચારવાળા થાય, તે સર્વ તમારો જ અપરાધ છે, પણ બીજાને નહિં. એટલે તે પગે પડીને ક્ષમા માગવા લાગ્યો કે, “મારા આ એક અપરાધની ક્ષમા આપો.” હવેથી પ્રવચનની સર્વ ચિંતા હું કરીશ.” લેકના મનમાં ચમત્કાર થયો કે, “ચાણક્ય કદાપિ આવો નમ્ર થઈને અપરાધની ક્ષમા માગે ખરે ?” હવે “ઘણું લેકોને વિરોધ પામેલા રાજાને રખે કોઈ ઝેર ખવરાવી દે” તેથી ખબર ન પડે તેવી રીતે તેના શરીરમાં ઝેરને ભાવિત કરવા લાગ્યો કે, જેથી તેને દુજેને ઝેરનો પ્રયોગ કરે, તો પણ તે ઝેર પરાભવ કરનાર ન થાય. (૧૩૦) દરરોજ ચાણક્ય પાસે રહેલો હોય ત્યારે જ રાજા ભજન કરે, કેઈક દિવસે કોઈ પણ પ્રકારે બીજા કાર્યમાં રોકાયેલા હોવાથી રાજાના ભજન–સમયે તેની ગેરહાજરીમાં ગર્ભવતી રાણીઓ સાથે બેસી ભોજન કરવા ઈચ્છા કરી. આ ભજનમાં ઝેર છે, તેને પરમાર્થ ન જાણનાર અતિપ્રેમથી પરાધીન બનેલા રાજાએ પિતાના થાળમાંથી રાણીને એક કળિયે આયે, જેટલામાં રાણીએ ઝેરવાળો કોળિયો ખાધો કે તરત ભાન ગુમાવ્યું અને પરવશ બની ગઈ. આ વાત ચાણક્યને જણાવી, એટલે તે ઉતાવળે પગલે આવી પહોંચે. ઉદરમાં રહેલા ગર્ભને હજુ કંઈ હરકત આવી નથી–એમ મારું ચોક્કસ માનવું છે–એટલે તે કાળે કરવા યોગ્યમાં દક્ષ એવા ચાણક્ય શસ્ત્ર ગ્રહણ કરીને તરત પેટની નસને વિદારણ કરી ઘણે પાકીને તૈયાર થયેલો ગર્ભ હાથથી ગ્રહણ કરી લીધું અને જુના ઘીથી ભરેલા ભાજનમાં તેને રાખીને જીવાડ્યો. અનુક્રમે શરીર પુષ્ટ થવા લાગ્યું. તેના મસ્તક ઉપર ઝેરનું બિન્દુ લાગેલું હોવાથી તેનું “બિન્દુસાર” એવું નામ સ્થાપન કર્યું. ગર્ભમાં રહેલાને જ બહાર કાઢેલો હોવાથી તેને રૂંવાડાંનો ઉદગમ ન થયો. કાલે કરીને ચંદ્રગુપ્ત મરણ પામે, એટલે તે બિન્દુસારને રાજા કર્યો. આગળ ઉથાપન કરેલા નંદરાજાના સુબંધુ નામના એક મંત્રીએ ચાણક્યનો તે અપરાધ ઉભો કરીને આ નવા રાજાના કાન ભંભેર્યા કે-“હે દેવ ! જો કે આપ મારા પ્રત્યે કૃપાવાળી વિકસિત દષ્ટિથી જોતા નથી, છતાં પણ આપનું હિત અમારા અંતરમાં વસેલું હોવાથી આપને સત્ય હકીકત જણાવવી જ પડશે કે, “આ ચાણક્ય મંત્રીએ આપની માતાનું ઉદર ચીરીને તેને મરણ પમાડી, તે આનાથી બીજો કયો ધિરી હોઈ શકે?” એમ સાંભળીને કોપ પામેલા રાજાએ પિતાની ધાવમાતાને પૂછ્યું, તેણે પણ તેમ કહ્યું, પણ મૂળથી આખી બનેલી હકીકત ન કહી. સમય થયો, એટલે ચાણક્ય આવ્ય, રાજાએ પણ તેને દેખીને ભાલાલની ભ્રકુટી ચડાવી, ધ મુખવાળા બની મુખ ફેરવી નાખ્યું. Page #200 -------------------------------------------------------------------------- ________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચાણક્ય, ચંદ્રગુપ્તની કથા [ ૧૫૭ “અરેરે! હવે જીવનને આરે પહોંચેલા મને આમ રાજા પરાભવ કેમ કરતે હશે?” એમ વિચારી ચાણક્ય પિતાના ઘરે ગયો. ઘરના સારભૂત પદાર્થો પુત્ર-પૌત્રાદિ સ્વજનવર્ગને આપીને ચતુર બુદ્ધિવાળા મંત્રીએ વિચાર્યું કે, “મારા પદની સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કઈક ચાડિયાએ ફરિયાદ કરીને રાજાને મારા પર કોપવાળા બનાવ્યો છે. હવે તેવા પ્રકારની યોજના ગોઠવું કે, “બિચારો લાંબા કાળ સુધી દુઃખમાં સબડત જીવન વીતાવે.” ત્યાર પછી શ્રેષ્ઠ ગંધવાળા મનહર પદાર્થોને ભેળા કરી, તેનું ચૂર્ણ તૈયાર કર્યું. એક દાબડીમાં ભરી તેમાં એક લખેલ ભેજપત્ર મૂછ્યું કે- આ શ્રેષ્ઠ સુગંધ સંધ્યા પછી જે કઈ ઈન્દ્રિયને અનુકૂળ વિષયેનું સેવન કરશે, તે યમરાજાને પરણે થશે.” વળી શ્રેષ્ઠ વસ્ત્ર, આભૂષણ, વિલેપને, સુંદર શય્યાઓ, દિવ્ય પુષ્પની માળાઓ, સ્નાન, શૃંગાર આદિ પણ જે કરશે, તે પણ તરત મૃત્યુ પામશે.” આ પ્રમાણે અંદર મૂકેલા સુગંધી વાસનું સ્વરૂપ જણાવનાર ભાજપત્રને વાસની અંદર નાખીને એ ડબી નાની મંજૂષા–પેટીમાં સ્થાપન કરી. તેને પણ મોટા પટારામાં સ્થાપન કરીને ઘણા ખીલાથી મજબૂત કરી અને ઓરડાના દ્વારની સાંકળે બંધ કરી ઉપર મજબૂત તાળું લગાવ્યું. (૧૫૦) ત્યાર પછી સમગ્ર સ્વજન લોકોને ખમાવીને તેમ જ તેમને જિનેન્દ્રના ધર્મમાં જેડીને ગામ બહાર અરણ્યમાં ગોકુળના સ્થાનમાં ઈગિની-મરણ અંગીકાર કર્યું. જ્યારે ધાવમાતાએ સુબંધુ મંત્રીનું કાવત્રુ જાણું અર્થાત્ “આ ચાણક્ય પિતાથી પણ અધિક હિતકારી હતો”—એમ રાજાને જણાવ્યું અને કહ્યું કે, “તેને પરાભવ કેમ કર્યો?” તો કે માતાને વિનાશ કરનાર હોવાથી, તે ધાવમાતાએ કહ્યું કે, “જે તેનો વિનાશ કર્યો ન હતું, તે તું પણ આજે હાજર ન હતું. જે કારણ માટે તારા પિતાને વિષમિશ્રિત ભોજન દરરોજ ચાણક્ય ખવરાવતું હતું, તેને એક કેળિયે તારી માતાએ ખાધો, તું ગર્ભમાં રહેલે હતો. વિષ વ્યાપી જવાથી દેવી તો મરણ પામેલાં હતાં જ, તેનું મરણ દેખીને મહાનુભાવ ચાણયે માતાના પેટને છૂરિકાથી વિદારણ કરી તેને બહાર કાઢ્યો. કાઢવા છતાં પણ મસ્તક ઉપર ઝેરનું બિન્દુ લાગી ગયું હતું. મેશના વર્ણ સરખું શ્યામ ઝેર બિન્દુ લાગેલું હોવાથી હે રાજન! તું બિન્દુસાર તરીકે ઓળખાય છે. એ સાંભળીને મહાસંતાપને પામેલે તે સર્વવિભૂતિ સહિત એકદમ ચાણક્યની પાસે પહોંચે. બકરીની સૂકાયેલી લીંડીઓ ઉપર બેઠેલા, સંગ વગરના તે મહાત્માને દેખ્યા. સદરથી વાંરવાર ખમાવીને કહ્યું કે, “નગરમાં પાછા ચાલે અને રાજ્યની ચિંતા કરો ત્યારે ચાણક્ય કહ્યું કે, “મેં તે જિંદગી પર્યત માટે અનશનને સ્વીકાર કર્યો છે. હવે સંસારના સમગ્ર સંગને સર્વથા મેં ત્યાગ કર્યો છે. ચાડી ખાવાના કટવિપાકો જાણનાર ચાણયે તે વખતે રાજાને સુબંધુનું કાવવું થયું, તે સંબંધી લગાર પણ વાત ન કહી. હવે ભાલતલ પર બે હાથ જોડી સુબંધુએ રાજાને વિનંતિ કરી કે, “હે દેવ! જે આપ મને આજ્ઞા આપો, તે અનશન વ્રતવાળા મંત્રીની હું ભક્તિ કરું” રાજા પોતાના Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ]. ઉપદેશપદ- અનુવાદ સ્થાને ગયા એટલે આજ્ઞા પામેલા તુચ્છ બુદ્ધિવાળા સુબંધુએ ધૂપ સળગાવી તેને અંગારો બકરીઓની લીડીઓ ઉપર જાણી જોઈને નાખ્યો. લેકની અંદર શુદ્ધ લેશ્યામાં વર્તતા ચાણક્યની નજીક સળગતે સળગતો કરીષાગ્નિ પહોંચે. આવા સમયમાં ચાણક્ય ધર્મધ્યાનમાં સજજડ એકાગ્ર ચિત્તવાળો બન્યો અને લગાર પણ પિતાના ધ્યાનથી ચલાયમાન ન થયો. અનુકંપાવાળો તે સળગતા અગ્નિમાં બળી રહેલ હતો. “ખરેખર તે ધન્ય પુરુષ છે કે, જેઓ અનુત્તર મોહસ્થાનકમાં ગયા છે, જે કારણ માટે તેઓ ના દુઃખના કારણરૂપ થતા નથી. અમારા સરખા પાપી જીવો તો ઘણા પ્રકારના જીવોને ઉપદ્રવ કરીને આરંભ–સમારંભમાં આસક્ત મનવાળા થાય છે, એ રીતે પિતાનું જીવન પાપમાં જ પસાર કરે છે. આવા જીવલેકને ધિક્કાર થાઓ. જિનેશ્વરના વચનને જાણવા છતાં મેહ-મહાશલ્યથી વિંધાયેલા મનવાળો હું આ લોક અને પરલોક–વિરુદ્ધ વર્તન કરનારે થયો છું. ખરેખર મારું ચરિત્ર કેવું છે? આ ભવમાં કે પરભવમાં મેં જે કંઈ ને દુઃખ પમાડ્યા હોય, તે સર્વે અત્યારે મને ક્ષમા આપજે, હું પણ તે સર્વે ને ખમાવું છું. રાજ્ય કરતા હતા, ત્યારે પાપાધીન થઈ જે કઈ વિવિધ અધિકરણ વગેરે એકઠાં કર્યા હોય, તે સર્વેને હું વિવિધ ત્યાગ કરું છું. તે લીંડીઓના અગ્નિમાં જેમ જેમ તે ધન્યને દેહ બળતો જાય છે, તેમ તેમ તેનાં દૂર કર્મો અંત સમયે પણ નાશ પામે છે. (૧૭) શુભભાવનાની પ્રધાનતાવાળ, પ્રધાન પરમેષ્ઠિ–મંત્રના સ્મરણમાં તત્પર બનેલે અડોલ સમાધિ પૂર્ણ ચિત્તવાળે મૃત્યુભાવને પામ્યો. દેદીપ્યમાન દેહવાળે મહદ્ધિક દેવપણે તે દેવલોકમાં ઉત્પન્ન થયો. હવે તેના મરણથી આનંદિત થયેલા તે સુબંધુ મંત્રી સમયે રાજાને પ્રાર્થના કરીને ચાણકનો મહેલ મેળવીને ત્યાં ગયે, ત્યારે ગંધની મહેકબહલાતી હતી. જેનાં દ્વાર સજજડ ખીલાઓ ઠેકીને મજબૂત બનાવ્યાં હતાં, તે જયાં અને વિચાર્યું કે, “અહિં કમાડ ખોલીને સર્વ સારભૂત દ્રવ્ય પ્રાપ્ત થઈ શકશે એટલે કમાડ તોડાવી અંદરની મંજૂષા-પેટી બહાર કાઢી. ત્યાર પછી જ્યાં સુગંધી વાસદ્રવ્ય સૂછ્યું, તેટલામાં તે ભોજપત્રમાં લખેલ વાક્ય અને તેનો અર્થ પણ સારી રીતે જાણ્યો. તેની ખાત્રી માટે એક બીજા પુરુષને તે વાસ સૂંઘાડ્યો. ત્યાર પછી તેની પાસે વિષયોનો ભોગવટો કરાવ્યો, તો તે મનુષ્ય મૃત્યુ પામ્યા–એ જ પ્રમાણે બીજી પણ વિશિષ્ટ વસ્તુઓની ખાત્રી કરી. અરે રે! તું તે મર્યો, અને મને પણ મારતો ગયે. આ પ્રમાણે અતિશય દુઃખમાં સબડતો જીવવાની ઈચ્છાથી તે બિચારે ઉત્તમમુનિની માફક પિતાનું જીવન પસાર કરવા લાગ્યા. આ વિષયમાં ચાણક્યની આ પરિણામિકી બુદ્ધિ અહિ સમજવી. જે કારણથી આ બુદ્ધિ પામ્યો, તેથી મનોવિંછિત અનશન પણ છેવટે આ બુદ્ધિના પ્રભાવથી પામી શક્યા. (૧૭૮) ગાથાઅક્ષરાર્થ– ચાણક્ય નામના દ્વારમાં પ્રથમ તે નંદ સાથે વૈરના કારણે વનમાં જઈ સુવર્ણાદિ ધન ઉપાર્જન કરવા પ્રયત્ન કરવા લાગ્યા. ત્યાર પછી રાજ્ય Page #202 -------------------------------------------------------------------------- ________________ () પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, સુંદરીનંદ-કથા [ ૧૫૯ યોગ્ય પુરુષની શોધ કરતાં મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલે ચંદ્રગુપ્ત નામને બાળક હાથમાં આવ્યું. ત્યારપછી વૃદ્ધાના વચનથી મેળવેલા ઉપદેશથી રેહણ નામના પર્વત પર જઈ સુવર્ણ ઉત્પન્ન કરી પર્વતરાજાની સહાયથી પાટલિપુત્ર સ્વાધીન કરી, ચંદ્રગુપ્તને રાજ્ય પર બેસાડી આગળ જણાવેલા ઉપાયથી ફરી અર્થ (ધન)ને સંચય કર્યો. નગરલોકો પાસેથી પણ ધન મેળવી રાજભંડાર ભર્યો. છેવટે ઈગિનીમરણની સાધના કરી. -આ સર્વ પારિણામિકી બુદ્ધિના બળથી કર્યું. (૧૩૯) ૧૪૦-એ જ પ્રમાણે ચાલુ પરિણામિક બુદ્ધિ વિષયમાં સ્થૂલભદ્રનું ઉદાહરણ પહેલાં વિસ્તારથી કહેલું છે. તેને સુકેલા વેશ્યામાં ઉતકટ રાગ હતો. પછી નંદરાજાએ બેલાવ્યા, ત્યારે લાંબે વિચાર કર્યો કે, જેમ મંત્રીપદ સ્વીકાર કરવામાં, તે કાર્યોમાં પરોવાયેલો રહું, એટલે ભેગો નહીં ભેગવી શકાય, ભોગ માટે રાજ્યાધિકારની ચિંતા કરવી પડે, તેના કરતાં ચારિત્ર એ આ લોક અને પરલોક બંને લોકનું હિત કરનાર થાય છે. તેથી તે ચારિત્ર જ તેણે પરિણામિકી બુદ્ધિથી ગ્રહણ કર્યું. (૧૪૦) સુંદરીનંદ-કથા ૧૪૧–દક્ષિણદિશામાં તિલકભૂત વૈભવવંત લોકોને વિલાસ કરવાના સ્થાનરૂપ આ સ્થાન જોયા પછી બીજા સ્થાન જોવાની અનિચછા કરાવનાર એવું નાસિક નામનું નગર હતું. ત્યાં પુષ્કળ ધન ઉપાર્જન કરેલ મનોહર તરુણવય પામેલા નગરલોકના બહુમાનવાળા પદને પામેલ એ નંદ નામનો વણિક રહેતા હતા. તેને સર્વાગ સુંદર, પિતાના લાવણ્યથી બીજા લોકોને લાવણ્યને અનાદર કરતી નેહવાળી સુંદરી નામની ભાર્યા હતી. જો કે તે નગરી માં લોકોનાં મનને આનંદિત કરાવનાર બીજા પણ નંદ સરખા વેપારીઓ હતા, પરંતુ આ નંદ જણે સુંદરીના નેહ-તાંતણાથી જકડાયેલો હોય તેમ ક્ષણવાર પણ તેના વગર શાંતિ મેળવી શકતો ન હતો. તેથી નગરલોકોએ સુંદરીનંદ” એવા પ્રકારનું નામ પાડયું. વિષય સેવન કરતાં તેમના દિવસે પસાર થતા હતા. આગળ નંદના એક ભાઈએ પ્રવજ્યા અંગીકાર કરેલી, તેણે પરદેશમાં સાંભળેલું હતું કે, મારો ભાઈ સુંદરી પત્ની વિષે અતિશય નેહવાળે છે. તે હવે મારે તેની ઉપેક્ષા કરી તેને દુગતિગામી કરે તે યુક્ત નથી. એટલે ગુરુની રજા મેળ વીને તે તેના પરિણા તરીકે તેના ગામમાં આવ્યા અને ઉતરવાનું સ્થાન પણ ત્યાં મેળવ્યું. મુનિ ભિક્ષા–સમયે તેના ઘરે પધાર્યા, વિવિધ પ્રકારનાં ભેજનવિધિથી પ્રતિલાવ્યા. ત્યાર પછી મુનિએ પાત્ર તેના હાથમાં આપ્યું. નમેલા મસ્તકથી રાવ પરિવારે તેમને નમસ્કાર કર્યો અને પાછા વળવા લાગ્યા. આ ભાઈએ ચિતવ્યું કે, “જ્યાં સુધી ભાઈ પોતે મને ન છોડે, ત્યાં સુધી મારે જવું ગ્ય ન ગણાય.” એમ કરતાં કરતાં જ્યાં ઉતરેલા હતા, તે ઉદ્યાનભૂમિના સ્થાન સુધી આવી પહોંચ્યા. હાથમાં સાધુનું પાત્ર હોવાથી હાસ્યથી નગરલોકો બોલવા લાગ્યા કે, “આ સુંદરીનંદે દીક્ષા અંગીકાર કરી! ત્યાં સાધુએ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી લાંબા કાળ સુધી સુંદર દેશના આપી, પરંતુ સુંદરીમાં તીવ્ર રાગ રહેલો હોવાથી ધર્મમાગમાં ચિત્ત લાગતું નથી. એટલે મુનિઓમાં Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] ઉપદેશપદ-અનુવાદ સિંહ સમાન તે ભગવંત વૈક્રિયલબ્ધિવાળા હોવાથી વિચાર્યું કે, “બીજા કેઈ ઉપાયથી આને પ્રતિબોધ કરી શકાય તેમ નથી, તો તેને અધિકતર લોભ-સ્થાન બતાવું.” એમ વિચારી કહ્યું કે, “પિતાના કિરણ-સમૂહથી આકાશના છેડા સુધી વિવિધ આશ્ચર્યકારી રંગવાળો મેરુપર્વત તને બતાવું. સુંદરીના વિરહને ન સહી શકતે તે સ્વીકારતો નથી. મુહૂર્ત પછી તેણે કહ્યું કે, “હું અહીં આવતો રહીશ” એમ કહે છેએટલામાં હિમવાન પર્વત વિદુર્વી એક વાનર–યુગલ વિકુવ્યું. બીજા આચાર્યો કહે છે કે, “સર્વ બાજુ ભય વિતુર્થી.” ત્યાર પછી મુનિએ કહ્યું કે, “સુંદરી અને વાનરી બેમાં વધારે સુંદર કોણ?” પેલાએ કહ્યું કે, “આ બેમાં ઘણું જ અઘટતું દેખાય છે. ક્યાં મેરુ અને ક્યાં સરસવ? એમ કહ્યું, એટલે તેણે વિદ્યાધર–યુગલ બતાવ્યું. તેમાં પૂછયું કે, બેમાં કેનું રૂપ ચડે? જાતિવિશેષથી બંને લગભગ સમાન દેખાય છે. ત્યાર પછી દેવયુગલ વિકવ્યું, એને સાધુએ બતાવીને પૂછ્યું, એટલે નંદે કહ્યું કે, “હે ભગવંત આ વાનરી નથી, પરંતુ બે સમાન છે. મુનિએ કહ્યું કે, “આ થોડા ધર્મના પ્રભાવથી દેવ થયા. એટલે તે શ્રાવક થયે. ત્યાર પછી સુંદરી ઉપર મમત્વભાવ છેદાઈ ગયો અને દીક્ષા લીધી. શ્રમણ્યમાં અનુરાગવાળો બની મોક્ષમાર્ગની આરાધનામાં તત્પર બન્યો અને તેના પરિણામથી ભગ્ન ન બન્યો. મુનિની આ પરિણામિકી બુદ્ધિથી તેવા પ્રકારના જીવોને વૈરાગ્યમાર્ગ પમાડી નિરવદ્ય ગુણવાળી દીક્ષા સુધી પહોંચાડ્યો. (૨૧) ગાથા અક્ષરાર્થ–નાસિક નગરના સુન્દરીનન્દ નામના દ્વારમાં તેના ભાઈ મુનિ થયા હતા. તેને પ્રતિબંધ પમાડવા માટે ભેજન–સમયે ભિક્ષા–પાત્ર તેના હાથમાં સમર્પણ કર્યું. બંને ભાઈઓ નગર બહાર પાત્રા સાથે આવ્યા. પછી તેને મેરુપર્વત પર લઈ જવા પ્રયત્ન કર્યો. વાનર-વાનરી બતાવ્યા, પછી વિદ્યાધરી, અપ્સરા બતાવ્યાં. ત્યાર પછી શ્રુત-ચારિત્ર લક્ષણ ધર્મને વિષે તેની પ્રતીતિ થઈ. (૧૪૧) ૧૪૨–લોકોને આશ્ચય કરાવનાર દેવસમૂહવાળા સૌધર્મ દેવલેકમાં અતિઉત્તમ ચરિત્ર વાળા શક્રેન્દ્ર હતા. પૂર્વાદિક ચારે દિશામાં પિતાનાં સ્થાન કરેલાં છે, એવા સેમ, યમ, વરુણ, તથા કુબેર નામના અનુક્રમે ઈન્દ્રના ચાર લોકપાલે છે. તેમાં કુબેર નામના ચોથા વૈશ્રમણ લોકના પરિચયવાળા, તેમજ વૈભવમાં સમાન જેણે અસાધારણ મનને નેહ સમર્પણ કર્યો હતો, તેવો દેવતા હતો. આ બાજુ સિદ્ધાર્થ રાજાના પુત્ર જ્ઞાનકુલમાં પૂર્ણિમાના ચંદ્ર સરખા ઉજજવલ મહાયશને ફેલાવનાર શ્રી વર્ધમાન જિનેશ્વર ભગવંત હિમાલય પર્વતની ઉત્તરદિશામાં રહેલા, પૃષ્ઠચંપાપુરી નગરીમાં ખૂણામાં રહેલા, સારા ભૂમીના ભાગવાળા ઉદ્યાનમાં આવી પહોંચ્યા. દુઃખથી તપી રહેલા જીવને શરણ સમાન જગતની લક્ષ્મીના વિશ્રામધામ સમાન એવું દેવો અને અસુરોએ સમવસરણ બનાવ્યું. ત્યાં આગળ રાજાઓની વિશાળ નીતિઓનું પાલન કરનાર પ્રસન્નચંદ્ર રાજાને પ્રથમ પુત્ર શાલ નામનો હતો, તેનો મહાશાલ નામનો Page #204 -------------------------------------------------------------------------- ________________ રાજા શાલ, મહાશાલ મહાવીર-સ્તુતિ, દેશના [ ૧૬૧ નાનાભાઈ યુવરાજ-પદ પામેલ હતા. તેમને યશોમતી નામની બહેન અને તેને પિઠર નામના પતિ હતા. તેમને ગુણસમૂહવાળ ગાગલી નામને પુત્ર હતું. એ ત્રણે કાંપિલ્યપુર નગરમાં રાજાપણે રહેતા હતા. ઉદ્યાનપાલકના વચનથી ભગવંતના આગમનને જાણીને શાલ રાજા નગરલોકોને સંક્ષોભ ઉત્પન્ન થાય તેવા મોટા સૈન્ય-પરિવાર સહિત, ઉંચા છત્રવડે આકાશને ઢાંકતો, એકી સાથે વગાડાતાં ઘણું વાજિંત્રોના શબ્દોથી દિશા-ચક્રને ભરી દેતે, આભૂષણોથી અલંકૃત બની ભગવંતને વંદન કરવા માટે પિતાના નગરમાંથી નીકળીને હાથીના સ્કંધ પર આરૂઢ થયેલ, અતિશય ઉલ્લસિત રોમાંચિત કાયાવાળે તે ભગવંતની નજીકના ભૂમિભાગમાં પહોંચે. ત્રણે છત્ર દેખ્યાં, એટલે હાથી પરથી નીચે ઉતરી, પગેથી ચાલત, પાંચ પ્રકારના અભિગમને આચરતે હતે. પાંચ અભિગમ આ પ્રમાણે-સચિત્ત પુષ્પાદિક દ્રવ્યોનો ત્યાગ કરે, અચિત્ત દ્રવ્યને ત્યાગ ન કર, તેમ જ તરવાર, ચામરો, મુકુટ, ઉપાન (પગરખાં), છત્રને પણ ત્યાગ કરવો. એક શાટક વસ્ત્રનું ઉત્તરાયણ કરવું. ચક્ષુને સ્પર્શ થતાં તેવી રીતે અંજલિ કરવી. તેમ જ મનની એકાગ્રતા પૂર્વક સમવસરણમાં પ્રવેશ કરવો. ત્રણ પ્રદક્ષિણા આપી સ્તુતિ કરવા લાગ્યા. તે આ પ્રમાણે – મહાવીર ભગવંતની સ્તુતિ– જગતપ્રભુ! હે જિનેશ્વર ! અતિદીર્ઘ મનહર લાવણ્યપૂર્ણ નેત્રકમળવાળા, સુંદર શ્રેષ્ઠ સુગંધની પ્રચુરતાથી મહેકતા, ત્રણે લોકની લક્ષ્મીના તિલકભૂત ! આપના. વદન કમળનાં ભવ્ય જીવોનાં નેત્ર-યુગલને દર્શન થાઓ. જેમણે સૌમ્યતા ગુણવડે ત્રણે લોકના જીને હર્ષ પ્રગટ કર્યો છે, એવા શરચંદ્રના બિંબ સમાન એવા હે જગદ્ગુરુ ! અષ્ટમીના ચંદ્ર સરખા ભાલતલવાળા આપના પ્રસન્ન વદન-કમળનાં દર્શન કર્મથી મલિન થયેલા લોકો કેવી રીતે પામી શકે? સરળ અંગુલિરૂપી પત્રના કોમલ નખરૂપ સુંદર કેસરાવાળા, જેના જઘાયુગલરૂપ કમલનાળથી મુનિ-ભ્રમર પ્રમુદિત થયેલા છે, એવા ત્રણે ભુવનરૂપ સરોવરના ભૂષણ સરખા આપના નિર્મળ ચરણ-કમલનું શરણ તેઓ જ પામી શકે છે કે, જેમણે પાપમલને ત્યાગ કરેલો હોય. ચક્ર, અંકુશ, મસ્ય, સ્વસ્તિક, છત્ર, વજ વગેરેની આકૃતિથી લક્ષણવંત, નમ્ર દેવતાઓના મસ્તકના મુગટ-મણિથી ઘસાઈને સુકુમાલ બનેલા આપના ચરણનું સ્મરણ કરનારને પરભવના ભયથી ભયભીત મનવાળાને, દુઃખ-સમૂહરૂપ કિચ્ચડમાં પડતા લોકોને રક્ષણ કરનાર થાય છે. હે સ્વામિ ! ભવ-સાગરના જન્મ–જળમાં નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતારૂપ ચારે ગતિના દુઃખ-કિચડમાં હું ભ્રમણ કરી રહેલ છું, તે હવે આવા મારા સરખા દુઃખી જનને શરણ આપી દીન ઉપર દયા કરીને આપના ચરણરૂપી નાવ દ્વારા આ સંસાર–સમુદ્રને પાર પમાડનારા થાઓ. ૨૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] ઉપદેશપદ-અનુવાદ શરદ ઋતુના ચંદ્રના કિરણ-સમાન ઉજજવલ યશ સમૂહવાળા, નિર્મલ કેવલજ્ઞાનરૂપ દીપકથી મોક્ષ માગને પ્રકાશિત કરનારા, અતિદુર્જય કામદેવના બાણ સમૂહને જિતનારા, ત્રણે જગતના લોકોના મસ્તકના મુગટ સમાન એવા આપ જગતના શ્રેષ્ઠ પુરુષ જયવંતા વર્તે. આપને જય જયકાર થાઓ. વિશાળ કમાડ સમાન વક્ષથલવાળા, કમળની ઉપમા સરખા હસ્તવાળા, સરળ અર્ગલા સમાન ભુજા-યુગલવાળા, શંખ સમાન કંઠ-પ્રદેશવાળા, જેણે પિતાના શરીરની સુંદરતાથી પંડિતજનોને આનંદિત કર્યા છે, એવા લક્ષણવંત હે સ્વામિ ! તમારા અંગનું અમે પૂજન કરીએ. ભાવકરુણજળના હે ઉત્તમ સાગર ! મુનિઓ વડે જેમના ચરણ પ્રણામ કરાયેલા છે, નવીન મેઘના સમાન ગંભીર અને વિસ્તાર પામેલી દિવ્યવાણી શ્રવણ કરાવનારા હે જિનેશ્વર ! મારા પર તેવા પ્રકારે પ્રસન્ન થાઓ છે, જેથી મારા દિવસે તમારી સેવા કરવામાં અને ત્રત-પાલન કરવામાં પૂર્ણ શાંતિથી પસાર થાય. ભયંકર કોપાનલ ઓલવવા માટે જળ-સમાન, લાખો લક્ષણોથી ઓળખાતા શરીરવાળા ! પર્વત સરખા ધીર ! સિદ્ધાર્થ રાજાના નંદન હે વીર ભગવંત !-આ પ્રમાણે મેં આપની ગુણસ્તુતિ કરી.” (૯) આ પ્રમાણે તીર્થપતિની સ્તુતિ કરીને, ભૂમિકલને અડકે તેમ મસ્તક નમાવીને, તેમ જ ગણધરાદિક મુનિવરોને પણ વંદન કરીને શાલરાજા ઈશાનદિશામાં બેઠા. અમૃતની વૃષ્ટિની ધારા સરખી, જન સુધી સંભળાય તેવી વિસ્તારવાળી વાણીથી ભગવંતે દેશના શરુ કરી. તે આ પ્રમાણે “ભયંકર ભડભડતા અગ્નિથી સળગતા ઘરમાં વાસ કરવો જેમ યોગ્ય નથી, તેમ દુઃખ-સમૂહથી ભરપૂર એવા ભવમાં બુદ્ધિધનવાળા પુરુષે વાસ કરવો યોગ્ય નથી. વળી કાકતાલીય ન્યાયના સંયોગ દષ્ટાંતથી ઉત્તમ ધર્મના મહાનિધાન સમાન, સંપત્તિ પ્રાપ્ત કરવા યોગ્ય દુર્લભ મનુષ્યપણું પણ પ્રાપ્ત થયું.” (૨૦) જેમ કાગિણ (કેંડી) સરખા અ૮૫ દ્રવ્યમાં લુબ્ધ બની કોટી પ્રમાણ દ્રવ્ય કે મનુષ્ય હારી જાય, તેમ વિષયમાં લુબ્ધ બની કેટલાક વિવેકરહિત મનુષ્ય આવો કિંમતી દુર્લભ મનુષ્યભવ હારી જાય છે. કરવા લાયક સમગ્ર કાર્યો માટે પ્રાપ્ત થયેલ જે આ અવસર તમે પ્રમાદમાં ગૂમાવશે, તે ફરી આવા અવસરની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, માટે તમારા સરખાએ અવસર ફોગટ ગૂમાવો ઉચિત નથી. આ જગતમાં મળેલા સર્વ સાનુકૂળ સંયોગો સ્થિર નથી, પરંતુ વિજળી સરખા ચંચળ અને નશ્વર છે. તેમ જ ધનસંપત્તિ પણ પ્રચંડ પવનથી લહેરાતી વજા માફક ચંચળ અને ચાલી જવાના સ્વભાવવાળી છે. સમજુ મનુષ્યો પિતાનું જીવન ઘાસના તણખલા ઉપર રહેલા ઝાકળના બિન્દુ સમાન અસ્થિર અને અ૯પ સમયમાં નાશ થનાર માને છે, અને તેથી આ ભવરૂપી વૃક્ષને સધર્મરૂપી અગ્નિથી બાળી નાખે છે. સર્વાદરથી ધર્મમાં તેવા પ્રકારનો ઉદ્યમ કરે છે, જેથી આ ભવમાં પણ સુખનો લાભ થાય અને પરભવમાં પરંપરાએ પણ સર્વ સુખના નિધાનરૂપ, પરમાર્ય–સ્વરૂપ નિતિ-સુખની પણ પ્રાપ્તિ થાય.” (૨૫) Page #206 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ શાલ, મહાશાલ અને ગાગલિ [ ૧૬૩ એ પ્રમાણે ભગવંતના મુખથી ધર્મ સાંભળીને ભાલતલ પર હસ્ત-કમળથી અંજલિ કરી પ્રણામ કરવા પૂર્વક શાલરાજાએ ભગવંતને વિનંતિ કરી કે, “હે ભગવંત ! યુવરાજ મહાશાલ કુમારને રાજ્યાભિષેક કરીને હું આપની પાસે દીક્ષા અંગીકાર કરીશ.” ત્યાર પછી પોતાના ભવને જઈને મહાશાલ કુમારને આજ્ઞા કરી કે, તું આ રાજ્ય ગ્રહણ કર, હું તે આજે દીક્ષા અંગીકાર કરીશ.” ત્યારે નાનાભાઈએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, જેમ આ૫ રાજ્યને અસાર ગણી તેનો ત્યાગ કરો છો, તેમ હું પણ તેનો ત્યાગ કરવા ઈચ્છા રાખું છું. બંને વૈરાગ્ય પામેલા હોવાથી કાંપત્યનગરથી ગાગલિ ભાણેજને બોલાવી રાજ્ય અર્પણ કર્યું. તે રાજાએ પણ પોતાના મામાઓને માટે અતિવાત્સલ્યતાથી બે હજાર મનુ વહન કરી શકે, જેમાં ઉપરના ભાગમાં સિંહાસન પણ બનાવેલું છે, તેવી શ્રેષ્ઠ શિબિકાઓ તૈયાર કરાવી. તેઓ તેમાં સિંહાસન પર વિરાજમાન થયા અને નિષ્ક્રમણ-સમયે તેઓએ વિવિધ પ્રકારનાં ઉજજવલ વસ્ત્રો પહેર્યા હતાં. બાવનાચંદનથી તેમના શરીરે વિલેપન કર્યું હતું. સિંહાસન પર બેઠા હતા, ત્યારે એમ જણાતું હતું કે, જાણે ઉદયાચલ પર્વત ઉપર સૂર્ય અને ચંદ્ર શોભતા હોય-તેવી શોભા પામતા હતા. પોતાની શરીર-કાંતિથી સમગ્ર દિશા–વલયોને પ્રકાશિત કરતા હતા. અતિજોરથી વગાડાતા ઢેલ તથા વાજિંત્રોના શબ્દોથી આકાશ પૂરાય તેમ વરઘોડો ચાલતો હતો. તેવી રીતે ભગવંતના ચરણકમળ પાસે પહોંચીને ત્રણ પ્રદક્ષિણા આપી, નમસ્કાર કરીને તેઓએ વિધિ પૂર્વક પ્રવજ્યા અંગીકાર કરી. યશામતિ પણ ઉત્તમ શ્રાવિકા બની. શાલ, મહાશાલ બંનેએ અગિયાર અંગોને અભ્યાસ કર્યો. હવે કઈક સમયે વીર ભગવંત રાજગૃહથી વિચરતા વિચરતા ચંપ નગરીએ પધાર્યા, ત્યારે તે સમયે આ બંનેએ વિનંતિ કરી કે, “અમે આપની અનુજ્ઞાથી પૃષચંપાએ જઈએ. અમારા સંસારપક્ષના કેઈક કદાચ પ્રત્રજ્યા અંગીકાર ન કરે, તે પણ સમ્યક્ત્વ તો પામશે.” સ્વામી તે જાણે છે કે નક્કી તેઓ પ્રતિબંધ પામશે, એટલે સહાયક તરીકે શ્રીગૌતમસ્વામીને આપ્યા. ભગવંત ચંપાનગરીએ અને ગૌતમસ્વામી પૃષ્ઠચંપામાં ગયા. ત્યાં જિન-પ્રણીત ધર્મનું તેઓએ શ્રવણ કર્યું. ગાગલિએ પુત્રનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી શાલ, મહાશાલ અને નવદીક્ષિત ગાગલિ એમ ત્રણેય અતિસંવેગ પામ્યા અને સર્વવિરતિના પરિણામની ધારા પણ વૃદ્ધિ પામવા લાગી. ગૌતમસ્વામી તે ત્રણેને સાથે લઈને જ્યારે માર્ગમાં જતા હતા, ત્યારે શાલ-મહાશાલને ઉત્કૃષ્ટ હર્ષ થયે કે-(૪૦) આવા પ્રકારના શુદ્ધ ભાવથી અમને સંસારથી ઉદ્વર્યા–એમ વિચારતાં તેમને કેવલજ્ઞાન થયું. ત્રીજાને એવા પ્રકારનો ભાવ થયો કે, તેઓએ દીક્ષા લેતી વખતે મને રાજ્યગાદી આપી અને વળી દીક્ષા પણ આપી, આના સરખા બીજા કોણ ઉપકારી હોઈ શકે? આવા શુદ્ધ ધ્યાનની શ્રેણી પર ચડ્યા. એટલે તેમનાં ઘાતકર્મો નાશ પામ્યાં અને મનોહર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્ણ કેવલજ્ઞાન પામ્યા પછી તેઓ ભગવંતની પાસે જવા માટે ચંપાપુરી તરફ ચાલ્યા. ગૌતમસ્વામીની પાછળ પાછળ ચાલતા તેઓ કાલક્રમે સમવસરણમાં ત્રણ પ્રદક્ષિણા આપી, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] ઉપદેશપદ-અનુવાદ તીર્થને નમસ્કાર કરીને કેલિપર્ષદામાં જવા લાગ્યા અને ગૌતમસ્વામી જેટલામાં ત્રણ પ્રદક્ષિણા ફરીને ભગવંતના ચરણમાં પડીને ઉભા થયા અને તેમને કહેવા લાગ્યા કે, “અરે ! ક્યાં જાઓ છો? અહિં આવી ભગવંતના ચરણમાં પ્રણામ કરો.” એટલે જગ...ભુએ કહ્યું કે, “હે ગૌતમ ! આ કેવલીઓની આશાતના ન કરો.” તુષ્ટ માનસવાળા તેમણે તેમને ખમાવ્યા અને સંવેગ પામેલા ગૌતમ વિચાર કરવા લાગ્યા કે, “મને સિદ્ધિ થશે કે નહિ ?” આટલું દુષ્કર તપ કરવા છતાં પણ હું કેવલજ્ઞાન મેળવી શકતો નથી. આગળ ભગવંતે સમગ્ર પર્ષદામાં કહેવું હતું કે, “જે કઈ પોતાના પ્રભાવથી (લબ્ધિથી) અષ્ટાપદ પર્વત પર ચડી જાય અને વિનયવાળો થઈ ત્યાંનાં ચૈત્યને વાંદે, તે તે જ ભવે સિદ્ધિ પામે, તેમાં સંદેહ નથી. (૫૦) તે વચન સાંભળીને પરસ્પર દેવતાઓ હર્ષ પૂર્વક વાતો કરવા લાગ્યા અને એ વાત સર્વત્ર પ્રસરી ગઈ કે, જેનાથી સર્વ આપત્તિઓ નાશ પામે છે-એવા અષ્ટાપદ પર્વત ઉપર જે ગમે તે પ્રકારે મારું ગમન થાય-એમ ઉત્તમ હાથી સરખી ગતિવાળા ગૌતમસ્વામી જ્યાં વિચરતા હતા, તો તેમના મનના સંતોષ માટે અને તાપસને પ્રતિબંધ કરવાના કારણે ભગવતે ગૌતમને કહ્યું કે, “તું અષ્ટાપદ જા અને ત્યાં રહેલાં જિનબિંબને વંદન કર.” એટલે સુપ્રશસ્ત લક્ષણવાળા, વિનયથી સર્વ અંગોને નમાવતા મુનિસિંહ ગૌતમ હર્ષ પામ્યા-તુષ્ટ થયા અને ભગવંતને નમસ્કાર કરી અષ્ટાપદ પર્વતની તળેટીએ પહોંચ્યા. આગળ પંદરસે તાપસોએ ભગવંતનું વચન સાંભળેલું, તે પ્રમાણે એક કૌડિન્ય તથા બીજા દિન્ન અને ત્રીજા સેવાલી એ ત્રણ તાપસગુરુઓ હતા. દરેકને પાંચસે શિનો પરિવાર હતા. તેઓ અષ્ટાપદ ઉપર ચડવા માટે ચાલ્યા, તેમાં પ્રથમ કૌડિન્ય ગોત્રવાળા ૫૦૦ તાપસ ઉપવાસ કરી પારણામાં સચિત્ત કંદ-મૂલ વગેરેનું ભજન, બીજા દિન્ન ગોત્રવાળા ૫૦૦ તાપસ છડું તપ કરીને સુકાઈ ગયેલાં રસકસ વગરનાં અચિત્ત પાંદડાઓનું, ત્રીજા સેવાલી ગોત્રવાળા પ૦૦ તાપસો અડ્ડમ તપ કરી પારણે પોતાની મેળે સુકાયેલી અચિત્ત સેવાલનું ભોજન કરતા હતા અને અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી મેખલાએ પહોંચેલા હતા. તેઓએ હઈ-પુષ્ટ-સુંદર શરીરવાળા ભગવંત ગૌતમસ્વામીને દેખ્યા; એટલે વિચારવા લાગ્યા કે, “આવી ભારે કાયાવાળા આવા પર્વત ઉપર કેવી રીતે ચડી શકશે ? જ ઘાચાર- લબ્ધિવાળા ભગવાન ગૌતમસ્વામી કરોળિયાની લાળના પાતળા તાંતણાની નિશ્રા કરીને તે પંદરસો તાપસના દેખતાં જ ક્ષણવારમાં ઉપર ચડી ગયા. એટલે તેઓ કહેવા લાગ્યા કે, “આ જાય, પિલા જાય ”—એમ તેઓ વિકસિત નેત્રોથી જોતા હતા, તેટલામાં સૂર્યના બિબની જેમ ઉપર ચડી ગયા. આ જોઈને આશ્ચર્ય પામેલા મનવાળા તે ત્રણ પ્રકારના તાપસો તેમની પ્રશંસા કરવા લાગ્યા. ફરી તેમનાં દર્શનની અતિ ઉત્કંઠાવાળા ત્યાં રહેલા વિચારવા લાગ્યા કે, “તેઓ જ્યારે પાછા ઉતરશે, ત્યારે આપણે તેમના શિષ્યભાવને સ્વીકારીશું. ગૌતમસ્વામી તો તે પર્વતના શિખર ઉપર પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજાએ ભુવનમાં Page #208 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી અષ્ટાપદ-જિનભવન [ ૧૬૫ અભુત વિભૂતિ–ભાજન સમાન કરાવેલ જિનભવન જોયું. આ જિનભવન કેવું છે? ઉત્સધ અંગુલના માપ અનુસાર એક યોજન લાંબું, ત્રણ કોશ ઉંચું, બે ગાઉ વિસ્તીર્ણ, ગગનના અગ્રભાગ સુધીની વજા શ્રેણિવાળું, પંચવણના રત્નસમૂહના ચમકતાં કિરણોથી યુક્ત-જાણે મેટું મેઘધનુષ હોય તેવું, નિરંતર અંધકાર-સમૂહથી રહિત ચાર તોરણવાળા દ્વારયુક્ત, જેમાં યંત્રમય લોહના પુરુષ–પૂતળાથી પ્રતિહાર-ભૂમિભાગ રકાએલો છે. નંદનવનનાં પુપના સૌરભ-સમૂહથી વ્યાપ્ત, વિશે-દરેક તીર્થકર ભગવંતના પિતાપિતાના શરીર–પ્રમાણ અને પરિવાર–સહિત રત્નમય પીઠિકા ઉપર સ્થાપન કરેલ ઋષભાદિ જિનેશ્વરનાં બિંબથી યુક્ત તથા પુષ્પગંગેરી, ચામર, ધૂપધાણું, મેરપિછી વગેરે સેંકડો ઉપકરણોથી યુક્ત, જેનો મધ્યભાગ હર્ષપૂર્ણ હૃદયવાળા લોકો વડે સદા શેભાયમાન છે. વળી જિનપ્રતિમાઓની પર્યું પાસના-સેવામાં તત્પર એવા ભરત મહારાજાના ૯૯ ભાઈઓના સ્તૂપો તથા ભરત મહારાજાની પ્રતિમા સહિત, સમગ્ર દેરાસરની ચારે બાજુ ભાવાળા, કારણ કરી કંડારેલા, મોટા સ્તંભેથી યુક્ત, સુપ્રસન્નતાથી બેઠેલા મોટા સિંહાની આકૃતિ વગેરેથી યુક્ત જિનમંદિર જોયું. (નવ ગાથાઓનું કુલક) હર્ષથી વિકસિત થયેલા નેત્રયુગલવાળા ગૌતમસ્વામી ભગવંત મણિની બનાવેલી પીઠિકાને પ્રદક્ષિણા આપીને એકાગ્ર મનથી જિનપ્રતિમાને વંદન કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા જે રિઝ-અંજન સરખા વર્ણથી શોભાયમાન શરીરવાળા, જે નીલવર્ણવાળા, જે ઉગતા સૂર્ય સમાન લાલવર્ણવાળા, જે સુવર્ણ રજની સરખી શરીર-કાંતિવાળા છે અને જેઓ કુંદ સરખા ઉજજવલ દેહવાળા છે. વળી જેઓએ કર્મ રજને ખંખેરી નાખી છે–એવા ચોવીશે જિનવરે મારા ભશત્રુરૂપ કર્મ સમૂહને મથન કરનારા (નાશ કરનારા) થાઓ. (ગ્રન્યાગ્ર ૪૦૦૦) ચોવીશે જિનેશ્વરોની પ્રતિમાઓને વંદન કર્યા પછી તે જ ચેત્યની નજીકના ઉત્તરપશ્ચિમ દિશા-વિભાગમાં રહેલ પૃથ્વી શિલા પટ્ટવાળા અશોકવૃક્ષની નીચે રાત્રિવાસ કરવા માટે આવી પહોંચ્યા. તે સમયે ઈન્દ્ર મહારાજાના દિશા પાલક વૈશ્રમણ (કુબેર) પણ ત્યાંનાં ચૈત્યને વંદન કરવા માટે તે જ પર્વતના શિખર પર આવેલા હતા. (૭૫) ચૈત્યવંદન કર્યા પછી ગૌતમસ્વામીને વંદન કરી ધર્મ શ્રવણ કરવા લાગ્યા. તે આ પ્રમાણે– હે ભવ્યાત્માઓ ! સુખોને ઉત્પન્ન થવાના કારણભૂત ધર્મ હંમેશાં રમણીય છે. પંડિતજન જ આ શુદ્ધ ધર્મને બરાબર સમજી શકે છે. જે સ્વર્ગ અને મોક્ષસુખ પ્રત્યે પક્ષપાત અને મૈત્રી રાખવા ઇચ્છતા હે, તે પ્રમાદનો ત્યાગ કરીને વારં. વાર આ ધર્મ હંમેશાં કરવો જોઈએ.” –આ પ્રમાણે ધર્મકથા કહેવાના પ્રસંગે મુનિઓના ગુણે અનેક પ્રકારે વર્ણવ્યા અને તેમાં “સાધુઓ અંત-પ્રાન્ત રસ-કસ વગરના નિર્દોષ આહાર કરનારા હોય છે.” Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] ઉપદેશપદ-અનુવાદ વગેરે કહ્યું, એટલે કુબેર વિચારવા લાગ્યું કે, “સાધુઓના ગુણે તો આવા પ્રકારના કહે છે, વળી પોતાના શરીરના રૂપ-રંગ એવા અદ્દભુત છે કે, “આવું સુંદર શરીર બીજાનું નથી, કેઈ દેવ કે અસર કરતાં પણ તેમને રૂપગુણ ચડી જાય છે. આવા પ્રકારના વૈશ્રમણ-કુબેર દેવના મનના અભિપ્રાયને જાણીને પુંડરીક-કંડરીક નામનું અધ્યયન પ્રરૂપ્યું. તે આ પ્રમાણે– પુંડરીક-કંડરીક કથા પદ્મ કમલપત્ર સરખા ઉજજવલ ગુણવાળા વિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામના વિજયમાં, પિતાની ઋદ્ધિ-સમૃદ્ધિથી અમરપુરીને પણ જિતનાર એવી પુંડરગિરિ નામની પુરીમાં ઉજજવલ કીર્તિવાળા પુંડરીક નામના રાજા હતા. તેમને કંડરીક નામનો નાનો બંધુ હતો. ભવના દુઃખથી અત્યંત વિરાગ્ય પામેલા મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું કે, “હે ભાઈ! મારે દીક્ષા ગ્રહણ કરવી છે, તો તું આ રાજ્ય ગ્રહણ કર.” પરંતુ આપેલા રાજ્યને નિષેધ કરીને પિતે દીક્ષા અંગીકાર કરી. અસિધારા સરખું આકરું તીક્ષણ ચારિત્ર અને તપનું સેવન કરતાં કરતાં અંત-પ્રાન્ત ભિક્ષાનું ભજન કરીને પોતાનું સુકુમાર શરીર પણ નિર્બળ કર્યું અને તેને રેગ ઉત્પન્ન થયા. આવા પ્રકારનું તેનું શરીર દુર્બળ બની ગયું છે, એવી જ સ્થિતિમાં ગુરુની સાથે વિહાર કરતાં કરતાં પિતાની જ નગરીમાં આવી પહોંચ્યા. પુંડરીક રાજાને આવવાના સમાચાર મળતાં જ તે મોટા પરિવાર સાથે બહુમાનપૂર્વક વંદન કરવા નીકળે, વંદન કર્યું. કંડરીક ભાઈમુનિની તેવી બિમારીવાળી અવસ્થા દેખીને ગુરુને વિનંતિ કરી કે, “ચિકિત્સા વગર લાંબા કાળે પણ આને રોગ જશે નહિં અને સાજો થશે નહિં. બીજું અહિં ઉદ્યાનમાં રહેલાની ચિકિત્સા કઈ પણ પ્રકારે બની શકે નહિં. તો કેટલાક એગ્ય સાધુઓની સાથે કંડરીક મુનિને મારા રાજભવનમાં આપ મેકલે, જેથી તેને એગ્ય વદ્ય-એષધાદિકથી તેને પ્રતિકાર કરી શકાય, તેમ જ પથ્યાદિક પદાર્થો પણ મેળવી શકાય. ગુરુએ અનુજ્ઞા આપી, એટલે રેગના ચાર પાયા રૂપ ઉપાયે શરુ કર્યા અને વૈદ્યોએ તેને નિરોગી કર્યો. “રોગ મટાડવા માટે ક્રિયાના ચાર પાયા જણાવેલા છે, તે આ પ્રમાણે ૧ વૈદ્ય, ૨ દ્રવ્યો, ૩ ઉપસ્થાતા–સેવા કરનાર અને ૪ મી. (૯૯) આ ચાર પાદ જણાવ્યા. (૧) વૈઘ–વૈદક શાસ્ત્રના અર્થોને ઊંડાણથી જાણકાર અને ચતુર હોય, નજર પહોંચાડી કાર્ય કરનારો હોય, પવિત્ર–નિઃસ્વાથ, રોગી પ્રત્યે હિતબુદ્ધિવાળો હોય. (૨) ઔષધ-ઘણું ક૯પવાળું, ઘણા ગુણ કરનારું, યેાગ્ય પ્રાપ્ત થયેલું હોય. (૩) સેવા કરનાર અનુરાગવાળો, પવિત્ર આશયવાળો, ચતુર અને બુદ્ધિશાળી હોય. (૪) રેગી-ધનવાન, વૈદ્યને આધીન રહેનાર હોય, વિદ્યને પોતાની સર્વ વસ્તુ જણાવનાર હેય, પણ છૂપાવનાર ન હોય, તેમ જ ધીરજવાન-સહનશીલ-સત્ત્વવાન હોય.” Page #210 -------------------------------------------------------------------------- ________________ પુંડરીક- કંડરીક-કથા [ ૧૬૭ - રાજભુવનમાં આહાર ગ્રહણ કરવાના કારણે સુખશીલપણું આવી ગયું, તેમ જ ભોજન-વિધાનથી સાધુધર્મમાં પણ શિથિલતા-પ્રમાદ આવી ગયા. સહવાસી સર્વ સાધુઓ વિહાર કરી ગયા, તો પણ હવે નિરોગી થયા છતાં બહાર વિહાર કરવાની ઈચ્છા કરતા નથી. રાજાએ પણ જાણ્યું કે, “આ અહિ રહે તે સારું ન કહેવાય.’– એમ વિચારીને રાજાએ કંડરીકમુનિને કહ્યું કે, “તમે તો ખરેખર ધન્ય અને દુષ્કરકારી છે કે, રાજલક્ષ્મી મળવા છતાં પણ તેને ત્યાગ કર્યો. તથા કુટુંબાદિકના પરિવારથી હળવા બની દેશ-દેશાવરમાં વિહાર કરો છો.” રાજાનું ચિત્ત સમજીને લજજાવાળો બની બહાર વિહાર કરવા માટે નીકળ્યો, તે પણ ભગ્ન-પરિણામવાળે હવે ક્ષુધા, તૃષા વગેરે પરિષહ સહન કરવા માટે સમર્થ થઈ શકતો ન હોવાથી ફરી પણ કેટલાક દિવસ પછી તેની નગરી નજીક આવી પહોંચ્યો. અનુક્રમે રાજાના ગૃહ-ઉદ્યાનમાં આવ્યો. ધાવમાતાએ જે, એટલે રાજાને સમાચાર આપ્યા. રાજા વિચાર કરે છે કે, “આ પ્રવ્રયા છોડવાની ઈચ્છા કરે છે, તે અકાય છે. કોઈ પ્રકારે તે છોડવા જ તૈયાર થયે છે. જે કઈ પ્રકારે હજુ પણ સ્થિર બની જાય”—એમ ધારી પોતે જ વિભૂતિ-સહિત આવી ત્રણ પ્રદક્ષિણા આપીને વંદના કરી, તથા તેમના સાધુપણાની પ્રશંસા કરી ખરેખર તમે ધન્ય છે, કૃતકૃત્ય છે કે, જે આપે પ્રત્રજ્યા અંગીકાર કરી છે. હું કે પાપી છું? કે, નરકના દ્વાર સમાન આ રાજય છોડવાના મનવાળે થતું નથી.” આ પ્રમાણે પ્રત્રજ્યા ટકાવવા માટે ઘણા ઉત્સાહિત કર્યો, પરંતુ તેણે સજજડ શ્યામ મુખ કરતાં રાજાએ તેને કહ્યું કે, “શું તારે રાજ્ય જોઈએ છે?” ત્યારે જવાબ ન આપતાં મૌન રાખ્યું-એટલે મોટાભાઈ પુંડરીક રાજાએ રાજ્ય તેને ભળાવી દીધું અને કેદીના હાથપગમાં બેડીનું બંધન હોય અને જેમ તેનાથી મુક્ત થાય અને જે આનંદ તે મુક્ત થયેલાને થાય, તેવા આનંદથી રાજાએ પણ રાજબંધનનો ત્યાગ કરી કલ્યાણના ક૯૫વૃક્ષ-સમાન તેનું શ્રમણ-ચિ–રજોહરણ અને લિંગ (મુનિષ) પોતે ગ્રહણ કર્યો. (૧૦૦) - હવે પુંડરીક રાજાએ મુનિવેષ સ્વીકારી અભિગ્રહ કર્યો કે, “ગુરુનાં દર્શન કર્યા સિવાય મારે ભોજન ન કરવું.” આવો અભિગ્રહ ગ્રહણ કરીને પ્રયાણ કર્યું, તે ત્રીજા દિવસે ગુરુ પાસે પહોંચી, તે દિવસે દીક્ષા ગ્રહણ કરી. રાજશરીર હોવાથી અનુચિત ભજનના કારણે તે રાત્રે અસાધ્ય વિસૂચિકા (ઝાડાનો રોગ) ઉત્પન્ન થયા અને અત્યંત વિશુદ્ધ પરિણામવાળા તે મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં અત્યંત રૂપવાળા તેત્રીશ સાગર આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. - હવે રાજ્યગાદી પર આવેલ કંડરીક મસાણુના કંઈક બળેલા લાકડા સમાન, જેની આજ્ઞા કઈ માનતા નથી, દરેક તેની આજ્ઞાનો કેર માફક ત્યાગ કરે છે. હવે તીવ્ર સુધાથી પરાભવિત થયેલો તે રસોયાને આજ્ઞા કરે છે કે, “અહિં જેટલા પ્રકારની ભોજનની વાનગીઓ તૈયાર કરી શકાતી હોય, તે એકે એક વાનગીઓની ભજનવિધિ મારા માટે તૈયાર કરે. હવે ભેજન–સમયે ભોજન-વિધિમાં સર્વ વાનગીઓ હાજર Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] ઉપદેશપઃ-અનુવાદ કરી, ખેલ જોવા માટે એકઠા થયેલા લેાકેાના દૃષ્ટાંતે તે જમવા લાગ્યા. જેમ ખેલ ચાલતા હોય ત્યારે, સખળ મનુષ્ય દુલને બલાત્કારે પીડા ઉપજાવી આગળ જાય છે, તેમ અસાર આહાર ગ્રહણ કર્યાં હોય તેા પણ સારા આહારને વળી સ્થાન આપે છે. અકરાંતિયાની જેમ ખૂબ આહાર ખાધા, એટલે તે જ રાત્રે વિસૂચિકા-ઝાડાના અસાધ્ય રાગ થયા. પેાતાના પરિવારે પણ તેના રોગની દરકાર ન કરી અને ચિકિત્સા ન કરાવી. એટલે તે મૃત્યુ પામી રૌદ્રધ્યાન કરતા કે, ‘સવારે મારી ચાકરી ન કરનાર સેવાને મરણાંત શિક્ષા કરીશ. ’ તે રૂપ રૌદ્રધ્યાન કરી સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નારકીમાં લાંખા આયુષ્યવાળા નારકી થયા. એક હજાર વર્ષ સુધી સાધુપણાનાં મહાવ્રતે પાલન કરવા છતાં તે નરકમાં ગયેા. તેમાં શુદ્ધ શ્રમણભાવવાળાને શરીરનું પુષ્ટપણું કે દુલપશું કારણ ન સમજવું. કારણ કે, પુ'ડરીક સાધુ શરીરે સખળ હોવા છતાં પણ દેવપણું પામ્યા, માત્ર જેના હાડકાં-ચામડી શરીરમાં ખાકી રહેલાં હતાં, તેવા ક'ડરીક આકરાં કઠોર તપના ઉદ્યમ કરવા છતાં રૌદ્રધ્યાનની પ્રધાનતાના કારણે મૃત્યુ પામી નારકી થયા. માટે અહિં સાધુપણામાં જો કાઇ મુખ્ય કારણ હાય તા તેવા ધ્યાનના નિગ્રહ કરવા. દુલ શરીરવાળા મુનિ પણ શુભ ધ્યાનના વિરહમાં દુતિ-ગમન કરનારા થાય છે.’ વૈશ્રમણ દેવ તે સાંભળીને ખુશ થયેલા મનવાળેા સમજી ગયા કે, આ ભગવંતે તે મારા મનને અભિપ્રાય જાણી લીધા. આમનું જ્ઞાન કેટલું ચડિયાતું છે?” ત્યાર પછી ગૌતમ ભગવ'તને વંદન કરીને તે દેવ ચાલ્યેા ગયા. ધનગર, વજ્રસ્વામી ત્યાર પછી વૈશ્રમણ દેવના સમાન વૈભવવાળા એક તિ પાંચસો ગ્રંથ-પરિમાણવાળું જ્ઞાતાધકથામાં કહેલુ' પુ'ડરીક-કંડરીક યન જે સાંભળ્યું હતુ, તેનું અવધારણ કર્યું, તેના ચેાગે તે શુદ્ધ વીર ભગવંત નિર્વાણ પામ્યા પછીના કંઇક ન્યૂન પાંચસે વર્ષે આ જભક દેવ દેવલાકથી ચ્યવીને અતિદેશના તુંખવન નામના સન્નવેશમાં ધનગર નામના શેઠપુત્ર થયા હતા. પેાતાના અંગની મનેાહરતાથી દેવના રૂપને જિતેલું હતુ, એવા તે ખલ્યકાલથી જ જિનેશ્વરના ધને શ્રવણ કરી જે શ્રાવકપણું પામ્યા હતા. ઉપરાંત ભવને ભય થવાથી વિષય-તૃષ્ણાને ઈંદ્રીને પ્રત્રજ્યા અંગીકાર કરવાના મનેારથ કરતા હતા. યૌવનવય પામ્યા, એટલે કન્યાએ તેને વરવા આવતી હતી, પરંતુ પિતાને કહી દેતા હતે! કે, ‘મારે પરણવું નથી, પરંતુ હું દીક્ષા અંગીકાર કરવાના છું.' તે નગરમાં ધનપાલ નામના શેઠ હતા, તેની પુત્રીએ પિતાને વિનતિ કરી કે, મને તેમની સાથે પરણાવા, તે હું તેમને વશ કરી શકીશ.' (૧૨૦) < પેાતાની સ્થિરતાથી જેણે મેરુને પણ જિતેલા છે—એવા જાતિસ્મરણવાળા સિહગિરિ નામના ગુરુ હતા અને તેમની પાસે સમિતે દીક્ષા અંગીકાર કરી હતી, જે તેણીના અંધુ હતા. ભક દેવે ત્યાં તે નામનું અધ્યુંસમ્યક્ત્વ પામ્યા. Page #212 -------------------------------------------------------------------------- ________________ ધનગિરિ, વાસ્વામી [ ૧૬૯ હવે ધનગિરિએ તે કન્યાને કહ્યું કે, “હે ભદ્ર ! હું સાધુ થવાને છે, તે વાત જૂઠી ન માનીશ, તે કાર્ય માં હવે હું ઢીલ નહિં કરીશ; માટે તને જે રુચે તે કર.” ઘણું ધન ખરચીને મોટા આડંબરથી વિવાહ માંડ્યો. માતા-પિતાના આગ્રહને વશ બની તેણે પાણિ-ગ્રહણ કર્યું. “જે મહાનુભાવે વિષય-સંગથી દૂર થયા હોય અને વૈરાગી બન્યા હોય, છતાં પણ અનુરક્તની માફક ઉપરોધને આધીન બની કાર્ય કરનારા થાય છે. તે વખતે વિવાહ વિતી ગયે, એટલે આનંદમાં આવી ગયેલી સુનંદાને ધનગિરિએ કહ્યું કેહે ભદ્ર! હવે મને છોડ, આગળ મેં તને કહેલ વચન યાદ કર.” સુનંદા પતિમાં અતિ પ્રેમાસક્ત છે, જ્યારે પતિ તેટલો જ વિરક્ત છે, રાગી અને વેરાગી તે બંને વચ્ચે ઘણા રાગ અને વૈરાગ્યના આલાપ-સંતાપ વિવાદ થયા. પત્નીએ તેને કહ્યું કે, “પિતાના ઘરથી પરાહમુખ થયેલી મને તમે અગર તમારો પુત્ર આશરાનું સ્થાનક ગણાય. તે સિવાય બીજું કઈ સ્થાન ન ગણાય, તેને તો તમે વિચાર કરે. જે કારણ માટે કહેલું છે કે, “પુત્રી કુંવારી હોય ત્યં સુધી પિતા, યૌવનવય પામેલીને ભર્તાર, વૃદ્ધાવસ્થામાં વળી પુત્ર સ્ત્રીનું રક્ષણ કરનાર જણાવેલા છે.” પત્નીનું આ વચન સાંભળીને તેમ જ બંધુવર્ગ–સગા-સ્નેહી-સ્વજનાદિકના આગ્રહને વશ બની તે પુત્રના લાભ સન્મુખ થયો. કેટલાક દિવસો પસાર થયા પછી ઉત્તમ સ્વમથી સૂચિત, દેવનો જીવ તે સુનંદાના ગર્ભમાં ઉત્પન્ન થયે. સ્વમાનુસાર પ્રશસ્ત પુત્ર-લાભરૂપ મંગલનો નિશ્ચય થયે છે-એવી સુનદાને ધનગિરિએ કહ્યું કે, “હવે તને સહાયક લક્ષણવંત પુત્ર પ્રાપ્ત થશે.” મહામુશીબતે સુનં. દાએ તેને રજા આપી મુક્ત કર્યો–એટલે સર્વ જીવોને અભયદાન મળે તેવા પ્રકારની વિરતિ લેવાની જાહેરાત કરી. ત્યાર પછી ઘણું ધન ખરચી જિનાલયોની અંદર મહોત્સવ કરાવ્યા. દીન, અનાથ વગેરેને દાન આપ્યાં. બંધુવને યથાયોગ્ય સન્માની, તથા સમાધિસંતોષમાં સ્થાપીને ઉચિત પ્રતિપત્તિ-પૂજાવાળી તીર્થકર ભગવંતની સ્તવના કરીને તથા વિનય-પૂર્વક વસ્ત્રાદિકના દાનથી ચતુર્વિધ શ્રીસંઘનું સન્માન કરી શ્રીસિંહગિરિ પાસે ઉત્તમ નક્ષત્ર, મુહૂર્ત, લગ્નની શુદ્ધિ પ્રાપ્ત થઈ તે સમયે મહાનિધિ પ્રાપ્તિની ઉપમાથી મહાવ્રત અંગીકાર કર્યા. કંઈક અધિક નવ મહિના વીત્યા પછી પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ સુનંદાએ સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યો. તે સમયે નજીકના પાડોશની સ્ત્રીઓ અને બહેનપણીને સમુદાય એકઠો થઈ પરસ્પર કહેવા લાગી કે, “જે આના પિતાએ દીક્ષા અંગીકાર કરી ન હોત, તે આ પુત્રને માટો જન્મોત્સવ ઉજવતે, તરત જનમેલો હોવા છતાં તીવ્ર વિચાર શક્તિવાળા આ બાળકે સ્ત્રીઓના વાર્તાલાપ સાંભળી વચ્ચે દીક્ષાશબ્દ સાંભળે. જેથી બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું અને વિચારવા લાગ્યા કે, “નેહવાળી માતા મને સીધી રીતે તે દીક્ષા લેવા નહીં દે, માટે તેને ઉદ્વેગ મનવાળી કરુ”-એમ વિચારી ખૂબ પહેલું મુખ કરીને એવી રીતે રુદન કરવા લાગે છે, જેથી માતા બેસી ન શકે, ભેજન ન કરી શકે, ઉંઘી ન શકે, કે સુખથી ઘરનાં કોઈ કાર્યો ન સંભાળી ૨૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] | ઉપદેશપદ-અનુવાદ શકે. એવી રીતે સુનંદાના હેરાનગતિના છ મહિના પસાર થયા, ત્યારે અનુક્રમે વિહાર કરતા કરતા સિંહગિરિ ગુરુ ત્યાં આવ્યા અને નગરના ઉદ્યાનમાં સ્વાધ્યાય-ચોગ્ય નિવાસભૂમિમાં વિધિથી ઉતર્યા. ભિક્ષાને સમય થયો, ત્યારે ધનગિરિ અને સમિતિમુનિ સિંહગિરિ ગુરુ ભગવંતને વિનંતિ કરવા લાગ્યા કે, “પૂર્વકાળ સંબંધી પરિવારના લોકને દેખવા માટે જઈએ છીએ ગુરુની આજ્ઞા પામેલા તેઓ જ્યારે ત્રિકરણ યંગથી ઉપયોગ કરતા હતા, ત્યારે કંઈક ઉત્તમ ફલ આપનાર કંઈક નિમિત્ત ઉત્પન્ન થયું. ગુરુ મહારાજે તે સમયે જણાવ્યું કે, ત્યાં જવાથી કઈક સચેતન કે અચેતન જે કંઈ પણ મળી જાય, તે સર્વે તમારે ગ્રહણ કરવું. કારણ કે, આજે મોટું શકુન થયેલું છે. તે બંને મુનિઓ સુનંદાને ઘરે ગયા; એટલે સુનંદા પણ બે હાથમાં ધરી રાખેલા પુત્રને બતાવતી બીજી પણ અનેક પાડોશણ કુલવંતી સ્ત્રીઓ એકઠી થઈ. તેમને પગે પડી કહેવા લાગી કે, “મેં તો આ બાળકને ઘણુ લાંબા સમય સુધી પાળ્યો, હવે તો તમે જ આને ગ્રહણ કરે, હવે વધારે પાલન-પોષણ કરવા હું સમર્થ નથી.” આમ કહ્યું, એટલે સાધુઓએ કહ્યું કે, “પાછળથી પશ્ચાત્તાપ કરીશ, તે પછી તે વખતે શું કરવું?” ત્યારે સુનંદાએ કહ્યું કે, “આ અહીં રહેલાની સાક્ષીએ તમને આપું છું કે, મારે પાછો ન માગવો–એમ મજબૂત વચન-બંધન તેની સાથે કર્યું. ધનગિરિએ તે બાળકને ઝોળીમાં સ્વીકાર્યો. ત્યાર પછી તે રુદન કરતો નથી અને સમજી ગયે કે, “હવે હું શ્રમણ થયે.” ગુરુના ચરણ પાસે લઈ ગયા. લક્ષણવંત હોવાથી શરીરે વજનદાર છે, તેથી ધનગિરિ બાહુથી ઊંચકીને લઈ જાય છે, પણ બાહુ ઘણુ નમી ગયા છે. એમ કરતાં ગુરુના સ્થાને પહોંચતાં સુધી ગયા, એટલે ગુરુ સમજ્યા કે, ગોચરીના પાત્રમાં વજન વધી ગયું છે. તે તે લેવા માટે ગુરુએ હાથ લાંબો કર્યા. (૧૫) છેક ભૂમિ સુધી ઝોળી પહોંચી અને ગુરુએ ઉંચકી લીધી એટલે તેઓ બોલ્યા કે, “શું આમાં વજનદાર વા છે કે, આટલો ભાર જણાય છે?” જ્યાં દેખે છે, તે દેવકુમાર સમાન રૂપવાળા બાલકને દેખી વિરમય પૂર્વક કહ્યું કે, “આ પુત્રનું જતન સારી રીતે કરવું. કારણ કે, આ પ્રવચન પાલન કરનાર પ્રભાવક પુરુષ થશે.” “વજ એવું તેનું નામ સ્થાપન કર્યું અને તેને સાધ્વીઓની સ્વાધીનતામાં સેં. ત્યાં તેને શય્યાતર-વસતિસ્વામીના ઘરે થાપણ તરીકે રાખે. જ્યારે તે શ્રાવિકાઓ પોતાના બાળકનાં નાન, સ્તનપાન, શણગાર વગેરે કરતી હતી, ત્યારે પ્રાસુક નિર્દોષ વિધાનથી આ વજા બાળકનાં કાર્યો પણ સાથે કરતી હતી. સને અતિ ચિત્ત-સંતોષ આપતે એવો તે બાળક માટે થવા લાગ્યો. આચાર્ય મહારાજ જ્યારે બીજે સ્થળે બહારગામ વિહાર કરી ગયા, એટલે સુનંદા માતા પુત્રને પાછો માગવા લાગી. આ તો ગુરુમહારાજની થાપણ છે, તેથી અમે નહિં આપીએ છતાં સુનંદા દરરોજ તેને સ્તનપાન કરાવતી હતી. એમ કરતાં તે ત્રણ વરસનો થયો. કેઈ વખત આચાર્ય સિંહસૂરિ સપરિવાર તે નગરમાં પાછા આવ્યા, ત્યારે સુનંદા પુત્ર માટે વિવાદ કરી પાછો માગવા લાગી Page #214 -------------------------------------------------------------------------- ________________ ધનગિર, વારવામી [ ૧૭૧ D અને પાદા નથી આપતા-એટલે રાજદરબારમાં ફરિયાદ માંડી. ધનિગિરને ત્યાંના અધિકારી રાજાએ પૂછ્યુ, ત્યારે ધનગિરિએ પ્રત્યુત્તર આપ્યા કે, “ આ સર્વાંની સાક્ષીમાં સુનાએ પેાતાના હાથે મને અર્પણ કરેલ છે, પરંતુ આખું' નગર સુનંદાના પક્ષમાં થઈ ગયું-એટલે રાજાએ કહ્યું કે, પુત્રને મારી સમક્ષ સ્થાપન કરીને પછી ખેલાવેા; જેના તરફ પુત્ર જાય, તેનેા આ પુત્ર.' આ નિર્ણુય બંને પક્ષે કબૂલ કર્યાં. માતાએ પુત્ર પાતા તરફ આકર્ષાય, તે માટે બાળકાને ઉચિત એવાં રમકડાં, બાળકનાં નેત્રને આનંદ આપનાર અનેક પ્રકારની મનેાહર બીજી સામગ્રી સહિત માતા નક્કી કરેલા શુભ દિવસે રાજ-દરખારમાં હાજર થઈ, બીજો પક્ષ પણ રાજ-દરબારમાં આવી પહેચ્યા. અંને પક્ષેા હાજર થયા પછી રાજા પૂર્વાભિમુખ અને સ`ઘ જમણી ખાજી બેઠા. ડાબી ખાજી પરિવાર–સહિત સુનંદા બેઠી, રાજાએ કહ્યુ` કે, ‘તમા બંનેએ મને પ્રમાણભૂત નક્કી કરેલે છે. તે વાત ખનેએ સાંભળી. નિમ...ત્રણ કરાયેલેા પુત્ર જે દિશામાં જાય, તેના આ પુત્ર.’ ધર્માંમાં પુરુષની પ્રધાનતા છે, તેથી પ્રથમ તેને પિતા ખેલાવે-એમ કહ્યું. એટલે રાજાને નગરલેાકેા કહેવા લાગ્યા કે, ‘આ સાવ સાથે તે ખાળકને સ્નેહ ખંધાઇ ગયા છે, એટલે પ્રથમ એને ખેલાવવાના હક્ક માતાને એટલા માટે આપવે જોઇએ કે, જગતમાં માતા દુષ્કરકારિણી અને અતિઅલ્પ સત્ત્વવાળી ગણેલી છે. વશાની જેમ એણે સહન કર્યું... છે. ( ૧૫૫ ગા. ) તે પછી રત્નમણિ–જડિત હાથી, ઉંટ વગેરે મનેાહર રમકડાં બતાવીને કેામળ વચન કહીને કારુણ્ય બતાવતી માતા અતિક્રયામણા ચહેરા કરીને તેને ખેલાવવા લાગી કે, અરે વજા! આ માજી આવે, આ ખાજુ આવ.’-એમ કહેવા લાગી. બાળક માતા તરફ જોતા જોતા વિચારે છે કે, ‘જે આ સાધુસધની અવજ્ઞા કરીશ, તે લાંબા કાળ સુધી મારે સ`સારમાં પરિભ્રમણ કરવું પડશે. મારી દીક્ષા પછી આ માતા તે નક્કી દીક્ષા લેવાની છે.’ એમ વિચારતા હતા, ત્યારે માતાએ ત્રણ વખત ખેલાવ્યે, છતાં તે તેની પાસે જતા નથી. માતાને મચક ન આપી. ત્યાર પછી પેાતાના હાથમાં રોહરણ ધારણ કરીને પિતાજીએ કમલપત્ર સમાન નિમલ નેત્ર-યુગલવાળા, ચંદ્રમ`ડલ-સમાન મુખવાળા, સુકૃત-પરિણામવાળા પુત્ર વજ્રને કહ્યુ` કે, હે ધીર વ! આ 'ચુ' કરેલ-ધર્મ ધ્વજ-રજોહરણ કે, જેનાથી કરજને દૂર કરી શકાય છે, તેને જલ્દી ગ્રહણ કર.' એટલે બાળક વકુમારે અતિ ઉત્સુકતાપૂર્ણાંક જઇને ગ્રહણ કર્યું. લેાકેાએ ઉત્કૃષ્ટ સિંહનાદ કરતાં કોલાહલ કર્યા કે, ‘ધર્મના જય થા છે. ત્યાર પછી માતા વિચારવા લાગી કે, ‘મારા પતિ, પુત્ર અને ભાઇએ દીક્ષા અંગીકાર કરી છે, તે હવે મારે કાના માટે ઘરમાં વાસ કરવા ? ' એમ ચિંતવી તેણે પણ પ્રત્રજ્યા અંગીકાર કરી વજ્રકુમારે સ્તનપાનના ત્યાગ કર્યાં અને તે દ્રવ્યથી સાધુ ખની ગયા. હજી વિહારાદિ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] ઉપદેશપદ-અનુવાદ ક્રિયા માટે અનુચિત વયવાળા હોવાથી તેને સારવી પાસે સ્થાપન કર્યો. ભણતી સાધવીઓ પાસે અગિયાર અંગે સાંભળીને તેણે પણ મુખપાઠ કર્યા અને અર્થ પણ જાણી લીધા. એવી પદાનુસારી મતિવાળા છે કે, એક પદના અનુસારે સો પદેનું તેને હંમેશાં સ્મરણ થતું હતું. જ્યારે તે આઠ વરસના થયા, ત્યારે ગુરુએ વજીને પિતાની પાસે રાખ્યા. (૧૭૫) વિહાર કરતા કરતા ઉજજયિની નગરીએ ગયા અને ત્યાં બહાર ઉદ્યાનમાં રોકાયા. કોઈક વખતે સખત ધારાવાળો અને સતત ન રોકાય તેવો મુશળધાર વરસાદ પડવા લાગ્યો. સાધુઓ ભિક્ષાચર્યા તેમજ બીજા પ્રયજન માટે બહાર જવા સમર્થ બની શકતા નથી. તે સમયે પૂર્વના પરિચિત તિર્થંભક દેવતાઓ તે માર્ગેથી જતા હતા. તેમને દેખીને એકદમ ઓળખ્યા–એટલે તેમના પ્રત્યે અનુકંપા-ભક્તિ ઉત્પન્ન થઈ. તે વાસ્વામીના પરિણામની પરીક્ષા કરવા માટે વણિકનો વેષ વિકુવને સાર્થવાહનાં બળદગાડાં વગેરે વિકુર્તીને ત્યાં પડાવ નાખ્યો. નાના સાધુ વજી મુનિને વંદન કરીને વિનંતિ કરી કે, “ભેજન-પાણી તૈયાર થઈ ગયાં છે, લાભ દેવા પધારો-” એમ આમંત્રણ કર્યું. ગુરુએ તેને આજ્ઞા આપી, ત્યારે મંદ મંદ વરસાદ પડતું હતું, તેથી પાછા ફર્યા. ત્યાર પછી વરસાદ બંધ થયે, એટલે ઘણું આદરપૂર્વક તેમને શબ્દ કરીને બોલાવ્યા. વાસ્વામી પણ તે સ્થળે ગયા અને તીવ્ર ઉપયોગ મૂક્યો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારે વિચારતા દ્રવ્યથી આ પુષ્ય-ફલ છે. ક્ષેત્રથી આ ઉજજેણી નગરી છે, કાળથી ઘણું વરસાદવાળે ચોમાસાનો કાળ છે, ભાવથી ધરણી પર પગને સ્પર્શ થવો અને નેત્ર મિચાવા બંનેથી રહિત હોવાથી આ મનુષ્યો નથી. અત્યંત હર્ષિત મનવાળા તેમને દેખ્યા. એટલે જાણ્યું કે, “આ દેવતાઓ છે.” પછી તેઓએ સ્પષ્ટ હકીક્ત કહી કે, “તમને કૌતુકથી જોવા માટે અહીં આવ્યા છીએ.” તે દેવોએ ક્રિયવિદ્યા આપી કે, જેના પ્રભાવથી દિવ્ય અને મનુષ્ય સંબંધી અનેક વિવિધ પ્રકારનાં રૂપ વિકુવી શકાય. ફરી પણ તેઓ જેઠ માસમાં સ્પંડિત જવા માટે ગયા હતા. ત્યાં આગળની જેમ ઘેબરનું નિમંત્રણ કર્યું. વળી દ્રવ્યાદિક ઉપગ મૂક્યો અને સાચે પરમાર્થ જાયે, એટલે “ભિક્ષા ન ક૯પે–એમ કહી નિષેધ કર્યો–વહોણું નહિં. એટલે આકાશમાં કોઈને બાધા ન થાય તેવી રીતે ગમન થઈ શકે તેવી આકાશગામિની વિદ્યા આપી. એ વિદ્યાના પ્રભાવથી આકાશમાં છેક માનુષત્તર પર્વત સુધી જાય, તો વચ્ચે ચાહે તેવા બળવાન દેવો કે દાનને સમૂહ આવે, તો પણ ગમન ખલના ન પામે. આવી રીતે બાલ્યકાળમાં પણ વા મુનિ અનેક આશ્ચર્ય—સ્થાન ઉત્પન્ન કરતા ગુરુની સાથે ગામે, નગરો અને ખાણોથી શોભાયમાન પૃથ્વીમાં વિચરતા હતા. સાથ્વીના ઉપાશ્રયમાં રહીને તેણે જે એક પદના અનુસારે સો પદનું સમરણ કરી અગિયાર અંગો ગ્રહણ કર્યા હતાં, તે સાધુ પાસે એકદમ વિશેષ સ્પષ્ટ થયાં. ઉપાશ્રયમાં જે કંઈ સાધુ પૂર્વગત શ્રુત ભણતા હતા, તેને પણ કાનથી સાંભળીને જલ્દી વગર ફલેશે-સહેલાઈથી Page #216 -------------------------------------------------------------------------- ________________ વજીસ્વામી વાચનાચાય [ ૧૭૩ ભણી ગયા. અને લગભગ મહુશ્રુત થઇ ગયા. તેને ભણાવનાર ગુરુ ‘આટલુ' શ્રુત ભણેલા છે’-એમ જાણુતા ન હેાવાથી આ આલાવા ગૈાખ, આ સૂત્ર ભણ’–એમ ગેાખતા જાય અને વળી બીજા સાધુએ પૂર્વાંગત શ્રુત ભણુતા હાય, તેમાં પણ ઉપયાગ રાખી તે પણ ભણી જતા હતા. હવે કાઇક દિવસે મધ્યાહ્ન સમયે આચાર્ય ભગવંત અહાર સ્થ ંડિલ-ભૂમિએ અને સાધુએ ભિક્ષા લેવા માટે ગયા હતા, તે વખતે વજ્રને વસતિના રક્ષક તરીકે સ્થાપીને ગયા હતા. એકલા અને ખાલપણાના કારણે કૌતુક ઉત્પન્ન થવાથી સાધુઓનાં એશીકે મૂકવાનાં વિટિયાઓને સાધુની વાચના-મ`ડળી તરીકે ગાઠવી વચ્ચે પાતે વાચના આપ નાર તરીકે બેસીને પૂર્વાંની અંદર રહેલા અંગાની વાચના સમુદ્રના સક્ષેાભથી ઉત્પન્ન થયેલા અવાજ સમાન ગંભીર સ્વરથી આપવા લાગ્યા. થેાડા સમય પછી ખહાર ગયેલા ગુરુ મહારાજ આવી પહેાંચ્યા અને વાચના આપવાના માટે શબ્દ સાંભળ્યું, એટલે વિચારવા લાગ્યા કે, ‘મુનિએ ભિક્ષા લઇને જલ્દી આવી ગયા. નહિંતર આવે! શબ્દ ક્યાંથી આવે ? લગાર સ્થિર મની શ્રવણ કરવા લાગ્યા, એટલે સમજાયું કે, આ સાધુને શબ્દ નથી, પરંતુ વના શબ્દો છે.' એટલે તેને ક્ષેાભ થવાના ભયથી પાછા હટી ગયા. ‘નિસીહિ નિસીહી’ આદિ શબ્દો માટેથી એલ્યા. (૨૦૦) વા પાતે ઘણા દક્ષત્વ ગુણવાળા હેાવાથી તે શબ્દ સાંભળતાં જ દરેકનાં વિટિયાં પાતપેાતાના સ્થાનકે સ્થાપન કર્યાં અને સામા આવીને ગુરુના દંડ તેમના હાથમાંથી લીધે. ગુરુના પગની પ્રમાના કરી. સિદ્ધગિરિ ગુરુ વિચારવા લાગ્યા કે, ' આ ખાળકમુનિ અતિ શયવાળા શ્રુતરત્નના ભડાર સરખા છે. રખે કેાઈ તેના પરાભવ-આશાતના કરે, માટે આ સાધુલાકાને આના ગુણ્ણાનું ગૌરવ જણાવું કે, જેથી તેના ગુણના ઉચિત વિનય કરે.’ 6 . રાત્રિ-સમયે સવે. સાધુએ એકઠા થયા, ત્યારે ગુરુએ સાધુએને આ પ્રમાણે કહ્યું કે, ‘અમે બે ત્રણ દિવસ માટે બીજા ગામે જવાના છીએ અને ત્યાં રાકાઈશું.' તા ચેાગ–વહન કરનારાઓ કહેવા લાગ્યા કે, અમને વાચના કાણુ આપશે ?’ ગુરુએ કહ્યું કે, ‘વજ્ર વાચના આપશે.' સ્વભાવથી વિનયલક્ષ્મીના કુલગૃહ-સમાન ગુરુની આજ્ઞાને મસ્તકે ચડાવનારા એવા તે મુનિસિંહેા ગુરુના વચનને ‘તત્તિ’ કહી માનનારા છે. પ્રભાત-સમય થયા, એટલે વસતિ-પ્રમાર્જના કરી, કાલ–નિવેદન વગેરે વિનય વસ્વામીના કર્યા. સાધુઓએ સિંહરિ પછી તેના અનુગામી તરીકે ચાગ્ય એવા તેને બેસવા માટે નિષદ્યા-ગુરુને વાચના આપતી વખતે એસવાનું આસન રચ્યું. વા તે ઉપર સારી રીતે સ્થિર આસન જમાવીને બેઠા. જેવી રીતે સિંહગિરિગુરુના વદનાદિક વિનય સાચવતા હતા, તેવી જ રીતે તેઓ વજ્રના વિનય કરતા હતા. વ પશુ દૃઢ પ્રયત્ન-પૂર્વક ક્રમ પૂર્વક વાચના આપવા લાગ્યા. તેમાં જેએ અલ્પબુદ્ધિવાળા હતા. તેઓ પણ તેમના પ્રભાવથી અઘરા આલાવા પણ જલ્દી મનમાં સ્થાપન કરવા લાગ્યા. સાધુએ વિસ્મય મનવાળા થયા અને પહેલાં ભણેલા કેટલાક આલાવાના Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] - ઉપદેશપદ-અનુવાદ અર્થ પૂછવા લાગ્યા. જેવો પ્રશ્ન કરે કે, તરત જ ઉત્તર મળી જાય. દક્ષતા ગુણવાળા દરેકને સંતોષવાળે પ્રત્યુત્તર આપતા હતા. આનંદિત ચિત્તવાળા વાચના લેનારા સાધુઓ કહેવા લાગ્યા કે, “જે ગુરુ મહારાજ હજુ કેટલાક દિવસ ત્યાં રોકાય અને મેડા પધારે, તે આપણે આ શ્રુતસ્કંધ જલ્દી સમાપ્ત થાય. ગુરુ મહારાજ પાસે તો લાંબા કાળે જે વાચના પ્રાપ્ત થાય, તે આ એક પરિસીમાં આપે છે. આ કારણે તે સાધુઓને આ વજ ચિંતામણિરત્ન કરતાં પણ અધિક અત્યંત માનનીય થયા. વજીના ગુણો જણાવીને ગુરુ મહારાજ પાછા આવી ગયા. સાધુઓએ મનમાં સંકલ્પ કરી રાખેલો કે, “હવે બાકીનું શ્રુત આ ભણાવે તે બહુ સારું.” ગુરુ મહારાજ બહારગામથી આવ્યા, એટલે તેમને વંદનાદિક વિધિ કર્યો, પૂછયું કે, તમારે સ્વાધ્યાય સુખેથી થયો કે કેમ? ત્યારે પ્રશાન્ત મુખ અને નેત્રવાળા તેઓ જવાબમાં કહેવા લાગ્યા કે, હવે અમારા વાચનાચાર્ય ભલે આ જ કાયમ રહે.” ત્યારે ગુરુએ કહ્યું કે, “તમારા મનોરથ પૂર્ણ કરનારા તમારા આ વાચનાચાર્ય નક્કી થશે. માત્ર છૂપાયેલા ગુણવાળા આની તમારાથી આશાતના (પરાભવ) ન થાય, તે તમને જણાવવા માટે અમે ગામે વિહાર કર્યો હતો. તેણે જે શ્રત મેળવેલું છે, તે કાનની ચેરીથી મેળવેલું હોવાથી અત્યારે કૃતવાચના દેવાના અધિકારી નથી. માટે તેને ઉત્સાર કલ્પ–ાગ્ય કરીશ. તેથી આ પ્રથમ પિરિસીમાં જેટલું ભણાવવા માટે શક્તિમાન થાય, તે પ્રમાણે હું કરીશ. જે અત્યંત બુદ્ધિશાળી હોય અને જેટલું ગ્રહણ કરી શકે, તેટલું શ્રુત તેને અપાય, એમાં દિનમાનનું વિધાન કરવાનું હતું નથી. તે પ્રમાણે ઉત્સાર ક૯પાનુસાર આચાર્યું ભણાવવાનું શરુ કર્યું. બીજી પિરિસીમાં અર્થ ભણાવે છે. કારણ કે, આ બંને ક૯૫ને ઉચિત છે. એવી રીતે તેના દિવસો પસાર થતા હતા. ચાર પ્રકારના શિ શિષ્ય ચાર પ્રકારના હોય છે. ૧ અતિજાત, ૨ સુજાત, ૩ હીન જાત-અને સર્વાધમ ચારિત્રવાળે ૪ કુલાંગાર. ગુરુના ગુણથી અધિક તે (૧) અતિજાત, બીજે સમાન ગુણવાળો હોય, તે (૨) સુજાત. ત્રીજે કંઈક ઓછા ગુણવાળ (૩) હીન જાત અને પિતાના નામ પ્રમાણે ગુણવાળો કુલાંગાર ચોથે (૪)–એ જ પ્રમાણે કુટુંબીઓના પુત્ર પણ હોય છે. તેવા કુટુંબમાં તે જમેલો છે. અતિજાત એટલા માટે કે, સિંહગિરિગુરુને આશ્રીને તેની પાસે જે શંકાવાળા અર્થો હતા, તે અર્થો તેણે ખૂબ પ્રકાશિત કર્યા. (૨૨૫) ગુરુ પાસે જેટલે દષ્ટિવાદ હતું, તેટલે તેણે ગ્રહણ કર્યો. ભૂમિમંડલમાં ઈતિ આદિ દુઃખાને દૂર કરતા, નગર–ગ્રામાદિકમાં વિહાર કરતા કરતા, શ્રીદશપુર (અંદર) ગામે પહોંચ્યા. તે વખતે જેમની પાસે દશે પૂર્વે વર્તતાં હતાં-એવા ભદ્રગુપ્ત નામના આચાર્ય વૃદ્ધાવસ્થાના કારણે ઉજજયિની માં થિરવાસ કરીને રહેલા હતા. તેમની પાસે બીજા એક સાધુને સાથે આપીને વજને ભણવા મોકલ્યા. ભદ્રગુપ્ત આચાચે રાત્રે સ્વપ્નમાં દેખ્યું કે, “દૂધથી સંપૂર્ણ ભરેલા મારા પાત્રને કેઈક પણે આવીને આખું Page #218 -------------------------------------------------------------------------- ________________ વાસ્વામી આચાર્ય પદે [ ૧૭૫ - પાત્ર પી ગયે. પ્રભાત-સમયે ગુરુએ સર્વ સાધુઓને આ વાત જણાવી. તેઓ આ સ્વપ્નને અર્થ ન સમજેલા હોવાથી માંહે માંહે સ્વપ્નને ફલાદેશ કહેવા લાગ્યા. ગુરુએ કહ્યું કે, “આને અર્થ તમે જાણતા નથી. તેનો પરમાર્થ એ છે કે–આજે કઈ મહાબુદ્ધિશાળી પરોણે આવશે અને મારી પાસે જેટલું શ્રુતજ્ઞાન છે, તે સર્વ ગ્રહણ કરશે. -આ તેને ફલાદેશ નિશ્ચિત સમજશે. ભગવાન સ્વામી તે રાત્રે નગર બહાર રોકાયા. ઉત્કંઠિત માનસવાળા એવા ભદ્રગુપ્તાચાર્યના ઉપાશ્રયે પહોંચ્યા. જેમ ચંદ્રને દેખી કુમુદવન વિકસિત થાય, જેમ મેઘને દેખી મોરમંડલ, તેમ જેના ગુણ આગળ સાંભળેલા હતા તેવા, તે વજને દેખીને મનમાં અતિ આનંદ પામ્યા. પૃથ્વીમંડલમાં જેનો યશ વિસ્તાર પામ્યો છે, તેવા આ વજને ઓળખ્યા. બે ભુજાઓ લાંબી કરી સર્વાગે તેનું આલિંગન કર્યું. પરોણ પ્રત્યે જે પ્રકારના વિનય–વેયાવચ્ચ વગેરે થાય, તેવી રીતે સ્થાનિક મુનિઓએ તેને સ્વીકાર કર્યો. અનુક્રમે તે દશે પૂર્વે ભણી ગયા. જે શ્રુતસ્કંધ અધ્યયન, ઉદ્દેશાદિકના ઉદ્દેશાઅનુજ્ઞા પણ ત્યાં કરવામાં આવતી હતી. તેને આ ક્રમ છે. ત્યાર પછી વજી સિહગિરિ પાસે દશપુર નગર આવ્યા. સિંહગિરિ ગુરુ તેના આચાર્ય પદની પ્રતિષ્ઠા કરવાની તૈયારી કરવા લાગ્યા. પહેલાના સંબંધવાળા ભક દેવે પણ કઈ પ્રકારે ત્યાં આવી લાગ્યા. શ્રેષ્ઠ પુષ્પ અને ગંધવાળા તે દેએ મોટો મહોત્સવ કર્યો. પ્રાપ્ત થયેલા આચાર્યપદથી વાસ્વામી સૂર્યના મંડલની જેમ વિશેષ દેદીપ્યમાન પ્રતાપવાળા, ભવ્યજીવોરૂપી કમળોને વિકસિત કરી વિશેષ પ્રમોદ ઉત્પન્ન કરાવનાર થયા. કારણ કે, વર્ષાકાળ સિવાયમાં વિહાર કરનારા, જો કે પોતે પોતાના ગુણોની પ્રશંસા ન કરે, છતાં વગર કો પણ એવી સ્થિતિ છે કે, “ગુણે આપોઆપ પ્રગટ થયા સિવાય રહેતા નથી.” (હીરો પિતે પિતાના ગુણે બેલ નથી, છતાં ઝવેરીઓ તેની લાખો રૂપિયાની કિંમત કરે છે.) ચોમાસાના કાળમાં કદંબ વનની ઝાડીમાં અત્યંત ગુપ્તપણે રહેલો હોય, તે પણ પોતાની ગંધથી ભ્રમરા અને મધમાખ દ્વારા તે પિતાને સૂચવે છે. અગ્નિ ક્યાં બાળ નથી? આ જગતમાં ચંદ્ર ક્યાં દેખાતો નથી? ઉત્તમ લક્ષણ ધરનારા સજજન પુરુષે ક્યાં પ્રગટ થતા નથી? સિહગિરિસૂરિ વાસ્વામીને ગણ સેંપીને કાળ–સમય નજીક આવ્યો, એટલે ભક્તનો ત્યાગ કરી–અનશન સ્વીકારી મહર્લિંક દેવ થયા. વજસ્વામી ભગવંત પણ પોતાના પાંચસો શિષ્ય-પરિવાર સાથે જ્યાં જ્યાં વિહાર કરતા હતા, ત્યાં ત્યાં શાસનના જયકાર શબ્દો ઉછળતા હતા. ખરેખર આવા દુષમા કાળમાં અત્યારે અતિ અદભુત ગુણરત્નના નિધાનરૂપ જે કઈ હોય તે આ છે.”—એ પ્રમાણે ચતુર પંડિત પુરુષનાં મનને આનંદ ઉત્પન્ન કરાવનાર આ વજીસ્વામી છે. - હવે કુસુમપુર નગરમાં સારી કીર્તિ મેળવેલા ધનશ્રેષ્ઠી નામના કોઈ શેઠ હતા. તેને લજજા તેમ જ સૌભાગ્ય ગુણના ભંડાર સરખી મનહર ભાર્યા હતી. તેઓને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] ઉપદેશપદ-અનુવાદ પેાતાના દેહની રૂપલક્ષ્મીથી દેવાંગનાઓને પણ ઝાંખી પાડે, તેવા પ્રકારની પુત્રી હતી. તે નવીન−ઉદાર યૌવનવય પામી. તેમની વાહનશાળામાં રહેલી સાધ્વીએ હંમેશાં વાસ્વામીના શરદચંદ્રના સરખા નિર્મળ ગુણા પ્રશ'સતી હતી. તે આ પ્રમાણે− આ માલબ્રહ્મચારી અખંડ શીલવાળા મહુશ્રુત-અતિશય જ્ઞાનના સ્વામી, પ્રશમરસથી ભરપૂર છે. આ મહાપુરુષ અનેક ગુણાના ભંડાર છે, એમના સરખા બીજા કાઇ એક સામટા ગુણવાળા નથી. (૨૫૦) “આ જગતમાં આ બે પુરુષ! બીજાને પ્રતીતિ ઉત્પન્ન કરનાર ગણેલા છે, તેમાં સ્ત્રીઓ, બીજી સ્ત્રી જેની કામના કરતી હેાય, તેને ઇચ્છવાવાળી અને લેાક, જે પૂજ્ય પુરુષ હાય, તેની પૂજા કરનાર છે. આ પ્રમાણે સાધ્વીજીએના મુખથી તેમના ગુણે! સાંભળીને તેમનું સ્મરણ કરતી તે કન્યા તેમના વિષે ઢ અનુરાગવાળી બની. આવા પ્રકારના માનસિક અભિપ્રાયવાળી પુત્રી પિતાને એમ કહેવા લાગી કે, ‘જો મને વાસ્વામી ભર્તાર તરીકે પ્રાપ્ત થશે, તેા હું વિવાહ કરીશ, નહિંતર સળગતા અગ્નિની ઉપમાવાળા ભાગે! મારે ભાગવવા નથી. ઉત્તમકુળમાં જન્મેલી કન્યા આપેાઆપ ભર્તાર મેળવી લે છે, પરંતુ તે તેની ઇચ્છા કરતી નથી. સાધ્વીએ કન્યાને કહે છે કે, સ્વામી કદાપિ વિવાહ-લગ્ન કરે જ નહિ. ત્યારે તે કુમારી કહેવા લાગી કે, ‘જો તે વિવાહ નહીં કરશે, તે હું દીક્ષા જ ગ્રહણ કરીશ.' એમ પેાતાના મનમાં નિશ્ચય સ્થાપન કર્યા હતા. ભગવાન વસ્વામી પણ ક્રમ પૂર્વક વિહાર કરતા કરતા પાટલિપુત્ર નગરે પધાર્યા. તુષાર-હિમ સરખા ઉજજવલ તેના યશ સમૂહ શ્રવણ કરવાથી રંજિત-પ્રભાવિત થયેલ ત્યાંના રાજા પેાતાના પરિવાર સહિત સન્મુખ આવ્યો, ત્યારે ઉજજવલ રૂપવાળા કેટલાક કેટલાકના સમુદાયવાળા સાધુએને નગરમાં આવતા જોયા. રાજાએ તેમાં ઉદાર-સુંદર શરીરવાળા આવતા ઘણા મુનિવરને જોયા. એટલે પૂછ્યું કે, ‘આ જ તે વા સ્વામી ભગવંત છે કે? 'ત્યારે જવાખમાં જણાવ્યું કે, ‘આ તે જ છે, પરંતુ ખીન નથી’ એ પ્રમાણે વિકસિત નેત્રા વડે રાજા અને નગર લેાકા વડે દૂરથી તાકીતાકીને જોવાતા કેટલાક મુનિઓથી પરિવરેલા વાસ્વામીની પાસે પહેાંચ્યા. ત્યાર પછી આદર સહિત પૃથ્વીમ`ડલને અડકાડેલા મસ્તકથી રાજાએ તેમને વદન કર્યુ અને પ્રીતિ-ભકિતવાળા વચન કહેવા વડે તેમને અભિનંદન કર્યું. નગરનાં ઉદ્યાનમાં રોકાયા અને 'ક્ષીરાસ્રવ લબ્ધિ વડે ધર્મ કથા શરુ કરી. એ પ્રકારે માહના નાશ કરનારી ધમ કથામાં જણાવ્યું કે-“નિલ કલાદિ ગુણયુક્ત મનેાહર મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને બુદ્ધિશાળી મનુષ્યે મેાક્ષ માટે સજ્જડ ઉદ્યમ કરવા જોઈએ. અથ અને કામના ફૂલવાળા ધર્મ, તેમજ અથ અને કામ આ ત્રણે પરિણામથી વિચારીએ તે કપાકલ, ખલપુરુષના સમાગમ અને ઝેર-મિશ્રિત લેાજન સમાન કહેલા છે. જેમાં સ'સારના ભય નથી, * ૧ ક્ષીરાસવ, મધ્વાસર આદિ વચનલબ્ધિની વ્યાખ્યા યેગશાસ્રતા મારા અનુવાદમાંથી જોઇ લેવા ભલામણ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ આચાય શ્રીવાસ્વામી [ ૧૭૭ જેમાં મેાક્ષની બિલકુલ અભિલાષા નથી, તે ધમ કહેવાય નહિ. જિનેશ્વરની આજ્ઞા પૂવકના જે ધમ હોય, તેને જ અહીં ધમ કહેવેા. જેમાં માયા, નિયાણુ, મિથ્યાત્વ એવાં ત્રણ શલ્યરૂપ મેાટા દાષા વડે પાપાનુબંધી પુણ્ય ખંધાય અને તેનાથી સેંકડા સંકટના કારણભૂત સર્પ માફ્ક ભય'કર એવા ભાગેાની પ્રાપ્તિ થાય છે, જે ભાગવ્યા પછી અવશ્ય અનેક દુઃખાની પર’પરા ભાગવવી પડે છે. વળી પુરુષામાં પુંડરીકકમલસમાન એવા તીથંકર ભગવાએ ક્ષમાદિની પ્રધાનતાવાળા જે ધમ પ્રરૂપ્યા છે, તે જ સાચા ધમ છે, મેાક્ષના અક્ષય ફળને આપનાર છે. આ જગતમાં અર્થ અને કામ એ પ્રત્યક્ષ જ અનના હેતુરૂપ અનુભવાય છે. ભાવથી પણ અથ અને કામ પરિણામૈ દુઃખદાયક છે. આ વિષયમાં તમને વધારે કેટલુ' કહેવુ...? અર્થ-કામથી વિપરીત મેાક્ષ છે કે, જેમાં વગર અવસરે મ્રુગરૂપી સમગ્ર જીવાને ખ ંડિત કરનાર પ્રચંડ, મૃત્યુરૂપી સિંહશિશુના પ્રવાસ નથી-અર્થાત્ ત્યાં કાયમ માટે મૃત્યુને અભાવ છે. યૌવનવનને ખાળનાર દાવાનળની જ્વાલા-શ્રેણિ સમાન વૃદ્ધાવસ્થા પણ ત્યાં હાતી નથી. ઉન્મત્ત કામદેવનાં આકરાં ખાણેની તાકાત ત્યાં ચાલી શકતી નથી.- અર્થાત્ વિષયવાસનાને જ્યાં સર્વથા અભાવ છે. લાભ-સપના સંગ થતા નથી. મેાક્ષમાં ક્રેધ અને માહના ઉછાળા હાતા નથી, તેમજ બીજા કાઇપણ કષાયા, વિષાદશેક, અભિમાન–પિશાચ, વલ્લભલેાકના વિયાગ, દુ:ખના મૂલસરખા રાગેા પણ ત્યાં હોતા નથી. વધારે કેટલુ કહેવુ ? જગતમાં જે દેષા અણુગમતા પદાર્થા તે સર્વેના ત્યાં બિલકુલ પ્રવેશ થઇ શકતા નથી. ત્યાં રહેલા તમામ જીવા લેાકાલેાકને જોવાજાણવા માટે સમ્યગ્દર્શન અને જ્ઞાનના નેત્રાવાળા છે. જેથી જગતના કાઈપણ રૂપી, અરૂપી દ્રબ્યા, પર્યાયે, ગુણા વગેરે સપૂર્ણ પણે જાણી શકે છે એવા કેવલજ્ઞાન-દનવાળા છે, તે જીવેા અનુપમ સ્વાધીન સુખ-સ ́પત્તિવાળા હોય છે. જેમ જગતમાં સૂર્ય પાસે ખજુઆનું તેજ બિલકુલ ગણતરીમાં નથી, તેમ જગતના અદ્ભુત વૈભવા મેાક્ષના વૈભવ પાસે કશી ગણતરીના નથી. સર્વાં કરતાં ઉત્તમેાત્તમ ચડિયાતા સુખવાળુ સ્થાન હાય, તેા મેાક્ષ છે. જ્યાં લેશ પણ દુ:ખના છાંટા નથી, તે સ્થાન મેળવવા માટે દન, જ્ઞાન, ચારિત્ર અને તપ સ્વરૂપ પ્રયા-પાલન એ જ મેાટેા ઉપાય છે. તા તમેા તમારી શક્તિ અનુસાર તેમાં પ્રવૃત્તિ કરેા. હુંમેશાં વિવિધ પૂજા કરવાપૂર્વક ત્રણે કાળ ચૈત્યાને વંદન કરવુ, દેહરાસર સબધી કાર્યમાં ઘણા પ્રકારની સાર-સ ́ભાળ, જીર્ણોદ્ધાર, દેવદ્રવ્ય-રક્ષણ-વૃદ્ધિ, ઈત્યાદિક નિપુણ નિર્મલ બુદ્ધિથી કાર્ય કરવાં. સાધુએના આચારો પાળવામાં તત્પર, તેમ જ બહુશ્રુત ઉત્તમ મુનિઓને વંદન કરવું, ગુણી પુરુષા વિષે ઘણાંજ મહુમાન, તથા તેમનું વાત્સલ્ય કરવું. (૨૭૫) શકા, આકાંક્ષાદિ દોષરૂપ શલ્યાને દૂર કરી સમ્યગ્દર્શનની નિ`ળતા કરવી, તથા જિનેશ્વરાની જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણાદિ કલ્યાણક-ભૂમીએનાં દર્શન-સ્પન કરવાં. જે માટે કહેલુ' છે કે- “ તીર્થંકર ભગવંતા, તેમજ તેવા મેાક્ષગામી મહાનુભાવાના જન્મ, દ્વીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ ભૂમીઓમાં નક્કી જિનેશ્વરાનાં આગાઢ દર્શન ૨૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] ઉપદેશપદ-અનુવાદ થાય છે. અર્થાત્ સમ્યક્ત્વરનની પ્રાતિ નક્કી થાય છે. સારા તીર્થમાં વિધિપૂર્વક સિદ્ધાંતના સારનું શ્રવણ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમજ નવીન નવીન શ્રતજ્ઞાન ભણવાથી, પહેલાં ભણેલાનું પરાવર્તન કરવાથી, કાલાદિક દેનું વર્જન કરીને પઠનપાઠન-પરાવર્તન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમ જ અનુપ્રેક્ષા-ચિંતન-વિચારણા કરવાથી જ્ઞાન-પ્રાપ્તિ થાય છે. સમાન ધર્મવાળા સાધુઓની ઓળખાણ કરી, તેમની સાથે સહવાસ-સેવા દ્વારા ચારિત્રની પણ સાધના કરવી. પાપ આવવાનાં કારણભૂત આસવદ્વાને સખત રીતે શેકીને તથા હંમેશાં આગળ આગળના ગુણસ્થાનકની અભિલાષા કરવી. આ પ્રમાણે ગુણરત્ન-પ્રાપ્તિના પ્રધાન કારણરૂપ આ મનુષ્યજન્મમાં જેઓ ઉપર જણાવેલા દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરે છે, તેઓ કૃતાર્થ ગણાય છે. અને તેઓજ શરચંદ્ર-સમાન ઉજજવલ યશને દશે દિશામાં ફેલાવી સુખેથી જીવનારા ગણાય છે. વળી પરલોકમાં પણ કામ કરીને કલ્યાણની શ્રેણીરૂપ સુખમાલિકાને અનુભવ કરીને, કર્મ રજનો ક્ષય કરીને નિર્મળ સુખવાળે મોક્ષ પણ મેળવે છે.” નગરલેક સાથે પ્રભાવિત થયેલા રાજાએ પોતાના મહેલે પહોંચીને વજસ્વામીનું સુંદર શરીર, તેમને ઉપદેશ, અપૂર્વ જ્ઞાન, શિષ્ય પરિવાર આદિનું સ્વરૂપ અંતઃપુર સમક્ષ પ્રગટ કર્યું. અંતઃપુરની રાણીઓ વગેરે પણ તે સાંભળીને વિસ્મય પામી અને રાજાને કહેવા લાગી કે, “અમે પણ તેમના રૂપને જોવાની અભિલાષા કરીએ છીએ.” અતિતીવ્રભક્તિમાં પરવશ બનેલા રાજાએ સર્વ અંતેકરીઓને જવાની રજા આપી, એટલે તેઓ નગરમાંથી નીકળી. હવે આગળ જણાવેલી શ્રેણીની પુત્રી તે ઘણા સમયથી અત્યંત દર્શન કરવા ઉત્સુક થયેલી હતી જ. હવે વજસ્વામી નગર બહાર પધાર્યા છે, તે વૃત્તાન્ત સાંભળીને એકદમ અતિશય દેખવાની ઈચ્છાવાળી બની અને વિચારવા લાગી કે, “હું તેમનાં દર્શન જલદી કેમ કરૂં ?” પુત્રીએ પિતાને વિનંતિ કરી કે, “સૌભાગ્યશાળીઓમાં શિરોમણિ સમાન એવા વજસ્વામીને જ મને આપે, તે સિવાય મારું હવે જીવતર નથી” ત્યારપછી તેને સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત કરી અને વળી સાથે અનેક ઘનની કેટિએ તેમને આપવા માટે ગ્રહણ કરી. અનુક્રમે વાસ્વામી જ્યાં હતા, ત્યાં પુત્રી સહિત શેઠ પહોંચ્યા. તેમણે વિસ્તારથી ધર્મ સંભળાવ્યું. લેકે કહેવા લાગ્યા કે, “ભલે દેવતાઓનું સૌભાગ્ય કદાચ અધિક હશે, પરંતુ દેવતાઓનું રૂપ તો આના કરતાં ચડિયાતું નહિં હશે. ત્રણે લોકમાં આની સમાન બીજા કેઈ દેવ, અસુર કે વિદ્યાધરની રૂપલક્ષમી નહીં હોય.” સભાનું માનસ જાણીને ભગવાન સ્વામીએ તે જ ક્ષણે આગળ પિતાને દેવ તરફથી મળેલી ક્રિય વિદ્યાના બળથી હજાર પાંખડીવાળું સુવર્ણમય સુંદર કાંતિવાળું નિર્મળ કમળ વિકુવ્યું, તેમ જ વિજળીના ઢગલા સમાન તેજસ્વી, નિર્મલ લાવણ્યના સમુદ્ર હોય તેવું રૂપ વિકુવ્યું. રૂપથી આશ્ચર્ય પામેલા લોકો એમ બેલવા લાગ્યા કે, “આમનું સ્વાભાવિક Page #222 -------------------------------------------------------------------------- ________________ વાસ્વામી આકાશમાગે [ ૧૭૯ રૂપ તો આવું છે, પરંતુ આ રૂપ દેખીને સ્ત્રીલોકોને પ્રાર્થના લાયક રખે થવાય, તે કારણે પ્રથમ પિતાનું અસલ રૂપ ન બતાવ્યું. રાજા પણ કહેવા લાગ્યો કે, “અહો ! આમનું આવું અતિશયવાળું રૂપ છે.” એટલે રાજા પાસે સાધુપણાના ગુણોની પ્રરૂપણા કરી કે, “તપગુણના પ્રભાવે લબ્ધિ પ્રાપ્ત કરેલા અનગારે અસંખ્યાત સંખ્યા પ્રમાણે વૈક્રિય રૂ૫ બનાવી જમ્બુદ્વીપ વગેરે દ્વીપમાં ભરી શકવાની તેમની તેટલી તાકાત હોય છે, તે આમાં તમને કેમ આટલું આશ્ચર્ય જણાય છે ? તે સમયે ધન શ્રેષ્ઠીએ વાસ્વામીને વિનંતિ કરી કે, “જગતની સર્વ સ્ત્રીઓનાં રૂપને જિતનાર આ મારી પુત્રી નકકી સર્વ સ્ત્રીઓના સૌભાગ્યાતિશયના અહંકારને દૂર કરનારી છે, માટે તેની સાથે પાણિગ્રહણ કરો. કારણ કે, મહાબુદ્ધિશાળી પુરુષે ઉચિત કમનું પાલન કરનારા હોય છે.” વાસ્વામી ભગવંતે “વિષયો ઝેરની ઉપમાવાળા છે.” એ પ્રમાણે ઉપદેશ આપતાં જણાવ્યું કે– વિષયે ઝેરની સરખાં વિષમ દુઃખ આપનાર થાય છે. સયા પર ચેટેલ માંસ જેમ મરણ આપનાર થાય છે. માછલાં પકડવા માટે જળમાં અણિયાલા સેવા પર ખાવાનો લેટ કે માંસ ચટાડી જળમાં નાખે, એટલે માછલીઓ ખાવાની લાલચે આવે અને મોંમાં સોયો પરોવાઈ જાય, એટલે માછીમારો તેને પકડી મારી નાખે, તેમ વિષયે ભગવ્યા પછી જીવને છેવટે દુર્ગતિનાં દુઃખ સહન કરવો પડે છે. તથા મશાનમાં, પ્રપંચની બહુલતાવાળા કેટલાકો પકડીને આહૂતિ આપે, તેમ વિષયની લાલચે ખેંચાયેલે આત્મા કર્મના પ્રપંચમાં સપડાઈ મૃત્યુ પામી દુગતિગામી બને છે. તીણ ધારવાળી તરવારોનાં બનાવેલા પાંજરાઘર સમાન વિષયો સર્વાગાને છેદનારા થાય છે. વિષયો ક્રિપાકફળના પાકસમાન મુખને મીઠાશભાવ આપનાર થાય છે, પણ તે ફળ કે તેના પાકને ખાનારનાં આંતરડાં એવાં ચીરાય છે, કે તેને મરણ-શરણ થયા વિના છૂટકે થતું નથી, તેમ વિષયો ભગવતી વખતે મીઠા, સુંદર, અનુકૂળ લાગે છે, પરંતુ તેના સેવનના કારણે ઉપાર્જન કરેલાં પાપકર્મો જયારે તિર્યંચ-નારકી ગતિમાં ઉદયમાં આવે છે, ત્યારે લાંબાકાળ સુધી પણ તે દુઃખનો છેડો આવતો નથી. (૩૦૦) વિષ ક્ષણમાં જ દેખેલા અને ક્ષણવારમાં નાશ પામવાના સ્વભાવવાળા છે. દુર્જનના મનની મિલનસારતા સરખી ઉપમાવાળા છે. દુર્જનનાં મન કેઈ સજજન સાથે મળે જ નહિ. વધારે કેટલું કહેવું? અનર્થોનું મૂળ હોય તે વિષય છે. “જો તમારી કન્યાને મારું પ્રયોજન હેય, તે તે વ્રત ગ્રહણ કરે.” એમ ઉપદેશ આપ્યોએટલે ઘણું ખર્ચવાળા આડંબરથી તે કન્યાને પિતાએ દીક્ષા અપાવી. પદાનુસારી લબ્ધિવાળા વાસ્વામી ભગવંત મહાપરિજ્ઞા નામના અધ્યયનથી પૂર્વાચાર્યોથી વિસરાઈ ગયેલ ગગનગામિની નામની વિદ્યા ઉદધરી અને તેના પ્રભાવથી, તેમજ જંભક દેવ પાસેથી મેળવેલી વિદ્યાના બળથી તે મહાભાગ્યશાળી ઈચ્છા પ્રમાણે આકાશમાં જવા-આવવા સમર્થ બન્યા. કઈક સમયે જ ભગવંત પૂર્વ દેશમાંથી વિહાર કરતા કરતા ઉત્તરાપથમાં Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] ઉપદેશપદ-અનુવાદ આવી પહોંચ્યા, તે ત્યાં દુષ્કાળ પડેલો હતો. હવે ત્યાંથી વિહાર કરી આગળ નીકળી શકાતું નથી, કારણકે માર્ગો વિહાર લાયક રહેલા નથી. જ્યારે સંઘના પ્રાણ કંઠે આવી ગયા, તો (શ્રમણ) સંઘે આ પ્રમાણે તેમને વિનંતિ કરી કે, “આપ સરખા તીર્થાધિપ અત્યારે વિદ્યમાન હોવા છતાં શ્રેષગુણના સંઘાત સ્વરૂપ જિનેશ્વરની આજ્ઞાને માનનારે સંઘ આત–રૌદ્ર ધ્યાનને વશ બની મરણ પામે, તે વાત યુક્ત નથી.” તે સમયે પટવિદ્યાથી સંઘ જાય છે, ત્યારે જેના ઘરમાં સાધુઓ રહેલા હતા, તે શય્યાતર ઘરેથી ગાય ચરાવવા માટે જંગલમાં ગયે હતો. તે ઘરે પાછા આવીને દેખે છે, તો (સાધુ) સંઘને આકાશમાગે ઉડતો દેખી પોતાની ચોટલી કાપીને કહેવા લાગ્યો કે, “હે ભગવંત! હવે હું આપને ખરેખર સાધર્મિક થયે.” શાન્ત ચિત્તવાળા, શ્રતને અનુસરનારા, સર્વ જીવ વિષયક અપાર કરુણાના ભંડાર એવા વાસ્વામીએ તેને પણ સાથે લઈ લીધું. સૂત્રમાં સૂચન છે કે, “જે સાધર્મિક-વાત્સલ્યમાં ઉદ્યમી હોય, તથા સ્વાધ્યાયમાં ઉદ્યત હય, ચરણ-કરણમાં અનુરાગવાળે અને તીર્થની પ્રભાવના-શાસનની ઉન્નતિ કરવામાં તત્પર હોય, તેને સાધર્મિક સમજવો.” અનુક્રમે દક્ષિણાપથમાં (જગન્નાથ) પુરી નામના નગરમાં પહોંચ્યા. ત્યાં સુભિક્ષકાળ હેવાથી શ્રાવક ધનધાન્યની સમૃદ્ધિવાળા હતા. આગળ વર્ણવેલા એવા અમારા શ્રાવકેનાં પિતપોતાનાં ચૈત્યગૃહોમાં રાજ તરફથી પુષ્પ ચડાવવાને નિષેધ-હુકમ કરેલો છે. દરેક સ્થાને જૈન સાધુ તથા શ્રાવકોને બૌદ્ધધર્મીઓ પરાભવ કરે છે. કારણ કે, રાજા બૌદ્ધસાધુનો ભક્ત છે. કેઈક સમયે સંવત્સરી મહાપર્વ આવી પહોંચ્યું, ત્યારે બૌદ્ધધર્મી રાજાએ તે દિવસે માં આખા નગરના સમગ્ર જૈનત્ય-મંદિરોમાં પુષ્પ ચડાવવાનો મનાઈ હુકમ કર્યો. તે વખતે સર્વ શ્રાવકલોકો અત્યંત વ્યાકુળ મનવાળા બની ગયા. ત્યારે બાળકે, વૃદ્ધો સહિત સર્વ શ્રાવકે વાસ્વામી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે- “હે સ્વામી ! આપ સરખા તીર્થના સ્વામીની હાજરીમાં જે શાસનની લઘુતા થાય, તે પછી કો બીજે શાસનની ઉન્નતિ-પ્રભાવના કરનાર થશે?” આ રીતે બહુ વિનંતિ કરી, એટલે વાસ્વામી નર્મદા નદીના દક્ષિણકિનારે માહેશ્વરી નામની શ્રેષ્ઠનગરીમાં ઉડ્યા. ત્યાં માલવદેશમાં પહોંચ્યા. ત્યાં હુતાશન-ઘરમાં વ્યંતરનું મંદિર હતું અને તેની ચારે બાજુ મનોરમ બગીચો હતો. તેમાં સુગંધથી મહેકતાં પુષ્કળ પુપ થતાં અને તે કારણે ઘણા ભ્રમરોના જાળથી તેને મધ્યભાગ મલિન જણાતું હતું. તે બગીચામાં દરરોજ એક કુંભ પ્રમાણ પુપે ઉત્પન્ન થતાં હતાં. “ ૬૦, ૮૦, ૧૦૦ અઢકનો અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કુંભ થાય છે. વાસ્વામીને દેખીને તડિત નામનો માળી જે તેમના પિતાનો મિત્ર હતા, તે આદર સહિત ઉભે થઈ કહેવા લાગ્યા કે, “આપ કહો કે, અહીં શા કારણે આપ આર્યનું આગમન થયું છે?” જવાબમાં જણાવ્યું કે, “આ પુનું પ્રયજન હોવાથી આવેલ છું.” તડિત માળીએ કહ્યું કે, “આપે મારા ઉપર ઉપકાર Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક વાસ્વામી આકાશમાગે [ ૧૮૧ કર્યો” એમ કહી નેહપૂર્વક તેણે પુછપ સમર્પણ કર્યા. આપ જેમ ઠીક લાગે તેમ થશે. હુતાશનના ધૂમાડાના સંગથી પ્રાસુક લગભગ અચિત્ત પ્રાય થયા પછી તે પુપે ગ્રહણ કરીને પાછા ફર્યા. ત્યાર પછી નાનાહિમવાન પર્વત પર પદ્મદ્રહમાં શ્રીદેવી પાસે પહોંચ્યા. તે સમયે શ્રીદેવી જિનેશ્વરદેવનું અર્ચન કરવા માટે ઉત્કટગંધયુક્ત હજાર પાંખડીવાળું સફેદ કમળ તોડીને પૂજાની તૈયારી કરતાં હતાં. (૩૨૫) વાસ્વામીને આવેલા દેખીને તેમને વંદન કર્યું અને તેણે પદ્મનું નિમંત્રણ કર્યું. તે કમળ ગ્રહણ કરીને હુતાશનગૃહે આવ્યા. ત્યાં હજારે ધ્વજાઓ જેના ઉપર ફરકતી હતી, ઘુઘરીઓનો રણકાર સંભળાતો હતોએવું દિવ્ય વિમાન વિકુવ્યું. વિમાનની અંદર સુગંધી પુષ્પોનો સમૂહ સ્થાપન કર્યો. ભક દેવતાથી પરિવરેલા દિવ્ય સંગીતના શબ્દોથી આકાશતલને પૂરતા પોતાના ઉપર ઊર્વમાં મહાપદ્યનું સ્થાપન કરીને પોતે પુરી દેશ તરફ પ્રયાણ કર્યું અને ક્ષણવારમાં ત્યાં પહોંચી ગયા. તેવા પ્રકારનું નેત્રોને સુખ કરનાર આશ્ચર્ય-કુતૂહલ દેખીને વિભ્રમ પામેલા બૌદ્ધભક્તો એમ બોલવા લાગ્યા કે, “દેવતાઓ પણ આપણું સાન્નિધ્ય કરવા માટે આવ્યા છે.” એમ ધારીને વાજિંત્રોના શબ્દોથી આકાશને પણ બહેરું કર્યું. -એ પ્રમાણે પૂજાની સામગ્રી લઈ નગર બહાર બૌદ્ધભક્તો ગયા, જ્યાં નીકળીને રાહ જુવે છે, તો તેમના વિહાર–સ્થાનનું ઉલ્લંઘન કરીને અરિહંતના મંદિરે પહોંચ્યા. ત્યાં દેવોએ મહોત્સવ કર્યો. તે દેખવાથી લોકો અરિહંતના પ્રવચન વિષે વિશેષ બહુમાનવાળા થયા. અતિ આનંદ પામેલે રાજા પણ સુશ્રાવક બની ગયે. આ પ્રમાણે પારિ મિકી બુદ્ધિ વાસ્વામીને થઈ અને માતાને પોતે ન અનુસર્યા. કારણ કે, “મારાથી કઈ પ્રકારે સંઘ અપમાનપદ ન પામે, તેમ થાય, તો સંસારવૃદ્ધિ થાય ”—આ સર્વ તેમની પારિણામિકી બુદ્ધિ સમજવી. અવંતી નગરીમાં વૈકિયલબ્ધિની પ્રાપ્તિ થઈ, પાટલિપુત્ર નગરમાં રખેને પરિભવ ન થાય તે માટે વૈક્રિયરૂપ વિકુવ્યું. જગન્નાથપુરીમાં તીર્થની પ્રભાવના અતિ અદભુત રીતે કરી, તેમ કરવાથી બીજા ધર્મવાળા પરતીર્થીઓના માનની સ્લાનિ થઈ. તથા તસલિપુત્ર આચાર્યની પાસે જેમ દશપુરમાં રક્ષિતે પ્રવજ્યા અંગીકાર કરી. શ્રીમાલનગરમાં જ્યારે વાસ્વામી પાસે આવ્યા, જે પ્રમાણે નવ પૂર્વો જુદા સ્થાનમાં રહીને ભણ્યા, આ વગેરે કથાઓ પૂર્વના મહર્ષિઓએ શાસ્ત્રમાં કહેલી છે. વાસ્વામીનું સૌભાગ્ય કઈ અલૌકિક પ્રકારનું હતું, જે એક રાત્રિ પણ તેમની સાથે રહે, તે તેમના મરણ સાથે જ સમાધિ-મરણ પામે. આરક્ષિત જ્યારે વાસ્વામી પાસે દશમા પૂર્વના યમકોમાંના ભાંગા ગ્રહણ કરવામાં અસમર્થ થયા, ત્યારે પૂછ્યું કે, “હજુ આગળ ભણવાનું કેટલું બાકી છે?” ત્યારે વજસ્વામીએ કહ્યું કે, “હજુ માત્ર બિન્દુ સમાન ભણુયું છે અને સમુદ્ર સમાન ભણવાનું બાકી છે.” જ્યારે જ્યારે વારંવાર પૂછવામાં આવતું, ત્યારે ત્યારે ગુરુ પાસેથી Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] ઉપદેશપદ-અનુવાદ. ••••••••••••••••••••••••••••• આ જ જવાબ મળતું હતું. આ વગેરે આર્ય રક્ષિતનું ચરિત્ર આવશ્યકસૂત્રને અનુસારે તેના અર્થીઓએ જાણવું. અહિં તેની જરૂર ન હોવાથી કહેલું નથી. (૩૪૨) વસ્વામિ-ચરિત્ર પૂર્ણ થયું. ગૌતમસ્વામિ–ચરિત્ર પ્રસંગોપાત્ત ભવ્યજીને આનંદ આપનાર શ્રીગૌતમસ્વામીનું કંઈક ચરિત્ર કહીશ, તે તમે સાંભળો. અષ્ટાપદ ર્વત ઉપરથી નીચે ઉતરતા પ્રભાત–સમયના ઉગેલા લાલ સૂર્યના કિરણ સરખા ભગવંત ગૌતમસ્વામીને બાલસૂર્યથી જેમ કમળ વિકસિત થાય, તેમ વિકસિત મુખવાળા પૂર્વે જણાવેલા તાપસ કહેવા લાગ્યા કે-“મસ્તકથી નમેલા અમે તમારા શિષ્ય છીએ અને તમે અમારા ગુરુ છે. ત્યારે ગૌતમસ્વામીએ તે તાપસીને કહ્યું કે, “તમારા અને અમારા બંનેના ગુરુ તે જગતના જીવન બંધુ સમાન ભવ્યજી રૂપી કમલવનને વિકસ્વર કરનાર સૂર્ય સરખા મંગલ નામવાળા ભાગવાન વીર પ્રભુ છે. શું તમારે વળી બીજા કોઈ ગુરુ છે? એટલે અતિપ્રસન્ન મુખકમળવાળા ગૌતમસ્વામીએ વિસ્તારથી ગુરુના ગુણની પ્રશંસા કરી કે, “સિદ્ધાર્થ રાજાના પુત્ર, વિનયપૂર્વક નમાવેલા મસ્તકથી જેમનું શરણ ઇંદ્રોએ પણ સ્વીકાર્યું છે–એવા ઈન્દ્ર મહારાજાઓના પણ જેઓ પૂજ્ય છે. કૃતકૃત્ય, ધમજના મસ્તકના મુગટ સમાન, હાર સમાન ઉજજવલ યશવાળા, દુખે કરીને પાર પામી શકાય તેવા ભવસાગર પાર પામવા માટે મહાપ્રહણ સમાન, સમગ્ર મનોવાંછિત કલ્યાણ–પ્રાપ્તિ માટે નવીન ક૯પવૃક્ષ સમાન, એવા ગુરુ મહારાજ મહાવીર પરમાત્માનું કેટલું વર્ણન કરવું? તે સમયે દેવતાઓએ મુનિ વેષ હાજર કર્યો, એટલે તરત જ તેમને પ્રવજ્યા આપી. પર્વતની મેખલાથી નીચે ઉતારીને માર્ગે પહોંચ્યા, એટલે ભિક્ષા–સમય થયા. “હે આર્યો! આજે તમે પારણામાં શું લેશે? તમારા માટે શું લાવું? તમને કઈ વસ્તુ ઉચિત છે? ત્યારે તાપસ સાધુઓએ કહ્યું કે, “ક્ષીરનું ભોજન કરાવે.” સર્વ લબ્ધિવાળા ભગવાન ગૌતમસ્વામી ભિક્ષાચર્યામાં ઘી-ખાંડ સહિત ક્ષીરથી ભરેલું પાત્ર સહેલાઈથી વહેરી લાવ્યા. અક્ષણમહાનસ લબ્ધિવાળા ગૌતમસ્વામી ભગવંત તે ક્ષીરપાત્ર લઈને તેમની પાસે આવ્યા. એક જ પાત્રથી તેઓએ સર્વેને પારણાં કરાવ્યાં, પાછળથી પોતે પારણું કર્યું. પેલા તાપસ ખૂબ જ આનંદ-સંતોષ પામ્યા. અચિત્ત સેવાલ ભક્ષણ કરનાર સને કેવલજ્ઞાનાવરણીય કમનો ક્ષય થવાથી પૂર્વે કદાપિ પ્રાપ્ત કરેલ ન હતું, તેવું મહાકેવલજ્ઞાન પ્રગટ થયું. બીજા પ્રકારના જે દિલ્સ તાપસ હતા, તેમને જગતના જીવોને જીવન આપનાર ભગવંતનાં છત્રો દેખવાથી કેવલજ્ઞાન પ્રગટ થયું અને કૌડિન્ય ગાત્રવાળા હતા, તેમને પરિવાર-સહિત ભગવંત ધર્મ કહેતા હતા, તેમને સાંભળીને અનંત એવું કેવલજ્ઞાન થયું–એમ ૧૫૦૦ સર્વે તાપ ને કેવલજ્ઞાન પ્રગટ થયું. હવે ગૌતમસ્વામી આનંદપૂર્વક ભગવંતને પ્રદક્ષિણું આપવા લાગ્યા, તેઓએ પાછળ પાછળ લાગીને પ્રદક્ષિણા કરી અને પછી કેવલિઓની પર્ષદામાં “નમો ઉતરથ”—એમ તીર્થને વંદના Page #226 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી-ચરિત્ર [ ૧૮૩ કરી બેસી ગયા. પાછળ નજર કરી ગૌતમસ્વામી તેમને કહેવા લાગ્યા કે, “પ્રભુને વંદન કરે.” પ્રભુએ ગૌતમને કહ્યું કે, “કેવલિઓની હિલના ન કરો.” પશ્ચાત્તાપ-યુક્ત મિચ્છા મિ દુક્કડં” આપવા તત્પર બન્યા. ત્યાર પછી સજજડ અતિ પામેલા ચિતવવા લાગ્યા કે, “આ જન્મમાં હું સિદ્ધિ પામીશ કે નહિં? આ હમણાં દીક્ષિત થયા અને તત્કાલ કેવલજ્ઞાન પામ્યા.” ત્યારે ભગવંતે કહ્યું, “દેવતાનું વચન સત્ય કે મારું ? તે કહ્યું કે, “જિનેન્દ્રનું વચન સત્ય જ હોય. તે પછી શા માટે અતિ કરે છે? પછીના સમયમાં ભગવતે ચાર પ્રકારના કૃતની પ્રરૂપણ કરી, તે આ પ્રમાણે-(૧) સુંબકૃત (૨) દ્વિદલકૃત (૩) ચર્મકૃત અને (૪) કંબલકૃત. એ પ્રમાણે ગુરુ વિષે શિષ્યને નેહાનુબંધ ચાર પ્રકાર હોય છે. “હે ગૌતમ ! તને તો મારા વિષે કંબલકડ સમાન મતિ મેહ છે. તું મારી સાથે લાંબા કાળના સંબંધથી જોડાએલો છે, લાંબા કાળના નેહવાળો છે, પરિચયવાળો છે, લાંબા કાળની પ્રીતિ કરનારે છે. તું મને લાંબા કાળથી અનુસરનારો છે; તો હવે આ દેહને ભેદ-નાશ થશે, એટલે આપણે બંને સમાન થઈશું. માટે હે ધીર ગંભીર ગૌતમ! તું નિરર્થક શેક ન કર.” હવે ગૌતમને આશ્રીને બીજા મુનિઓને પ્રતિબંધ કરવા માટે ભગવંતે ‘દ્રામપત્રક નામના અધ્યયનની પ્રરૂપણા કરી. તે આ પ્રમાણે-“જેમ પીપળાદિક વૃક્ષનાં પત્રો જીર્ણ થઈ પીળાં પડી જાય છે, તેમ રાજા અને પ્રજાગણ વગેરેથી પૂજા પામેલ હોય-એવો મનુષ્ય પણ જીવિત પૂર્ણ થાય, ત્યારે મૃત્યુ પામે છે, માટે હે ગૌતમ! એક સમય જેટલે કાળ પણ પ્રમાદ ન કરીશ. ઈત્યાદિ. છડું, અડ્રમ વગેરે ઉગ્રરૂપ તપ કરતા તેઓ હંમેશાં ભગવાનની સાથે વિચરતા મઝિમ (મધ્યમા) પુરીએ પહોંચ્યા. ત્યાં ચોમાસું કરેલ હતું. ત્યારે સાતમાં પખવાડિયાના કાતિકની અમાવાસ્યાના દિવસે દિવસના બે પહાર વીત્યા પછી, તેને મેહવિચ્છેદ કરવા માટે પ્રભુએ ગૌતમને નજીકના ગામમાં મેકલ્યા અને કહ્યું કે, “હે ગૌતમ! આ ગામમાં અમુક શ્રાવકને પ્રતિબોધ કર.” ત્યાં ગયા પછી સાંઝનો સંધ્યા સમય થયો. એટલે તે રાત્રે ત્યાં જ વાસ કર્યો. તે રાત્રે દેવો નીચે આવતા અને ઉપર ઉડતા દેખાયા. ઉપગ મૂક્યા, તો જાણ્યું કે, ભગવંત આજે કાલ કરી ગયા!” ગૌતમસ્વામીએ વિરહના ભયથી કદાપિ ચિત્તમાં વિરહદિવસ આગળથી ચિંતવ્યો ન હતો. હવે તે ક્ષણે ચિતવવા લાગ્યા કે, “વીતરાગ ભગવંતે અવા સ્નેહ વગરના જ હોય છે. નેહરાગથી રંગાએલા ચિત્તવાળા પ્રાણીઓ સંસારમાં અથડાય છે. આ સમયે ગૌતમ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેમનો કેવલિકાલ અને વિહારકાલ બાર વરસનો, જેવા ભગવંત તેવા, પરંતુ ગૌતમસ્વામી ભગવાન અતિશયથી રહિત હતા. પાછળથી આર્ય સુધર્માસ્વામીને ગણ સોંપીને પછી પોતે સિદ્ધિ પામ્યા. તે પછી આર્ય સુધર્માસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ પણ કેવલી પર્યાયપણમાં આઠ વરસ વિચારીને ત્યાર પછી જંબૂસ્વામીને ગણ સોંપીને સિદ્ધિ પામ્યા. ભગવંતના કાળ પામવાથી દેવ-દાનવાદિ ઘણું શેકવાળા થયા. તે નગરી મઝિમ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] ઉપદેશપદ- અનુવાદ અપાપા નામવાળી હતી, છતાં હવે લોકો તેને પાપા” નગરી નામથી બોલવા લાગ્યા. (૩૫) ગાથા અક્ષરાર્થ–વજ નામના મુનિવરમાં પાણિમિકી બુદ્ધિ હતી. કેવી રીતે? છે કે, રાજસભામાં માતા અને સંઘને વિવાદ ચાલ્યા, ત્યારે માતા કરતાં પણ સંઘને માન આપ્યું. વર્ષ અને ઉષ્ણકાળમાં જંભક દેવાએ નિમંત્રણ કર્યુંત્યારે ગોચરી ગ્રહણ કરતાં પહેલાં સાવધાની રાખી વ્યાદિકને ઉપયોગ મૂક્યો. બાકી બીજા પુરી નગરીમાં સહસ્ત્ર પાંખડીવાળું પદ્મકમળ તથા એક કુંભ પ્રમાણ પુ લાવવાં. કુસુમપુરમાં (પાટલિપુત્રમાં) પહેલાં અસુંદર રૂપ પછી હજાર પાંખડીવાળા પદ્મ(કમળ)ના આસન ઉપર બેસી પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું, તે અત્યન્ત અતિશયવાળું રૂપ વિકુવ્યું. આર્ય રક્ષિતને યમકે ભણતાં ભણતાં મન ભાંગી ગયું અને તેને મોકલવાનું બન્યું. (ગાથા ૧૪૨ મી) જમાઈઓની પરીક્ષા ૧૪૩–ગાથાનો ભાવાર્થ કથા દ્વારા જણાવે છે. વસંતપુર નગરમાં નિદ્ધસ નામના બ્રાહ્મણને કીડાના સ્થાન સ્વરૂપ શુભા નામની ભાર્યા હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. જે યૌવનવયવાળી થઈ હતી. પોતાના ઘર સરખા વૈભવવાળા કુળોમાં વિવાહ કર્યો. માતાએ પિતાની પુત્રીઓ કેમ સુખી થાય? તેમ વિચાર્યું. તે માટે તેમના પતિના પરિણામ જાણવા માટે શું ઉપાય કરવો ? તેમ વિચારતાં, પતિ સાથે ગમે તેમ વ્યવહાર કરે, તો પુત્રીઓ ગૌરવસ્થાન ન પામી શકે અને ગૌરવ પામ્યા વગર સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય? માટે મારે જમાઈઓના મનોભાવ જાણી લેવા જોઈએ. પુત્રીઓને શીખવી રાખ્યું કે, “તમારે પ્રથમ પતિ-સમાગમ-સમયે લાગ મળે, એટલે પગની પાનીથી પતિના મસ્તકમાં પાટુ મારવું.” પુત્રીઓએ તે વાત સ્વીકારી. તે પ્રમાણે કર્યા પછી પ્રભાત-સમયે માતાએ પૂછયું કે, “તને તેણે પાટુ મારવા સમયે શું કર્યું ત્યારે મોટી પુત્રીએ કહ્યું કે, “તે મારા ચરણને પંપાળવા લાગ્યા અને મને પૂછ્યું કે, “તને કંઈ પગમાં વાગ્યું તે નથીને? આ પ્રમાણે તારે મને ચરણથી પ્રહાર કરવો ઉચિત ન ગણાય. એ તો મને તારા ઉપર ઘણો મોટે સનેહ છે, નહિંતર ઉન્માદરહિત ક્યો લજજાવાળો આવું કાર્ય નભાવી લે?” એટલે માતાએ પુત્રીને કહ્યું કે, “તારે પતિ તારા ઉપર ઘણા નેહવાળો છે. તું જે કરીશ, તે સર્વે પ્રમાણ ગણાશે, માટે ઈચ્છાનુસાર વર્તીશ, તો પણ પતિપ્રેમ ટકી રહેશે. બીજી પુત્રીએ કહ્યું કે, “પગથી પ્રહાર કર્યા પછી લગાર તે ખીજાયા, પરંતુ ક્ષણમાં પાછા શાન્ત થઈ ગયા.” તેને પણ માતાએ શિખામણ આપી કે, “તું તેને ન ગમતાં કેઈ કાર્યો કરીશ, તે તે ચીડાશે, પરંતુ તને બીજી કોઈ શિક્ષા નહિ કરશે.” ત્રીજીએ વળી કહ્યું કે, “તારી આજ્ઞા પ્રમાણે મેં કર્યું, એટલે તે મારા ઉપર ખૂબ રોષે ભરાયા અને મને ઘરના થાંભલા સાથે બાંધીને ચાબુકના ૧૦૦ ચાબખા માર્યા. મને દાસી, તેમ જ દુષ્કલમાં જન્મેલી , આવા પ્રકારનાં કાર્ય કરવા તૈયાર થયેલી એવી તારી મને જરૂર નથી.” ત્યાર પછી માતાએ તેની પાસે Page #228 -------------------------------------------------------------------------- ________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો, દેવદત્તા ગણિકા [ ૧૮૫ કહ્યું કે, અમારા કુલનો આવો ધર્મ હોવાથી તેમ કરેલ છે. જે તેમ ન કરે તે સાસરાના કુલમાં આનંદ ન વર્તાય.” એ પ્રમાણે તેના ચિત્તની પ્રસન્નતા કરી પુત્રીને શિખામણ આપી કે, “જેમ દેવ પ્રત્યે વર્તાવ રખાય, તે વર્તાવ તેની સાથે તારે રાખવો, નહિંતર તે તારા પ્રત્યે પ્રસન્નતા નહીં રાખશે.” જમાઈના ચિત્તને જાણવા માટે પુત્રીઓને આ શિખામણે આપેલી હતી. આ પ્રકારે પરિણામિકી બુદ્ધિનું ફલ બ્રાહ્મણી વિષે જાણવું. (૧૬) દેવદત્તા ગણિકા ઉજયિની નગરીમાં ચોસઠ કળાઓ શીખેલી, દેશ-દેશાવરમાં પ્રસિદ્ધિ પામેલી દેવદત્તા નામની ગણિકા હતી. દુર્જન લોકોનાં ચિત્ત જાણવા માટે પોતાના મહેલની ભીતોના સ્થાનમાં પિતાપિતાના વ્યાપારમાં તત્પર હોય અને તેમના સ્વભાવ કેવા હોય? તે જાણવા માટે તેવા તેવા સ્વભાવવાળાઓનાં ચિત્રો ચિતરાવ્યાં. જે જે વ્યાપાર કરનાર ત્યાં આવે, ત્યારે પૂર્ણ આનંદથી તે પોતાના વ્યાપારને લાંબા કાળ સુધી જેતે સ્થિર બની જાય. તેને આશય સમજીને કઈ પ્રકારે તેની તે પ્રમાણે સેવા કરે. જેથી આવનાર ઘણો ખુશી થાય. આવનાર ગ્રાહક અતિ દુષ્કર હોય તેવું દ્રવ્ય માગે તેટલું દાન હોંશથી આપે. આ પણ પરિણામિકી બુદ્ધિ કે જે તેણે સામાનું ચિત્ત જાણવા માટે તેમની પ્રકૃતિએ ચિત્રાવી અને દ્રવ્ય-સંચય કર્યો. (૫) ૧૪૩મી ગાથાનો અક્ષરાર્થ-પરિણામિકી બુદ્ધિમાં નિદ્ધસ દ્વિજની ભાર્યાએ જમાઈનાં ચિત્ત જાણવા માટે કરેલા ઉપાય વિષયક ઉદાહરણ. તથા લોકોના અભિપ્રાય જાણવા માટે ઉજ્જયિની નગરીની દેવદત્તા ગણિકાએ એગ્ય ઉપચાર–જેવા સ્વભાવના માણસ આવે તેને અનુરૂપ ગમતાં કાર્યો કરીને ઘણું ધન એકઠું કર્યું. ૧૪૪-ચરણઘાત નામના દ્વારનો વિચાર–તેના ઉદાહરણમાં કેઈક રાજાને યુવાનોએ ભરમાવ્યો કે, “હે દેવ! આ જર્જરિત દેહવાળા વૃદ્ધ મંત્રીઓ દુર્બલ બુદ્ધિવાળા થયેલા હોવાથી તેમના સ્થાનથી તેમને ખસેડી નાખી દૂર કરે, સમર્થ બુદ્ધિવાળા તરુણોને તેના સ્થાનમાં બેસાડો.” ત્યાર પછી તેની પરીક્ષા કરવા માટે તરુણ તેમજ બીજાઓને પ્રશ્ન કર્યો કે, “જે કોઈ મને પગથી મસ્તકમાં પાટુ મારે, તે તેના પગને કર્યો દંડ કરવો ?” ત્યાર પછી ચપળબુદ્ધિવાળા હોવાથી તરુણેએ કહ્યું કે, “તેના ચરણનો છેદ કરવો એ જ દંડ.” બીજા જે વૃદ્ધો હતા, તેમણે ઉતાવળ કર્યા વગર પરસ્પર વિચારણા કરીને કહ્યું કે, “તેની પૂજા કરવી. ગાઢ પ્રેમપાત્ર પત્ની જ્યારે લગ્ન પછીના રતિક્રીડાના સમયમાં રતિ-કલહ કરે છે, તે સિવાય બીજું કોઈ પણ આપના મસ્તકને પાટુ મારવા સમર્થ નથી.” ૧૪પ-આમળું નામના દ્વારમાં– કેઈક ચતુર બુદ્ધિવાળાએ કેઈક રાજસભામાં બના વટી (નકલી) આમળું લાવી સ્થાપન કર્યું. સભાલોકે વિચારવા લાગ્યા કે, “વગર ઋતુએ આ આમળું ક્યાંથી ઉત્પન્ન થયું ?” એમ લેક તર્ક-વિતર્ક કરવા લાગ્યા. ત્યાર પછી એક ૨૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] ઉપદેશપદ–અનુવાદ માણસે પરીક્ષા કરવાનો આરંભ કર્યો. કેવી રીતે ?—આ શતકાલ-શિયાળામાં ઉછ્યું, તેથી કરી ક્રમ બદલાયે. ખરા જુના આમળા સાથે કૃત્રિમ આમળાની સરખામણી કરી. પાકેલાં આમળાં કેવા પ્રકારનાં હેય? અને કૃત્રિમમાં તેવા પ્રકારનાં લક્ષણો હતાં નથી, ખરા આમળામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે લક્ષણો હોય છે અને કૃત્રિમ (બનાવટી)માં તેવાં રૂપાદિ લક્ષણો હોતાં નથી. આવી રીતે કૃત્રિમ આમળાની નિપુણ બુદ્ધિ અને તર્ક કરી પરીક્ષા કરી કે, કૃત્રિમ આમળાનાં લક્ષણો અને ખરા આમળાનાં લક્ષણો જુદા પ્રકારનાં હોય છે. ચતુર બુદ્ધિશાળી પુરુષ તેના ભેદો જાણે છે. આ વિષયમાં તેના જાણકારોએ જણાવેલું છે કે-“આમ્ર-પલનાં પુષ્પ તેમ જ ફળોને આકાર સર્વત્ર સમાન હોય છે. પરંતુ રસાસ્વાદમાં નજીકની ભૂમિમાં ઉગેલા વૃક્ષે ના સ્વાદમાં ફરક હોય છે.” (૧૪૫) ૧૪૬-મણિ નામના દ્વારનો વિચાર–કેઈક પ્રદેશમાં એક મણિધર સર્ષ એક વૃક્ષથી બીજા વૃક્ષ પર ચડીને પક્ષીઓના માળાઓમાં જે ઇંડાં મૂકેલાં હેય, તેનું ભક્ષણ કરતો હતે. કેઈક વખતે માળામાં આરૂઢ થયેલા ગીધે સપને હણી નાખ્યો. તે સપનો મણિ તે માળામાં પડી ગયે. નીચે રહેલા કૂવામાં તે મણિનાં કિરણો પડવાથી પાણીને રંગ લાલ દેખાવા લાગ્યા. ત્યાર પછી બાળકોએ વૃદ્ધ પુરુષને નિવેદન કર્યું, ત્યાર પછી મણિ ત્યાંથી ખસેડી નાખે, એટલે પાણું સ્વાભાવિક રૂપવાળું, હતું તેવું વર્ણ વગરનું દેખાવા લાગ્યું. સ્વાભાવિક વર્ણવાળું જળ થવાથી મણિનું જ્ઞાન થયું કે, “આ લાલવણ ઉપાધિથી થયેલે છે, પણ સ્વાભાવિક નથી.” પછી નીતિ પૂર્વક ઉપાયથી તેણે મણિ ગ્રહણ કર્યો. (૧૪૬) ૧૪૭-જેમને મહાયશ સર્વત્ર ફેલાય છે, એવા ગુણેના સ્થાનરૂપ કઈ ગચ્છમાં દીક્ષા, ગ્રહણશિક્ષા, આસેવનશિક્ષાદિમાં સ્થાપન કરેલ ચિત્તવાળા ગીતાર્થ આચાર્ય હતા. તેઓ વિચરતા વિચરતા પુરાણ એવા વસંતપુર નામના નગરમાં પહોંચ્યા. વિકાર-રહિત એવા તેઓ સાધુવને ઉચિત એવી વસતિમાં રોકાયા. તે ગ૭માં એક છડું, અઠ્ઠમ આદિ આકરા તપ કરવામાં તત્પર એવા તપસ્વી સાધુ હતા. કોઈક સમયે પ્રભાતમાં પારણા માટે શિક્ષાચર્યાએ નીકળ્યા અને ધર્મ માં રંગાયેલા ભક્ત શ્રાવકને ત્યાં ગયા. એક તો તપસ્યાથી કાયા દુર્બલ પડી ગઈ હતી, તે કારણે ઉપગ-રહિતપણે પગથી એક દેડકી ચંપાઈ ગઈ અને તાલ મૃત્યુ પામી. પાછળ ચાલતા નાના સાધુએ મરેલી દેડકી દેખી કહ્યું કે, “આ દેડકી પ્રમાદથી તમારા વડે મૃત્યુ પામી છે.” કંઈક અલ્પ રોષ પામેલા તે તપસ્વી સાધુએ કહ્યું કે, “માર્ગે ચાલતા અનેક લેકેથી તે મૃત્યુ પામી હશે–એમાં મારો છે અપરાધ?”નાના સાધુએ વિચાર્યું કે, “હજુ પારણું થયું નથી, એટલે સુધાના ઉદયમાં અત્યારે તેને ખ્યાલ નથી, હવે જાતે સંધ્યા-સમયે આચાર્ય સમક્ષ આવશે એમ ધારી મૌન રહ્યો, તે સમયે યાદ કરાવતું નથી. સંધ્યા-સમયે પ્રતિક્રમણના અવસરે બાકી રહેલા અપરાધ-પદોની આલેચના કરતી વખતે ભુલક સાધુએ પેલા તપસ્વી સાધુને આલેચના કરીને ઉભા થયા ત્યારે યાદ દેવરાવ્યું કે, “પેલી દેડકી જે પ્રમાદથી છુંદાઈ Page #230 -------------------------------------------------------------------------- ________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, ચંડકૌશિક [ ૧૮૭ ગઈ હતી, તે અપરાધ કેમ ભૂલી જાવ છો?” તે વખતે તેણે ખૂબ ક્રોધે ભરાઈ વિચાર્યું કે, આમ બેલનારા આ સાધુને મારુ”-એમ વિચારી તેનો વધ કરવા એકદમ દેવ્યા. વચમાં અતિ કઠિણ થાંભલાને ખૂણે માથામાં સજજડ વાગ્યો. અશુભધ્યાનની પ્રધાનતાવાળા, વિરાધિત વ્રતવાળા તે મૃત્યુ પામી તિષ્ક દેવલોકમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી વીને કનકપલ નામના પ્રદેશમાં ૫૦૦ તાપસના કુલપતિના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. તાપસીની કુક્ષિથી કેમે કરી તેને જન્મ થયો. અતિક્રેધી સ્વભાવને કારણે પહેલાં એકલું કૌશિક નામ સ્થાપન કર્યું હતું, વળી ત્યાં કૌશિક નામના બીજા પણ તાપસે હતા, તેથી તાપસ એ “ચંડકૌ.શક’ એવું બીજું નામ પાડયું. કાલ-કમે કરી તે પણ કુલપતિના પદને પામ્યા. વનખંડમાં તેને ઘણું મૂર્છા હતી, જેથી તે બીજા તાપસને પુષ્પ, ફળ તડવા દેતા ન હતા. તે તાપસને પુષ્પ, ફળાદિ ન મળવાથી બીજી દિશાઓમાં ચાલ્યા ગયા. વળી જે ગોવાળિયા વગેરે ત્યાં આવતા હતા, તેમને પણ હણવા માટે દૂર દૂર સુધી પાછળ પડી તગડી મૂકતે કે, ફરી બીજી વખત આ તરફ આવવા પ્રેરાય નહિં. નજીકના પ્રદેશમાં તાંબિકા નામની નગરીના રાજપુત્રોએ તેની ગેરહાજરીમાં આવીને આખો બગીચો વેરવિખેર કરી નાખ્યું. તે વખતે પોતે બગીચા ફરતી કાંટાની. વાડ કરવા માટે કાંટાના વનમાં ગયે હતું. તેની પાડોશમાં રહેતા કેટલાક ગોવાળાએ બગીચો તોડી નાખ્યા–તે વૃત્તાન્ત જણાવ્યો. એટલે તે કાર્ય છોડીને ક્રોધે ભરાયેલા ધમધમતે હાથમાં કુહાડો લઈને કુમારો તરફ દોડ્યો. યમદ્દતના સમાન આકારવાળા તેને દેખીને સંતુષ્ટ માનસવાળા તે કુમારે અતિવેગથી પલાયન થઈ ગયા. હાથમાં કુહાડાવાળો જોયા વગર દોડતાં દોડતાં પિતાનું ભાન ગુમાવતાં ખાડામાં પડ્યો. કુહાડો આડો પડ્યો, તેની ઉપર જેરથી મસ્તક પડયું અને તેના માથાના બે ભાગ થઈ ગયા. તે મરીને તે જ વનમાં દષ્ટિવિષ જાતિનો ભયંકર સર્પ થયો. હજુ પણ લોભસંજ્ઞાથી અને રોષથી તે વૃક્ષોનું વારંવાર રક્ષણ કરતું હતું. જે કોઈ પણ તાપસે ત્યાં આવતા હતા, તેઓને તે સર્પ બાળીને ભસ્મ કરતો હતો. જે વળી બીજા કોઈ પ્રકારે બચી ગયા, તેઓ દૂર ચાલ્યા ગયા. તે સર્ષે ત્રણે સંધ્યા-સમયે વનમાં પ્રદક્ષિણા આપતો હતે અને કદાચ કઈ ઉડતાં પક્ષી આવે તે પણ દષ્ટિ ફેંકીને વિષાશિથી ક્ષણવારમાં બાળી મૂકતો હતે. ભગવાન મહાવીર શ્રમણપણું પામ્યા પછી બીજા વરસે ઉત્તર ચાવાલના મધ્ય પ્રદેશમાં કનકપલ વનમાં પધાર્યા. (૨૫) જગતના સર્વ જી વિષયક કરુણામાં તત્પર માનસવાળા મહાભાગ્યશાળી મહાવીર તે સર્પને પ્રતિબોધ કરવા માટે યક્ષમંદિરમાં કાઉસ્સગ્ન-પ્રતિમા ધારણ કરીને રહ્યા. અતિ આસુરીભાવને સજજડ ધારણ કરતે તે સપે ભગવાનને દેખીને “શું અહીં રહેલા મને હજુ તું જાણતો નથી?”—એમ વિચારી સૂર્ય સામે નજર કરી સ્વામીને દેખ્યા, છતાં બળેલા ન જોયા–એમ ત્રણ વખત સૂર્ય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ]. ઉપદેશપદ-અનુવાદ જ0:00 સામે દષ્ટિ કરી ભગવંત ઉપર ફેકી, છતાં ભગવંતને તેની દૃષ્ટિની અસર ન થઈ એટલે વધારે કેધ ભરાયો અને તેમની પાસે જઈને તેમના શરીરના અંગનું મજબૂત તીક્ષણ દાઢાને વિષભરેલા ડંખ મારીને ભક્ષણ કરવા લાગ્યો. “રખે મૃત્યુ પામી મારા ઉપર પડી મને છૂંદી ન નાખે’–તેમ ધારી પાછા હઠીને આઘે ઉભે રહેતો હતો. એમ ત્રણ વખત ભગવંતને ડંખ માર્યો, પરંતુ ભગવંત લગાર પણ વિનાશ ન પામ્યા, એટલે તીવ્ર કેંધાધીન બની જિનેશ્વરનું રૂપ જોવા લાગ્યો. જગદ્ગુરુ જગબંધુનું અમૃતમય શરીર હોવાથી તેમના રૂપને જોતાં જોતાં સર્પની આંખો જે ઝેરવાળી હતી, તે તે સમયે આંખમાંને વિષાગ્નિ એકદમ ઓલવાઈ ગયે. ભગવંતે સર્પને કહ્યું હે ચંડકૌશિક! કેધ ત્યાગ કરીને શાન્ત થા, આવો કે ધભાવ રાખવો યોગ્ય નથી.” આ સાંભળી ઈહા-અપહ-વિચાર કરતાં કરતાં તે સપને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. ત્યાર પછી ભગવંતને ત્રણ પ્રદક્ષિણ આપી તીવ્ર સંવેગ પામેલા તેણે ભજનને સર્વથા જીદગી સુધી ત્યાગ કર્યો. ભગવંતે જાણ્યું કે, “આણે અનશન અંગીકાર કરી શમતા પ્રાપ્ત કરી છે. તે દરના ઊંડાણમાં પિતાનું મુખ રાખી ત્યાં રહે છે. જે કદાચ રેષાયમાન થાઉં, તે લોકોને મારનારો ન થાઉં'—એમ વિચારી તેણે મુખ બહાર ન રાખ્યું. આ અનશન કરેલા સર્પની અનુકંપાથી સ્વામી પણ ત્યાં રોકાયા. એટલા માટે કે, તેને દેખીને કોઈ તેને મારવા માટે પ્રયત્ન ન કરે. હજુ કઈ ગોવાળીઆ પણ પાસે આવતા નથી. બે ઝાડની વચ્ચે સંતાઈને કેટલાક ગોવાળો પાષાણેથી તેને મારે છે, તે પણ તે તલના ફેતર જેટલો પણ ચલાયમાન થતું નથી. કાઠે ઠેકીને ખસેડે છે, તો પણ બિલકુલ ચલાયમાન થતો નથી. ત્યારે તે ગોવાળિયાઓએ લોકોનાં મનને આશ્ચર્ય કરનાર સમગ્ર વૃત્તાન્ત નજીકના ગામ, નગર વગેરેના લોકોને જણાવ્યો. સર્પ તરફના ભયને ત્યાગ કરીને એક સરખો લોકોને પ્રવાહ દર્શન કરવા ઉલટ્યો અને ભગવંતને વંદન કરી ચંદન, પુષ્પ, અક્ષત, ધૂપ વગેરેથી તેની પૂજા કરવા લાગ્યા. તે માગે આવનારી દૂધ વેચનારી ગોવાલણે તેના ઉપર ઘી, માખણ વગેરે છાંટે છે. એટલે ઘીની ગંધથી ખેંચાઈ આવેલી કીડીઓ તેને ચટકા ભરે છે, આરપાર નીકળી ચાલણ સરખું શરીર કરે છે, તેની પીડા સહન કરતે, પોતાનાં કર્મની પરિણતિના ફલને વિચારતે, બીજા ઉપર કેધ ન કરતા સમભાવમાં રહેલો તે સપ પંદર દિવસ તે સ્થિતિમાં રહ્યો. ત્યાર પછી કાલ પામીને આઠમા દેવલોક વિષે પ્રગટ તિથ્વી કાંતિનાં કિરણો વડે આકાશને મેઘધનુષ સમાન રંગવાળું કરતો, અતિશય ઋદ્ધિથી અલંકૃત મહદ્ધિક દેવ થયા. જે તેણે અનશન કર્યું, તથા કીડીઓના ચટકા વગેરે પીડા સહન કરી અને શ્રેષ્ઠ દેવલેક સ્થાન મેળવ્યું, તે તેની પરિણામિકી બુદ્ધિ સમજવી. (૪૨) ગાથા અક્ષરાર્થ–સપ દ્વારમાં ચંડકૅશિક નામને સર્પ, તેણે વીર પ્રભુને જોતાં Page #232 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા-સ્તૂપેન્દ્ર, ફૂલવાલક [ ૧૮૯ ઝેરી ષ્ટિ ફેકી તથા ભગવંતને ત્રણ વખત ડંખ આપ્યા, છતાં પણ ભગવંત મૃત્યુ ન પામ્યા. પેાતાના ઉપર ભગવાન પડવાના ભયથી પેાતાના સ્થાનથી દૂર ચાલ્યે ગયે. દાઢાનું ઝેર ભગવંત પર નાખ્યા પછી ત્રણ ત્રણ વખત સજ્જડ ક્રોધ કરીને ભગવાનના દેહને અવલેાકન કરવા લાગ્યા, ત્યારે તેની ષ્ટિનું ઝેર નીકળી ગયું અને એધિ ઉત્પન્ન થવા સાથે જાતિસ્મરણ, સમ્યક્ત્વ તથા સમાધિમરણુ લક્ષણવાળી યથાર્થ આરાધના પ્રાપ્ત થઇ. (૧૪૭) ૧૪૮-ગેંડા નામના પશુવિશેષ દ્વારના વિચારમાં-કાઈક શ્રાવકપુત્ર યૌવનવયમાં વ્રતાદિના વ્યસનવાળા થવાથી સથા ધર્મથી તેનું મન તદ્દન બહાર ભટકતું હતું. મૃત્યુ પામી તે માટી અટવીમાં ગેડા પશુ થયા. તે સવ ખાજુથી પૂઠના ખ'ને પડખામાં અખ્તરના આકારવાળું લટકતું ચામડુ` હોય તેવા અને તેને મસ્તક પ્રદેશમાં એક શીંગડુ ઉગેલું હાય છે, ભેંશના આકારવાળા હોય છે. ગાઢ અંધકાર સમાન કાળા હોવાથી માગમાં મુસાફર લેાકેાને હણવા લાગ્યું. કાઈક વખત કાઇક સાધુઓને વિહાર કરતા દેખ્યા. તેને મારવા માટે નજીક આવતા હતા, પરંતુ અતિ તીવ્ર તપના ઢગલા સ્વરૂપ મુનિ હેાવાથી સાધુઓના જે અવગ્રહ અર્થાત્ સાધુ જે સ્થાનમાં રહેલા હતા, તે પ્રદે શમાં તે પ્રવેશ કરવા સમર્થ ન થયા. વિચાર કરવા લાગ્યા, એટલે જાતિસ્મરણ જ્ઞાન થયું, સમ્યક્ત્વ-લાભ થયા, તે તરત જ અનશન કરી કાલ પામી દેવલાકે ગયા. (૧૪૮) ૧૪૯—સ્તૂપેન્દ્ર નામના દ્વારમાં ફૂલવાલકમુનિની કથા આ પ્રમાણે જાણવીચરણાદિક ગુણરૂપી રત્ના આપનાર રાહણુ પર્યંત સરખા, ઉત્તમ સંઘયણુવાળા, માહ મધૂને જિતનાર, મહાપ્રભાવશાળી અને કાઈથી પરાભવ ન પામનાર, ઘણા શિષ્યાના પરિવારવાળા સ’ગમસિંહ નામના આચાય હતા. તેમના શિષ્યા પૈકી એક લગાર ઉ⟩'ખલ સ્વભાવનેા હતેા. દુષ્કર તપ કરનાર હોવા છતાં સ્વચ્છ દમતિ અને ઇચ્છાનું. સાર વર્તન કરતા હેાવાથી આજ્ઞાનુસારી ચારિત્ર-પાલન કરતેા ન હતા. આચાય મહા રાજ તેને શિખામણ આપતાં કહે છે કે- હું અવળચ’ડા શિષ્ય ! આ પ્રમાણે સૂત્રવિરુદ્ધ નિષ્કુલ કષ્ટકારી દુચેષ્ટા કરી અમને ખોટા સંતાપ પમાડે છે. ભગવ’તની આજ્ઞાનુસાર જે હાય, તે જ ચારિત્ર છે. આજ્ઞાભંગ થયા પછી શું ભાંગવાનુ` બાકી રહે છે? આજ્ઞાના ભંગ કરનાર બાકીનું કાની આજ્ઞાથી કરે છે? ’ આ પ્રમાણે ગુરુ હિત-શિખામણ આપતા હતા, એટલે ગુરુના ઉપર તે ઘેર વૈરભાવ વહન કરતા હતા. હવે કાઇક સમયે ગુરુ મહારાજ તે એકલા જ શિષ્યની સાથે એક માટા પર્વત ઉપર સિદ્ધશિલાના વંદન માટે આરૂઢ થયા. લાંખા કાળ સુધી દેવવંદનાદિક કરીને ધીમે ધીમે નીચે ઉતરવાનું શરૂ કર્યું. હવે દર્ભનીત એવા તેણે વિચાયું કે, ‘નક્કી આજને આ સમય ખરાબર ચેાગ્ય છે, તે દુચનના ભડાર એવા આ આચાય ને આજે હું હણી નાખું. આવું એકલદોકલપણું અને સહાય વગરના તે એકલા છે—આવા પ્રસંગની ઉપેક્ષા કરીશ, તે આખી જિંદગી સુધી ખરાબ વચન સ`ભળાવીને મને તિરસ્કારશે, ’ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] , ઉપદેશપદ-અનુવાદ એમ વિચારી પાછળથી એક મોટી શિલા ગબડાવી. કોઈ પ્રકારે સૂરિ શિલાથી શૃંદાઈને મરી જાય, પરંતુ આવતી શિલા ગુરુના જોવામાં આવી, એટલે તરત ખસી જઈને તેને કહ્યું કે, “અરે મહાદુરાચારી! ગુરુને દ્રોહ કરવા જેવું બીજું કઈ પાપ નથી, એવું કાર્ય આચરવા તું કેમ તૈયાર થયે? તને આ લોકસ્થિતિની ખબર છે કે નહિં? કે ઉપકાર કરનાર ઉપર પણ તું જે વધબુદ્ધિ કરે છે ? કદાચ તે સમગ્ર ત્રણ લોકને માલિક થાય અને ઉપકારીને દાન આપી દે. તે પણ અ૫ છે. ઘાસનો ભારો મસ્તકથી નીચે ઉતરાવે, તે પણ તે ઉપકાર માને છે. તેને તે લાંબાકાળથી અત્યાર સુધી સાચા -પાળ્યો, તારી બરદાસ કરી, તે પણ તું કૃત બની વધ કરવા તૈયાર થયો !” અથવા તે કુપાત્ર સંગ્રહ કરવાની બુદ્ધિના કારણે આવી બુદ્ધિ તને નક્કી સૂઝી છે. કદાપિ ઉગ્ર વિષ ધારણ કરનારની સાથે મૈત્રી થતી નથી. આ પ્રમાણે અત્યાર સુધી જે કંઈ પણ સુકૃત કર્યું હશે, તેને મૂળમાંથી ઉખેડી નાખનાર, એવું મહાપાપ કરનાર, સર્વત્ર ધર્મપાલન માટે તદ્દન અગ્ય એવા હે પાપી ! તારું પતન સ્ત્રી દ્વારા થશે અને તું આ સાધુપણાનો ત્યાગ કરીશ”—એમ કહીને આચાર્ય મહારાજ જેવા ગયા હતા, તેવા પાછા સ્થાને આવી ગયા. હવે તે અવિનીત પાપી શિષ્ય પણ વિચારવા લાગ્યો કે, “હું તે પ્રકારે કરીશ કે. જેથી આ સૂરિનું વચન અસત્ય થાય.” એમ ચિંતવી તે કુશિષ્ય અરણ્યભૂમિમાં ગયો. જ્યાં લોકોની અવર-જવર નથી–એવા એક તાપસના આશ્રમમાં રહ્યો અને નદીના કાંઠે ઉગ્રતપ કરવાનું આરંભ્ય. વર્ષાકાળ આવી પહે, એટલે તેના તપથી તુષ્ટ થયેલી ત્યાંની કઈ વનદેવતાએ “રખે નદીના પૂરના જળથી આ તપસ્વી તણાઈ જાય એટલે તેણે નદીને પ્રવાહ બદલાવી નાખ્યા અને બે કાંઠા એકઠા થયેલી નદીને દેખીને તે દેશના લોકોએ ગુણવાળું એવું “ફૂલવાલક” નામ પાડયું. તે માર્ગેથી જતા-આવતા સાર્થ અને મુસાફરો પાસેથી મળતી ભિક્ષાથી જીવનનિર્વાહ ચલાવતા હતા. હવે લિંગ સાધુવેષને ત્યાગ કેવી રીતે કર્યો, તે કહું છું— અશોકચંદ્ર (કેણિક) ચંપા નગરીમાં, જેમણે પોતાના પરાક્રમથી શત્રુઓને દાબી દીધા છે, એવો શ્રેણિકરાજાને પુત્ર અશોકચંદ્ર નામને રાજા હતા, જેનું બીજું નામ કેણિક તરીકે પ્રસિદ્ધિ પામ્યું હતું. હલ્લ, વિહલ્લ નામના તેના બે નાના ભાઈઓ હતા. તેને શ્રેણિક રાજાએ સિંચાણે હાથી અને દેવતાઈ હાર તેમ જ દીક્ષા લેતી વખતે અભયકુમારે દેવતાઈ વસ્ત્ર અને કુંડલ-યુગલ જે માતા તરફથ્રી અભયને મળેલ, તે પણ તેમને જ આપ્યાં. હવે તે દિવ્ય વસ્ત્ર, હાર, કુંડલ-યુગલથી અલંકૃત બની જ્યારે તે દિવ્ય હાથી ઉપર પોતાની પત્ની સહિત આરૂઢ થતા હતા અને ચંપા નગરીના ત્રણ માર્ગો, ચાર માર્ગો ઉપર દેગુંદક દેવતાની માફક ક્રીડા કરતા હતા. એટલે તેમને દેખીને શેકચંદ્રની પદ્માવતી રાણીએ ઈર્ષ્યાપૂર્વક પતિને કહ્યું કે, “હે દેવ! જે પરમાર્થથી વિચારીએ તો આ રાજલક્ષ્મીથી તમારા નાના ભાઈએ જ અલંકૃત થઈ હાથીની ખાંધ ઉપર આરૂઢ થઈ ક્રીડા કરે છે. તમને માત્ર Page #234 -------------------------------------------------------------------------- ________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ-અશોકચંદ્ર, ફૂલવાલક ' ૧૯૧ રાજ્યની મહેનત સિવાય બીજું કાંઈ રાજ્યફલ મળતું નથી. માટે તમે એમની પાસે હાથી વગેરે રત્નોની પ્રાર્થના કરે.” રાજાએ કહ્યું કે, “હે મૃગાક્ષી ! પિતાજીએ જાતે જ તેમને આપેલાં છે, નાનાભાઈઓ પાસે માગતાં મને શરમ ન આવે?” રાણીએ કહ્યું કે, “હે નાથ ! આમાં લજજા પામવાનું કેઈ કારણ નથી. તેમને ઈચ્છાધિક વધારે રાજ્ય આપીને હાથી વગેરે લેવામાં કોઈ વાંધો નથી. આ પ્રમાણે વારંવાર તેનાથી ઠપકારાતા રાજાએ એક વખત સમય મળે ત્યારે, હલ્લ–વિહલને સમજાવીને શાંતિથી કહ્યું કે, “અરે ભાઈ! હું તમને વધારે પ્રમાણમાં શ્રેષ્ઠ હાથી, ઘોડા, રત્ન, દેશે આપું, તો તમે આ હસ્તિરત્ન અને દિવ્ય અલંકારો મને આપો.” “વિચાર કરીને આપીશું”-એમ કહીને તેઓ પોતાના સ્થાને ગયા. હવે મોટોભાઈ બલાત્કારથી ઝુંટવી લેશે” એમ ધારી રાત્રિના સમયે હાથી ઉપર બેસીને લોકે ન જાણે તેવી રીતે નગરીમાંથી નીકળીને તેઓએ વૈશાલી નગરીમાં ચેટક રાજાનો આશ્રય લીધો. આ વાત અશોકચંદ્ર જાણી એટલે વિનયપૂર્વક દૂત સાથે કહેવરાવ્યું કે, “હલ્લ-વિહલ્લને જલદી પાછા મોકલી આપો.” ચેટકરાજાને આ સંદેશ જણાવ્યો. ચેટકે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “હું બલાત્કારથી પાછા કેવી રીતે મોકલી શકું? તું પતે તેને સમજાવીને ઉચિત રીતિ અજમાવ. તેઓ અને તું એમ તમે સર્વે મારા સમાન પુત્રીના પુત્રો છે. મને તે તમારામાં કંઈ પણ વિશેષતા નથી. ઘરે આવેલાને બલાત્કારથી મારાથી વિદાય ન કરી શકાય.” આ સાંભળીને રેષાયમાન થયેલા તેણે ફરીથી ચેટકરાજાને કહેવરાવ્યું કે, “કાં તે કુમારોને મોકલી આપો, અથવા યુદ્ધ માટે જલદી સજજ થાઓ” ચેટકરાજાએ યુદ્ધની વાત સ્વીકારી, એટલે અશોકચંદ્ર અનેક સામગ્રીઓ એકઠી કરી, યુદ્ધ માટે એકદમ વિશાલી નગરીએ પહોંચ્યો. સામસામા યુદ્ધ ટકરાયા. તેમાં ચેટક મહારાજાએ અશોકચંદ્રના કાલ વગેરે દસ ઓરમાન ભાઈઓને જ અમેઘ એક બાણ ફેંકીને દશ દિવસમાં મારી નાખ્યા. ચેટકરાજાને એક દિવસમાં એક જ બાણ ફેંકવાનો નિયમ હતે. (૪૦) અગિયારમા દિવસે ભયભીત બનેલા અશોકચંદ્ર (કોણિક) વિચાર્યું કે, “હવે જે હું યુદ્ધ કરીશ, તે વિનાશ પામીશ. હવે મારે જજુમવું એગ્ય નથી–એમ કરીને જદી રણાંગણમાંથી ખસી ગયો. હવે દેવતાના સાન્નિધ્યની અભિલાષાથી તેણે અડ્રમભક્તનો તપ કર્યો. પૂર્વના નેહવાળા સૌધર્મઇન્દ્ર તથા ચમરેન્દ્રનું તેણે મરણ કર્યું, એટલે તેઓ તેની પાસે હાજર થયા અને કહેવા લાગ્યા કે, “અરે હે દેવાનુપ્રિય! બોલ, તારું શું ઈચ્છિત પ્રિય કાર્ય કરીએ?” રાજાએ કહ્યું કે, “મારા વરી ચેટકરાજાને મારી નાખો.” ઈન્ડે કહ્યું કે, “તે ઉત્તમ સમ્યક્ત્વી આત્મા હોવાથી તેને અમે મારી શકીએ નહિ. જે તું કહે તે યુદ્ધ કરતી વખતે સાંનિધ્ય કરી તારું રક્ષણ કરીએ.” એમ પણ થાવ.”—એમ કહીને અશોકચંદ્ર રાજા ચેટકરાજા સાથે યુદ્ધ કરવા લાગ્યું. ઈન્દ્ર મહારાજા અને અમરેન્દ્રની સફળ સહાયથી પરાક્રમી બનેલા અશોકચંદ્ર શત્રુપક્ષને માટે સંહાર કર્યો અને કેટલામાં ચેટકરાજા પાસે પહોંચે, ત્યારે ચેટકરાજાએ યમ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] ઉપદેશપદ-અનુવાદ ૨ જાના દૂત સરખું કાન સુધી ખેંચેલ એવું એક બાણ તેના તરફ ફેંક્યું, તે કોણિક રાજાની વચ્ચે ચમરેન્દ્ર સ્ફટિક શિલાના બનાવેલ બખ્તરથી ખલના પામ્યું. તે દેખીને એકદમ વિસ્મય પામેલા ચેટકરાજા વિચારવા લાગ્યા કે, “આ અમોઘ શસ્ત્ર પણ ખલના પામ્યું અને મારું એક બાણ નિષ્ફળ નીવડયું, એટલે હવે મારે યુદ્ધ કરવું યુક્ત નથી.” એમ વિચારી વેગથી નગરમાં પ્રવેશ કર્યો. (૫૦) વળી અસુરેન્દ્ર ચમર અને સૌધર્મઇન્દ્ર નિર્માણ કરેલ રથમુશલ અને શિલાકંટક નામના યુદ્ધ વડે ચતુરંગ સૈન્ય પણ વિનાશ પામ્યું. ચેટકરાજાની વૈશાલી નગરીને ઘેર ઘાલી અશોકચંદ્ર લાંબા કાળ સુધી ત્યાં રોકાયે, પરંતુ ઉંચા કિલાયુક્ત તે નગરી કઈ પ્રકારે ભાંગી શકાતી નથી. એક પ્રસ્તાવમાં જ્યારે અશોકચંદ્ર રાજા તેને ભાંગી શકતો નથી અને જ્યારે પાછો પડાવમાં આવી રહેલો હતો, ત્યારે દેવતાએ આ પ્રમાણે તેને સંભળાવ્યું કે, “જે કોઈ પ્રકારે કૂલવાલક મુનિને માગધિકા ગણિકા પ્રાપ્ત કરે અને અહિં લાવે તો વૈશાલી નગરી સ્વાધીન કરી શકાય.” સાંભળી તે હર્ષથી વિકસિત વદનવાળો થયે. જાણે કાનપુટ વડે અમૃતપાન કર્યું હોય, તેમ આ વચન સાંભળીને રાજા લોકોને પૂછવા લાગ્યું કે, “તે ક્યો શ્રમણ છે?” હવે કોઈ પ્રકારે લોકમુખથી નદી કાંઠે રહેલા તેને જાણીને ગણિકા સ્ત્રીઓમાં પ્રધાન એવી માગધિકાને રાજાએ બોલાવી. તેને કહ્યું કે, “હે ભદ્ર! તે કૂલવાલક સાધુને અહીં લઈ આવ.” વિનયવંતી એવી તેણે “તે કાર્ય હું કરીશ” એમ કબૂલાત આપી. ત્યાર પછી પિતે કપટશ્રાવિકા બની. કેટલાક સથવારા સહિત તે સ્થાને પહોંચી. વિનયપૂર્વક તે સાધુને વંદન કરી કહેવા લાગી કે, “ગૃહનાથ સ્વર્ગે સીધાવ્યા એટલે જિનેન્દ્રોના ભવનની યાત્રા કરવા માટે નીકળી છું. અહિં તમે છે-એમ સાંભળીને આપને વંદન કરવા માટે આવેલી છું. તે આજને મારે સોનેરી દિવસ છે. પ્રશસ્ત તીર્થ સ્વરૂપ આપનાં મને દર્શન થયાં, તે “હે મુનિપ્રવર ! હવે ભિક્ષા ગ્રહણ કરવાની અમારા પર કૃપા કરો.” કારણ કે, તમારા સરખા તપસ્વીના ઉત્તમ પાત્રમાં અલ્પ પણ સ્થાપેલું દાન અ૫ કાળમાં સ્વર્ગ અને અપવર્ગના સુખનું કારણ થાય છે. તે પ્રમાણે કહેવાયેલ આ ફૂલવાલક ભિક્ષા માટે આવ્યું, એટલે માગધિકાએ ખરાબ પદાર્થો ભેળવેલા લાડવા વહરાવ્યા. તેનું ભોજન કર્યા પછી તરત જ તેને સજજડા અતિસાર રોગ ઉત્પન્ન થયા. તેથી કરીને નિર્બલ બની ગયે અને પડખું ફરવા માટે પણ અસમર્થ થઈ ગયે. ગણિકાએ કહ્યું કે, “હે ભગવંત! હું આપની કૃપાથી શાસ્ત્રમાં જણાવેલા ઉત્સગ–અપવાદને જાણનારી છું.” એક તે આપ ગુરુ મહારાજ છે, સાધમિક બંધુ છો; તે આપના રોગને પ્રતિકાર આપને કેપે તેવા ફાસુક-અચિત્ત દ્રવ્યોથી કરું.” આ પ્રમાણે રોગના ઔષધ કરવામાં કયે અસંયમ થવાનું છે? તે મને વેયાવચ્ચ કરવાની આજ્ઞા આપો. શરીર જ્યારે નિરોગી થાય, ત્યારે આ વિષયમાં લાગેલા નું પ્રાયશ્ચિત્ત કરી લેજે. કેઈ પ્રકારે આત્માનું રક્ષણ કરવું. તે માટે કહેલું છે કે, સર્વ પ્રકારે સંયમનું રક્ષણ કરવું, સંયમથી પણ આત્માને જ રક્ષ, જે આત્મા Page #236 -------------------------------------------------------------------------- ________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ-ફૂલવાલક-કથા [ ૧૯૩ રક્ષાયેલો હશે, તો જે કઈ અતિચાર લાગેલ હશે, તેની ફરી વિશુદ્ધિ બની શકશે અને અવિરતિ નહીં પામે.” આ પ્રમાણે સિદ્ધાંતાનુસાર અભિપ્રાય વચને સાંભળીને વેયાવચ્ચ કરવાની માગધિકાને રજા આપી. તો શરીર સાફ કરવું, તેલ-માલીશ કરવું, ધોવું, બેસાડવા, સૂવરાવવા વગેરે તેની સર્વ ક્રિયાઓ સામે બેસીને કરવા લાગી. એમ તુષ્ટ થયેલી તે ગણિકા દરરેજ તેના શરીરની સાર-સંભાળ કરવા લાગી. કેટલાક દિવસે વીત્યા પછી ઔષધ–કેગથી તેનું શરીર નિરોગી થઈ ગયું. હવે તે તપસ્વીને એક દિવસ શ્રેષ્ઠ ઉભેંટ શુંગારરસ ઉત્પન્ન કરનાર વસ્ત્રાભૂષણથી અલંકૃત અંગવાળી બની વિકાર-સહિત તેને–એમ કહેવા લાગી કે-“હે પ્રાણનાથ ! ગાઢ અતિશય મમતાથી મનોહર મારું વચન સાંભળે –“સુખના રાશિના નિધાનભૂત મારી સાથે ભેગ ભેગ અને દુષ્કર આ તપ-વિધાનો ત્યાગ કરો. શરીર શોષવનાર એવાં આ વરી સરખાં વિધાને હંમેશાં કરવાથી લાભ? તમને અહિં મેળવવા લાયક તપનું ફળ તો મળી જ ગયું છે કે, “બટમેગરાની કળી સરખી દંતપંક્તિવાળી હું આપને સ્વાધીન છું. બીજુ અનેક દુષ્ટ ધાપદના સમૂહથી દુર્ગમ એવા જંગલમાં આપ આશ્રય કરીને રહેલા છે, માટે અમારી સાથે ચાલો, જેથી આપણે રતિ સરખા સુંદર રૂપવાળી અને હરણ સરખા નેત્રવાળા સુંદર મનહર નગરમાં જઈએ. ખરેખર તમે અજ્ઞાની ધૂને સમુદાયથી લેચ કરાવેલા મસ્તકવાળા અહિં નિવાસ કરી રહી છે, તેથી તમે ઠગાયેલા જણાય છે. તમે મારા ભવને આવીને મારી સાથે વિલાસકીડા નહિં કરો ? હવે તો હે નાથ ! તમારા થડા વિરહમાં પણ મારા પ્રાણ નીકળી જાય છે, તો મારી સાથે ચાલો અને દૂર દેશાવરમાં રહેલાં તીર્થોને વાદીએ. એમ કરવાથી તમારાં અને મારાં કરેલાં સમગ્ર પાપકર્મો ક્ષય પામશે. પાંચ પ્રકારની ઇન્દ્રિયના વિષયે આપણે સાથે ભોગવીએ, તે જ આપણું જીવ્યું પ્રમાણ.” આ પ્રમાણે વિકારવાળી મનહર વાણીથી તેને પ્રાર્થના કરી, એટલે તે ક્ષોભ પામ્યા અને ધર્મની મકકમતાનો ત્યાગ કર્યો, પ્રવ્રયા છેડી. અત્યંત હર્ષ પામેલા મનવાળી તે ગણિકા ફલવાલકને સાથે લઈને અશોકચંદ્ર રાજા પાસે આવી પગમાં પડીને વિનંતિ કરવા લાગી કે, “હે દેવ! આ તે જ ફૂલવાલક મુનિ અને મારા પ્રાણનાથ. તેમના દ્વારા અત્યારે જે કરવાનું હિય, તેની આજ્ઞા આપે.” (૮૦) રાજાએ કહ્યું કે, “હે ભદ્રક ! તેવા પ્રકારને કઈ ઉપાય કરો કે, જેથી આ નગરી ભગ્ન થાય.” તે વચન અંગીકાર કરીને તેણે ત્રિદંડીનો વેષ ગ્રહણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. નગરીની મધ્યમાં મુનિસુવ્રત ભગવંતને સૂપ દેખીને વિચાર્યું કે, “નક્કી આના પ્રભાવથી નગરી ભગ્ન થતી નથી. હવે તે ઉપાય કરું કે, “આ નગરના જ રહેવાસી લોકો તે સ્તૂપને ઉખેડી દૂર કરે.” એમ વિચારીને અરે લોકો ! જે આ રતૂપ તમે જલ્દી ખસેડી નાખશે, તો જ શત્રુન્ય સ્વદેશમાં પાછું જશે, નહિતર તમારા જીવતાં સુધી આ સન્યને ઘેરા ખસવાને નથી.” રાજાને પ્રથમથી સંકેત કરી રાખેલ કે, “જ્યારે સ્તૂપ ખોદી દૂર કરાય, ત્યારે તમારે પોતાનું સર્વ ૨૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] ઉપદેશપદ-અનુવાદ સન્ય સાથે લઇ દૂર પાછા હટી જવું.' હવે લેાકાએ કહ્યું કે, ‘તેમ થવાની ખાત્રી કઈ ? તેણે કહ્યું કે, ‘સ્તૂપ ખાદશા--દૂર કરશે! તે શત્રુસૈન્ય સ્વદેશ તરફ ચાલવા માંડશે. ’ આવી ખાત્રી આપી, એટલે નગરલેાકાએ સ્તૂપના શિખરના અગ્રભાગને દૂર કરવાનું કાર્ય આરંભ્યું. જ્યારે શિખર ખાદી ખસેડવામાં આવ્યું, એટલે જતાં શત્રુ-સૈન્યને દેખીને લેાકેાને વિશ્વાસ ઉત્પન્ન થયા-એટલે આખા સ્તૂપ દૂર કર્યાં. ત્યાર પછી રાજા પાછે ફ્રીને આવ્યે અને નગરીના લેાકેાને વિડંબના પમાડવા લાગ્યા. જિનપ્રતિમા લઈને ચેટકરાજા કૂવામાં પડ્યા. આ ફૂલવાલક મુનિની દુર્ગતિગમન કરાવનારી પારિણામિકી બુદ્ધિ કે, જે સ્તૂપ પાડવાના ખાનાથી આવી મનેાહર નગરીના વિનાશ કરાગ્યે ! (૯૦) ગાથા અક્ષરા—મુનિસુવ્રતસ્વામી સંબંધી સ્તૂપ. બીજા સ્તૂપોની અપેક્ષાએ પ્રધાન સ્તૂપ, એક જ ઉદાહરણ, નહિં કે એ. ફૂલવાલક નામના દ્રોહી શિષ્ય, ગુરુમહારાજના આક્રોશ-શાપ મળવાથી તાપસાશ્રમમાં ગયા. માગધિકા વેશ્યાએ લાડુ ખવરાવી બિમાર પાડ્યો. તેની ચાકરી કરતાં કરતાં તેના પ્રત્યે કામરાગ પ્રગટાવી તેને સ્વાધીન કર્યો. ક્રમે કરી વૈશાલી નગરીના તેના દ્વારા વિનાશ સબ્યા. (૧૪૯) ૧૫૦—ગાથાના આદિ શબ્દથી સુમતિ નામના બ્રાહ્મણ પારિણામિકી બુદ્ધિમાં ઉદાહરણ સમજવુ. અધ, તે કેવી રીતે જાણી શકાયે ? સમુદ્રદેવ-સિદ્ધરાજે મત્રીની શેોધ કેવી રીતે કરી ? તેમાં બુદ્ધિશાળી સુમતિ માટે રાજાને કાને વાત આવી. રાજાએ તેને બેલાબ્યા. ખેર, અશ્વ અને કન્યાની વિશેષ પરીક્ષા માટે તેને નિયુક્ત કર્યા. નિશ્ચિત પ્રજ્ઞા હેાવાથી રાજાએ ખુશી થઈને માણા-પ્રમાણ લાટ, પલ-પ્રમાણ ગાળ, કર્ણાંક-પ્રમાણ ઘીની આવિકા પ્રથમ બાંધી આપી. બીજી વખત ખમણી, ત્રીજી વખત ચારગુણી આજીવિકા બાંધી આપી. તાપ પામેલા તેણે રાજાને કહ્યું કે, ‘હે દેવ ! તમે વિષ્ણુપુત્ર છે. સુમતિની કથા આ ગાથાની વ્યાખ્યા માટે મંહ વગેરે નવ ગાથાએ આગળ કહેશે. આ કથા પછી નવ ગાથાએ ૧૫૧ થી ૧૫૯ છે. વસંતપુર નામના નગરમાં વસતમાસ સરખા જ ખાકીના મહિનાએ હતા. સમગ્ર બીજા રાજાઓમાં સમુદ્રદેવ નામના મુખ્ય રાજા હતા. ખલ્યકાલમાં જ જેણે રાજ્ય મેળવેલુ છે, એવા તે પુણ્યશાળી અને પરાક્રમી હતા. વળી તે ધર્માંનાં ઉચિત સામાયિકાદિક સ્થાનાનું પણ સેવન કરતા હતા. પોતે જાતે જ રાજ્યનાં કાર્યાની ચિંતા રાખતા હતા. તેથી તેની અંદર સુખ કેમ મળે ? એવી રીતે ચિંતા કરતા મ`ત્રીની શેષ કરવા લાગ્યા. કહેલુ છે કે- જેમ મહાવાથી સારી રીતે કેળવાયેલા હાથીએ મામાં સરખી રીતે ગમન કરે છે, તે પ્રમાણે લેાકેામાં નિપુણ મંત્રીના બુદ્ધિગુણથી Page #238 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકી બુદ્ધિ-સુમતિ મંત્રીની કથા [ ૧૯૫ રાજ્યનાં કાર્યો પણ સુખપૂર્વક ચાલે છે. જેમ અંધકારમાં પડેલી વસ્તુ આંખ હવા છતાં દેખાતી નથી, તેમ સમસ્ત લક્ષમી હોવા છતાં પણ અતિગાઢ અંધકાર–અજ્ઞાન હોય, ત્યાં રાજાઓ પણ પિતાની લક્ષ્મીને જાણી શકતા નથી. જગતમાં પ્રકાશ સહિત રૂપ યથાર્થ પણે આંખ દેખે છે, તેમ મંત્રીરૂપી પ્રકાશયુક્ત રાજા પણ તે જ પ્રમાણે કાર્યોનો સાધક થાય છે. જે રાજા પાસે ચતુર બુદ્ધિશાળી કાર્ય વહન કરનાર મંત્રી નથી, તે રાજાને સારી લક્ષમી કે હરિણાક્ષી સ્ત્રીઓ ક્યાંથી હોય ? લોકવાયકાથી સાંભળ્યું કે, અહિં સુમતિ નામનો ઉત્તમ બ્રાહ્મણ છે કે, જેણે પોતાની બુદ્ધિના ગુણે કરીને બૃહસ્પતિને પણ જિતેલો છે, પરંતુ તે નેત્ર વગરને છે. રાજાએ તેને ગૌરવ–પૂર્વક બેલા અને રાજાને વહન કરવા યોગ્ય હાથણની એક બાજુ તેને બેસાડ્યો. તેના ઉપર રાજા આરૂઢ થયા. ત્યાર પછી રાજાએ કહ્યું કે, “માર્ગમાં આવતી બોરડી ઉપર ઘણું પાકેલાં ફળ હશે, માટે તેનું ભક્ષણ કરવા જઈએ.” “નક્કી તે બેરાં ખાવા લાયક ન ગણાય. કારણ કે, વહેતા ચાલુ માર્ગમાં અનેક પથિકલોક આવે-જાય, એટલે કેઈએ. પણ તે ખાધેલાં હોય, માટે તેવાં બોરનું ભક્ષણ કરવું યંગ્ય ન ગણાય.”—એમ કહી. સુમતિએ રાજાને પ્રતિષેધ કર્યો. તેવા પ્રકારના લોકોને ભક્ષણ કરાવવાના પ્રયોગથી તે જાણી લીધાં હતાં. એટલે ખુશ થયેલા રાજાએ પ્રથમ પ્રસાદરૂપે તેની આજીવિકા માટે માણા–પ્રમાણ લોટ, પલ–પ્રમાણ ગોળ અને કર્ષ–પ્રમાણ થી આપવાનું નક્કી કર્યું. તેની બુદ્ધિ સ્થિર છે કે કેમ? તે જાણવા માટે વળી કઈ વખત રાત્રિએ અતિ બેડોળ. આકારવાળા હઠીલા અધમ અશ્વ પાસે લઈ જઈને તેને પૂછ્યું કે, “આ વેચાવા આવેલ છે, તે ગ્રહણ કરે કે નહિં?” ત્યારે તે સુમતિ બ્રાહ્મણે મુખથી માંડી છેક પુંડ ભાગ સુધી તેને પંપાળી છે અને તેનાં રૂંવાડાં બરછટ લાગ્યાં, એટલે જણાવ્યું કે, “જેનાં રૂંવાડાં કેમળ હોય, તે જાતિવંત અશ્વ કહેવાય. સાચે જ આ મોટો હોવા છતાં જાતિવંત ઘોડે નથી.” આ સાંભળી રાજા અધિક સુઇ ચિત્તવાળો થયે અને પહેલાં જે આજીવિકા બાંધી આપી હતી, તેના કરતાં બમણી કરી આપી. વળી બીજા કોઈક દિવસે અધિવાસિત કરેલી બે કન્યાઓ મોકલી અને પૂછ્યું કે, “આમાંથી કઈ પરણશે?” તેણે કન્યાનું કુલ જાણવા માટે વદનપ્રદેશથી માંડી કટપ્રદેશ સુધી હાથ વડે એક કન્યાને ધીમે ધીમે સ્પર્શ કર્યો, પરંતુ તે કન્યા લગાર પણ ક્ષેાભ ન પામી. તેની માતા નિર્લજજ હેવાથી આ કન્યા આવા પ્રકારની લજજા અને ક્ષોભ વગરની છે.”-એમ ચિતવને આ વેશ્યાની પુત્રી છે”—એમ કરીને પ્રતિષેધ કર્યો કે, “આ પરણશે નહિં.” બીજી કન્યાને સ્પર્શ કરતો હતો, ત્યારે તેણે એકદમ રેષ પામીને આકરાં વચન સંભળાવીને તેનો તિરસ્કાર કર્યો કે, “હે આંધળા ! તું કુળવાન નથી, તું શરમ વગરને છે.” આ ઉત્તમ કુળમાં જન્મેલી છે, નહિંતર સુશીલપણું કેવી રીતે પામે? આ કમળ સરખા ઉજજવલ શીલવાળી છે”-એમ રાજાને નિવેદન કર્યું. વિવાહના મોટા આડંબર કરવા પૂર્વક ઘણું આનંદથી તેને પરણાવી. બીજી વખત કરતાં પણ બમણ પ્રમાણુવાળી આજીવિકા બાંધી આપી. ત્યાર પછી સુમતિએ કહ્યું કે, “હે દેવ! આપ વણિકપુત્ર છે, Page #239 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ તેમાં સંદેહ નથી. અમારાં ચિંતવેલ અને બેલેલ વચનમાં આપે કેપ ન કરે.” શંકિત મનવાળા રાજાએ એકાંતમાં પિતાની માતાને પૂછયું, એટલે સત્ય હકીકત જણાવી, કેમ એમ બન્યું?” પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “ઋતુકાળ-સમયે શરીરને પખાળી આભૂપણ પહેરેલા કુબેર વિશે મને અભિલાષા ઉત્પન્ન થઈ.” એમ કહ્યું, એટલે તેને કઈક સંભોગ કહે છે, પરંતુ તે તેના બીજથી નહિં, પરંતુ રાજાના બીજથી જન્મેલે છે.” માતા ઉપર અપમાન કર્યું, એટલે સુમતિએ તેને સમજાવ્યું કે, “હે દેવ! સ્ત્રીઓને સ્વભાવ ચંચળ હોય છે. જેમ પાકેલા અન્ન ઉપર સુધાવાળાને અભિલાષા થાય છે, તેમ સર્વ કામી પુરુષોને સર્વ સ્ત્રીઓ અભિલષણય થાય છે. જેમ રક્ષણ કરાયેલું ધાન્ય અખંડિત રહે છે, તેમ આ સ્ત્રીઓ પણ રક્ષાયેલી અખંડિત રહે છે. જે કૌતુકથી પણ. કહેવું છે કે-એકાંત ન હોય, ક્ષણ-પ્રસંગ ન હોય, પ્રાર્થના કરનાર મનુષ્ય ન હાય, તે કારણથી હે નારદ ! નારીનું સતીત્વ ટકી રહે છે. વળી શાસ્ત્રોમાં પણ સંભળાય છે કે, “કુંતી અને પાંડુના પાંચ પુત્રો થયા સંભળાય છે, પરંતુ ચંદ્ર સમાન ઉજજવલ કીર્તિવાળા પાંડુરાજાએ એક પણ પુત્રને જન્મ આપ્યો નથી.” તો હે સ્વામિ! તેના ઉપર અવકૃપા ન કરવી અને તેનો દોષ ઉઘાડે ન પાડવો. કારણ કે, “મનુ મુનિએ આ મહિલાને દોષ ગણેલ નથી. ” તેમણે આ પ્રમાણે કહેલું છે. કે, સ્ત્રી જારથી દૂષિત થતી નથી, રાજા રાજકર્મથી દૂષિત થતો નથી, જળ મૂત્ર અને પુરીષ (વિષ્ટ)થી દૂષિત થતું નથી અને વિપ્ર વેદકર્મથી દૂષિત થતો નથી.” અત્યંત વિચક્ષણ વર્તનવાળો હોવાથી સર્વ મંત્રીઓના ઉપર તેને સ્થાપન કર્યો. આ લેક અને પરલોકમાં વિરુદ્ધ ન બને તેવી સુંદર પ્રતિષ્ઠા પામ્યા. (૩૩) ૧૫૧ થી ૧૫૮–નવ ગાથાઓને અક્ષરાર્થ–તથા પ્રકારના મગધ આદિ દેશના રાજા મંત્રીની શોધ કરતા હતા, ત્યારે કોઈકે રાજાને કહ્યું કે, “સુમતિ નામને એક શ્રેષ્ઠ બ્રાહ્મણ ઘણી બુદ્ધિવાળે છે. બાકીના સામાન્ય જનની બુદ્ધિની અપેક્ષાએ ઘણી ચડિયાતી બુદ્ધિવાળે છે, પરંતુ નેત્ર વગરનો-આંધળે છે. ત્યાર પછી રાજાએ સુમતિને લાવી મંગાવ્યો. સુંદર કાયાવાળી મુખ્ય હાથણું ઉપર રાજા જાતે આરૂઢ થયા અને બીજી બાજુ તેને ચડાવીને હાથણી પર બેસાર્યો. તેની વિશેષ પ્રકારની બુદ્ધિની પરીક્ષા માટે માર્ગમાં પાકેલાં બરવાળી બોરડીઓ હતી. “તે ફળ ભક્ષણ કરવા લાયક છે. એમ કહીને રાજા જવા તૈયાર થયા અને ચાલવા લાગ્યા, ત્યારે રાજાને રેકી રાખ્યા. આ બોરડીઓ શુભ નથી, તેની પરીક્ષા કરી. “આ વાત તે કેવી રીતે જાણી? એમ પ્રશ્ન કર્યો, એટલે તેણે કહ્યું કે, “માર્ગમાં જે બેરડી હોય, એનાં ફળ બીજા ગ્રહણ કરે જ નહીં” “આનું જ્ઞાન કેવી રીતે થયું?” અહિં અતિશયથી પદાર્થ જાણ. એટલે રાજાને સંતોષ થયે. ઘઉં પીસવાથી જે જીણો લોટ થાય, તે માણ-પ્રમાણ, તથા પલ-પ્રમાણ ગોળ Page #240 -------------------------------------------------------------------------- ________________ પરિણામિકી બુદ્ધિ-સુમતિ મંત્રીની કથા [ ૧૯૭ અને કર્થ–પ્રમાણ ઘી તે બ્રાહ્મણના નિર્વાહ માટે આપવાનું રાજાએ નકકી કર્યું. બ્રાહ્મણે પણ “દેવની કૃપા” એમ કહી બહુમાનપૂર્વક તે દાનનો સ્વીકાર કર્યો. ફરી પણ સ્થિર પ્રજ્ઞા છે કે કેમ? તે જાણવા માટે રાત્રે જેની પૂજા કરી છે, એવા એક ક્ષુદ્ર અને વિપ્ર પાસે મોકલ્યો. આ સર્વોત્તમ અશ્વ ખરીદ કરે કે કેમ? તેણે તેની પરીક્ષા કરી. “એ અશ્વને બરછટ-જાડાં રૂંવાડાં હોવાથી તે ઉત્તમ અશ્વ નથી,’ એ પ્રકારનાં જ્ઞાનથી સુમતિ વિપ્ર ઉપર રાજા બીજી વખત પ્રસન્ન થયા. આગળ આપેલું દાન બેવડું કરી આપ્યું. તથા કન્યારત્નની પરીક્ષા કરવી આરંભી. એની પણ અધની જેમ મુખથી આરંભી કટીસ્થાન સુધી સ્પર્શ કર્યો. તેથી ધીરતાથી એક કન્યા ભ ન પામી એટલે આ વેશ્યાપુત્રી છે” એવું જ્ઞાન થયું. બીજીએ તો અડકતાં જ તિરસ્કાર કર્યો, એટલે આ કુળવાન કન્યા છે. એમ જાણ્યું. એટલે સુમતિ વિપ્ર ઉપર કૃપા વધી અને ભંડારીને આજ્ઞા કરી કે, “હવે સેતિકા પ્રમાણ ઘઉંને લોટ આપવો તથા ચાર પલના ભાર પ્રમાણ ગોળ આપ, તેમ જ પ્રથમ કરતાં ચાર ગણું ઘી આપવું.” આ કારણોથી સુમતિને “આ વણિકપુત્ર છે –તેવું જ્ઞાન થયું. હવે વળી વિષે કહ્યું કે, “આપે મારી વાતથી કોપ ન કરવો.” કઈક આ વિષયમાં આમ જણાવે છે કે, “આ પ્રમાણે આવા તુચ્છ પદાર્થની કમસર વૃદ્ધિ કરનાર માણ-પ્રમાણ લોટ દાનમાં આખે-આ કારણે આ વણિકપુત્ર જણાય છે, રાજપુત્રે પ્રસન્ન થાય, ત્યારે પ્રચુર દાન કરનારા હોય છે.” હું વણિકપુત્ર છું” તેની શી ખાત્રી? તો કે માતાને પૂછવું ઉચિત ગણાય.” માતાને પૂછતાં તેણે ઘણું દબાણથી પ્રત્યુત્તર આપે કે, આગળ કહેલા વિશ્રમણ (કુબેર) વિષે અભિલાષા થઈ હતી. એ વખતે તુસ્નાન કર્યું, ત્યાર પછી તે શેઠ દેખવામાં આવ્યા. તેના સંબંધી કંઈક અભિલાષા થઈ હતી. કેટલાક “શ્રેષ્ઠી સાથે સંગ થયાનું” કહે છે, પરંતુ કોઈ પ્રકારે સંભેગકાર્ય શેઠ સાથે થયું નથી અને તેથી હું તેનાથી નહિં, પરંતુ રાજબીજથી જ સિદ્ધ થયેલ છે. એટલે અપમાન પામેલા તે રાજાને સમજાવ્યા કે, “હે દેવ ! આ વસ્તુ તમારે બીજા કેઈને ન કહેવી, વાત ગુપ્ત રાખવી. તેમ કરવામાં કોઈ દોષ નથી. શાથી દોષ નથી? તથાવિધ દેવની પરવશતાથી તેવી સ્થિતિમાં મૂકાવું પડે છે. ત્યાર પછી આ કુશળ-ચતુર છે – એમ કહી તેને સર્વ મંત્રીઓના ઉપર સ્થાન આપ્યું. (૧૫૧ થી ૧૫૯) તે અંધ હોવા છતાં આવા પ્રકારનાં વિશેષ નિર્ણયસ્થાને કેવી રીતે મેળવી શક્યો? એવી શંકા કરીને તેની સામે ઉપમા આપી કહે છે – ૧૬૦--- ભૂમિના ઊંડાણમાં નિધિ દાટેલ હય, સોનું, હીરા, ઝવેરાત વગેરે નિધાનમાં રાખેલાં હોય, એવા નિધાન ઉપર તૃણવેલડી વગેરે ઉગીને પથરાઈ ગયાં હોય, એવી ભૂમિમાં આંખથી ન દેખાવા છતાં પણ ચતુરપુરુષો તેવી બુદ્ધિનો ઉપયોગ કરીને ઉષ્ણતા આદિ ચિહ્નોથી નિધાનનો નિશ્ચય કરે છે. જે માટે કહેલું છે કે-“હદયચક્ષુ વગરના નેત્રો જોવે છે, તે પણ દેખતા નથી, પરંતુ નેત્રરહિત હૃદય હોય તે તે દ્વર રહેલા Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] ઉપદેશપદ- અનુવાદ પદાર્થને પણ દેખે છે.” (૧૬૦) –આ પ્રમાણે પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ સમાપ્ત થયાં. યાકિની મહત્તરાના ધર્મસૂનુ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ–વિરચિત ઉપદેશપદ મુનિચંદ્રસૂરિ–વિરચિતા તેના વિવરણ સહિતના અગદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદમાં પરિણામિકી બુદ્ધિ સુધી વિભાગ પૂર્ણ થયો. [ સં. ૨૦૨૭ આષાઢ શુદિ ૮ ગુરુ, આદીશ્વર પંચ ધર્મશાળા, પાયધુની મુંબઈ-૩] હવે બુદ્ધિ વિષયક વક્તવ્યનો ઉપસંહાર કરતા એનું જ્ઞાન શ્રવણ કરવાનું ફલ કહે છે– ૧૬૧-અતિ વિસ્તારથી ઉદાહરણ જણાવવાના પ્રસંગથી હવે સર્યું. કારણ કે, ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળનાં પ્રસ્તુત બુદ્ધિવિષયક ઉદાહરણનો વિચાર કરીએ તે, તેની સંખ્યા ઘણું જ મોટી થાય અને તે સર્વ કથન કરવાં કે જાણવાં અશક્ય છે. દરેક બુદ્ધિનાં એક એક ઉદાહરણ–દષ્ટાંત કહેવામાં પણ ચાલુ વિષયનું જ્ઞાન થવાનું સંભવિત ગણાય. ઘણાં ઉદાહરણ કહેવાનું શું પ્રયોજન ? એમ શંકા થતી હોય તે તેના સમાધાનમાં જણાવે છે કે અહીં કહેલાં (જણાવેલાં) બુદ્ધિવિષયક મુખ્ય ઉદાહરણો સાંભળવાથી ઘણે ભાગે ભવ્યાત્માઓને-રાગ-દ્વેષાદિ દોષ-રહિત–ગ્ય આત્માઓને જાણવાની ઈચ્છા, વસ્તુ ગ્રહણ કરવા માટે બારીક બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ધર્મ, અર્થ વગેરે અવશ્ય ભાવી ઇછિત ફળની પ્રાપ્તિ માટે સુંદર કુશળ સૂથમ મતિ વૃદ્ધિ પામે છે. પ્રાયઃશબ્દ એટલા માટે વાપર્યો છે કે, નિકાચિત જ્ઞાનાવરણાદિ કર્મવાળા ‘માષતુષ” વગેરેને આ દષ્ટાંતે શ્રવણ કરવા છતાં પણ તેવા પ્રકારની બુદ્ધિને વિકાસ ન પણ થાય, પરંતુ આની જિજ્ઞાસા પણ મહાફળ આપનારી છે જ, કહેલું છે કે- “જાણવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા થવામાં પણ કંઈક કમ ઘટી જાય છે. કુશલમતિવાળાને એકાંતે પાપ ક્ષીણ થયા વગર રહેતું જ નથી. ” (૧૧) બુદ્ધિની વૃદ્ધિમાં બીજા સફળ ઉપાય છે, તે જણાવે છે ૧૬૨- પ્રસ્તુત બુદ્ધિરૂપી ધનવાળા મહાત્માઓને ઉચિત અન્ન-પાન વગેરે લાવી આપવાં–હાજર કરવાં, તેમના પગ ધોવા, બિમારી અવસ્થામાં તેની ચાકરી સેવાસંભાળ રાખવા રૂપ ભક્તિ કરવાથી, તથા ચિંતામણિ રત્ન, કામધેનુ, કલ્પવૃક્ષ વગેરે વસ્તુ કરતાં પણ અધિક ગ્રહણ કરવા લાયક બહુમાન કરવું. તેથી પણ બુદ્ધિ વધે છે. વળી બુદ્ધિશાળીઓ પ્રત્યે દ્વેષ કર્યા વગર તેમની પ્રશંસા કરવાથી, ઈર્ષ્યાને ત્યાગ કરવાથી પણ બુદ્ધિ વિકાસ પામે છે. પ્રશંસામાં અહો ! ખરેખર આ ધન્ય પુણ્યશાળી છે કે, “જેઓ આટલી પુષ્કળ બુદ્ધિ પામીને સ્વનો અને પરનો ઉપકાર કરી રહેલા છે. ” શંકા કરી કે, બુદ્ધિવાળા વિષયે ભક્તિથી કેવી રીતે ઉત્પન્ન થાય ?’ માટે હેતુ Page #242 -------------------------------------------------------------------------- ________________ કાર્ય-સિદ્ધિનાં પાંચ કારણો [ ૧૯, જણાવેલ છે. હે શિષ્ય ! આ વાત તું બરાબર સમજી લે. (૧૬૨) તેઓ કોણ? ૧૬૩–પિતાના અને પારકા એમ બંનેના ઉપકારક એવા સાધુ કે સાધર્મિક રૂપ મિત્રોને જે સંબંધ એટલે તેમની સાથેની સર્વ અનુચિત પ્રવૃત્તિ રોકીને અને ઉચિત પ્રવૃત્તિ સાચવીને તે ભવ્યજીવોને કલ્યાણમિત્ર–ગ કરે. તેનો પેગ પણ શાથી થાય, તે જણાવતાં કહે છે કે- “ભવાંતરમાં ઉપાર્જન કરેલા પુણ્યાનુબંધી પુણ્યરૂપ કમ–પરિણામ–દેવ-ભાગ્ય તે કારણે જેમાં છે, એવો કલ્યાણમિત્ર-ગ. પુણ્યાનુબંધી પુણ્ય એ નિર્દોષ સુવર્ણના ઘટાકાર સરખું હોય છે. આવા પુણ્ય વગર પ્રાણીઓ કલ્યાણમિત્રના યોગવાળા બની શકતા નથી. એ પુણ્યવંત કલ્યાણમિત્રના યોગવાળા ક્યા કારણથી થાય ? તો કે તથાભવ્યત્વના કારણે, તે પણ અનાદિ પરિણામિકભાવરૂપ ભવ્યત્વ-એટલે સિદ્ધિગમન માટે એગ્યતા હોય, તે રૂ૫ ભવ્યત્વ, અને તથાભવ્યત્વ તે આભવ્યત્વ છે. તેમાં વિચિત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ ભેદો વડે જીને બીજ-આધાનાદિના કારણરૂપ જે થાય. વળી તે હેતુ કેવા પ્રકારને ? તેવા પ્રકારના નજીકના કે દૂરના અર્થાત્ અનંતર કે પરંપરાદિ ભેટવાળા ફલના હેતુભૂત જે છેલ્લા પુગલ-પરાવર્તના કારણે પ્રાપ્ત થયેલ જીવન વીલ્લાસ, તેનાથી યુક્ત સર્વ જીવોને તથાભવ્યત્વ તે હોય જ છે, પરંતુ તેવા પ્રકારના પુરુષાર્થ – હિતને ઉદયમાં આવેલા કમં પરિણામ હેતુપણે પ્રાપ્ત થતા નથી. એ માટે પુરુષાર્થ-સહિત હેતુને ગ્રહણ કર્યો છે. પુરુષાર્થ વગર ભવ્યત્વ પરિપક્વ થતું નથી. (૧૩) શંકા કરી કે, આ પ્રમાણે અનેક કારણોથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેનું સમાધાન કરતાં કહે છે કે, સર્વ કાર્યો અનેક કાલાદિ કારણેથી ઉત્પન્ન થવાવાળાં છે, તે દર્શાવવા कालो सहाव-नियति-पुवकय पुरिसकारणेगता । मिच्छत्तं ते चेव उ, समासओ होति सम्मत्तं ॥ १६४ ।। ૧૬૪–કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ, પુરુષકાર આ કારણોને એકાંતપણે એકલાં એકલાં માને તે, મિથ્યાત્વ અને તેઓને પરસ્પર એકબીજાને છોડી ન દેવાં, પણ સાથે એકઠાંરૂપે માનવાં-તે સમ્યફ – સ્વરૂપ માનેલાં છે. (ગાથાનો તાત્પર્યા) - તેમાં કાલવાદીઓ કહે છે-કાલ એ જ એકાંતે જગતનું કારણ છે. તે આ પ્રમાણે શત, ઉષ્ણ, વર્ષા, વનસ્પતિ, પુરુષ આદિ રૂપ સર્વ જગતને ઉત્પન્ન, સિથર, વિનાશ કરવામાં, ગ્રહચાર, ગ્રહણ, સંધ્યારાગ, યુતિ, યુદ્ધ, સૂર્ય-ચંદ્રના ઉદય-અસ્ત થવા, જવું, પાછી આવવું– આ સર્વેમાં કાલ કારણ છે. કાલ વગર સર્વના અન્ય કારણ સ્વીકારવામાં આવે તો, તેનો અભાવ માને છે. કાલ એ જ સર્વભૂતોને જીણું કરે છે, કાલ એ જ પ્રજાનું હરણ કરે છે, ઉંઘતાને કાળ જગાડે છે, કાલનું ઉલ્લંઘન કેઈ કરી શકતા નથી. આ વાત ખોટી છે. તે કાળને સદ્ભાવ હોવા છતાં વરસાદ વગેરે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] ઉપદેશપદ-અનુવાદ કઈ વખત દેખાતા નથી. વરસાદ ન થવો, તે તેનું વિશેષકારણ નથી. કાળ નિત્ય અને એકરૂપ હોવાથી તેના અવાંતર ભેદ થતા નથી. અથવા ભેદ છે-એમ માને તે ઉત્પન્ન કે અનુત્પન્ન થવાના સ્વભાવથી તેની નિત્યતાનો ભંગ થશે. બે સ્વભાવવાળા નિત્ય ન થઈ શકે. સ્વભાવભેદથી ભેદની સિદ્ધિ થશે. વાયુમંડલાદિથી કરેલ વર્ષાદિવિશેષ માનશે તો, તે પણ નિહેતુક ભાવથી થનાર છે, પછી કાલ જ તેને હેતુ ન રહ્યો. તેમાં અ ન્યાશ્રય દેખ આવશે. હેતુ વગર થાય તેને સદા ઉત્પન્ન થવું જોઈએ, તેમાં હેતુની અપેક્ષા નથી. કાળ છે, તે જ વાયુ-કંડલાદિના ભેદમાં હેતુ છે. અન્યન્યાશ્રયની આપત્તિ–દોષ આવશે–એકબીજાની ઉપર આશ્રિત થવું-તે અન્યોન્યાશ્રયદોષ, જેમ દેવદત્તના જેવો યજ્ઞદત્ત. યજ્ઞદત્તના જે દેવદત્ત-એકબીજાના આશ્રય બનવું. જ્યારે કાલભેદ થાય છે, ત્યારે વર્ષા આદિના ભેદનાં કારણ જે ગ્રહ-મંડલાદિ છે. તેમાં ભેદ થાય છે. ગ્રહ-મંડલાદિના ભેદથી કાળમાં ભેદ થાય છે. આ રીતે અન્યોન્યાય દોષ સ્પષ્ટ છે. આ દોષના નિવારણ માટે જે તમે કહે કે, વર્ષા આદિના ભેદ બીજા કારણથી થાય છે, પણ તેનું કારણ કાળ નથી. એક કાળ કારણથી જ આ વસ્તુ સિદ્ધ થતી નથી, પિતાના મતની સાથે વિરોધ થાય છે. તમે કહો કે, કોઈ કારણથી કાલમાં ભેદ થાય છે, ત્યારે કાળમાં અનિત્યતા આવી જશે. તમે એમ કહે કે, ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ માટે બીજા કોઈ કારણ છે, ત્યારે ત્યાં પણ આ જ પ્રશ્ન થશે તે કાળની ઉત્પત્તિ માટે બીજા કાળનું કારણ થવું જોઈએ. આ રીતે અનવસ્થા હોવાથી વર્ષો આદિ કાર્યોની ઉત્પત્તિ ન થઈ શકે, અને આથી અતિરિક્ત એક વસ્તુની કારણતા ઉચિત નથી. કાર્યોની ઉત્પત્તિ, ક્રમ અથવા યૌગપથી થાય છે. પણ જે એક વસ્તુ કારણ થાય તે, તેની સાથે ક્રમ અને યૌગપદ્યને વિરોધ થાય છે. જ્યારે એક જ વસ્તુ છે તે, ક્રમ જ ન થઈ શકે અને એક વસ્તુ થવાના કારણે યૌગપદ્ય પણ ન થઈ શકે. અર્થાત એક સાથે અનેકોની ઉત્પત્તિ પણ ન થઈ શકે, તેથી જગતનું કારણ એક કાળ જ નથી. (૧) સ્વભાવવાદ - બીજાઓ એમ કહે છે કે–પિતાના સ્વભાવથી જ ભાવ ઉત્પન્ન થાય છે. સ્વભાવ છે કારણ જેઓને તેવા ભાવ૫દાર્થો છે, તે સ્વભાવથી ઉત્પન્ન થાય છે- એમ જે સ્વીકારીએ તે, પોતાના આત્મામાં ક્રિયાનો વિરોધરૂપ દોષ છે. કઈ પદાર્થ પિતાના સ્વરૂપમાં ક્રિયા ઉત્પન્ન કરી શકે નહિ. ઉપન્ન થયા પછી વસ્તુમાં સ્વભાવ થાય, તો ઉત્પત્તિથી પૂર્વકાલમાં સ્વભાવ નથી, તે પણ ઉત્પત્તિ થઈ છે. તેથી તેઓની ઉત્પત્તિમાં સ્વભાવ કારણ નથી. જ્યારે પદાર્થો ઉત્પન્ન થાય છે, ત્યારે તેને (સ્વભાવ) પદાથે સાથે સંભવ થઈ શકે છે, પણ ઉત્પત્તિથી પૂર્વકાળમાં સ્વભાવનો અભાવ હોવા છતાં ભાવની ઉત્પત્તિમાં સ્વભાવ કારણ થઈ શકતો નથી. અથવા કારણ વગર ભાવોની ઉત્પત્તિ થાય Page #244 -------------------------------------------------------------------------- ________________ કાર્ય-સિદ્ધિનાં પાચ કારણે-અનેકાન્તવાદ [ ૨૦૧૫ છે. કારણકે, પિતાનાં અને બીજા કારણોથી જે જન્મ-ઉત્પત્તિ, તેની અપેક્ષા ન હોવાથી પદાર્થો બધા હેતુઓની અપેક્ષાથી રહિત છે. ત્યારે પ્રત્યક્ષ સાથે જે વિરોધ તે દેષ છે. તે આ પ્રમાણે–પ્રત્યક્ષ અને અનુપલબ્ધ એટલે જ્ઞાનને અભાવ. અન્વય-વ્યતિરેકથી બીજ આદિ છે, તે કાર્યનું કારણરૂપે નિશ્ચિત જ છે. જેના થયા પછી જ જેની ઉત્પત્તિ થાય અને જેના વિકારથી જેમાં વિકાર થાય, તે તેનું કારણ કહેવાય છે. જેમ કે, વિકાસ આદિ ઉછૂન–એટલે ફુલી જવું આદિ વિશિષ્ટાવસ્થા પ્રાપ્ત બીજ કંટક આદિની તીકણુતાનું કારણ છે. આ વસ્તુ અન્વય-વ્યતિરેકવાળા પ્રત્યક્ષ અને અનુપલબ્ધિથી નિશ્ચિત છે. તેથી એકાંત સ્વભાવવાદ પણ ઉત્તમ નથી. (૨) (૩) નિયતિવાદ– સર્વ વસ્તુઓ કઈને કઈ નિયતરૂપથી થાય છે, તેથી નિયતિ જ ભાવની ઉત્પત્તિમાં કારણ છે-એમ કેટલાક કહે છે, તે આ પ્રમાણે–નિયતિના બલની સહાયતાથી જે વસ્તુની પ્રાપ્તિ થવાની છે, તે મનુષ્ય માટે શુભ થાય કે અશુભ થાય, તે અવશ્ય જ થાય છે. બહુ પ્રયત્ન કર્યા છતાં પણ જે થવાનું નથી તે થતું નથી. અને જે થવાનું છે, તેનો નાશ થતો નથી. આ વસ્તુ અયુક્ત છે. કારણ કે, જે એમ થાય તે શાસ્ત્રોપદેશ વ્યર્થ-નકામો થાય. તેના ઉપદેશ વગર પદાર્થોમાં જે નિયતિવડે થાય જ, ત્યારે શાસ્ત્રોપદેશ વ્યર્થ ગણાય. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ફળવાળા જે શાસ્ત્રથી પ્રતિપાદિત શુભ-અશુભ ક્રિયાઓનું જે ફલ, તેની વ્યવસ્થાને અભાવ થવો જોઈએ. આ કારણે. કેવલ નિયતિવાદ પણ વ્યાજબી નથી. (૩) (૪) કર્મવાદ– અન્ય જન્મમાં કરેલાં અને ઈષ્ટ કે અનિષ્ટ ફલ આપનાર જે કર્મ છે, તે બધા જગતની વિચિત્રતાનું કારણ છે.-એમ કર્મવાદી કહે છે. પ્રાચીન લોકો કહે છે કે જેમ પૂર્વકૃત કર્મનું ફલ જાણે કે નિધાનમાં પડેલું હોય-એમ જેમ જેમ સ્થિર થાય છે, તેમ તેમ તેના આપવા માટે ઉદ્યત બુદ્ધિ જાણે હાથમાં દીપક ગ્રહણ કર્યો હોય-એમ પ્રવૃત્ત થાય છે. અગર બુદ્ધિ દીપક ગ્રહણ કરીને પ્રવૃત્તિ કરે છે. કર્માનુસારે બુદ્ધિ ફળ આપવા માટે જાણે હાથમાં દીપક લઈને પ્રવૃત્તિ કરે છે. કર્મના અનુ સારે બુદ્ધિ પ્રવૃત્ત થાય છે. આ વસ્તુ યુક્ત નથી. જે કુંભાર આદિ ઘટ આદિના કારણરૂપે પ્રત્યક્ષથી પ્રતીત થાય છે, તેને ત્યાગ કરીને અન્ય અદષ્ટ કારણોની જે કલ્પના કરવામાં આવે છે, અનવસ્થા દોષની આપત્તિ થશે. અર્થાત્ ઘટ આદિનું જે અદૃષ્ટ કારણ છે, તેનું કારણ કેઈ બીજું કર્મ થશે. અને તેનું ત્રીજું કારણ થશે, આ રીતે અનવસ્થા થશે. જે અનવસ્થા થાય તે કારણની વ્યવસ્થા ન થઈ શકે. આ વસ્તુનું આ જ કારણ છે–એવી વ્યવસ્થા ન થઈ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ | ઉપદેશપદ-અનુવાદ ··· શકે. કાઇપણ કાય માં કારણની જે વ્યવસ્થા છે, તેના ભંગ થશે. સ્વતંત્ર જે કમ છે, તે જગતની વિવિધતાનું કારણ થઇ શકતું નથી. કારણ કે, તે કર્તાને આધીન છે. એક સ્વભાવવાળા કમથી જગતની વિચિત્રતા થઈ શકતી નથી. કારણના ભેદ વગર કાયમાં ભેદ થઈ શકતા નથી. વળી તમે જે કહેા છે કે, કર્મના અનેક સ્વભાવ છે, ત્યારે જે મતભેદ છે, તે માત્ર નામમાં છે. વિપ્રત્તિપત્તિ એટલે મતભેદ છે, તે વાસ્તવમાં નથી. ત્યારે અની અપેક્ષાએ પુરુષ એટલે જીવ, કાલ અને સ્વભાવ આદિને પણુ જગતના ભેદમાં કારણરૂપે તમે સ્વીકાર કરેા છે, તેથી એકાંત કમ વાદ તે વિચારને સહી શકતા નથી. ઉપનિષદ્ માનનારાઓ કહે છે કે— ‘ કેવલ એક બ્રહ્મ જ સમગ્ર સસારની સ્થિતિ, ઉત્પત્તિ અને નાશનું કારણ છે. અને પ્રલયમાં પણ તેનું ઉત્કૃષ્ટ જ્ઞાન લુપ્ત થતું નથી. જે માટે કહેવુ છે કે ‘કાળિયા જેમ તંતુનું કારણ છે, ચંદ્રકાન્તમણિ જેમ જળનુ કારણ છે, પીપળાનું વૃક્ષ જેમ અંકુરાનું કારણ છે, એ પ્રમાણે બ્રહ્મ સવ` પદાર્થોની ઉત્પત્તિનું કારણ છે. આ કહેલી વાત પણ યુક્ત નથી. જે લેાકા વિચારપૂર્વક કામ કરે છે, તેની પ્રવૃત્તિ પ્રયેાજનથી વ્યાપ્ત છે, અર્થાત્ પ્રયેાજન કારણ વગર ન થાય. આ કારણથી આ પુરુષ કયા પ્રત્યેાજન માટે જગતની રચનામાં પ્રવૃત્ત થાય છે ? જો તમે કહો કે— · ઈશ્વરાદિકની પ્રેરણાથી પ્રવૃત્ત થાય છે, તે આમાં અસ્વતંત્રતાની આપત્તિ આવશે. એને બીજાના ઉપર ઉપકાર માટે કહેા, તા તે પણ નહિં, જો દયા (અનુકંપા) થી પ્રવૃત્ત થાય તેા, દુઃખી જીવાની ઉત્પત્તિ કરવી ન જોઇએ. કદાચ તમે એમ કહેશેા કે- તે જીવાના કર્મના નાશ માટે પ્રવૃત્તિ કરે છે, તે તે પણ યુક્ત નથી. કારણ કે, દુ:ખી જીવાની રચનામાં પ્રવૃત્તિ થાય છે. તે જીવાને જે કમ છે, તે પણ બ્રહ્મથી કરેલાં છે. તેના નાશ માટે જો જગતની રચનામાં પ્રવૃત્તિ થાય, તે તેમાં વિચાર વગર કાર્ય કરવાની આપત્તિ આવશે, તેથી આ વાદ પણ વિદ્વાનેાના મનને પ્રસન્ન કરનાર નથી. આ પરસ્પરની અપેક્ષાવાળાં તે જ સવે કારણા અનિત્ય-આદિ એકાંતના ત્યાગ કરીને એક અને અનેક સ્વભાવવાળાં કાર્યની ઉત્પત્તિમાં સમર્થ છે, તે જ કાલ આદિ કારણેા પ્રમાણાથી સત્ છે. તેથી તે જ અનેકાંતવાદ-યથાવાદ-સમ્યવાદ છે—એમ સિદ્ધ થયું. (૧૬૪) આ કાલાદિ કારણ-કલાપ જેમાં અવતાર પામે છે, તેને શાસ્ત્રકાર પોતે જ સમજાવતાં કહે છે કે~~ ૧૬૫–તેથી કરીને કુલ, મેઘ, કમલ, પ્રાસાદ, અંકુર વગેરેમાં, નારક, તિય ચ મનુષ્ય, દેવતાના ભવમાં થનારા, મેાક્ષ, અભ્યુદય, ઉપતાપ-શાક, હર્ષોં વગેરેમાં બાહ્ય આધ્યાત્મિક ભેદવાળા સર્વ કાર્યોંમાં આ કાલાદિક કારણસમૂહ કાર્યાત્પત્તિમાં હેતુ Page #246 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિથી ધર્મ-વિચારણ [ ૨૦૩ જણાવેલ છે. પરંતુ કેઈક જ વખત કાલાદિસમૂહ હેતુ બને છે, તેમ નહિં. અત્યારે પ્રવર્તતા દુઃષમાકાળરૂપી રાત્રિના બલથી કુબધરૂપી અંધકાર-સમૂહને દૂર કરનાર સૂર્ય સમાન શ્રીસિદ્ધસેન દિવાકર વગેરે પૂર્વાચાર્યોએ આ પાંચેના સમૂહને ઉત્પત્તિ કરનાર રૂપે નિરૂપણ કરેલ છે. આ વાત શ્રુતજ્ઞાન-ચિન્તાજ્ઞાનપણે ન વિચારતાં ભાવના જ્ઞાન સ્વરૂપે ભાવથી સમજવા લાયક છે. (૧૬૫) હવે અહિં પ્રસંગોપાત્ત કારણ-કલાપની અંદર રહેલા સારી રીતે સમજી શકાય તેવા અને પ્રધાનતા પામેલા એવા દેવ-ભાગ્ય-નસીબ શબ્દથી ઓળખાતા અને પુરુષાર્થ એટલે જીવને પ્રયત્ન-વિશેષ એ બેને આશ્રીને કંઈક વિશેષ સમજાવે છે – ૧૬૦–અહિં કાલાદિ–કલાપને કારણુભાવરૂપે જણાવવાથી વિસ્તારરૂપે વિચારણા કરી હોવાથી નિર્મલ બુદ્ધિશાળીઓ વડે આ વાતને નિશ્ચય કરવામાં આવ્યો કે, દવ એટલે પૂર્વે કરેલાં કર્મો અને પુરુષકાર એટલે જીવન વ્યાપાર-વિશેષ એટલે આ દેવનું ફલ, આ પ્રયત્નનું ફલ. આ બંને કંઈક જાણેલાં હોવા છતાં પણ ઘણા ભાગે બુદ્ધિશાળીઓને આ પદાર્થ કોઈ વખત સુખેથી સમજી શકાય તેમ નથી–એમ વિચારીને આ દેવ અને પુરુષાર્થને વિષય આ શાસ્ત્રના પછીના ભાગમાં “મુર દેવેન વિ *# પરિણ” (૩૫૦ ગા.) એ વગેરે ગ્રન્થથી આગળ સંક્ષેપથી જણાવીશું. કેવી રીતે ?તે કે શાસ્ત્રસિદ્ધ યુક્તિઓ વડે, જે વિસ્તારથી કહીએ તો શ્રોતાને સમજવું મુશ્કેલ થાય. (૧૬૬) આ પ્રમાણે બુદ્ધિવિષયક ગ્રન્થ શ્રવણ કરવાથી પ્રાપ્ત કરેલ બુદ્ધિવાળા પંડિત જે કરે, તે કહે છે ૧૯૭–આગળ જણાવેલ ઔત્પત્તિકી વગેરે બુદ્ધિ પામેલો આત્મા ધર્મની વિચાર કરે છે. કે ધર્મ ? તો કે, સર્વ પુરુષાર્થોમાં પ્રથમ સ્થાન પામેલા ધર્મનો, વળી સર્વ મનવાંછિત સિધિનું અમોઘ કારણ એવા શ્રત અને ચારિત્રની આરાધના રૂપ ધર્મસ્થ નક, વળી કે? ઉપાધિથી વિશુદ્ધ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવલક્ષણ, ઉત્સર્ગ અને અપવાદના ભાવથી યુક્ત, જેમાં દોષ ન હોય. જેમ કે, અત્યારે આ દ્રવ્યાદિક પ્રસ્તુત ધર્મસ્થાનકને સાધનારા છે કે બાધક છે. જે માટે કહેવું છે કે – દેશ, કાલ અને આગના કારણે તેવી કોઈ અવસ્થા ઉત્પન્ન થાય છે કે, જેમાં અકાર્ય એ કાર્ય થાય અને કાર્ય હોય તેને ત્યાગ કરવો પડે. પિતાનું ઉચિત કર્મ હોય તેવું કાર્ય પણ છોડવું પડે. તે પછી ધર્મસ્થાનક માટે પણ, એ ચકારના અર્થથી સમજવું. વિચારવું. ક્રિયાપદ તે ચાલ્યું જ આવે છે. જેમ કે હું કયા ધર્મ સ્થાનક માટે લાયક છું?” કહેલું છે કે- “અત્યારે કર્યો કાળ વતે છે? મારા મિત્ર કોણ છે? મારી આવક કેટલી છે? મારે ખર્ચ કેટલો છે? હું કોણ છું? મારી શક્તિ કેટલી છે? આ વસ્તુ વારંવાર વિચારવી.” શક્તિ ઉપરાંત કે અનુચિત આરંભને નિષ્ફલ ગણેલે છે. કારણ કે, તેથી ચિત્તમાં વિષાદ વગેરે અનેક અનર્થ-સમૂહ ઉત્પન્ન થવાનો સંભવ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] ઉપદેશપઃ-અનુવાદ - જાય, તેમ તેમ કે—— ગુણવાળું 66 છે. તત્સ્વરૂપ કાર્ય સિદ્ધ થવામાં પણ આગળ આગળ ફળ મળતું મહાઆદર-પૂર્વક આલેાચના-વિચારણા કરે. જે માટે કહેવુ છે અગર નિર્ગુણુ કાઇપણ કાય કરતાં પાંડિતપુરુષે યત્નપૂર્વક તેનું છેવટનું ફળ વિચારવું. અતિ ઉતાવળપૂર્વક કરેલ કાર્યથી હૃદયને દાહ કરનાર મનમાં એવા વિપાકે ભાગવવા પડે છે. ” (૧૬૭) શલ્યની વેદના કરનાર ૧૬૮—માત્ર એકલી આલેાચના-વિચારણા જ ન કરવી, પરંતુ જાણવા ચેાગ્ય ઇષ્ટ પદાના અંશરૂપ વિષયનું ઉલ્લ્લંઘન કર્યા સિવાય સશય, વિપર્યાસ અને ઐાદેષના પરિહારપૂર્વક તાત્પર્યા અથવા યથાર્થ પણે ધર્મ, અર્થાદિ સ વસ્તુ જાણે-સમજે. ઇતિ વાકયની સમાપ્તિ અર્થમાં, અહીં સમ્યગ્ યથા વિષયખેાધમાં તથા તેનાથી વિપરીત ઉદાહરણ કહે છે. વેદ અધ્યયન કરતા એ શિષ્યનું ઉદાહરણ કહે છે.— વેદ અધ્યયન કરવા આવેલા એ શિષ્યેામાં મારા નિરૂપણ કરેલા અનુ` યથા જ્ઞાન કાણ મેળવે છે ? અને કાણુ નથી મેળવતું ? તેની પરીક્ષામાં એ શિષ્યાને છાગ-પશુના વધ વિષયક આજ્ઞા કરી. શિષ્ય-બુદ્ધિ-પરીક્ષા ચેઢી નામના દેશમાં મૂર્તિમાન જયશ્રી સરખી સારી રીતે પ્રસિદ્ધિ પામેલા ગુણાવાળી અને જેમાં પુરુષાર્થાને સાધનારા જનસમૂહ રહેલા છે—એવી શક્તિમતી નામની નગરી હતી. વર્ષાકાળમાં કખપુષ્પની જેમ ઘણાશ્ર્વતરૂપ પરિમલથી જેની કીર્તિ ઉછળતી છે, એવા ક્ષીરકદમક નામના અધ્યાપક ત્યાં રહેતા હતા. પર્વત નામને અધ્યાપકના પુત્ર, બીજો નારદ નામના બ્રાહ્મણપુત્ર, અને ત્રીજે વસુ નામને રાજપુત્રએમ ત્રણે તેમના શિષ્યપણે અધ્યયન કરતા હતા. તે આ વેદનું અધ્યયન કરતા હતા અને બીજા કોઇ વિષયમાં અનુરાગ કરતા ન હતા. કાઈક દિવસે તેમની પાસે એ મુનિવરો આવ્યા. તેમના ઘરે ભિક્ષા માટે આવેલા મુનિએએ વેદ ભણતા ત્રણેને દેખીને જ્ઞાની એવા એક મુનિવરે બીજા મુનિને અનુલક્ષીને કહ્યું કે, આ ત્રણ છાત્રામાંથી જે રાજપુત્ર છે, તે રાજા થશે. ખાકી રહેલા બેમાંથી એકની નરકગતિ, અન્યની સ્વગ ગતિ થશે. ભીંતની એથે રહેલા અધ્યાપકે આ સર્વ હકીકત સાંભળી, એટલે તે ચિંતાતુર થયા. આ નરેન્દ્ર થશે, તેની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જા એમાં દુતિગામી કેાણ થશે અને સ્વર્ગગામી કાણુ થશે ? ‘ અપાત્રને વિદ્યાદાન ન થાઓ' તેમ ધારી પરીક્ષા આરંભી. ‘રખે મે કરેલાં તપ, તીથૅયાત્રા, સ્નાનાદિ નિષ્કુલ ન જાય.' એકડાની ખાલમાં લાક્ષારસ ખૂખ ભર્યાં, તેમ જ મલ વગેરે ભરીને અષ્ટમી તિથિની રાત્રે અધ્યાપકે પત નામના પુત્રને કહ્યું— આ એકડાને મંત્રથી સ્ત'ભિત કર્યા છે, તેા તેને ઉપાડીને ત્યાં લઈ જા કે, જ્યાં કૈાઇ તેને દેખે નહિં, ત્યાં એને તારે હણવા—એ પ્રમાણે કરવાથી વેદના અને સાંભળવાની ચેાગ્યતા મેળવી શકાય છે.' તેણે તે વાત સ્વીકારીને ‘ ગુરુવચન અલધનીય છે’—એમ માનતા તેણે Page #248 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા-શિષ્યાની બુદ્ધિની પરીક્ષા | ૨૦૫ એકડા ગ્રહણ કર્યા અને શૂન્ય માના મુખમાં જઇને જેટલામાં હણ્યા, તેટલામાં તે લાક્ષારસથી સર્વાંગે લેપાયા—એટલે પાતે લેાહીથી ખરડાયેલા છે—એમ માનતાં સાવરે ગર્ચા અને સ્નાન કરીને વજ્રસહિત પિતા પાસે આવીને તેણે નિવેદન કર્યું.... ત્યાર પછી < પિતાએ પૂછ્યું કે, · તે કેવી રીતે હણ્યા ? કારણ કે, સત્ર ફરતા જ઼ભક દેવતાએ દેખે છે, તથા આકાશમાં તારાઓ, વળી તું પાતે જ દેખતા હતા; તે તુ` કેવી રીતે કહી શકે કે, કેાઈ દેખતું ન હતુ. અરે ! તારી મહામૂઢતા કેવી છે ? જ્યારે અધારી ચતુર્દશી આવી, ત્યારે નારદને કહ્યું કે, ‘ તારે આ પ્રમાણે હવેા. ‘એ પ્રમાણે કરીશ’–એમ કહીને ગુરુના વચનનું બહુમાન કરતા તે જાય છે કે, જે સ્થાનેામાં બગીચા, દેવતાનાં ભવના છે, તેમાં ગયા, તે ત્યાં વનસ્પતિ, તેમ જ દેવ તાઓ વગેરેને દેખ્યા. હવે ચિંતવવા લાગ્યા કે, એવું કોઇ સ્થાન દેખાતું નથી કે, જ્યાં કાઈ ન દેખે; તેા ગુરુની વધ ન કરવાની આજ્ઞા છે.' ગુરુ પાસે આવીને પેાતાની સર્વાં પરિણતિ નિવેદન કરી. તેની શ્રુતાનુસારી પરિશુતિથી ખાત્રી થઈ કે, ‘ આ વેદના અર્થ ભણવાની ચેાગ્યતાવાળા છે. ' ગુરુ સાષ પામ્યા. તેઓ મેલ્યા કે- કહેલે અથ તા પશુએ પણ સમજે છે, હાથી કે ઘેાડા વગર કહ્યું પણ વહન કરે છે, પ`ડિત પુરુષો ન કહ્યા છતાં પણ વિચારણા કરે છે. પારકાના ઇંગિત-આકૃતિ-ચેષ્ટાદિના જ્ઞાનરૂપ ફળવાળી બુદ્ધિએ જણાવેલી છે.' એમ કહીને ત્યાર પછી જણાવ્યું કે, ‘આ રહસ્ય કાઈ પાસે પ્રકાશિત ન કરવું. કારણ કે, મૂઢ-મૂખ પુરુષા કહેલા તત્ત્વપદની શ્રદ્ધા કરતા નથી,’ મતિવિશેષથી ગુરુએ વાત જાણી, એટલે પુત્રને નિષેધ્યે। અને નારદને વેદ અધ્યયન માટે ઉચિત બુદ્ધિવાળા જાણ્યા. (૨૨) " ગાથા-અક્ષરા -વેદનાં રહસ્ય સ્થાનેા ભણાવવા ખાખત શકાવાળા ઉપાધ્યાયજીએ બે છાત્રાની પરીક્ષા કરવાના આરભ કર્યા. યુક્તિથી, નહિં કે સાચે સાચેા એકડા આપ્યા હતા. ‘ત્યાં હવા કે જ્યાં કાઈ ન દેખે.' ગુરુની આજ્ઞા અધ્યાપકના ઉપદેશ સ્વરૂપવાળી હોય છે. ‘ગુરુની આજ્ઞા અલંઘનીય ' હાવાથી તે માટે તેની આજ્ઞાને અનુસારે પ્રયત્ન કરવે જોઈએ. એ માટે બંનેએ વિચાર્યું. હતું. પર્યંત નામના શિષ્યે જ્યાં લેાકેાના જવર-અવર ન હતા, તેવા સ્થળમાં-રસ્તાના મુખભાગમાં અતિક્રૂરતાથી તેને મારી નાખ્યા. બીજા નારદ શિષ્યે ગુરુનાં વચનના નિષેધમાં અર્થ કર્યા-એટલે સ કાઇ ન દેખે-તેવા સ્થળે વધ કરવાનું કહેવાથી વધના ગુરુએ નિષેધ જ કરેલા છે. એ કારણથી તે એકડાના સથા વધ ન કર્યા. (૧૬૯-૧૭૦ ) > ૧૭૧—પ્રસ્તુત બુદ્ધિશાળી માનવ સર્વ કાર્ય નિપુણ ઉપાય મેળવીને કા ના આરભ કરે છે. તેમ જ શકુનાદિ બુદ્ધિ-પૂર્વક જેમાં પાતે પાા ન પડે—નિષ્ફળ ન નીવડે, તેમ લઘુતા ન મેળવે. કહેવાય છે કે-‘ ફળને વિચાર કર્યા વગર નિષ્ફલ આરભ કરનારા કર્યા પરાભવનું સ્થાન પામ્યા વગરના રહ્યા છે ? વિચાર પૂર્વક ક્રિયા કરનાર સર્વ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] ઉપદેશપદ-અનુવાદ લોકમાં ગૌરવસ્થાન પ્રાપ્ત કરનાર થાય છે. આ વિષયમાં રોહિણી નામની પુત્રવધૂથી ઓળખાતા વણિકનું દષ્ટાંત કહેવું. (૧૭૧) દષ્ટાંતને વિચાર કરાય છેરોહિણું વધુનું દષ્ટાંત ૧૭૨ થી ૧૭૯–રાજગૃહ નામના નગરમાં પિતાના વૈભવથી કુબેરને પણ હસનાર પ્રસિદ્ધ ધન નામને વણિક હતો. લજજાલુતા, કુલીનતા, શીલ વગેરે અનેક ગુણના ભૂષણને ધારણ કરનારી અને જેનામાં અવગુણે કેઈ નથી, તેથી અતિ શોભાને પામેલી તેની ભાર્યા હતી. તેની સાથે મનહર વિષય સેવન કરતાં અનુક્રમે (૧) ધનપાલ, (૨) ધનદેવ, (૩) ધનગોપ અને ચોથે (૪) ધનરક્ષિત-એ નામના ચાર પુત્ર ઉત્પન્ન થયા. તેઓ માતા-પિતા વગેરે વડીલ વર્ગને વિનય કરવામાં તત્પર રહેતા હતા. તે ચારે પુત્રોને ચાર કુલવધૂઓ હતી. જેમાં પહેલાનાં નામે તેમનાં પિતાના આચરણના કારણે લોકોએ બદલાવીને આ પ્રકારનાં ગુણાનુસાર રાખેલાં હતાં. ૧ ઉઝિકા, ૨ ભગવતી, ૩ રક્ષિકા અને ૪ રહિણી. પોતાના કુલ-શીલને અનુરૂપ એવા તેઓના દિવસે પસાર થતા હતા. હવે ધનશેઠ વૃદ્ધ થયા. એટલે કુટુંબની ચિંતા કરવા લાગ્યા કે, “મારા મૃત્યુ પછી કઈ વહુ કુટુંબના ભારને વહન કરી શકશે? માટે આ ચારે વહુઓની પોતાના કુટુંબ સમક્ષ પરીક્ષા કરવી યોગ્ય છે. કુટુંબીઓની હાજરી વગર કુટુંબ શેભા પામતું નથી. ભેજન કરાવવા લાયક સુંદર મંડપ તૈયાર કરાવ્યા. સુંદર વસ્ત્રાભૂષણ સજાવ્યાં. મિત્ર, જ્ઞાતિ, નેહી વર્ગને આમંત્રણ આપ્યાં. પિતાના ઘણું મનુષ્યને ભજન–સ્થાન પર નિમંયા. વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવા પૂર્વક મહાઆદરથી તેઓને જમાડ્યા અને બીજા સત્કાર-સન્માન કરી સુખાસન પર બેસાડ્યા અને ચારે વહુઓને કલમ જાતના ડાંગરના પાંચ પાંચ દાણા આવેલા સર્વ પરોણ સમક્ષ આપ્યા અને સર્વ સમક્ષ ચારે વહુઓને કહ્યું કે, “જે સમયે હું આ દાણાએ પાછા માગું, ત્યારે તમારે જલ્દી પાછા અર્પણ કરવા. તેઓએ બે હાથની અંજલિ પ્રસારીને, મસ્તક નમાવીને તે દાણાઓ સ્વીકાર્યા, બંધુજનો વગેરે પોતપોતાને સ્થાને ગયા પછી પ્રથમ ઉઝિકા નામની વહુએ તે પાંચે દાણાને ફેંકી દીધો. આ ગમે ત્યારે ગમે ત્યાંથી મેળવવા મુશ્કેલ નથી. જ્યારે માગશે, ત્યારે ગમે તે સ્થાનેથી મેળવીને પિતાજીને પાછા આપીશ, એમાં વિલંબ નહિં કરીશ.” બીજી ભક્ષિકા નામની વધૂએ તેના ઉપરના છોતરાં ફેલીને ખાઈ ગઈ. ત્રીજી રક્ષિકાએ વિચાર્યું કે, “સસરાજીએ આ મોટો મેળાવડો કરી ગૌરવપૂર્વક ડાંગરના પાંચ દાણ આપ્યા છે, તે કાળજીથી તેનું મારે રક્ષણ કરવું જોઈએ.”—એમ ધારી ઉજજવલ સુંદર કિંમતી વસ્ત્રમાં રક્ષિત કરી પિતાને આભૂષણ રાખવાના ડબ્બામાં રાખ્યા અને ત્રણે કાળ તેની સાર-સંભાળ કરતી હતી. છેલ્લી રોહિણી નામની વધૂએ પિતાના પિતાના ઘરેથી બંધુવગને બોલાવીને કહ્યું કે, “આ દાણાને જુદી ભૂમિમાં રોપી, પાકે ત્યારે લણી લેવા અને દરેક દાણા બીજા વરસે ફરી વાવવા. એમ દરેક વર્ષે તેમાં વધારો કર્યા કરે. જ્યારે વર્ષો સમય. Page #250 -------------------------------------------------------------------------- ________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ, રોહિણી વધૂ-કથા { ૨૦૭ આવ્યું, ત્યારે બંધુવગે પવિત્ર જળ-પૂર્ણ ક્યારામાં રેપ્યા, તેના રોપા થયા, તેને ફરી ઉખેડી ફરી વાવ્યા, ત્યારે શરદકાળમાં તે ડાંગરને ૧ પ્રસ્થ (માપ વિશેષ)-પ્રમાણ ડાંગર ઉગ્યા. બીજા વર્ષે એક આઢક પ્રમાણ, ત્રીજા વર્ષે ખારી પ્રમાણ ડાંગર નીપજ્યા. ચોથે વર્ષે કુંભ–પ્રમાણ, પાંચમે વર્ષે હજારો કુંભ પ્રમાણ ડાંગર તયાર થયા. પાંચ વર્ષ પૂર્ણ થયા પછી આગળ માફક ભેજન માટે સર્વને નિમંત્રણ કરી બોલાવ્યા અને જમાડ્યા પછી દરેક આવેલા સનેહીજન સમક્ષ દરેક વધૂઓને બોલાવીને કહ્યું કે, આજથી પાંચ વરસ પહેલાં મેં મારા પિતાના હાથે તમને અર્પણ કરેલા પાંચ કલમ- . શાલી ડાંગરના દાણું મને પાછા આપ.” પહેલી ઉજિઝકા નામની વહુને તે તે પાંચ દાણું યાદ જ ન આવ્યા અને વિલખી પડેલી ઘરના કોઠારથી લઈને સસરાને આપે છે, ત્યારે પિતાના સોગન પૂર્વક પૂછયું કે, “આ આપેલા તે જ છે કે, બીજા કણ છે?” ત્યારે કહ્યું કે, તે નથી. “તે તે ક્યાં ગયા?” ત્યારે કહ્યું કે, “મેં તો પાંચ દાણા કયાં સાચવવા? જરૂર પડશે ત્યારે ઘરના કોઠારમાં પુષ્કળ છે–એમ ધારી કચરામાં ફેંકી દીધા હતા.” (૨૫) બીજી પાસે માગ્યા ત્યારે તેણે કહ્યું કે, “તે તે તે જ વખતે મેં ભક્ષણ કરેલ અને આ તે બીજા છે. ત્રીજીએ રત્નના ડાભડામાંથી ઉજજવલ વસ્ત્રમાં રક્ષણ કરી રાખેલા હતા, તેને બહાર કાઢીને તે જ ચોખાના દાણું સમર્પણ કર્યા. હવે જે ચેથી પુત્રવધૂ હતી, તેની પાસે માગ્યા, ત્યારે તેણે પ્રત્યુત્તરમાં કહ્યું કે, મેં મારા પિતાને ત્યાં પાંચ વરસ સુધી વૃદ્ધિ પમાડી છે અને તેના કઠાનાં મોટાં મોટાં ઘરે ભરેલાં છે, તેના ઓરડાઓની કુંચીઓ ફેંકી. આવી આવી રીતે તેનું રક્ષણ કર્યું, ફરી વાવ્યા અને તેને વધારે કર્યો. “શક્તિ અનુસાર કઈ પણ કાર્ય કર્યું હોય, તે તે કદાપિ નિષ્ફલ થતું નથી.” તો હવે આપ ઘણું ગાડાં મોકલે, તે તે સર્વ ડાંગર અહિં લાવી શકાશે–માટે આપ પૂરતાં ગાડાં મોકલીને અણા,” હવે તે વહુના આચરણના અનુસારે ઘરમાં, કાર્યોમાં વહુઓની ગ્યતા પ્રમાણે વિવિધ કાર્યોમાં તેમની ગોઠવણ કરી. તેમની જ્ઞાતિઓના બંધુ સમક્ષ તેમની સમ્મતિથી પ્રથમ વહુને - ઘરના ઢેરાનું છાણ સાફ કરવાનું, છાણું થાપવાનું, કચરો બહાર કાઢવાનું કાર્ય સેપ્યું. બીજીને રસોડાનું તથા અનાજ ખાંડવા, દળવા, સાફસૂફ કરવાનું, ત્રીજીને ઘરમાં સાર પદાર્થોનું રક્ષણ કરવાનું, ચેથી વહુને ઘરના નાયકપણાનું–બીજાઓએ દરેક કાર્ય તેની રજાથી એને પૂછીને દરેકે કરવાના – આ પ્રમાણે ધનશેઠને ત્યાં કોઈ પણ આજ્ઞા ઉલ્લંઘન કરતા ન હોવાથી તેની બુદ્ધિને પ્રભાવ સમગ્ર કુટુંબમાં તે કારણે વૃદ્ધિ પામ્યો કે, પિતાની વહુઓને સહુ સહુના અનુરૂપ કાર્યોમાં નિજના કરી. શરદના ચંદ્રમં. ડલ સરખી ઉજજવલ કીર્તિ સમગ્ર મહીમંડલમાં ઉછળી-તે ઘનશેઠની બુદ્ધિનું ફલ સમજવું. હવે છઠ્ઠી જ્ઞાતાધર્મકથા નામના અંગમાં રોહિણીના ઉદાહરણમાં સુધર્મા સ્વામીએ જે કહેલું છે, તે તમે સાંભળે. જેમ ત્યાં ધનશેઠ, તેમ અહિં ગુરુમહારાજ, જેમ જ્ઞાતિવર્ગ, તે અહિં શ્રમણ સંઘ, જેમ વહુઓ તેમ ભવ્યજીવો, જે ડાંગરના દાણું તે અહિં Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] ઉપદેશપદ-અનુવાદ મહાવતો સમજવો. જેમ ઉઝિકાએ તે શાલિના દાણા કચરામાં ફેંકી દીધા, તેમ કોઈ જીવ કુકર્મવશ બનીને સમગ્ર મનોરથની સિદ્ધિ કરનાર, ભવદુઃખથી તારનાર, અંગીકાર કરેલાં મહાવ્રતાદિકનો ત્યાગ કરીને મરણાદિ આપત્તિઓને ભોગવનાર થાય છે. વળી બીજા કેઈ બીજી વહુની જેમ વસ્ત્ર, ભજન, જલ વગેરેનો લાભ પામીને તેને ભેગવટ કરીને પરલેકમાં લાખ દુઃખની ખાણ સમાન દુર્ગતિમાં હેરાનગતિ ભોગવે છે. તેનાથી જે ત્રીજે તે મેળવેલાં મહાવ્રતને પિતાના જીવની જેમ રક્ષણ કરે છે. ત્રીજી વહુ સર્વમાં ગૌરવસ્થાન પામી. વળી રોહિણે વહુ સમાન કેઈક સાધુ પાંચ મહાવ્રતની વૃદ્ધિ અનેક સાધુ-સમુદાયની વૃદ્ધિ કરનાર થાય, તે સંઘની અંદર પ્રધાન કે ગણધ થાય. વ્યવહારમાં આનો બીજો પણ ઉપનય ઘટી શકે છે– કોઈ ગુરુને ચા૨ શિષ્ય થયા. પર્યાય અને શ્રત વડે સમૃદ્ધ એવા તે ચારે આચાર્યપણાની યોગ્યતાવાળા થયા. ગુરુ વિચારવા લાગ્યા કે, “આ મારે સમુદાય હું કોને સમર્પણ કરું? પ્રથમ તે તેમની પરીક્ષા કરવા માટે દેશાંતરમાં વિહાર કરાવું.” ઉચિત પરિવાર-સહિત તેમને રજા આપીને મોકલ્યા. કોને કેવી કઈ અહિં સિદ્ધિ થાય છે? ક્ષમાદિ ગુણયુક્ત તેઓ પણ દેશોમાં ગયા. તેમાં જે સહુથી ૪ હતો, તે બહુ માયા-પ્રપંચ કરનાર, કટુ વચન બેલનાર, એકાંત અનુપકારી, આખા પરિવારને તેના ઉપર ઘણો કંટાળો ઉત્પન્ન થ, એકદમ આખો પરિવાર તેને ત્યાગ કરવા તૈયાર થયો. બીજે શાતા-ગૌરવપણાની અધિકતાથી પિતાના દેહની જ ટાપટીપ શિષ્ય પાસે કરાવવી, પિતાના શરીર સિવાય શિષ્યવર્ગના અધ્યાપનાદિ કે કિયા તરફ લક્ષ આપતા ન હતા. ત્રીજા હતા, તે પોતાના પરિવારને સારણા, વારણા, નેદના, પ્રતિદિના આદિ કાર્યોમાં હંમેશાં ઉદ્યમી હતા. અપ્રમત્તભાવથી ગચ્છનું રક્ષણ કરતા હતા. (૫૦) જે વળી ચોથા ગચ્છનાયક હતા, તેમણે તે સમગ્ર પૃથ્વી-મંડળમાં યશ ઉપાર્જન કર્યો. જિનેશ્વરનાં શાસ્ત્રરૂપી અમૃતના મેઘતુલ્ય દુષ્કર શ્રમણ્ય પાળવામાં તત્પર હતા. જાણે દેવલોકમાંથી અવતરેલા હોય, તેમ અતિશય સંતેષ પામેલા, પોતાના ગુણોથી પોતાના વિહાર-ભૂમિતલમાં ધમ–પ્રભાવના કરતા, દેશના જાણકાર, કાળના જાણકાર, પારકા ચિત્તને ઓળખનાર હતા. કાળ જતાં મોટા પરિવાર-યુક્ત થયા અને અનેક લોક–સમુદાયને પ્રતિબંધ કર્યો. ગુરુ પાસે આવ્યા અને તે સર્વેના વૃત્તાન્ત જાણ્યા. એટલે પિતાના ગચ્છને મૂકી દીધું હતું, તેને એવા પ્રકારના અધિકાર–પદે સ્થાપ્યા કે, ગ૭માં સચિત્ત કે અચિત્ત જે કાંઈ છાંડવા યુક્ત કે પરઠવવા યોગ્ય હોય તેવાં કાર્યો કરવા માટે પ્રથમના શિષ્યને સ્થાપન કર્યો. સમુદાયને પ્રાયોગ્ય જે કંઈ આહાર-પાણી, ઉપકરણ વગેરે બીજાએ ઉત્પન્ન કરવું, તેમાં સમુદાયમાં ગ્લાન, નવશિષ્પો વગેરેનું ચતુરાઈ પૂર્વક રક્ષણ કરવાનું કાર્ય ત્રીજા શિષ્યને સેપ્યું. જે તેઓને સહુથી નાનો ગુરુભાઈ હતું, તેને બહુ સનેહ-પરાયણ મનવાળા ગુરુએ પિતાને આખો ગ૭ સેં. એ પ્રમાણે યથાયોગ્ય કાર્યની વહેંચણું કરવા રૂપ નિયોજન કરીને તે સૂરિ અને ગ૭ શ્રેષ્ઠ આરાધના કરી સર્વ ગુણોના આશ્રયસ્થાન બન્યા. (૫૬) Page #252 -------------------------------------------------------------------------- ________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો-પુત્રવધૂ-પરીક્ષા [ ૨૦૯ પુત્રવધૂ-પરીક્ષા ગાથા અક્ષરાર્થ–રાજગૃહ નગરમાં ધનદત્ત નામના શેઠ હતા. તેમને ઉઝિકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણી એ નામની ચાર પુત્રવધૂઓ હતી. વૃદ્ધાવસ્થા-સમયે ચિંતા. ઉત્પન્ન થઈ કે, “પુત્રવધૂઓની પરીક્ષા કરી તેમને યોગ્ય ઘરનો અધિકાર સંપ.” તે. માટે સ્વજનાદિકને ભેજન માટે આમંત્રીને તેમની સમક્ષ વધૂઓના બંધુ સમક્ષ એક એક વહુને શાલિના પાંચ પાંચ દાણું આપ્યા. આને સાચવજો અને મારું ત્યારે પાછા આપજે-એમ કહીને આદરપૂર્વક પોતાના હાથે તેમને આપ્યા. તેમાં પ્રથમ વએ ડાંગરના દાણું ફેંકી દીધા, બીજીએ છોલીને ભક્ષણ કર્યા, ત્રીજીએ પવિત્ર વસ્ત્રમાં બાંધીને પિતાના અલંકારના ડબામાં રાખી રક્ષણ કર્યું. ચોથી રહિણી નામની વહુએ ખેતરમાં રેપ્યા. દરેક વર્ષે રેપીને વિધિપૂર્વક કર્ષક-પ્રમાણ માપવાળા બનાવ્યા. પાંચ વર્ષના લાંબા કાળ પછી, સમર્પણ કર્યા હતા, તે સમયની માફક સગા-સ્નેહીઓને ભોજન માટે નિમંત્રીને સર્વ બધુલેક સમક્ષ ડાંગરના દાણાની પાછી માગણી કરી. પ્રથમની ઉઝિકા વહુએ તે યાદ જ રાખેલા ન હોવાથી ભેટી પડીને પૂર્વે આપેલા તે, તે વખતે જ સ્મરણ થયું અને તેવી અવસ્થામાં સમર્પણ ન કરી શકવાથી શું કરવું? તેની મુંઝવણમાં પડી ગઈ. તેવી જ સ્થિતિ બીજી ભગવતીની પણ બની. ત્રીજી રક્ષિકાએ દાગીનાના દાબડામાંથી કાઢી દાણા આપ્યા. છેલલી રોહિણી નામની વહુએ તો શાલિ ડાંગરના કોઠારના ઓરડાઓની ચાવી ધનશેઠના ચરણ-કમળમાં આદર પૂર્વક આપી અને કહ્યું કે, “તમારા વચનનું પાલન મેં આ પ્રમાણે કર્યું છે. દરેક વર્ષે વાવી વાવીને વૃદ્ધિ પમાડ્યા છે. નહિંતર શક્તિ વિનાશ પામે, તે ફરી ઉગવાનું તેમાં સામર્થ્ય રહે નહિ. તેથી તમારા વચનની પણ સુંદર પાલન કરેલી ગણાય નહિં. વળી વહુઓના બંધવ અને સ્વજનોને ધને કહ્યું કે, “તમે પણ આ કારણથી મારા કલ્યાણ-સાધકે. છે. આવા પ્રકારના વહુના આચારો નિયત કરવામાં તમે સાક્ષીભૂત છો, તેઓએ પણ કહ્યું કે, “આ વિષયમાં જે ઉચિત હોય, તે તમે જાણો છે.” ત્યાર પછી કચરો સાફ કરી તેને ત્યાગ કરે, રસોડું સંભાળવું, કોઠારનું રક્ષણ કરવું, ધન-રત્નના ભંડારાનું રક્ષણ કરવું, ઘરને સર્વ કારભાર સંભાળવો-અનુક્રમે દરેક વસ્તુઓને પિતાનું કાર્ય શેઠે સોંપ્યું. એટલે સર્વત્ર શેઠ માટે લોકોમાં પ્રશંસા થવા લાગી. (૧૨-૧૭ ) અનુબંધની પ્રધાનતાવાળા શુભ પ્રયોજનો પિતાનું સ્વરૂપ મેળવે છે, તે વાત મનમાં ખ્યાલ રાખીને “ જુવંધું વેવ કન્સેળ” એ ગાથાના અંશને વિશેષ પ્રકારે સમજાવતા કહે છે– ૧૮૦–માત્ર સારી રીતે કાર્યનો આરંભ કરે, એટલું બસ નથી, પરંતુ પ્રકૃષ્ટ ઉત્તમોત્તમ ફલ-સાધક એવા અનુગમનની પણ ગણું કરે. આનુષંગિક ફલને ત્યાગ કરીને પ્રધાનફલને શોધે. જેમ ધાન્ય વાવતાં ઘાસ પણ ઉગે અને ધાન્ય પણ ઉગે. તેમાં ઘાસ કે પલાલ એ આનુષંગિક ફલ કહેવાય અને ધાન્ય ફળ મળે તે મુખ્ય ફળ-પ્રાપ્તિ ૨૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] - ઉપદેશપદ-અનુવાદ કહેવાય. ખેતીમાં ફોતરાં ઘાસને ત્યાગ અને ધાન્ય-પ્રાપ્તિ એ લક્ષ્ય બુદ્ધિમાન પુરુષનું હોય છે. પ્રધાનફલ એ જ ફલ માનેલું છે. કહેલું છે કે પ્રધાનલને જ ફલ માનેલું છે, પરંતુ આનુષંગિકને ફલ માનેલું નથી. પંડિતો પલાલ-તરાદિના ત્યાગ પૂર્વક ખેતીમાં ધાન્ય-પ્રાપ્તિની જેમ મુખ્યફલને જ ફલ માને છે.” અહિં પણ અનુબંધનિરૂપણમાં વણિકે બે તિષીઓને પૂછયું. તેવા પ્રકારના વ્યવહાર આરંભકાળમાં દેવ (ભાગ્ય) જાણકાર બે જણને પૂછ્યું, તે ઉદાહરણ છે. (૧૮૦) એ જ વાત કહે છે દેવપ્રશ્ન - ૧૮૧–રાજમાં આપવા લાયક કર અથવા જગાત તે જેમાંથી છેદાઈ ગયો છે, જુદે કર્યો છે, તે કર-કૃત્ત, કરથી વીંટળાયેલ, તે કર–સહિત. જે અવશ્ય આપવો જ પડે છે. ધન-ધાન્યાદિકને વેપાર તેનાથી જે અપૂર્વ ધનાગમરૂપ લાભ. તે સંબંધી પ્રશ્ન કરવા. કેઈક નગરમાં બે જ્યોતિષીઓ પાસે જઈને બે વેપારીઓએ પ્રશ્ન કર્યો કે. “અમને દેશાન્તરના વ્યાપારમાં લાભ થશે કે નહિ?”—એમ પૂછયું ત્યારે, એક વેપારીએ એક તિષીને પ્રશ્ન કર્યો, બીજાએ બીજા તિષીને વેપારમાં લાભ કે નુકશાનને પ્રશ્ન કર્યો, તેમાં એકે એકને લાભ. બીજાએ બીજાને પ્રતિષેધ કર્યો. એક વેપારીએ મલય આદિ દેશાન્તરમાં પિતાનું વહાણ મોકલ્યું, તેને ઘણો નફે થયે. નફાના સમાચાર આવ્યા, ત્યારે બીજાને કે જેણે માલ ભરી વહાણ મેકહ્યું ન હતું, તેને જતિષી પ્રત્યે કેપ થયે. (૧૮૧) ત્યાર પછી શું? ૧૮૨–તિષીએ કહ્યું કે, “મારા પ્રત્યે રોષ ન કર, (ગ્રન્થાગ્ર ૫૦૦૦) કારણ કે, નગરમાં તે માલનું આગમન થવાનું નથી. શાથી? સાથે માર્ગમાં આવે છે, ત્યારે ચારો માલનો નાશ કરશે-એ કારણે. ત્યાર પછીના કાળમાં તેમ જ બન્યું, એટલે પોતાના વહાણને ઉપઘાત થયો નથી, તે કારણે વણિકને આનંદ છે. તિષીએ નિવેદન કર્યું કે, “અમે મુખ્ય ફળ સુંદર આવે, તે પ્રમાણે વર્તનારા છીએ.” આ પ્રકારે નિરનબંધ કાર્યનું તત્ત્વથી વિચારીએ, તે તે અકાર્ય જ છે. (૧૨) - આ પ્રકારે પ્રસંગથી બુદ્ધિના ગુણે તથા તેનાં ઉદાહરણ કહીને હવે “બુદ્ધિવાળો વિચારે એ ગાથામાં કહેલા અંશને અર્થ વિશેષપણે વિચારવાની ઈચ્છાવાળ-વિપક્ષ જેણે જાણેલો હોય, તેને અન્વય સમજવો સહેલે પડે છે–એમ માનીને તે વિપક્ષને આશ્રીને કહે છે – અહિંસા ૧૮૩–દુર્ગતિમાં પ્રવર્તતા જીવસમૂહને નિવારણ કરવા તત્પર એવા ધર્મનું સ્થાન એટલે જીવની પરિણતિ વિશેષરૂપ જે સ્થાનવિશેષ એવી જે અહિંસા એટલે સર્વ જીવોની દયા, સર્વ ધર્મ સ્થાનમાં આ અહિંસારૂપ ઘમ એ સાર એટલે પરમાર્થ Page #254 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રના આધારે અહિંસા [ ૨૧૧ છે, આ કારણથી આ અહિંસામાં જ ઉદ્યમ કરે, તેનું જ અવલંબન કરે. કેવી રીતે ?' –તે કહે છે. આ અહિંસા સિવાય બીજા જે ગુરુકુળવાસ, તેમને વિનય કરવો, શાસ્ત્રાભ્યાસ વગેરે બાકીનાં ધર્મસ્થાનકે તેમજ અહિંસાનું સ્વરૂપ, તેનું જ્ઞાન લેવું, વ્રત ગ્રહણ કરવાં, વ્રત પાલન, અહિંસાનું પાલન કેમ કરવું ? તેના ઉપાયે ક્યા? આ સર્વનો ત્યાગ કરીને કોઈ એક અચિત્ત પુષ્પ, ફલ, સેવાળ આદિકનું ભજન કરે, જનરહિત અરણ્યવાસ સેવન કરનાર અજ્ઞાન–બાલ–તપસ્વી, અગીતાર્થ કે લેકર મુનિ અહિં બીજા ધાર્મિક લોકની અંદર લૌકિકનીતિ અનુસાર “ધર્મનું સર્વસ્વ શ્રવણ કરે, સાંભળીને તેનું મનમાં અવધારણ કરો. તમારા આત્માને જે પ્રતિકૂળ લાગે, તે તમારે બીજા જીવો પ્રત્યે ન કરવું.” (૧૮૩) એ જ વાત અન્વય-વિધિથી જણાવે છે – - ૧૮૪–પહેલાં કહેલ ધાર્મિકથી વિલક્ષણ તે ધાર્મિક જ વિચારે છે કે, આ અહિંસા સ્વરૂપથી અને અનુબંધથી સમગ્ર કુશલલોકને અભિનંદન કરવા યંગ્ય છે. આ અહિંસા ગમે તેમ જાણવી શકય નથી, પરંતુ આગમશાસ્ત્રથી જાણી શકાય છે. આપ-પ્રામાણિક પુરુષના વચન સ્વરૂપ આગમે છે. કહેવું છે કે–“બુદ્ધિશાળી શ્રદ્ધાવાળા નજીકના મોક્ષગામી આત્માઓ પર કવિધિમાં પ્રાયઃ શા-આગમ સિવાય બીજાની અપેક્ષા રાખતા નથી. જગતમાં અર્થ અને કામ ઉપદેશ વગર પણ લેકે પ્રાપ્ત કરે છે, પરંતુ ધર્મ શાસ્ત્ર વગર મેળવી શકાતું નથી, માટે શાસ્ત્રમાં આદર કરવો હિતાવહ છે. પાપરૂપી રેગનું ઔષધ શાસ્ત્ર છે. પુણ્યનું કારણ શાસ્ત્ર છે, સર્વ પદાર્થને જણાવનાર–દેખાડનાર શાસ્ત્ર ચક્ષુ છે, શાસ્ત્ર સર્વ અર્થને સાધી આપનાર છે.” તથા ઘમત્તાન્ત પ્રાચપરેપ હિંસા”–પ્રમાદના યોગથી જીવ અને પ્રાણનો વિયોગ થાય, તે હિંસા--આ હિંસાને હેતુ કહેવાય. હિંસાનું સ્વરૂપ જણાવે છે–આ જગતના ત્રણે લોકમાં આધિથી, વ્યાધિથી અને ઉપાધિથી જે દુઃખ ઉત્પન્ન થાય છે, તે સમગ્ર ફલ જે હેય તે હિંસારૂપી વિષવૃક્ષનું જ છે. આનાથી વિલક્ષણ રીતે અહિંસાને જના કરવી. સૂત્ર અને અર્થરૂપ આ ગામ સહિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિના કારણરૂપ આગમશાસ્ત્ર ગુરુથી જ મેળવી શકાય છે. ગુરુનું લક્ષણ આ પ્રમાણે – શાસ્ત્રના અર્થના જાણકાર, શ્રેષ્ઠ નિઃસંગતાને પામેલા, ભવ્ય છોરૂપી કમલને વિકસિત કરનાર સૂર્યમંડલ સમાન ગુરુએ હેય છે. ગુણોનું પાલન તથા વૃદ્ધિ જેનાથી થાય અને હંમેશાં ભયારણ્યમાં સાર્થવાહ સમાન ગુરુ મહારાજ હોય છે.” બીજા સ્થાને કહેલું છે કે–“જે કારણથી શાસ્ત્રના આરંભે ગુરુને આધીન હોય છે, માટે આત્મહિતના અથીઓએ નિરંતર ગુરુની આરાધના કરવામાં તત્પર રહેવું. સંસારમાં ઉત્પન્ન થયેલા કષાયદોષને જેઓ ગુરુના સહારા વગર ઉલ્લંઘન કરવાની અભિલાષા રાખે છે, તેઓ ખરેખર ભયંકર મગરમચ્છાદિ જલચરોથી ભરપૂર એવા સમુદ્રને નાવ વગર તરવાની ઈચ્છા રેક છે.” કાલ, વિનય, બહુમાન આદિ વિધિપૂર્વક ગુરુ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] ઉપદેશપદ-અનુવાદ પાસે મૃત ભણવું. અવિધિથી મેળવેલ શ્રુતજ્ઞાન ઉલટું નુકશાનકારક ફલ આપનાર થતું હોવાથી ન મેળવેલ જ્ઞાન સરખું માનવું. અપાય એટલે નુકશાન આ પ્રકારે સમજવું. ગાંડપણ મેળવે, રોગ-આતંક લાંબા કાળ સુધી ચાલે, જેથી ભણી શકાય નહિં. તીર્થકર-ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય.” આવા પ્રકારનું આગમશ્રત વિધિપૂર્વક ગુરુ પાસેથી પ્રાપ્ત થાય, એટલે શ્રવણ કરવાની અભિલાષા, ગ્રહણ કરવું તે. આદરપૂર્વક પ્રયત્ન કરે, તે લોકોત્તર નીતિ, એકની પાછળ બીજે ગતિ કરે, તે રૂપ લોકહરિની પ્રવૃત્તિ તે લૌકિક-કુતીર્થિક આદિ ભેદથી ભિન્ન એટલે તેથી ચડિયાતી–ઉપર વર્તતી એવી નીતિ તે સર્વ વિદ્વાન લોકેના વચનને અનુસારે લોકોત્તર નીતિ. આના વિષે બુદ્ધિધન પુરુષ પ્રયત્ન કરે છે. એવી રીતે સારી રીતે વાપરેલા ઔષધથી રગ ચાલ્યો જાય. તેમ ભવભ્રમણને રોગ પણ મહાપુરુષને ઘટી જાય છે. એ પ્રકારે આ આગમ સર્વાગે પરિણમન પામે છે. આગમ-ઔષધના સેવનથી તેવા તેવા ભવવિકારોથી મુક્ત થાય છે. (૧૮) શંકા કરી કે–એ પુરુષ આગમ વિષે કેમ અત્યંત પ્રયત્ન કરે છે અને અહિંસામાં તે કેમ તેટલો પ્રયત્ન કરતું નથી? ૧૮૫–જે કારણથી આજ્ઞાથી જ દેશચારિત્ર, કે સર્વચારિત્ર જીવને પ્રાપ્ત થાય છે, પરંતુ બીજા પ્રકારે નહિં. બીજા સ્થાને પણ જણાવેલું છે કે-“વચનાનુસાર આરાધના કરવાથી ખરેખર ધર્મ થાય છે અને વચનની બાધા વડે તે અધર્મ થાય છે. અહીં આ જ ધર્મનું ગુહ્ય છે અને એનું સર્વસ્વ છે. આ વચન આજ્ઞા-આગમ જે હૃદયમાં રહેલું હોય, તો જ તત્ત્વથી તે મુનીંદ્ર છે. ભગવંતની આજ્ઞા હૃદયમાં વતી હોય તે નક્કી સર્વ અર્થની સિદ્ધિ થાય છે. આ વાત આધાકર્મ આદિના દષ્ટાંતથી સિદ્ધ થાય છે. અહિં આધાકર્મ-સાધુના માટે સચિત્તને જે અચિત્ત કરવામાં આવે, વળી અચિત્ત વસ્તુને જ જે પકાવે, તે આધાકર્મ કહેવાય.” એ વગેરે સૂત્રમાં કહેલા લક્ષણવાળા અન્ન-પાણી, આદિ શદથી પ્રાસુક અચિત્ત અને એષણયને પણ અહીં સ્વીકાર કરે. તેનું આ ઉદાહરણ પિંડનિયુક્તિમાં કહેલું છે, તે આ પ્રમાણે-કઈક ગામમાં કોઈક ભદ્રક બુદ્ધિવાળા, દાનમાં શ્રદ્ધાળુ, જૈનશાસનને અનુસરનારા એવા શ્રાવકે સર્વ સંઘની ભક્તિ કરવા માટે ભેજન તૈયાર કરાવ્યું. તેને ગ્રહણ કરનારા એવા વેષધારી નામ સાધુઓને પાત્રો ભરી ભરીને ભજનદાન આપ્યું. નજીકના ગામમાં રહેનાર વેષમાત્રથી આજીવિકા ચલાવનાર કેઈક સાધુના ગુણ વગરના એવા સાધુએ તેની ઉદારતાને દાનને વૃત્તાન્ત સાંભળ્યું. બીજા દિવસે તે ત્યાં આવી પહોંચ્યો. શ્રાવકે આવવાનું પ્રયોજન પૂછ્યું. તેણે કહ્યું કે, “તમારા ઔદાર્ય સિવાય બીજું મને આવવાનું કોઈ કારણ નથી. તે દિવસે તેના ઘરે જમાઈ વગેરે ઘણા પરેણાઓ આવ્યા હતા. દાળ-ભાત, પકવાન્ન વગેરે અનેક વાનગીઓ પરોણાઓ માટે તૈિયાર કરી હતી. પેલા શ્રાવકે પણ સાધુનાં પાત્રાએ ભરાય, તેટલું ભેજનદાન કર્યું. સાધુએ પણ ભોજન કર્યું. Page #256 -------------------------------------------------------------------------- ________________ ધર્મમાં સર્વજ્ઞની આજ્ઞાની પ્રધાનતા [ ૨૧૩ તથા કેઈક નગરમાં કેઈક તપસ્વી સાધુ મહિને મહિને ઉપવાસ કરી પારણું કરતા હતા. પારણાના દિવસે તે ગામમાં લોકો ભક્તિથી સાધુ માટે તૈયાર કરી વહારાવશે–એટલે ભિક્ષાના દોષ લાગશે-અક૯ય મળશે-એમ સંભાવના કરતા અજ્ઞાત કુળની ભિક્ષા મેળવવાની ઈચ્છાથી નજીકના ગામે ગયા. ત્યાં એક મોટા કુટુંબની ભદ્રિક પરિણામવાળી, સાધુને દાન આપવાની અતિશ્રદ્ધાવાળી શ્રાવિકાએ મોટા પ્રમાણમાં ખીર રાંધીને તૈયાર કરી. જે બહુ આદર કરીને વહોરાવીશ, તો તે મુનિ નહીં ગ્રહણ કરે. તેને ગ્રહણ કરાવવાનો કોઈ અપૂર્વ ઉપાય શોધતી હતી. એવામાં તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ અને નાના બાળકોને શીખવી રાખ્યું કે-“તપસ્વી મુનિ જ્યારે ભિક્ષા માટે આવે, ત્યારે તેમના સમક્ષ જ્યારે હું તમને ક્ષીર પીરસું, ત્યારે અરુચિવાળાં વચન વડે “આ ખાવા લાયક નથી”-તેમ અનાદર કરી પ્રતિષેધ કરે. બાળકેએ તેમ કર્યું. તપસ્વી મુનિએ ‘દ્રવ્યાદિકને તીવ્ર ઉપયોગ મૂકી સર્વ પ્રકારે આ નિર્દોષ આહાર છે”—એમ વિચારી કેવલી ભગવંતના વચનની આરાધનાથી પ્રધાન ઉપગ પૂર્વક ક્ષીરાજ ગ્રહણ કર્યું. તે ભોજન કરવા લાગ્યા, ત્યારે ચિંતવવા લાગ્યા કે-“હે જીવ! એષણના બેંતાલીશ દોષ વગરની ભિક્ષા ગ્રહણ કરવામાં તું છેતરાયે નથી, તો હવે ભોજન કરતી વખતે રાગદ્વષથી ન ઠગાય, તેની સાવધાની રાખજે.” ઈત્યાદિ શુભ ભાવના ભાવતાં તેઓએ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પ્રગટ કર્યું. પ્રથમના સાધુને સર્વજ્ઞની આજ્ઞાના ઉપયોગ-રહિત હોવાથી શુદ્ધ નિર્દોષ પિંડ ગ્રહણ કરતાં કરતાં કિલષ્ટ કર્મને બંધ થયે. બીજા તપસ્વી મુનિએ કુશળતા પૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર આદિનો ઉપયોગ મૂકીને તે અશુદ્ધ ગ્રહણ કર્યો, તો પણ તે કેવલજ્ઞાન ફળ અને નિર્જરા-લાભ કરનાર થયે. માટે જ શાસ્ત્રમાં કહેલું છે કે-“અચિત્તનું ભજન કરનાર હોય, પરંતુ આધાકર્મ આહારને ટાળવા પ્રયત્ન ન કરે, તો તેને કર્મબંધ કરનારો કહેલો છે અને શુદ્ધ આહારની વેષણ કરે તો કદાચ આધાકર્મનું ભજન કરે, તો પણ તેને શુદ્ધ ગણે છે.માટે આગમને વિષે શ્રવણ ઈચ્છા, શ્રવણ તેમ જ ભણવું વગેરે પ્રયત્ન કરે. સર્વ મોક્ષના આંભલાષીઓ આ આગમ એ મોક્ષને હેતુ છે, તેના પ્રયત્ન વગર મોક્ષને અભાવ સમજો. વળી કહે છે કે-“જેમ અતિશય મલિન વસ્ત્ર હોય, તો જલ તેની શુદ્ધિ કરનાર છે, તેમ અંતઃકરણરૂપી રત્નને નિર્મળ કરનાર હોય, તો આગમ શાસ્ત્ર છે-એમ પંડિતો કહે છે.” જગતને વંદનીય એવા તીર્થંકર પરમાત્માએ શાસ્ત્રમાં ભક્તિને મુક્તિની મેટી દૂતી કહેલી છે. માટે અહીં તે શાસ્ત્રભક્તિ મેળવવી, તે યથાગ્ય છે. આ જ વાત સ્પષ્ટ રીતે વિચારતા કહે છે કે – ૧૮૬– જિનવચન ઉલ્લંઘન કરવા રૂપ આજ્ઞા-બાધાથી શુદ્ધ આહારાદિ આધાકર્માદિ સર્વ એષણ કરીને શુદ્ધ પણ પિંડ મેળવ્યા હોય, તો પણ પ્રથમ સાધુ માફક Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] ઉપદેશપદ– અનુવાદ દોષવાળા ગણેલા છે. આજ્ઞાને આધા પહોંચાડ્યા વગર જે આહારાદિ ગ્રહણ કર્યાં, તે તદ્ન પ્રગટ આધાકર્માદિ દેખવાળા હોવા છતાં પણ તે ખીજા સાધુની જેમ શુદ્ધ છે. આવા પ્રકારની જિનેન્દ્રની આજ્ઞા છે. લૌકિકા પણ ખેલે છે કે-“ મનુષ્યને ભાવશુદ્ધિ કાય સાધનારી છે. પત્નીને પ્રેમભાવથી આલિંગન કરાય છે અને બહેનને વાત્સલ્યભાવથી આલિંગન કરાય છે.” આલિંગન સમાન છતાં મનેાભાવ જુદા જુદા પ્રકારના વર્તે છે, તેમ ધર્મીમાં આજ્ઞા પ્રધાન છે. આજ્ઞા વગરના ધર્મ તે વાસ્તવિક ફળ આપનાર થતા નથી, પરંતુ સંસારમાં વધારે રખડાવનાર થાય છે. ૧૮૭-આજ્ઞાખાહ્ય ધર્મ-પોતાની ઇચ્છામાત્રથી પ્રવૃત્તિ કરે, તે તે પરિણામ કદાપિ શુભ હોય, તેા પણ અંતઃકરણની પરિણતિરૂપ પરિણામ અશુદ્ધ જ છે, કેમ કે, જગતના સર્વ જીવે! પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર તીર્થંકર ભગવતમાં અને તેમના વચનમાં અબહુમાન હોવાથી અસગ્રહ રૂપ ખાટે આગ્રહ રાખવાથી. આગળ જણાવશે કે, ગાચરી-પાણીની શુદ્ધિનું કારણ આગળ કરીને જે કેાઇ ગુરુકુલવાસના ત્યાગ કરે ઇત્યાદિની માફ્ક અહિ સમજી લેવું. મેારપીંછ માટે શખર રાજાએ સંન્યાસી પાસે મનુષ્ય મેકલ્યા અને કહ્યું કે, ‘તેમના આસન કે કપડાના સ્પર્શ કરવાથી પાપ લાગે, માટે દૂરથી ખાણુ મારીને મારપીંછ લાવવા તેના સમાન આશાખાહ્ય સમજવા. જે કાઇ પણ તેનાં વચનથી નિરપેક્ષ પ્રવર્તતા હોય, તે તેના વિષે બહુમાનવાળે ન થાય. જેમ કપિલ વગેરે યુદ્ધ કે શિવ દેવતા-વિશેષમાં. જિનના વચનમાં નિરપેક્ષ એવા સાધુ ગુરુકુલવાસ વગેરેના ત્યાગ કરે અને શુદ્ધ પડેષણા કરનાર સાધુ ભગવાનના ઉપર બહુમાનવાળેા નથી. (૧૮૭) તેની શુભલેશ્યાને ષ્ટાંત દ્વારા તિરસ્કારતા કહે છે— ૧૮૮—ગલ એટલે જેના છેડા ઉપર માંસ રાખેલ હોય, તેવે લેાહમય કાંટા મત્સ્ય પકડવા માટે પાણીની અંદર સ`ચાર કરાતા હાય, તે માંસ ખાય એટલે ગળામાં કાંટા ભેાંકાય અને પકડાઇ જાય અને માતને શરણ થાય. ગલથી ઓળખાતા મત્સ્ય, ઘણા દુ:ખવાળા કુયેાનિવાળા દુઃખી જીવા જેવા કે, કાગડા, શિયાળ, કીડીએ, કીડા, માખા વગેરેને કુત્સિત વચનના સસ્કારથી પ્રાણના વિયાગ કરાવી તેને ભવદુઃખથી મુક્ત કરવા–તે ‘ભવિમાચક’ નામના પાખડિ–વિશેષા. વિષ ભેળવેલ અન્ન ખાવાના સ્વભાવવાળા આ વગેરેના જે પરિણામ હાય, તે નુકશાન ફળ આપનાર થાય. ગલમત્સ્યાદિના પરિણામની માફક જિનાજ્ઞા ઉલ્લુંઘન કરનારના પરિણામ ધર્મ આચરવાના છતાં તેનાં ફુલ અશુભ જ હોય છે. આજ્ઞાના પરિણામની શૂન્યતા હોવાથી અને સ્થળે તુલ્ય કુલ છે. (૧૮૮) શંકા કરી કે-શુભ પરિણામ છતાં શાથી માહથી અશુભ પરિણામ પામે છે? તેના સમાધાનમાં જણાવે છે કે— Page #258 -------------------------------------------------------------------------- ________________ -ધર્મમાં સર્વ જ્ઞની આજ્ઞાની પ્રધાનતા ૧૮૯–જે કોઈ રાગ કે દ્વેષ, તેમાં રાગ એટલે નેહ, તે ત્રણ પ્રકારના છે (૧) સ્નેહરાગ, (૨) કામરાગ અને (૩) દષ્ટિરાગ. તેમાં પિતા-માતા વગેરે સ્વજન લોકના આલંબનવાળો નેહરાગ, પ્રિયપત્ની વગેરે સંબંધી રાગ તે કામરાગ, ત્રીજે દષ્ટિરાગ તે કહેવાય છે. જુદા જુદા દર્શન–મતવાળાઓને પિતાના દર્શન વિષે યુક્તિમાગમાં ઉતરવાનું સહન ન કરી શકે અને તેમને તે દર્શનમાં કમ્બલ ઉપર લાગેલ લાક્ષારંગ માફક રાગ ઉતારો અશક્ય હોય, જે પહેલાંના બે રાગની અપેક્ષાએ સ્વમતમાં અતિદઢ મમતા હોય, તે દષ્ટિરાગ. ષ એટલે મત્સર, તે પણ સચિત્ત અને અચિત્ત દ્રવ્ય સંબંધી હોય, તેથી બે પ્રકારને. આવા રાગ ને દ્વષ તે લગભગ ફરી પેદા ન થાય તેવા સ્વભાવવાળા થયેલા હોવાથી મંદ રાગ-દ્વેષ, એવા મંદ રાગ-દ્વેષ જેને વિષે હોય, તે પરિશુદ્ધ સ્વભાવવાળે જણાવેલ છે. આમ હોવા છતાં પણ પ્રબળ મિથ્યાત્વમોહનીયને ઉદય થાય. તે એ કે, ફરી તેવા કોઈ ગુણ પુરુષ ઘણી સારી સમજ આપે, તો પણ તે મહદય એટલે બળવાળ વૃદ્ધિ પામ્યા હોય કે, અસાધ્ય રોગ માફક માર્ગે આવી શકતો નથી. તેના રાગ-દ્વેષની મંદતા થતી નથી. આ રાગ-દ્વેષની મંદતા થવા માટે નજીકના જે સભ્યો હોય, તેના દેખતાં પોતે જ પ્રોજન દેખો એટલે તેના રાગ-દ્રષની મંદતા થાય. એ માટે ‘હદિ શબ્દ વાપર્યો. કારણની મંદતા પામ્યા વગર કારણ નાનું થયાની શક્યતા ગણાય નહિં. મહાહિમ પડે ત્યારે પ્રાણીઓના શરીરમાં રોમ એકદમ ખડાં થઈ જાય છે, એ વિકાર થાય છે. તેમ રાગ-દ્વેષ થાય એટલે મહનીયને ઉદય થાય. (૧૮૯) વળી શંકા કરી કે, કેટલાક મિથ્યાત્વીઓને પોતાના પક્ષમાં દઢ અનુરાગ હોય છે, છતાં પણ તેમનામાં મતને પ્રબલ મોહદય હોવા છતાં ઘણો જ ઉપશમ દેખાય છે, તો તે ઉપશમ કેવી રીતે ઉત્પન્ન થયે હશે ? ૧૯૦–-વાત, પિત્ત, શ્લેષ્મ એ ત્રણે એકસામટા સંભ પામે, ત્યારે સન્નિપાત નામને વ્યાધિવિશેષ ઉત્પન્ન થાય છે. તે રોગ દેહમાંથી સર્વથા નીકળી ગયે નથી, તે પણ કાળબળથી તેનું જોર ઘટી ગયું હોય, ત્યારે તે સન્નિપાતમાં સ્વસ્થતા પામેલે ગણાય, તેવી અવસ્થા હોવા છતાં પણ પૂર્વની અવસ્થાની અપેક્ષાએ ફરી ઘણે સંભ ઉત્પન્ન થાય. માટે અમે જે કહીએ છીએ, તે બરાબર જાણીને તેનું અવધારણ કરે કે તેનું પરિણામ મૂછ, ગાંડા માફક પ્રલાપ કરવા, શરીર ભાંગવું એ રૂપ દુઃખ જ ફળ મેળવવાનું છે. આજ્ઞા બાહ્ય એવા રાગ-દ્વેષની મંદતા થવાથી તેવા પ્રકારના દેવભવનું એશ્વર્ય, મનુષ્યજન્મમાં રાજ્યાદિ-સુખ કેટલાક સમય પ્રાપ્ત થાય, પરંતુ પાપાનુબંધી પુણ્યના કારણે ભગવંતના સધર્મરૂપ બીજ વાવવાની વિધિમાં એકાંતે કેણિક, બ્રહ્મદત્ત Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] ઉપદેશપદ-અનુવાદ વગેરેની જેમ દુરંત પાપના ભારવાળા આત્માઓને આ સ્વસ્થતાના ભાવી કાળમાં દુઃખપરિણામતુલ્ય આ શમ એટલે કષાયની મંદતા સમજવી. જેના પ્રખલ મિથ્યાત્વાદિ મદ પડેલા નથી, એવા રાગ-દ્વેષા તે પાપાનુબંધી શાતાવેદનીય મિથ્યાત્વમાહનીય કર્માંના ખ'હેતુએ થાય છે. તેથી કરીને ભવાંતરમાં જ્યારે મિથ્યાત્વમાહના ઉદય થાય છે, ત્યારે હિતાહિત કાર્યમાં મૂઢતા પામેલા, મલિન પાપકર્મ કરનારા, પૂર્વ ઉપાન કરેલ પુણ્યાભાસ સ્વરૂપે કમ પૂર્ણ થાય-અર્થાત્ પાપાનુમ'ધી પુણ્ય ભાગવી લીધા પછી જીવે પાર વગરના નારકાદિ દુઃખ-પૂર્ણ સ’સાર-સમુદ્રમાં ડૂબી જાય છે. (૧૯૦) આ જ બીજા તીર્થાન્તરીયના મત સાથે સંવાદ કરતા કહે છે ૧૯૧આજ્ઞાખાહ્ય હાય તેવા જીવાના ખાલતપ, બ્રહ્મચર્ય, અકિંચનતા, અકામ ટાઢ, તડકા સહન કરવા રૂપ ક્રિયા વિવેક-રહિત હોવાથી તેમની શમાવસ્થા દૂર કરેલી છે. અને જે કામ, ક્રોધ, લાભ, અહંકાર વગેરે દાષા છે; તે તેવા પ્રકારના પ્રયાગથી દેડકાના ચૂ-સમાન ગણેલા છે. દેડકાએ માર્ગીમાં ઘણા ઉત્પન્ન થાય. ગાડાના પૈડાં નીચે આવી તેના કલેવાના રણે। ભૂક્કો થાય, તે દેડકાનું ચૂર્ણ કહેવાય. આજ્ઞાબાહ્યો તે, દેડકાના ચૂર્ણ સરખા કહેલા છે. યુદ્ધ વગેરે ધર્મ પ્રવર્તાવનારાઓએ પેાતાના શાસ્ત્રામાં આ નિરૂપણ કરેલુ છે. કહેલું છે કે-‘ક્રિયામાત્રથી દેડકાના ચૂર્ણની જેમ મંડૂક-ચૂર્ણ થાય અને ભાવનાથી તે તે ભસ્મ-સમાન થાય છે. દેડકાના ચૂર્ણથી ફરી દેડકાની પરપરા ચાલે છે. ભાવનાથી તા કની સર્વથા ભસ્મ થાય છે. એટલે ભસ્મમાંથી ક્રી નવા દેડકા ઉત્પન્ન થતા નથી. જ્યારે ચૂંથી નવા વરસાદના પાણીના ચેાગે અનેક દેડકા-દેડકીઓ ઉત્પન્ન થાય છે. તેમ આજ્ઞાખાહ્યોની ક્રિયાથી સ’સાર-પરપરા ચાલ્યા કરે છે—છેડા આવતા નથી. (૧૯૧) ૧૯૨—સ અમાં નિઃશંક એધયુક્ત તેવા પ્રકારના વ્રતાદિ-સેવન કરવા ચેગે જેણે ક્લેશે દૂર કર્યા છે, તે અપુનર્ભાવયેાગથી. હવે પ્રથમ પુનર્ભાવયેાગની વ્યાખ્યા સમજાવે છે. તેવા પ્રકારની સામગ્રીના કારણે ફરી મિલન થવું, તેના નિષેધ થવાથી અપુનર્ભાવયેાગ, તેનાથી સમજવું. અગ્નિમાં બળી ગયેલ દેડકાના કલેવરની રાખ સરખે! અપુનઃર્ભાવયેાગ હોય છે. કેવી રીતે ? કષ, છંદ, તાપ, તાડનરૂપ સુવર્ણની પરીક્ષા કરીને ગ્રહણ કરેલ સુવર્ણમાં બીજી હલકી ધાતુની શકા રહેતી નથી. તેના સરખા તીર્થંકર પ્રભુના સુવચનના યાગથી લેશે અપુનર્ભાવથી નાશ પામે છે. જેમ દેડકાના કલેવરનુ ચૂર્ણ, અગ્નિના દાહ વગર નિર્જીવતા પામેલ છતાં પણ તેવા પ્રકારના વરસાદના જળથી અનેક દેડકાએ તત્કાલ ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે મન વગરની માત્ર કાયાની ક્રિયાથી દ્વેશે નાશ પામ્યા છતાં ભવાંતરમાં તેવા પ્રકારના રાજ્યાદિ લાભ સમયે પુણ્ય-ભાગવટો કરતી વખતે રાગ-દ્વેષ આસક્તિ કરી નકાદિક ફળ મેળવે છે. તે જ ચૂણ જો અગ્નિમાં બળી ભસ્મ અની જાય, તે નિર્બીજપણાને પામેલ Page #260 -------------------------------------------------------------------------- ________________ ધર્મમાં સર્વજ્ઞની આજ્ઞાની પ્રધાનતા [ ૨૧૭ હોવાથી તેવા પ્રકારના વરસાદના જળ આદિની સામગ્રી મળવા છતાં પણ ફરી રાખોડામાંથી દેડકા થતા નથી. તે જ પ્રકારે સર્વજ્ઞની આજ્ઞાના સંપર્કવાળા આકરી ક્રિયાના ચગ-બળથી ફૂલેશને ક્ષય કર્યો અને પછી ચકવર્તી આદિ પદની પ્રાપ્તિ. થવા છતાં પણ આત્માને તેમાં લુબ્ધ થવા દેતા નથી. અને કર્મફલેશને નિર્મૂળ બાળી નાખનારા થાય છે. (૧૯૯૨) શંકા કરી કે, “તીર્થકર ભગવંતના સુવચનને બરાબર જાણેલા-સમજેલા નથી, તેવા કેટલાકને શાસ્ત્રમાં ચારિત્રરૂપ શુભ પરિણામ માનેલા સંભળાય છે, તો તેઓને કેવી રીતે તેના પરિણામ થયા ? ” તેની શંકાના સમાધાનમાં કહે છે – ૧૩–આગમમાં પ્રસિદ્ધ એવા માસતુસાદિક જડ સાધુઓને તો જીવાજીવાદિક તત્ત્વ-વિષયક સ્પષ્ટ શ્રુતના ઉપયોગનો અભાવ છતાં પણ માર્ગાનુસારીપણુથી તીવ્ર મિથ્યાત્વાહનીયના ક્ષયોપશમભાવથી શુભ-અવિપરીત સામાન્યપણે અતિવિશેષ અર્થ અવધારણ કરવા માટે અસમર્થ એવા પ્રકારના વસ્તુ-તત્ત્વને જાણવારૂપ જે સમ્યગુજ્ઞાન, એવા તે જ્ઞાનના યોગથી, તેઓ બહારથી બહુશ્રુત ન ભણેલા છતાં પણ અતિતીર્ણસૂક્ષમ પ્રજ્ઞા વડે બહુ ભણાવનાર જાડી બુદ્ધિવાળા પુરુષે ન જાણેલું તત્વ સારી રીતે સમજી જાય છે. તે માટે કહેવું છે કે –“ તીક્ષણ બુદ્ધિવાળા અલ્પ સ્પર્શ કરે છે અને બાણની જેમ અંદર પ્રવેશ કરે છે, સ્થલપુરુષે પત્થર માફક ઘણો સ્પર્શ થવા છતાં બહાર જ રહે છે.” અહીં માર્ગાનુસારી એટલે માગે તે કહેવાય કે, “ચિત્તનું સીધે માગે ગમન થવું, નળીમાં સ૫ સીધો ચાલે તેના સરખો, વિશિષ્ટ ગુણસ્થાન-પ્રાપ્તિ થવાના કારણે પ્રકર્ષવાળા ગુણોને પામેલે, આત્મગુણમાં રમણતા કરતા, એવો જીવને પરિણતિ-વિશેષ, તેને અનુસરતે તેવા પ્રકારના સ્વભાવવાળો જે છે, તેનાથી શુભ પરિણામવાળે સમજ. . સંપ્રદાયાનુસાર કથાનક આ પ્રમાણે જાણવું. મા રુસ મા તુસ ગુણરત્નના મહાનિધાન સમાન શ્રતને અથી એવા અનેક શિષ્યોથી સેવાતા ચરણ-કમળવાળા, સૂત્ર અને અર્થરૂપી જળનું દાન આપવામાં મેઘ સમાન, તેમ જ કોઈ દિવસ તેમને તેમાં શ્રમ લાગતા ન હતા, સંઘાદિ કાર્ય–ભારનો નિસ્તાર કરવા માટે વૃષભ સમાન એવા કોઈક આચાર્ય હતા. તે આચાર્યના બીજા એક ભાઈ હતા કે, જેઓ વિશિષ્ટ કૃતથી રહિત હતા, પિતાની ઈચ્છા પ્રમાણે ખાવા-પીવાની સ્વાર્થ ક્રિયા, નિદ્રા લેવી ઈત્યાદિ કાર્યોમાં પ્રમાદ વગરના હતા. કોઈક દિવસે આચાર્ય થાકી ગયા હતા, છતાં અલ્પબુદ્ધિવાળા, અવસરને નહિ ઓળખનારા શિષ્યએ તેમની પાસે વ્યાખ્યાન કરાવ્યું. ત્યારપછી થાકેલ દેહવાળા હોવાથી વ્યાખ્યાન કરવા અસમર્થપણાથી ચિત્તમાં ખેદ પામ્યા અને આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે ખરેખર આ મારે ભાઈ પુણ્યશાળી છે. કારણ કે, જ્ઞાનાદિ ગુણ વગરને સુખેથી આરામ કરે છે, ૨૮ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ | ઉપદેશપદ-અનુવાદ સૂવે છે, કોઈની પરાધીનતા નથી. અમે તે નિભંગી અધન્ય છીએ કે, પિતાના જ્ઞાનાદિક ગુણો વડે પારકાને વશ રહેવું પડે છે અને સુખેથી બેસવા પણ પામી શકાતું નથી. આમ ચિતવતા તે આચાર્યે અજ્ઞાનાદિ-નિમિત્તે અતિ ઉગ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. તેણે તે વિચારની આલોચના ન કરી અને મૃત્યુ પામી દેવલોકે ગયા, ત્યાંથી ચ્યવેલા તેણે કોઈ સારા કુળમાં જન્મ ધારણ કર્યો. કોઈક સમયે સાધુના સમાગમથી જિનશાસનમાં પ્રતિબોધ પામ્યા. વિરાગ્ય પામી સદગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી આચાર્યની પાસે સામાયિક શ્રતજ્ઞાન ભણવા લાગ્યા. જન્માક્તરમાં ઉપાર્જન કરેલ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું. તે કર્મના ઉદયથી તે સાધુ એક પદ પણ મુખપાઠ કરી શકતા નથી. અવિશ્રામપણે ગોખવા છતાં તેમજ બહુમાન હોવા છતાં પણ તેને જ્ઞાન ચડતું નથી. તે સાધુને ભણવામાં અશક્ત જાણીને સામાયિકશ્રતને અર્થ સંક્ષેપથી આ પ્રમાણે ભણાવ્યો કે “માર, મા તુર” અર્થાત્કાઈના ઉપર રોષાયમાન કે તોષાયમાન ન થા–એ પ્રમાણે ભક્તિથી ગોખાવવા લાગ્યા, તેમાં પણ વિસ્મરણ થાય છે. ત્યારપછી પણ મહાપ્રયત્નથી યાદ કરીને કંઈક ગોખવા લાગ્યા અને તેમાં પણ તુષ્ટ થયેલા તેઓ “માસ તુસ,” એટલા જ માત્ર શ દ ગોખવા લાગ્યા. ત્યારપછી તેટલું જ માત્ર ગોખવાથી બાલિશ એવા રમતિયાળ છોકરાઓએ “માસતુસ” શબ્દ ગોખવાના કારણે એ મહામાનું નામ પણ “માસ તુસ” પાડી દીધું. હજુ પણ મેહથી એટલું પદ પણ વિસરી જાય છે, ત્યારે બાળકે શૂન્યચિત્ત અને મૌન રહેલા, તે મુનિની મશ્કરી કરવા લાગ્યા કે, “અહો ! માસ તુસ મુનિ ગોખતા નથી અને મૌન કરીને બેસી રહેલા છે.” આમ કહેવાયેલા તે મુનિ એમ માનવા લાગ્યા કે, “અરે! તમે સારું કર્યું કે, મને યાદ કરાવી આપ્યું” ત્યારપછી બાળકોને ઉપકાર માનતા ફરી ભણવા લાગ્યા, સાધુઓ તો તે પ્રકારે સાંભળીને આદરપૂર્વક તેમને નિવારણ કરતા હતા કે, તમે આમ નહિં, પણ “મા રુસ, મા તુસ એમ બરાબર શુદ્ધ ગોખો. એમ કહેવાથી પ્રમોદ પામેલા તે પ્રમાણે ગોખવા લાગ્યા. એ પ્રમાણે સામાયિકાદિના અર્થમાં પણ અશક્ત એવા તેણે ગુરુભક્તિથી જ્ઞાનના કાર્યરૂપ કાલે કરીને કેવલલામી પ્રાપ્ત કરી. (૨૧) (૧૯૩) તે જ વાત શુભ સામાન્ય સમ્યજ્ઞાનયોગને ભાવતા કહે છે – ૧૯૪–ખરેખર વિષ-વિકાર આદિની માફક આ સંસાર ભયંકર છે. મનુષ્ય, નારકી, તિ"ચાદિ ગતિ, એક ભવથી બીજા ભવમાં ભ્રમણ કરવા સ્વરૂપ છે, જગતના સર્વ પ્રાણીઓને સામાન્ય પારમાર્થિક વ્યાધિ તે વળગેલા જ છે. તેથી પંચનમસ્કારસ્મરણાદિ રૂપ શુદ્ધધર્મ રૂપી ઔષધ, તે સંસારવ્યાધિ મટાડવાના કારણરૂપ છે. તે માટે કહેવું છે કે–પંચનમસ્કાર, વિધિપૂર્વક દાન, શક્તિ અનુસાર અહિંસા, ઈન્દ્રિય ઉપર વિજય, કષાય ઉપર વિજય મેળવ-આટલો ધર્મ સુખેથી સાધી શકાય તેવો છે.” આટલું જાણ્યા પછી ફરી આટલે નિર્ણય કરે, તે આ પ્રમાણે આગળ Page #262 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલ-વાસ માસતુસ [ ૨૧૯ જણાવેલ ગુરુના લક્ષણુનુસાર જે ગુરુ, તેના પરિવારમાં તે પરિવારની મર્યાદા-નિયમ પાલન કરવા પૂર્વક તેમાં વાસ કરવો. તે પ્રમાણે વાસ કરવાથી શુદ્ધધર્મ પરમાર્થવૃત્તિથી નકકી પ્રાપ્ત થાય છે. અનિશ્ચયરૂપ કૃત્રિમ સુવર્ણ સરખો ધર્મ તો પરીક્ષાને સહન કરી શકતા ન હોવાથી અન્યથા–બીજા પ્રકારે પણ થાય, તેનાથી કશે લાભ થતું નથી, કારણકે તેનાથી અસાર એવું સંસાર-ફળ જ મળે છે-એ વાત આપણે જડ સાધુ માસતુસના ઉદાહરણથી જાણી. (૧૯૪) એમ કેમ કહેવાય ? એ પ્રમાણે કહેતા હો તે કહે છે ૧૯૫–જે કારણ માસતુસ આદિ નિશ્ચયથી ગુરુકુલ સંવાસ કરતા હતા, કેવી રીતે-ઈચ્છા–મિચ્છાકાર-તહક્કારાદિ દશવિધ ચક્રવાલ સામાચારી પાલન કરવા રૂપ આજ્ઞાને સર્વ પ્રકારે મન, વચન, કાયાથી ઉલ્લંઘન કર્યા સિવાય ગુરુકુળવાસમાં રહેતા હતા. શંકા કરી કે, એકાકી કદાચ મૂકેલા હોય, તેવા પ્રકારના આશીર્વાદના કારણે બીજા સાધુની સહાય વગર કેઈક ગ્રામાદિમાં ગુરુએ સ્થાપ્યા હોય, તો પણ ગુરુની આજ્ઞા અખંડિત પાળેલી છે. કહેવાની મતલબ એ છે કે-ઘણું સાધુઓની મધ્યે રહેલાને લજજા, ભય વગેરે કારણે પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન બનતું નથી. જ્યારે તે ગુરુકુળવાસમાંથી આજ્ઞા પૂર્વક એકલો પણ રહેલું હોય, તે ગુરુકુલ-વાસમાં પ્રવર્તતી સર્વ સામાચારી તે સર્વનું યથાર્થ પાલન કરે છે, ત્યારે જાણી શકાય છે કે, આ ગુરુકુળ-વાસના. સંવાસવાળા છે. તે સાધવા યોગ્ય સર્વ ક્રિયા-કલાપ સર્વથા અખંડિતપણે પાલન કરે છે. અહિં ગુરુ આજ્ઞા ઉલ્લંઘન કરવામાં દષ્ટાંત કહીશું, તે જાણવું. (૧૫) તે જ કહે છે ૧૯૬–મૌર્યવંશમાં પ્રથમ રાજા ચંદ્રગુપ્ત થયે, જેની કથા પહેલાં કહેલી છે. તેને ચાણક્યમંત્રી ઉપર સર્વ પ્રકારે વિશ્વાસ હતો અને કોઈ પણ પ્રયોજનની આજ્ઞા. કરે, તેમાં પોતે શંકા કરતો ન હતો. તે જ પ્રમાણે માસતુસ આદિ મુનિઓને ચંદ્રગુપ્ત કરતાં પણ અધિક વિશ્વાસ હિતકારી ગુરુ વિષે હોય છે. તે વાત યાદ કરતાં કહે છે કે–પાટલિપુત્રને ઘેરો ઘાલ્યો અને નંદના સૈન્ય હઠાવી કાઢેલો. ચાણક્ય જ્યારે ચંદ્રગુપ્તને સાથે લઈ નાસી જતા હતા, ત્યારે પાછળ નંદરાજાનું સૈન્ય આવી પહોંચ્યું. તે વખતે બીજે કઈ ઉપાય ન મળવાથી ચંદ્રગુપ્તનું રક્ષણ કરવા માટે વિચારતા એક મોટા સરોવરમાં ઘણુ કમળ ઉગેલાં હતાં અને તેનાથી તે શોભતું હતું, તેમાં ચંદ્રગુપ્તને ઉતાર્યો. એટલામાં નન્દનો ઘોડેસ્વાર આવ્યું અને ચાણક્યને પૂછયું કે, “ચંદ્રગુપ્ત કયાં રહેલો છે?” એટલે આંગળીના ટેરવાથી બતાવતાં જણાવ્યું કે, “આ પેલે સરોવરમાં ઉભો છે.” છતાં પણ તેને અવિશ્વાસ ન થયે, પરંતુ “આર્યોવડિલે હિત-અહિત જાણે છે.” તેવી પ્રતીતિ-શ્રદ્ધા-વિશ્વાસ તેને હતા. તે જ પ્રમાણે માસતુસ આદિક મુનિવરેને ગુરુમાં વિપર્યાસભાવ ચાલ્યો ગયે હેય-એટલે સંસારના વિષ-વિકારને દૂર કરનાર એવી ગુરુની સેવાને માનનારા સાધુને ચંદ્રગુપ્તથી પણ અધિક વિશ્વાસ હોય છે. રાજ્યમાત્ર ફલ આપનાર વિશ્વાસ કરતાં શુભ ગુરુના વિશે અનંતગુણો વિશ્વાસ પ્રવર્તે છે. (૧૯૬) Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ | ઉપદેશપઃ-અનુવાદ શકા કરી કે, માત્ર ગુરુ-વિષયક વિભ્રમના અભાવમાં પણ વિશેષ તત્ત્વ વિષયક સભ્રમના સદ્ભાવમાં એવું કૃત્ય બ્રાન્તિયુક્ત હાય, ત્યારે તેનાં કાર્યાં શુદ્ધ ચારિત્રપણે કેવી રીતે ગણવાં? એનું સમાધાન કરતાં કહે છે કે ૧૯૭—ગુરુ સિવાયના જીવાજીવાદિક પદાર્થોમાં અને ગુરુમાં તેા તેને શકા છે જ નહિં, માત્ર તેમાં અનુયાગ જ છે. સજ્જડ શ્રુતાવરણુ કર્મના કારણે આ માસતુસ આદિને અત્યંત તત્ત્વ-જિજ્ઞાસા હોવા છતાં પણ નીલ, પીત વગેરે રૂપ જોવાની દૃઢ ઈચ્છા હોવા છતાં પણ જેમ કાઇ અંધ તેવા પદાર્થી દેખતા નથી, તેથી કરીને બુદ્ધિના વિપર્યાસ-અવળી માન્યતા હાતી નથી. કારણ કે, તેમને મિથ્યાત્વમેાહનીય આદિ શબ્દથી અન’તાનુબ'ધી–મેાધ-વિપર્યાસ કરનારા તથા અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ કક્ષાચાના તેમને અભાવ છે. જો તેમને કરેલા કર્મના ઉદય વા હાય, તે ધતૂરાના ઉપયાગ પ્રમાણે કે, મદ્ય વગેરે કેફી ખરાબ દ્રવ્યાની વપરાશ કરનારની જેમ આત્માને બેભાન અગર ભ્રમ ઉત્પન્ન કરાવનાર થાય છે. આવા મિથ્યાત્વમાહનીયના ઉદયવાળાને પારમાર્થિકી કોઈ કાય-નિષ્પત્તિ થતી નથી. (૧૯૭) ૧૯૮—માટે કહે છે કે-અહિં બેધ થવામાં દેષભૂત એવાની અંદર વિપરીતતા એ મહાન દોષ છે. અનધ્યવસાય અને સશય એ બે ઢાષા તેના જેટલા મહાન દોષ નથી. તેમાં અનધ્યવસાય તે કહેવાય કે, સુતેલા મત્ત પુરુષની જેમ કેાઈ પણ પદા માં એધની પ્રવૃત્તિ થતી નથી. સ`શય તે કહેવાય કે, જે અનેક વિષયમાં અનિશ્ચિતપણે પ્રવૃત્તિ કરવી. જે માટે કહેલું છે કે-જે અનેકાના આલંબનવાળી, દોષથી કુંઠિત જે ચિત્ત છે. આ શત છે કે, સર્વ પદ છે-એમ સશય થાય, તે સંશયરૂપ અજ્ઞાન છે. જે કારણ માટે પરિશુદ્ધ ન્યાયમાને ન અનુસરનારી ચેષ્ટા, તે અસપ્રવૃત્તિ તે અવળી ચેષ્ટા હેાવાથી સર્વ આ લેાકના કે પરલેાકના પદાર્થમાં સેકડો હેરાનગતિનાં દુ:ખા ઉત્પન્ન કરનારા છે. કહેલું છે કે-મિથ્યાત્વ સમાન કે।ઇ શત્રુ નથી, મિથ્યાત્વ સમાન કોઈ ઝેર નથી, મિથ્યાત્વ સમાન કોઈ રોગ નથી અને મિથ્યાત્વ સમાન કે।ઇ અધકાર– અજ્ઞાન નથી. શત્રુ, વિષ, અ ધકાર, રાગ વગેરે એક જન્મમાં દુઃખ આપનારા છે, જ્યારે દુરંત મિથ્યાત્વ જીવને દરેક જન્મમાં દુઃખ આપનાર થાય છે.' અનાભાગ-સ’શયથી આ વિષય ચેષ્ટા થતી હોવા છતાં તત્ત્વના આગ્રહ ન હેાવાથી સુખેથી માગે લાવીસમજાવી શકાય તેમ હેાવાથી, તે અતિશય · અન પ્રાપ્ત કરાવનારી નથી. (૧૯૮) અહિં ખીજું પણ ચારિત્રીનું લક્ષણ જેડવાની ઈચ્છાવાળા કહે છેमाणुसार सो पण्णवणिज्जो कियावरो चैत्र । गुणरागी सकारंभसंगओ जो तमाहु मुणि ॥ १९९ ॥ માર્ગાનુસારી શ્રદ્ધાવાળા સુખેથી સમજાવી શકાય તેવા, ક્રિયાતત્ત્પર ગુણાનુરાગી શખ્વાર’ભ કરનાર જે હાય, તેને મુનિ કહે છે. તત્ત્વમાર્ગને અનુસરવાના સ્વભાવવાળા Page #264 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રજ્ઞા કાને મુનિ કહે છે? [ ૨૨૧ હાય. કારણ કે, તેને ચારિત્રમાહનીય કમના ક્ષયે પશમ થયેલે! હાવાથી સ્વાભાવિક તેને તેમાં અનુકૂલ પ્રવૃત્તિ થાય છે. આ તત્ત્વ-પ્રાપ્તિનું સફળ કારણ ગણેલું છે. કેાની જેમ ?-અરણ્યમાં ગયેલા અંધને કાઈ ચાક્કસ નગરમાં પહેોંચવા માટે સારા હિતકારી ચૈાગ્યતાવાળા પુરુષ મળી જાય, તેની જેમ, તથા તત્ત્વ પ્રત્યે શ્રદ્ધાવાળા-શ્રદ્ધાને નુકશાન કરનાર વચ્ચે આવતાં લેશે-વિઘ્ના દૂર થવાના કારણે જાણે મહાનિધાન પ્રાપ્ત થયેલ હાય, તેને ગ્રહણ કરવાની વિધિને ઉપદેશ આપનાર પ્રત્યે શ્રદ્ધા રાખનાર મનુષ્યની જેમ અનુષ્ઠાન કરવાની પ્રતીતિ પૂર્ણાંકની રુચિવાળેા, તથા કહેલા એ ગુણાવાળે હાવાથી કેાઈ પ્રકારે વગર ઉપયાગે ઉલટી પ્રવૃત્તિ ખની ગઇ હોય, પરંતુ તેવા પ્રકા રના ગીતા પુરુષથી સમજાવી શકાય તેવા, તેવા પ્રકારના કર્માંના ક્ષયાપશમથી ખાટો આગ્રહ રાખતેા નથી. પ્રાપ્ત કરવા લાયક મહાનિધિ માટે ગ્રહણ કરવાની ઉલટી પ્રવૃત્તિ કરનારને સીધા ઉપદેશ આપી સમજાવી શકાય તેવા મનુષ્યની જેવે! સહેલા ઈથી સમજાવી શકાય તેવા, તથા ચારિત્રમાહનીય કર્મના ક્ષયાપશમ થવાથી મુક્તિસાધક અનુષ્ઠાન કરવા તત્પર. કેાની માફક? તેવા પ્રકારના નિધિને ગ્રહણ કરવામાં કોઈ પ્રમાદ ન કરે, પરંતુ તે ગ્રહણ કરવામાં પરાક્રમ કરનારા થાય, તેમ મેાક્ષ-સાધક ક્રિયામાં તત્પર બને. ચારિત્ર સક્રિયા-સ્વરૂપ હોવાથી તેની ક્રિયામાં તત્પર હોય જ. એવ-શબ્દ અવધારણુ અમાં હાવાથી અક્રિયા-તપરના નિષેધ કર્યાં. તથા ગુણરાગી વિશુદ્ધ અધ્યવસાયપણાથી પેાતાનામાં રહેલા અને ખીજામાં રહેલા જ્ઞાનાદિક ગુણ્ણા વિષે જેમને રાગ-હર્ષ છે, તે ગુણરાગી-નિરભિમાની તથા કરી શકાય તેવાં અનુષ્ઠાન કરનારા શક્ય કા માં પ્રમાદ ન કરનારા; તેમ જ અશક્ય કાર્યના આર્ભ ન કરનાર એમ સમજવું. જે કેાઇ આવા ગુણવાળા હાય, તેને શાસ્ત્રના જાણકાર મુનિ-સાધુ કહે છે. (૧૯) જો તમે આ પ્રમાણે સાધુનું લક્ષણ જણાવ્યું, તેથી ચાલુ અધિકારમાં તેની કઈ વિશેષતા ? તે કહે છે ૨૦૦-આ માર્ગાનુસારીપણું વગેરે ગુણા વળી ગુરુ-વિષયક અભ્રમ, માસતુસ વગેરે ધર્માંધનને ચેાગ્ય એવા ભાગ્યશાળી સમગ્ર મુનિએનું આ લક્ષણ વતે છે, પરંતુ અહિં લિંગ કયું? તે જણાવે છે. જેવી રીતે ગુરુના સન્નિધાનમાં-નજીકમાં રહીને વતવું, તેવી જ રીતે તેમની સામે હાજરી ન હાય તા પણ દરેક કાર્યોંમાં રત્નાધિક વડીલની આજ્ઞા પ્રાપ્ત કરવી, પડિલેહણુ, પ્રમાના વગેરે સાધુ-સામાચારી પાલન કરવા રૂપ તે ચિહ્ન સમજવું. (૨૦૦) શાસ્ત્રીઓને મેાક્ષ પ્રત્યે અતિ દૃઢાનુરાગ હાવાથી અત્યંત આશ્વ હાવાથી અશક્યાર'ભ કરવા ગેરવ્યાજષી નથી-એમ શકા કરનારને કહે છે કે— ૨૦૧~~ઇચ્છેલ પ્રત્યેાજનાનુકૂલ સામર્થ્ય હોય તેા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવા વડે એક બીજાને હરકત ન આવે, તેવી ઉચિત પ્રવૃત્તિ કરીને કાય કરવા પ્રયત્ન કરવા. અન્યથા એટલે કહેલા બે પ્રકારના વિરહમાં પ્રયત્ન કરે, તેા નિષ્ફલ ચેષ્ઠા રૂપ દોષ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ | ઉપદેશપદ-અનુવાદ લાગે છે. મહાપુરુષાની પ્રવૃત્તિ સલૢ આરંભના સારવાળી હોય છે. આ વિષયમાં આ મહાગિરિ અને આ સુહસ્તિનાં ઉદાહરણા છે. કાલને આશ્રીને વિચાર કરીએ તે જિનકલ્પ આરાધના કરવા લાયક જીવના માટે કાળ ચાલ્યા ગયા છે. કાળ દુઃષમાલક્ષણ વર્તી રહેલે છે. શક્તિ છતાં ઉચિત પ્રવૃત્તિ વડે યત્ન કરવા વિષયક ક વ્યપણે ઉપદેશ કરાતા એવા કાળના વિચ્છેદ થયા છે. (૨૦૧) કહે છે કે આ ખ'ને મહાપુરુષાની વક્તવ્યતાને સગ્રહ કરતા ૨૦૨-પાટલિપુત્ર નગરમાં આ મહાગિરિ અને આ સુહસ્તી નામના એ આચાર્યા કાઈ દિવસ વિહાર કરતા પધાર્યા. ત્યાં આ સુહસ્તિએ વસુભૂતિ શેઠને પ્રતિમાધ્યા. ત્યાર પછી અતિ દેશમાં ઉજ્જિયની નગરીમાં વધ માનસ્વામીની જીવિતસ્વામી નામથી ઓળખાતી પ્રતિમાને વંદન કરવા માટે ગયા. ત્યાર પછી એલકાક્ષ અને દશા ભદ્ર એવા બીજા નામવાળા તીમાં અને આચાર્યા પધાર્યા. (૨૦૨) કહેલી આ સગ્રહગાથાને શાસ્ત્રકાર પેાતે જ નવ ગાથાથી વિસ્તાર કરીને વ્યાખ્યા જણાવે છે આ મહાગિરિ અને આય સુહસ્તિની કથા ગાથા ૨૦૩ થી ૨૧૧. અહિં વીર ભગવ ́ત પછી સુધ વાળા સાધુ-સાધ્વીઓના ગણા ધિપ સુધ સ્વામી થયા અને ત્યાર પછી જ" નામના આચાય થયા. ગુણાને ઉત્પન્ન કરનાર એવા તેમના શિષ્ય પ્રભવસ્વામી થયા. ત્યાર પછી ભવસમૂહને હરણ કરનાર શષ્યભવસૂરિ થયા. ત્યાર પછી પવિત્ર શીલ અને યશવાળા તથા કલ્યાણુક સ્વરૂપ યશેભદ્રસૂરિ થયા. ત્યાર પછી દુર પરિષહા અને ઇન્દ્રિયને વિજય મેળવવાથી મેળવેલા અતિ માહાત્મ્યવાળા, ગુણિઓમાં ગૌરવનુ સ્થાન પામેલા એક સ'ભૂતવિજય નામના પટ્ટધર આચાય થયા. જેમને મસ્તક ઉપર ગુરુના ગૌરવને આરોપણ કરતા એવા શિષ્યા હતા. ત્યાર પછી અતિનિમલ મતિવાળા સ્થૂલભદ્ર મુનીશ્વર થયા. મહાદક્ષ સ્થૂલભદ્રે સ'ભૂતવિજય ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. જેમને શ્રીભદ્રાહુ ગુરુની પાસેથી દૃષ્ટિવાદ શ્રુતની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી ચૌદ પૂર્વના પારગામી થઈ યશ ઉપાર્જન કર્યા. વિષમ પરિષહરૂપી પવનગણુ આવે, તેા પણ મેરુની જેમ અડાલ રહેનારા અને મહાગૌરવ ગુણથી આકાશ-સ્થળને જિતનાર એવા આય મહાગિરિ આચાય થયા. તેમ જ સજીવેા માટે સુખના અર્થી તેમ જ ઉત્તમ હાથીની ગતિ વડે કરીને જન સમુદાયને રજન કરતા એવા આ સુહસ્તી નામના ખીજા મુનિવર પુ'ગવ હતા. ત્યાર પછી ક્ષીરસમુદ્રના જળ સરખી ઉજ્જવલ કીર્તિ સમૂહથી દિશાઓના અન્તને પૂરતા એવા તે અને આચાર્યાં મહાદેવના હાર અને તુષાર અને તારક સરખા ઉજ્જવલ શીલ ગુણુવાળા, વિવિધ પ્રકારના ગામ-નગરીમાં વિહરનાર ભગૈારૂપી કમલખ'ડને પ્રતિખાધ Page #266 -------------------------------------------------------------------------- ________________ આર્ય સુહસ્તિસૂરિ અને મક-સંપ્રતિ મહારાજા [ ૨૨૩ કાર્ય કરવામાં સૂર્યમંડલ સરખા, પરોપકાર કરવામાં પોતાના શ્રમને ન ગણકારતા, લોકોમાં દુર્લભ એવાં શ્રતરત્નો માટે રેહણાચલ પર્વતની ખાણ સમાન પ્રભૂત ગુણવાળા તે બંને પણ જ્યારે સ્થૂલભદ્રાચાર્યનો છેવટનો સમય આવી પહોંચ્યા, ત્યારે તેમણે ગચ્છના બે ભાગ કરીને બંનેને સાથે સાથે અનુજ્ઞા કરી અને બંનેને સમુદાયની સોંપણી કરી. ત્યાર પછી સમગ્ર જીવવગને ખમાવીને પરિશુદ્ધ અનશન–વિધિ કરી કાળ પામી દેવલોકે ગયા. વિનય અને નીતિના ભંડાર આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ગણનાયકપણું પામ્યા. હવે કઈક સમયે મુનિઓમાં વૃષભસમાન, મોક્ષમાં જવા માટે સાર્થવાહ સમાન સૂરિજી શ્રમણ સંઘ-સહિત કૌશાંબી નગરી તરફ વિહાર કરતા હતા. ત્યાં રાજા તેમજ પ્રધાનવર્ગ અતિશય ભક્તિપૂર્વક દરરોજ વંદન, ધર્મશ્રવણ અને પૂજન કરવા માટે જતા હતા. ત્યાં એક દ્રમક હતો, તે સૂરિ પાસે આવ્યો હતો અને નગરલોક સાથે રોમાંચ ખડાં થાય, તે હર્ષ પામ્યો. તે સમયે અતિ આકરો દુષ્કાળ સમય વર્તતે હતો. સર્વત્ર તેમ હોવાથી ઘણેભાગે સમગ્ર લોકોને ભેજનની અતિ દુર્લભતા થઈ ગઈ. કોઈક ધનપતિના ઘરે જ્યારે આચાર્યના સાધુ-સંઘાટકે ગોચરી માટે પ્રવેશ કર્યો, ત્યારે લાંબા કાળથી તેમની પાછળ પાછળ લાગેલા એક ઢમકે તેમને જોયા અને અતિભક્તિથી સિંહકેસર મોદક વગેરેથી શ્રાવકને પ્રતિલાલતા દેખ્યા. એટલે જ્યારે તેના ઘરમાંથી સાધુઓ બહાર નીકળ્યા, ત્યારે પ્રણામપૂર્વક દ્રમકે વિનંતિ કરી કે, અહિંથી તમને મળેલા ભેજનમાંથી મને થોડુંક આપો.” ત્યારે સાધુઓએ કહ્યું કે, ભદ્ર! અહિં પ્રભુ આચાર્ય વતે છે, અમારે આપવું ઉચિત નથી. એટલે સાધુ સાથે આચાર્યની પાસે જઈને યાચના કરી. સાધુઓએ કહ્યું કે, “માર્ગમાં અમારી પાસે પણ માગતો હતે.” સાધુઓએ ભિક્ષાના લાભને વૃત્તાન્ત પણ જણાવ્યું. ગુરુએ કહ્યું કે, “ગૃહસ્થને આપવું અમને ક૫તું નથી. જો તું પ્રત્રજ્યા અંગીકાર કરે, તો તને ભેજન આપી શકાય.” એ વાતને દમકે સ્વીકાર કર્યો. “આ શું આરાધના પામશે ?” ત્યારે ગુરુએ નિરૂપણ કર્યું કે, “આ શાસનની પ્રભાવના કરનાર પુરુ થશે.” ત્યાર પછી અવ્યક્ત (દ્રવ્ય) સામાયિક ઉચ્ચરાવી દીક્ષા આરોપણ કરી ભોજન કરાવ્યું. તે સમાધિવાળે થયો કે, “આ લોકો કેટલા દયાતત્પર છે કે, મારા ઉપર પ્રસન્ન પરિણામવાળા થઈને સગાભાઈની જેમ મારા વેયાવચ્ચના કાર્યમાં ખડે પગે સર્વે ઉભા રહેલા છે.” આવા પ્રકારના સુંદર પરિણામરૂપ અમૃતરસથી સિંચાયેલા સર્વ અંગવાળો તે દિવસ પસાર કરવા લાગ્યો. સાધુઓએ અને શ્રાવક-સમુદાયે પણ પ્રત્રજ્યા ગ્રહણ કરેલી હોવાથી તેની ગૌરવવાની ભક્તિ કરી. રાત્રિસમય થયે, ત્યારે અનુચિત ભજનના ગુણથી તે દ્રમુકને તીવ્ર વિસૂચિકા ઉત્પન્ન થઈ, પરંતુ વૈયાવચ્ચના પ્રભાવથી તેની સમાધિભાવના વૃદ્ધિ પામી અને મૃત્યુ પામી તે પાટલિપુત્ર નગરમાં મૌર્યવંશમાં બિન્દુસાર રાજાના પૂર્વે જણાવેલ અશકશ્રીને પત્ર થયે. તે રાજાનો Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] ઉપદેશપદ-અનુવાદ પુત્ર બાળપણમાં યુવરાજપદ પામ્યા હતા, તેનું નામ કુણાલ હતું અને તે રાજાને જીવિતથી પણ અધિક પ્રિય હતે. કુમાર માટે ઉજજેણે નગરી તેને ભેટ આપી હતી, પરિવાર–સહિત તે કુણાલકુમાર આનંદથી ત્યાં રહેતા હતા. કુમાર સમગ્ર કળા-લક્ષણ ભણવા સમર્થ થયો, ત્યારે રાજાએ પિતાને હાથે એક લેખ લખ્યું કે, “હવે કુમારને ભણાવ.” તે પત્ર મુદ્રિત બીડ્યા વગર તેવા પ્રકારનું કાર્ય ઉત્પન્ન થવાથી જેટલામાં ત્યાંથી ઉભે થે, તેટલામાં પાપિણ સાવકી માતાએ આંખના અંજનને નખના અગ્રભાગથી ગ્રહણ કરી ક્રિયાપદના ઉપરના ભાગમાં “અધિજજઉ કુમાર” રાજાએ લખ્યું હતું, તેમાં ‘અંધિજજઉ કુમાર’ એમ અનુસ્વાર વધારી દીધે. બીજી વખત વાંચ્યા વગર ઉતાવળમાં લેખ બીડી દીધે. દૂત પત્ર લઈને કુમાર પાસે પહોંચે, તેણે પોતે જ લેખ વાંચે. તેનો અર્થ અવધારણ કર્યો. લેહની સળી તપાવીને બંને આંખો આંજવા તૈયાર થયે, એટલે પરિવારે કહ્યું કે, “હે કુમાર ! આવી પિતાની આજ્ઞા હોય નહિં, એમ છતાં માનવી હોય તો એક દિવસને વિલંબ કરીને આજ્ઞાને પરમાર્થ મેળવવો.” કુમારે કહ્યું કે, “મૌર્યવંશમાં થયેલા અમારા સર્વ રાજાઓની આજ્ઞા તીક્ષણ કહેલી છે, તે હું પૂર્ણિમાના ચંદ્ર સરખા ઉજજવલ આશ્ચર્ય કરનાર ચરિત્રવાળા કુલને કલંક લગાડીને વિકૃતિ કેમ પમાડું? પરિવારની શિખામણની અવગણના કરીને જેટલામાં આંખ તપાવેલા સળિયાથી આંજી એટલે પિતાને તે સમાચાર પહોંચી ગયા અને તેમણે માટે શેક કર્યો. આ શક્ય સ્ત્રીનું કાર્ય છે-એમ જાણ્યું, પરંતુ કાર્ય બની ગયા પછી હવે શું કરવું ? ત્યારપછી પિતાએ તેને ઉજેણી નગરીના બદલે મને હર ગામ આપ્યું, ત્યાં રહેલા તેણે બીજા સર્વ વ્યવસાયોને ત્યાગ કરી સંગીતવિદ્યાને સુંદર અભ્યાસ શરૂ કર્યો. અતિચતુર બુદ્ધિથી અ૮૫ સમયમાં તે વિદ્યાનો પાર પામી ગયો. કેટલાક બીજા ગાંધવિક લોકોને એકઠા કરી પૃથ્વીમંડલમાં બ્રમણ કરવા લાગ્યા. ગાંધર્વિક લોકના ગર્વરૂપ પર્વતને વજા માફક ચૂરી નાખતો હતો. તેને યશ ચારે બાજુ ફેલાવા લાગ્યો અને દરેક જગ પર શોભા પામવા લાગ્યો. કાલક્રમે કુસુમપુર નગરે ગયા અને ત્યાં સંગીત સંભળાવવા લાગ્યો. તે સભામાં નગરના પ્રધાન પુરુષે તેમજ ઘણું બીજા નગરવાસી લોકો તે સભામાં સાંભળવા આવ્યા હતા. નગરમાં લકવાયકા ફેલાઈ કે, “નક્કી આ કઈ દેવગાંધર્વ હવે જોઈએ, કઈ વખત આવો બીજો કોઈ સાંભળવામાં આવ્યો નથી.” આ પ્રવાદ રાજસભામાં મંત્રીઓએ રાજાને કહ્યો, તો કુતુહળ પામેલા રાજાએ પોતાના સેવક–પરિવારને તેને લાવવા માટે આજ્ઞા કરી. ત્યારે તેઓએ કહ્યું કે, “હે દેવ ! તે નેત્રરહિત હેવાથી આપને દેખવા ગ્ય નથી, તે તેને પડદાની અંદર બેસાડ્યો. તે સ્વર પૂરીને શુદ્ધ સ્વરથી જ્યારે ગાવા લાગ્યા. ત્યારે જેમ ગૌરીના ગીતથી ઈન્દ્ર આકર્ષાય તેમ રાજાનું મન પણ તત્કાલ આકર્ષાયું. અતિપ્રસન્ન થયેલા રાજાએ તેને વરદાન માગવાનું જણાવ્યું, ત્યારે પ્રાપ્ત થયેલા અવસરવાળા તે કુણાલે આ લેક સંભળાવ્યું કે–ચંદ્રગુપ્તને Page #268 -------------------------------------------------------------------------- ________________ આર્ય સુહસ્તિસૂરિ અને મહારાજા સંપ્રતિ [ ૨૨૫ પુત્ર બિન્દુસાર, તેને પૌત્ર અને અશકશ્રીને પુત્ર જે અંધ છે, તે કાગણિની યાચના કરે છે. તો તર્ક-વિતર્ક કરતા મનવાળા રાજાએ પૂછયું કે, “શું તું મારો પુત્ર કુણાલ છો?” તે વાત યથાર્થ જણાવી, એટલે પડદો દૂર કર્યો. પોતાના ખોળામાં બેસાડી સર્વાગે તેનું આલિંગન કર્યું. પછી કહ્યું કે, “આટલું કાગણી જેટલું જ કેમ માગ્યું ?” એટલે નજીક બેઠેલા મંત્રી લેકેએ કહ્યું કે, “હે દેવ! મૌર્યવંશમાં કાગણી–શબ્દથી રાજ્ય એવો અર્થ થાય છે–એટલે તેણે રાજ્ય માગ્યું છે.” “હે પુત્ર! તું અંધ હોવાથી રાજ્યને યોગ્ય ન ગણાય, તો શું તારે પુત્ર છે?” “હા છે.” “કેવડો?” તે કે સંપ્રતિ એટલે હમણાં જ જન્મે છે, તો તેનું નામ સંપ્રતિ સ્થાપન કર્યું. તે પેલે દ્રમક સાધુનો જીવ મરીને સંપ્રતિ તરીકે ઉત્પન્ન થયા હતા. દશ દિવસનો વ્યવહાર પૂરો થયો, એટલે રાજ્યાભિષેક કરીને રાજ્યગાદીએ સ્થાપન કર્યો. મંત્રી વગેરેની વ્યવસ્થા કરી. અશકશ્રી રાજા પરલોકવાસી થયે. પૂર્વોપાર્જિત પુષ્યના પ્રભાવથી દરરોજ દેહથી અને રાજ્યલક્ષ્મીથી વૃદ્ધિ પામતે તે અનુક્રમે યૌવનવય પામ્યો. હવે કઈક સમયે અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા પવિત્ર ગુણવાળા ઘણા મુનિવરના સમુદાયથી પરિવરેલા આર્યસુસ્તી આચાર્ય પાટલિપુત્ર નગરના બહારના ઉદ્યાનમાં આવીને સ્થિરતા કરી. કેઈક સમયે મહેલના ઝરૂખામાં ઉભેલા રાજાએ રાજમાર્ગમાં ચતુર્વિધ સંઘ જેને અનુસરી રહેલ છે. જેમ આકાશમાં ગ્રહ અને તારાગણ વચ્ચે આહલાદક શરદનો ચંદ્ર શેભે, તેમ અનેક મુનિ પરિવાર વચ્ચે તે આર્ય સુહસ્તિને જોયા. પિતે નીચે આવ્યું, “આમને મેં પૂર્વે કયાંય પણ જોયેલા છે” એમ મનમાં તર્ક-વિતર્ક કરતો હતો, એટલામાં મૂછ આવી ભૂમિ ઉપર ઢળી પડ્યો. ઠંડા પાણીથી છાંટ્યો, વીંજણાનો પવન નાખ્યો, એટલે મૂચ્છ ઉતરી ગઈ. જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ જન્મને વૃત્તાન્ત જાણ્યો. તરત જ અતિ હર્ષ પામેલો, રોમાંચિત ગાત્રવાળો થઈ વંદન કરીને આચાર્ય ભગવંતને પૂછવા લાગ્યો કે, “જિનવરના ધર્મનું ફલ કર્યું ?” મુનિ પતિએ કહ્યું કે, “સ્વર્ગ કે મેક્ષ” એમ કહ્યું, એટલે “સામાયિકનું શું ફલ?” તે કે પ્રકૃષ્ટપદ, ભાવથી સામાયિક પામ્યો હોય, તે સ્વર્ગ કે મોક્ષ ફલ આપનાર થાય અને જે અવ્યક્ત-દ્રવ્યચારિત્ર પામ્યું હોય, તો તેનું ફલ રાજ્યાદિક પ્રાપ્તિ થાય.” આ વાતની ખાત્રી થઈ, એટલે “એમ જ છે, આ વાતમાં સંશય નથી” એમ કહ્યું. રાજાએ પૂછ્યું કે, “હે ભગવંત ! મને ઓળખો છો ?” આચાર્ય ભગવંતે ઉપયોગ મૂકીને કહ્યું કે, “બરાબર ઓળખે અને ત્યારપછી કૌશાંબીનો વૃત્તાન્ત સંભળાવ્યો કે, જે તને આહાર આપે, રાત્રે વિસૂચિકા-ઝાડાને રેગ થયો, જેવી રીતે મરણ થયું ઈત્યાદિ સર્વ કહ્યું, એટલે વિકસિત મુખ-કમલવાળે, હર્ષાશ્રના પ્રવાહથી ભીંજાયેલા નેત્રવાળો, પૃથ્વીતલ વિષે લગાડેલા મસ્તકવાળો ફરી ફરી આચાર્ય ભગવંતને પ્રણામ કરવા લાગ્યો. (૭૦) - ત્યારપછી સજળ મેઘમાલાના ગંભીર મનહર શબ્દ સરખા સ્વરથી મિથ્યાત્વનું ૨૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] ઉપદેશપદ-અનુવાદ નિમંથન કરતા આચાર્ય ભગવંતે જિનધર્મ કહેવાનું શરૂ કર્યું. જેમ દરિદ્ર મનુષ્યને નિધાન, જન્મથી અંધ મનુષ્યને ચંદ્રદર્શન, વ્યાધિથી પીડાયેલાને પરમષધ અને ભય પામેલાને શરણ મળે, અથવા સમુદ્રમાં ડૂબતાને છિદ્ર વગરનું નાવ મળે, તેની માફક પુણ્યના પ્રભાવથી જેની તુલનામાં કોઈ ન આવી શકે, તેવા પ્રકારને જિનધર્મ પ્રાપ્ત થાય છે. તો “આ જિનધર્મની પ્રાપ્તિ થાય એટલે મનમાં શુદ્ધ શ્રદ્ધા ધારણ કરતા એવા ચતુર મનુષ્ય મોક્ષના અપૂર્વ ફલને આપનારી એવી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ.” આ પ્રમાણે ઉપદેશ આપ્યો, એટલે તેના અંતે ભાલતલ પર અંજલિ સ્થાપન કરીને રાજાએ કહ્યું કે, “મારી પાસે એવી શક્તિ નથી કે, જેથી હું દીક્ષા લઈ શકું; (૫) તો “હવે હંમેશાં આપના ચરણકમલમાં ભમરાનું આચરણ કરનાર શિષ્ય થાઉં એવા પ્રકારનો મને આ અવસ્થાને ઉચિત આદેશ આપો.” “જે દીક્ષા ન લઈ શકે, તો શ્રાવકનાં વ્રતો ગ્રહણ કર, તેમ જ જિનચૈત્ય, સાધુ-શ્રાવકવર્ગનું હંમેશાં ઉદાર મનથી વાત્સલ્ય કર. પરમાર્થ-બંધુ એવા શ્રમણ સંઘ ભગવંત કે, જેઓ ગામ, ખાણ, નગર, શહેર, પટ્ટણ વગેરે સ્થાનમાં વર્તતા હોય, તેમના તથા ધાર્મિક જનેનાં ધર્મકાર્યોનો ફેલાવો થાય, તેમ કર અને સર્વ પ્રયત્નથી જૈનશાસનની પ્રભાવના થાય, તેવાં કાર્યો કર, જેથી ક્ષીરસમુદ્રના જળ સરખી ઉજજવલ કીર્તિ સર્વત્ર ફેલાય.” આ પ્રમાણે શ્રાવકધર્મને સ્વીકાર કરી આચાર્ય ભગવંતના ચરણમાં વંદન કરી પોતાને કતાર્થ માનતે પોતાના મહેલમાં ચાલ્યા ગયે. (૮૦) ત્યારથી માંડીને આ સંપ્રતિ રાજા ઉદારતાપૂર્વક વિધિ-સહિત જિનબિંબોની પૂજા-વંદન તથા વિનયથી ગુરુના ચરણની પર્ય પાસના-સેવા કરવા લાગ્યા. દીન, અનાથ, અપંગ, અશક્ત વગેરે જનેને દાન આપતો હતો તથા જીવદયા કરતો હતો. હિમાલય પર્વત સમાન ઉંચા મનોહર જિનાલય બંધાવતે હતો. સીમાડાના સર્વે રાજાઓને બેલાવીને તેમને આ સુંદર ધર્મ સમજાવ્યું. તેમાંથી કેટલાક સમ્યફત્વ પામ્યા. સુવિહિત સાધુઓ તેમ જ અરિહંત ભગવંતનાં બહુમાન કરતા એવા માયારહિત માનસવાળા તેઓ પોતાના પરિવાર સહિત શ્રાવક બન્યા. હવે કઈક સમયે રાજાએ જિનગૃહમાં ધન્ય અને પુણ્યશાળી જનેને દેખવા રોગ્ય ઘણી વિભૂતિ અને આડંબર સહિત મહામહોત્સવ આરંભે. રથયાત્રામાં પિતાના શિખરથી જાણે આકાશને સ્પર્શ કરતા હોય તે ઉંચે, જેમાં મોટી દવજા-પતાકાઓ ફરકી રહેલી છે–એ મેટા રથ યાત્રા-નિમિત્તે આખા નગરમાં પરિભ્રમણ કરતો હતો. તેમાં ભેરીના ભંકાર શબ્દથી સમગ્ર આકાશમંડલ પૂરાઈ ગયું હતું. તેવા પ્રકારનો જીવલક બની ગયા છે અને લોકેના શબ્દો તો બિલકુલ આ વાજિંત્રોના શબ્દથી અદશ્ય બની ઢંકાઈ ગયા. દરેક ઘરેથી પુષ્કળ કિંમતી અનેક પ્રકારની અર્થપૂજા સામગ્રી મેળવતાં મેળવતાં અનુક્રમે રાજાના ગૃહાંગણમાં રથયાત્રા પહોંચી. એટલે અતિઆદરપૂર્વક, અત્યુત્તમ પૂજા કરવા પૂર્વક આ રાજા પણ પોતાના પરિવાર–સહિત Page #270 -------------------------------------------------------------------------- ________________ આર્ય સહસ્તીસૂરિ અને મહારાજા સંપ્રતિ [ ૨૨૭ તેમાં જોડાયે, રથને અનુસરવા લાગ્યો. યોગ્ય સમયે પોતાના સામંત રાજાઓને નેહગર્ભિત વચનથી સમજાવ્યા કે, “હે સામત ! જે તમે મને માનતા હો તે, તમારાં પિતાનાં રાજ્યોમાં જિનમંદિરોમાં જિનેશ્વરની મોટી રથયાત્રા કરાવે. મને ધનનું પ્રયજન નથી. મને તે ખરેખર આ જ પ્રિય વસ્તુ છે. તેઓને રજા આપી. તેઓએ પિતાના રાજ્યોમાં જઈ ઘોષણા કરાવી. સીમાડાના પ્રદેશનાં રાજ્ય સાધુઓ માટે સુખેથી વિહાર થઈ શકે તેવાં તૈયાર કરાવ્યાં. તે રાજાઓ પોતાનાં રાજ્યોમાં ચેત્યની પૂજા, રથયાત્રા, સ્નાત્ર મહોત્સવ, પુપો ચડાવવા રૂપ પુષ્પપૂજા, અક્ષત આદિથી વધામણું કરવાંવગેરે પ્રકારે પ્રભુભક્તિ કરવા લાગ્યા. હવે કોઈક સમયે સંપ્રતિરાજાએ મસ્તક નમાવીને સુહસ્તસૂરિને પૂછયું કે, “હે ભગવંત! અનાય દેશમાં સાધુએ કેમ વિહાર નથી કરતા?” આચાર્ય ભગવંતે કહ્યું કે-“વિચરતા સાધુઓ જ્યાં આત્મગુણની પ્રાપ્તિ કરે, ત્યાં વિચરે”-એમ વીર ભગવંતે કહેલું છે. આચાર્ય ભગવંત પાસેથી મેળવેલા અભિપ્રાયવાળા રાજાએ પોતાના મનુષ્યને સાધુઓનો વેષ પહેરાવ્યો અને સાધુ-સામાચારી શીખવી, એટલે તેઓ સાધુના આચાર-વિચાર, ભિક્ષાવૃત્તિ વગેરે જાણીને અનાર્ય દેશમાં જઈને જે પ્રકારે સાધુ ભોજન-પાણી, ઉપાશ્રય વગેરે ગ્રહણ કરે અને બોલવા-ચાલવાને સાધુ-વ્યવહાર પણ તેઓ તે પ્રમાણે કરવા લાગ્યા. શ્રમણ-સુભટોથી ભાવિત એવા તે દેશોમાં ચારે બાજુ સાધુએ સુખેથી વિહાર કરવા લાગ્યા અને તે કારણે તે દેશના લોકો પણ ભદ્રિક બની ગયા. શત્રુસેન્યને જિતને તે રાજાએ આંધ્ર, દ્રવિડ, એવા ભયંકર દેશમાં પણ સાધુઓ સુખેથી વિચરી શકે, તેવાં સુલભ વિહાર–સ્થળે બનાવરાવ્યાં. (૨૦૦) તે સંપ્રતિ રાજા નગરના દરવાજા પર પિતાના પૂર્વભવના દરિદ્રપણાના અને ભૂખ્યાપણાના દોષવાળા પ્રસંગોનું સ્મરણ કરીને મેટાં ચિત્રામણે કરાવતો હતો અને ભિક્ષુકને ભજનનું દાન કરાવતું હતું. જેઓ તેવા પ્રકારના દુઃખી જીવને તૃપ્તિ પમાડતા હતા, તેઓને રાજાએ ગૌરવપૂર્વક જણાવ્યું કે, “દાન આપતાં જે કંઈ પણ વધારો રહે, તે તમે આદરપૂર્વક સાધુઓને દાન આપ.” (૨૦૨) ૨૦૩–“સાધુઓને યોગ્ય તમે જે કંઈ તમારું આપો, તે રાજપિંડ ન ગણાય. તેનું જે કંઈ મૂલ્ય થશે, તેથી અધિક હું અપાવી દઈશ. આ વિષયમાં તમારે બીજો કોઈ વિકલ્પ ન કરે. તેઓ મુનિઓને પૂર્ણભાવથી ભજન અને પાણી આપતા હતા. એવી રીતે બીજા કંઈ વગેરે લોકો હતા, તેમને પણ રાજાએ કહી રાખેલ હતું કે, સાધુઓને ચગ્ય જે કંઈ હોય, તે તેમના ઉપયોગ પ્રમાણે ઉદારભાવ પૂર્વક આપવું અને તેનું મૂલ્ય જે થાય, તે તમારે માગી લેવું.” આ પ્રમાણે મહાસુભિક્ષકાળ ઉત્પન્ન થયું. ત્યારે ગામ, નગર, ખાણ વગેરેમાં વિહાર કરતા કરતા મહાગિરિ આચાર્ય આર્ય Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] ઉપદેશપદ- અનુવાદ સુહસ્તીસૂરિ પાસે આવ્યા. સમગ્ર ભિક્ષાનું સ્વરૂપ જાણુને મનથી કરેલા સમ્યમ્ ઉપયોગથી સુહસ્તસૂરિને તેમણે ઠપકો આપતાં કહ્યું કે, “આવ દોષિત રાજપિંડ વગર કારણે કેમ ગ્રહણ કરે છે?” તેમણે પણ જવાબ આપ્યો કે-“હે આર્ય ! ભક્તિવંત રાજા હોય, પછી મુનિઓને પ્રચુર ભેજનની સર્વત્ર પ્રાપ્તિ કેમ ન થાય?” “શિષ્યના અનુરાગથી જ્યારે આર્ય સુહસ્તી તેમને નિવારણ કરતા નથી, એટલે આ માયા કરે છે–એમ જાણીને ભિન્ન સ્થાનમાં વાસ કરીને આહાર–પાણીને વ્યવહાર જુદે કર્યો. જે માટે કહેવાય છે કે–x x x x ત્યાર પછી આ તીર્થમાં મુનિઓને વિસંગ-વિધિ શરુ થયો. પશ્ચાત્તાપ પામેલા સુહસ્તીએ મહાગિરિ ગુરુને ચરણકમળમાં વંદન કરી “મિચ્છા મિ દુક્કડે ” આપ્યું. ફરી સાથે ભેજન-વંદન-વ્યવહાર રૂપ સંભોગ-વિધિ પૂર્વની જેમ ચાલુ કર્યો અને વિચરવા લાગ્યા. વજ જેમ મધ્યભાગમાં મેટે હેય, તેમ આ મૌર્ય વંશ સંપ્રતિ સરખા ભૂમિનાથથી આનંદથી તપી રહેલો છે. તે રાજા ઉત્તમ શ્રાવકધર્મનું સુંદર પાલન કરીને જિન ભવનની પંક્તિથી રમણીય એવું પૃથ્વીમંડલ બનાવીને દેવલોક પામ્યો. ત્યાર પછી આર્ય મહાગિરિ પોતાની પાછલી વયમાં ગચ્છનાં કાર્યો આય સુહસ્તીને વિષે સ્થાપન કરીને આ પ્રમાણે ચિંતવવા લાગ્યા-ઘણા લાંબા કાળ સુધી સાધુ-પર્યાય પાળ્યો, વાચનાઓ આપી, શિષ્ય નિષ્પાદન–તૈયાર કર્યા, હવે મારા પિતાના આત્માનું શ્રેય સાધું. અનુત્તર ગુણે અને આશ્ચર્ય પમાડે તેવા વિહાર-પૂર્વક અદભુત સાધન-યુક્ત વિધિથી સમાધિવાળું મૃત્યુ મળવું. અત્યારે જિનકલ્પની સાધના કરવી મારા માટે શક્ય નથી. તો તેનો અભ્યાસ સ્વશક્તિ અનુસાર ગચ્છમાં રહીને કરે ગ્ય છે. જિનકલ્પનું નિષ્ફર અનુષ્ઠાન અને આકર તપ કરવાનું શરુ કર્યું. કેઈ વખત વિહાર કરતા કરતા બંને કુસુમપુર નગરમાં ગયા. ત્યાં સાધુઓ આવી પહોંચ્યા અને બીજા સ્થાને ઉતર્યા અને સુહસ્તસૂરિએ વસુભૂતિ નામના શેઠને પ્રતિબોધ કર્યો. (૧૨) તે બેધિ પાયે, એટલે આચાર્ય મહારાજને વિનંતિ કરી કે, “હે ભગવંત! મારા ઘરના લોકોને પ્રતિબંધ કરવા માટે મારા ઘરે ધર્મકથા કરો.” કઈ વખત કથા કરતા હતા, ત્યારે મહાગિરિ ત્યાં ભિક્ષા માટે પધાર્યા–એટલે આદર અને સંબ્રિમથી આર્ય સુહતી એકદમ ઉભા થઈ ગયા. એટલે ખુશ થયેલા શ્રેષ્ઠીએ પૂછયું કે, હે ભગવંત! આ કોણ છે કે, જેથી આપ ઉભા થઈ ગયા ?” ત્યારે તેમણે કહ્યું કે, તે અમારા ગુરુ છે અને ઘણી ઉત્કૃષ્ટ ક્રિયા કરનાર છે. જે ફેંકી દેવા લાયક–ત્યાગ કરવા લાયક અન્ન કે જળ હોય, તે જ ગ્રહણ કરનારા છે, પરંતુ બીજું નહિં. એ વગેરે ગુણના ભંડાર તે શ્રમણસિંહનો વૃત્તાન્ત અતિવિસ્તારથી કહીને સમય થયો, એટલે પિતાની વસતિમાં આવી પહોંચ્યા. ત્યાર પછી બીજા દિવસે વસુભૂતિ શેઠે પોતાના વજનોને સમજાવ્યા કે, ભજન કે પાણી તમારે અનાદરવાળા બનીને એકબીજા ઈચ્છતા ન હોય તેમ વ્યવહાર કરતાં આપવું. જ્યારે ગુરુના ગુરુ કોઈ પ્રકારે ભિક્ષા માટે આવે Page #272 -------------------------------------------------------------------------- ________________ આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિી સૂરિ, એલગચ્છ” [ ૨૨૯ અને ઘરમાં પધારે, ત્યારે તેઓ તે પ્રમાણે કરવા લાગ્યા. આર્ય મહાગિરિ વિચારવા લાગ્યા કે, “આ સ્વાભાવિકપણે આમ અનાદર કરતા નથી એટલે વહાર્યા વગર જ તેઓ વસતિમાં પાછા ફર્યા. સંધ્યા-સમયે આર્ય સુહસ્તીને કહ્યું કે, “હે આર્ય ! તેં મારા માટે આજે અષણ કેમ કરી?” “કેવી રીતે?” એમ બ્રાન્તિપૂર્વક પૂછયું, ત્યારે જણાવ્યું કે, “શેઠને ઘરે તમે ઉભા થઈ ગયા, મારા ક૯૫-વિષયક વૃત્તાન્ત જણાવ્યા. ત્યાર પછી કુસુમપુરથી ઉજજૈણી નગરીએ જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે પરિમિત સાધુ સાથે શ્રી આર્ય મહાગિરિ પધાર્યા. ત્યાં જિનબિંબને આભવંદન કરી સાધુ-સંઘને પ્રતિબોધી ત્યાંથી દશાણે દેશમાં એલગચ્છ નામના નગરે ગયા. ત્યાં તે મહાત્મા અનશનવિધિપૂર્વક અંતિમ આરાધના કરવા માટે ગયા. પહેલાં તે નગર દશાર્ણ પુર નામથી પ્રસિદ્ધ હતું, તે અત્યારે “એલગચ્છ” નામથી ઓળખાય છે. ત્યાં કઈક દુષ્ટ અભિપ્રાયવાળા કુલપુત્રે એક શ્રાવિકા સાથે લગ્ન કર્યું. શ્રાવિકા સૂર્યાસ્ત–સમયે હંમેશાં ચોવિહારનું પ્રત્યાખ્યાન કરતી હતી, ત્યારે તેનો ભર્તાર તેની મશ્કરી કરતો કે, “શું કઈ રાત્રે ભજન કરે છે? નિરર્થક પચ્ચકખાણ કરતી તું આત્માને ફલેશ પમાડે છે. બુદ્ધિધનવાળા નિષ્ફલ કાર્યારંભ કરનારા દેતા નથી. કેઈક દિવસે તેના ભર્તા રે કહ્યું કે, “જે આમાં ધર્મ હોય તે મને પણ રાત્રિભોજનનાં પચ્ચક્ખાણ છે.” શ્રાવિકાએ પતિને કહ્યું કે, ‘તમે તે ગ્રહણ ન કરશે. કારણ કે, તમે પાલન કરી શકવાના નથી અને ભાંગી નાખશે.” પેલાએ કહ્યું કે, “હે ભોળી! કોઈ વખત મને રાત્રે ભજન કરતાં દેખે છે?” એટલે કેધ પામેલી પ્રવચનદેવીએ તેની પરીક્ષા કરવા માટે બહેનને વેષ ધારણ કરી ખાવાનું ભાણું લાવીને ત્યાં હાજર કર્યું, એટલે તે તરત ભાજન કરવા લાગ્યું. ભાર્યાએ કહ્યું કે, “તમે જાતે સ્વમુખેથી પચ્ચકખાણ કર્યું અને હવે ભાંગવા તૈયાર થયા છે. ” પતિએ જ્યાં કહ્યું કે, “આવા નકામા ખોટા પ્રલાપ કરવાથી સયું.” એમ બેલતાં જ દેવીએ પગની લાત મારી, તેની બે આંખો બહાર નીકળી ગઈ અને નીચે પડી. દેખો પણ ન ગમે તેવી સ્થિતિ જોઈ શ્રાવિકા એકદમ કરમાએલી મુખકાંતિવાળી બની ગઈ અને વિચારવા લાગી કે, “લોકો આમાં મારો દોષ કાઢશે.”—એમ ભાવતી તે ભાર્યાએ શાસનદેવીનું સ્મરણ કરી કાઉસગ્ન કર્યો. તેમાં રહેલી તે પ્રવચનને દોષ ન લાગે, શાસનની મલિનતા ન થાય-તેમ પ્રયત્ન કર્યો. તે ક્ષણે કઈ મરતા એવા કેઈક બેકડાની બે આંખે જે સજીવ પ્રદેશમાં હતી, તે તેના સ્થાનમાં સ્થાપન કરી. દેવીએ પ્રાર્થનાથી આ કાર્ય કરી આપ્યું. પ્રભાતમાં લોકોએ તેને બોકડાની આંખ લગાડેલ જોયો, ત્યારથી માંડી તે નગર એલગચ્છ(એલકાક્ષ) એ નામથી પ્રસિદ્ધિ પામ્યું. ત્યાં દશાર્ણકૂટ નામને પર્વત છે. શિખરની ઉંચાઈથી સૂર્યનો માર્ગ પણ તૂટી ગયેલ છે, તે “ગજાગ્રપદક' નામની પ્રસિદ્ધિ પામ્યું છે? તે શા કારણે તે સાંભળો– કોઈક સમયે વીર ભગવત વિચરતા વિચરતા ત્યાં પહોંચ્યા. દેવેએ સર્વ જીવોને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] ઉપદેશપદ-અનુવાદ શરણભૂત એવા સમવસરણની રચના કરી. વીર ભગવંતના દરરોજ સમાચાર આપવા નિયુક્ત કરેલા પુરુષોએ નગરમાં દશાર્ણભદ્ર રાજાને વધામણી આપી કે-“ભગવાન વીર સ્વામી દશાર્ણકૂટ પર્વત પર પધાર્યા છે.” (૧૫) - દશાર્ણભદ્ર રાજા વધામણી આપનારને પારિતોષિક દાન આપીને ચિતવવા લાગ્યા કે-“સર્વ શડભાવ-કષાયથી મુક્ત, નિરુપમ પ્રૌઢ યશવાળા, દેવતાઓને અને અસુરોને વંદનીય એવા પરમાત્મા વીર ભગવંતને મારે પરિવાર અને સર્વાડંબરથી એવી રીતે વંદન કરવું કે, “આજ પહેલાં કોઈએ તેવી રીતે વંદન કર્યું ન હોય.” નગરલેકે, ચતુરંગ સેના, અંત:પુર-પરિવાર સર્વને આજ્ઞા કરી અને ઉદ્દઘોષણા કરાવી કે, “સર્વ ઋદ્ધિ સહિત સર્વેએ નમનીય ભગવંતને વંદન કરવા રાજા સાથે જવાનું છે. સર્વ સ્ત્રી–પરિવાર તૈયાર થયો, એટલે રાજા પણ સર્વાલંકારથી અલંકૃત બન્યો. હિમાલયના શિખર સરખા ઉંચા હાથી પર આરૂઢ થએલા, વેત છત્રથી જેણે આકાશ ઢાંકી દીધેલ છે, હિમ અને રજત સરખા ઉજજવલ ચાર ચામરોથી વિજાતા દેહવાળા, જેના માટે ગરુડ, સિંહ, હાથી, શરભની આકૃતિવાળી સેંકડો વજાઓથી આગલો માર્ગ ભિત કર્યો છે, સેંકડો ચારણો વડે જેને હરના હાર સમાન ઉજજવલ યશ ગવાય છે, વાર્જિત્રના શબ્દથી સર્વ દિશાઓ અને આકાશતલનાં સ્થાને જેમાં પૂરાઈ ગયેલાં છે, પ્રલયકાળના વાયરાથી ક્ષાભિત સમુદ્રના જળના સમાન નગર–પરિજન વડે સર્વાદર પૂર્વક જેને માર્ગ અનુસરાતો છે, એ તે દશાર્ણભદ્ર રાજા નગરમાંથી નીકળે. ત્યારે સ્વર્ગમાં રહેલા ઈન્દ્ર મહારાજાએ તેને જે અને તેના મનોગત ભાવ જાણ્યા. કેઈ પ્રકારે તેના અભિમાનને દૂર કરવા માટે ઈન્દ્ર મહારાજાએ શરદ-સમય સમાન ઉજવલ શરીરવાળે રાવણ હાથી વિકુઓં, તે અતિ ઉંચે આઠ દંકૂશળયુક્ત, દરેક દંતૃશળમાં આઠ વાવડીઓ વિક્વ, દરેક વાવડીમાં આઠ આઠ કમળો, દરેક કમળને આઠ આઠ પાંખડીઓ, એક એક પદ્મકમળપત્ર પર બત્રીસ પાત્રબદ્ધ નાટ્ય-યુક્ત એવા એરાવણ હાથી ઉપર બેસી અનેક દેવ–પરિવારે ઢાંકી દીધેલ આકાશવાળા ઈન્દ્રમહારાજા પ્રભુની નજીક નીચે આવ્યા, ત્યારે આકાશમાં ત્રણ પ્રદક્ષિણું ફરીને, આગળ રાવણ હાથીને નીચે નમાવ્યો અને પિતે વંદન કરવા લાગ્યો. તે સ્થળમાં આવેલા દશાર્ણભદ્ર, રાજાએ એરાવણ વગેરે દેખ્યા અને બોલ્યા કે, “અરે રે! આવું અદ્ભુત તે કઈ દિવસ મેં દેખ્યું નથી. નકકી આણે ઘણે મહાન ધર્મ કર્યો, જેથી શોભા કેટલી થઈ? પુણ્ય વગરના અમારા સરખાએ પિતાની લક્ષ્મીનું શું અભિમાન કરવું? તે હવે ધર્મ કરવા પ્રયત્નવાળે બનું, જેથી ઈચ્છિત કાર્યની તરત સિદ્ધિ થાય, તત્કાલ વિરક્ત બની સર્વ સંગને ત્યાગ કર્યો. તે વખતે દશાર્ણભદ્ર રાજા પાસે પચાસહકાર શ્રેષ્ઠ રથ હતા. રતિના રૂપને જિતનારી એવી સુંદર સ્વરૂપવતી સાતસો પત્નીએ હતી. તથા અનેક હજાર હાથી, ઘોડા, અનેક કેડ પાયદળ સેનાએ કે, જે શત્રુ-સુભટ વિષે શૂરવીર ચરિત્રવાળા હતા. Page #274 -------------------------------------------------------------------------- ________________ આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ [ ૨૩૧ ધન-ધાન્યથી ભરપૂર ગામ, નગર, ખેડ, કMટ, પુર વગેરે સુંદર હતાં, અને સર્વે લાખોની સંખ્યામાં આ રાજાની આજ્ઞા મસ્તક પર ચડાવનારા હતા. આવા પ્રકારની ઋદ્ધિ-સમૃદ્ધિથી શોભાયમાન ઉભટ રાજ્ય, ધીર એવા તેણે ભવસ્વરૂપ જાણ્યા પછી તણખલાની માફક છેડી દીધું. સર્વ જગતના જીવને ક્ષેમ કરનાર એવી દીક્ષા તેણે ક્ષણમાં ગ્રહણ કરી. આ દેખીને વિતર્ક કરનાર ઈન્દ્ર મહારાજા આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે, “જેમ આ ધન્ય મહાનુભાવે આગળ એમ ચિતવ્યું હતું કે, “કેઈએ પણ ભગવંતને વંદના ન કરી હોય, તે રીતે મારે તેમને વંદન કરવું. તે સર્વે મહાનુભાવપણાના ચરિત્રથી તેમણે પ્રાપ્ત કર્યું. આના કરતાં બીજે કયો આ પ્રમાણે દીક્ષા અંગીકાર કરે? તે શુદ્ધચારિત્રનું સેવન કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી નિરુપદ્રવ ફરી ન આવવું પડે એવા નિર્વાણુસ્થાનને પામ્યા. દેવના ઐરાવણ હાથીના અગ્રપદના પગલાના પ્રભાવના કારણે ત્યાર પછી તે પર્વતને લોકો “ગજાગ્રપદક' નામથી સર્વ જગ પર કહેવા લાગ્યા. તેવા પ્રકારના પવિત્ર ક્ષેત્રમાં આર્ય મહાગરિ આચાર્ય સૂત્રમાં કહેલ વિધિ અનુસાર સમાધિપૂર્વક કાળધર્મ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા. બીજા સુવિહિતોએ પણ પોતાની શક્તિ છુપાવ્યા સિવાય સમ્યગ પણે ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. (૧૭૬) | નો નમઃ શાયા છે હવે આગળ ૨૦૩ થી ૨૧૧ સુધીની મૂળ ગાથાના અક્ષરાર્થ કહે છે – આગળ કહેલા આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તી નામના સ્થૂલભદ્રના બે શિષ્ય કહેલા ગુણવાળા હતા. તેમાં પ્રથમ શિષ્ય બીજા આર્યસહસ્તીને ગચ્છનાયક થાપીને જિનક૯૫ સંબંધી ક્રિયા જે ઘણી આકરી હોય છે, તેને અંગીકાર કરી. ધર્મબિન્દમાં તે માટે કહેવું છે કે-“વચનગુરુતા-પ્રભુનાં શાસ્ત્ર-વચન એ જ ગુરુ, અલ્પઉપધિપણું, શરીરની ટાપટીપ–સાફસુફી ન કરવી, શાસ્ત્રમાં કહેલા અપવાદને ત્યાગ, ગામમાં એક રાત્રિ, શહેરમાં પાંચ વિગેરે પ્રમાણે વિહાર કરે, નિયતકાલે જ ભિક્ષાદિ લેવા જવું. ઘણે ભાગે કાઉસ્સગ્ન ધ્યાને રહેવું, દેશના ન આપવી, ધ્યાનમાં એકાગ્રતા રાખવી. વચનગુરુતા અર્થાત્ વચન એટલે આગમ એ જ ગુરુ-ધર્માચાર્યું છે, જેને, તેને ભાવ તે વચનગુરુતા. અહિં એષણ સાત પ્રકારની ભજન સંબંધી અને પાણી સંબંધી. તેમાં અસંસ્કૃષ્ટ એટલે હાથ કે પાત્ર ખરડાયા સિવાય જે સમગ્ર આપવાનું દ્રવ્ય જેમાં છે, તે પ્રથમા. એથી વિલક્ષણ તે બીજી. જ્યાં પકાવ્યું હોય, ત્યાંથી ઉચકીને બીજા સ્થાનમાં સ્થાપન કર્યું હોય-એવા પ્રકારનું આપવાનું દ્રવ્ય તે વિષયક, તે ઉદધૃત નામવાળી ત્રીજી. તેવા અલ૫લેપવાળા વાલ, ચણ વગેરેને ગ્રહણ કરવારૂપ ચોથી, ભોજનશાળામાં સ્થાપન કરેલી હોય, ત્યાંથી ભજન કરનાર લોકના સ્થાનમાં લાવેલ ભોજન આદિકને ગ્રહણ કરવા, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] ઉપદેશપદ-અનુવાદ લક્ષણ તે અવગૃહીતા નામની પાંચમી. ભજન કરવાના ભાજનમાં પીરસેલ હોય તેવી, પ્રગૃહીતા નામની છઠ્ઠી, ભોજનશાલા ચાલતી હોય, ત્યાં ભજન કરનાર લોક જેને ઈચ્છતા ન હોય એટલે ફેંકી દેવા લાયક જે અન્ન હોય, તેને ગ્રહણ કરવારૂપ ઉઝિતા નામની સાતમી એષણા. એ સાતમાંથી જિનપિકને પ્રથમ બે એષણામાં ન ગ્રહણ કરવા લાયક અને તેના ઉપરની પાંચ એષણાઓમાં યોગ્યતારૂપે ગ્રહણ કરી શકાય. પરંતુ તે પાંચમાં પણ એક દિવસે બેનો જ અભિગ્રહ અને તેમાં એકથી ભોજન અને એકથી પાણી ગ્રહણ કરવાનું હોય. તે માટે કહેવું છે કે- ખરડાયેલ, ન ખરડાયેલ, ઉદ્ધત, અ૯પેલેપવાળી, ઉગ્રહિત, પ્રગૃહીત, ઉકિત ધર્મવાળી એમ સાત એષણાઓ છે. તથા પાંચમાંથી બેનો જ અભિગ્રહ કરીને ભિક્ષા ગ્રહણ કરવાની હોય. તેથી આ એષણાની શુદ્ધિ-નિર્દોષતા અને આદિ શબ્દથી તપ, સત્વ, સૂત્ર, એકત્વ અને બલ એમ પાંચ પ્રકારની તુલના-અભ્યાસ કરવાનો કહે છે. એમાં જે પાર પામે, તે જિનક૯૫ અંગીકાર કરી શકે. આ પ્રકારે પાંચ પ્રકારની તુલના સ્વીકારવી પડે, તેથી યુક્ત બનેલા આર્યમહાગિરિને, વસુભૂતિ શ્રેણીના ઘરે તેમના કુટુંબને પ્રતિબોધ કરવા માટે સકારણ ગયેલા તેમના બીજા આચાર્ય આર્યસહસ્તીએ તેમને ત્યાં ભિક્ષા ભ્રમણ કરતા જોયા અને ઉભા થઈ વિધિપૂર્વક આદર-વિનય પ્રકાશિત કર્યો. તે સમયે શ્રેષ્ઠીને વિમય (આશ્ચર્ય થયું કે, “શું આના કરતાં આ મહાન છે?” એટલે સુહસ્તીએ શ્રેષ્ઠી સમક્ષ તેમના ગુણોનું, તેમના ચારિત્રનું, તેમની ભિક્ષાનું વર્ણન કર્યું, એટલે શેઠને તેમના પ્રત્યે પુષ્કળ બહુમાન પ્રગટયું. તેમની સામાચારી સાંભળીને શેઠે ભજનપાણી ઉકિત ધર્મવાળાં તૈયાર કર્યા. શંકા કરી કે, “આર્યસુહસ્તી સમીપે વસુભૂતિએ સાધુના આચાર સાંભળવા છતાં શા માટે અનેષણા–દેષિત આહાર આપવાની પ્રવૃત્તિ કરી ? તેના સમાધાનમાં જણાવે છે કે–“ઘણા ભાગે અનાભોગ એટલે શાસ્ત્રના અર્થની વિચારણા કર્યા વગર જે દાન કરવાની અભિલાષારૂપે શ્રદ્ધા ઉત્પન્ન થઈ, તેથી અનેષણ કરી.” હવે મહાગિરિએ ઉપગ મૂક્યો. મનથી વિચારણા કરી અને જાણ્યું કે, અણગમતી રાઈ તૈયાર કરી છે, તેનું જ્ઞાન થયું. તે વાત સાંજ સમયેપ્રતિક્રમણ-સમયે અનેષણ કરી એમ સુહસ્તીને કથન કર્યું. ત્યારપછી તે નગરમાંથી વિહાર કરી ચાલ્યા ગયા અને અવંતી દેશની ઉજજયિની નગરીએ ગયા. ત્યાં જીવંતસ્વામીની પ્રતિમાની યાત્રા-વંદના કરીને ઉજજયિનીમાં શ્રમણ સંઘને કહીને ચરમકાલની આરાધના માટે એલકાક્ષ નામના નગર તરફ ગમન કર્યું. એ નગરની ઉત્પત્તિનું કારણ કહે છે–ભર્તાર મિથ્યાત્વી હોવાથી સંધ્યાકાળે કેઈક શ્રાવિકાના સાંજના પ્રત્યાખ્યાન-વિષયક હાસ્ય કર્યું. કેઈક વખતે જેમ શ્રાવિકા પ્રત્યાખ્યાન ગ્રહણ કરતી હતી, તેમ ઉછાંછળા-અવિનીત બની વગર પ્રેરણાએ પિતાની મેળે તેના પતિએ “મારે પણ રાતના ન ખાવું-તેવું પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું.” શ્રાવિકા પત્નીએ ના કહી કે, તમે પાળી નહીં શકો, તે પણ વાર્યો ન રહ્યો. તેની Page #276 -------------------------------------------------------------------------- ________________ એડ(લ)કાક્ષ” “ગજાગ્રપદક” તીર્થ [ ૨૩૩ મશ્કરી કરી, એટલે પ્રવચન-દેવતાને રોષ થયે. તેની બહેનને વેષ વિદુર્થીને લાડુ વગેરે પક્વાન્નની વાનગીઓ ભાજનમાં સમર્પણ કરી. તેણે તે ખાદ્ય પદાર્થોનું ભજન કર્યું. દેવીએ હાથના તલભાગથી ધોલ મારીને તેની આંખો ઉખેડીને નીચે પાડી. શ્રાવિકાએ દેવતાને આરાધવા માટે કાઉસ્સગ કર્યો. બીજા સર્વ મનના દાહથી ચડી જાય તે ઉત્કૃષ્ટ એટલે કે સમગ્ર કુશલ-કલ્યાણના અંકુરનાં કારણભૂત-ધર્મ બીજને બળીને ભસ્મરૂપ કરનાર ઉદાહ થયો. ત્યારે તે કાળે મારી નંખાતા બોકડાની જીવતી આંખે તેની આંખના સ્થાને જોડી દીધી. ત્યારપછી જિનધર્મ–પ્રાપ્તિ થઈ પ્રત્યાખ્યાનભંગ થવા બદલ શિક્ષા થવાથી હવે ધર્મની શ્રદ્ધા થઈ. તે કારણે દશાર્ણ પુર નામના બદલે “એડકાક્ષ નામનું નગર પ્રસિદ્ધિમાં આવ્યું. એડકાલનગર પાસે દશાર્ણકૂટ નામનો પર્વત હતું, તેનું નામ “ગજાગ્રપદક' એવું એ કારણે પ્રસિદ્ધિ પામ્યું કે- દશાણું દેશનું રાજ્યપાલન દશાણભદ્ર નામના રાજા કરતા હતા, ત્યારે છેલ્લા તીર્થકર શ્રીવીર ભગવંત દશાર્ણકૂટ પર્વતના શિખર ઉપર સમવસર્યા. દશાર્ણભદ્ર જ્યારે ઈન્દ્રની સમૃદ્ધિ દેખી, ત્યારે પોતાની સમૃદ્ધિને તુચ્છ ગણી તેનો અનાદર કરી, સર્વવિરતિ ચારિત્રરૂપ બોધ થયો અને દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા અંગીકાર કરી. તથા રાવણ હાથીના પગલાના સુગે “ગજાગ્રપદક' એ નામથી એ પર્વત પ્રસિદ્ધિ પામ્ય. હવે ઈન્દ્રમહારાજાની વિભૂતિ બતાવે છે– ઈન્દ્રમહારાજા જે ઐરાવણ હાથી ઉપર બેઠા હતા, તેને દંકૂશળ હતાં, તેમાં વાવડીઓ હતી, તેમાં પદમકમળો હતાં, તે દરેકને પાંખડીઓ હતી, દરેકની આઠ આઠ સંખ્યા, એક એક પાંખડી ઉપર મનહર બત્રીશપાત્રબદ્ધ નાટ્યો ચાલતાં હતાં. તે દેખીને દશાર્ણભદ્ર રાજાને સંવેગ ઉત્પન્ન થયો. તરત જ પ્રજ્યા ગ્રહણ કરી. ચાલુ અધિકારમાં આ વાત જડતાં કહે છે કેતે આર્યમહાગિરિ આચાર્યો સુંદર ચારિત્ર પાળી તે ગજાગ્રપદક નામના પર્વતના પુણ્યક્ષેત્રરૂપ શિખર ઉપર દેહત્યાગરૂપ કાલ કર્યો. તે ક્ષેત્રથી તેમને સમાધિનો લાભ થયે. બીજા આચાર્યો તો આ પ્રમાણે કહે છે-ફરી પણ તે સમાધિલાભથી ત્યાં કાળ કર્યો. કહેવાની મતલબ એ છે કે તે ક્ષેત્રમાં સમાધિ મેળવી, તે સાનુબંધ સમાધિલાભ ફલરૂપ પણાથી ફરી જન્માંતરમાં સમાધિને લાભ પ્રાપ્ત થશે-એમ કરીને ત્યાં કાળ કર્યો. (૨૦૩ થી ૨૧૧ ગાથાઓ) આ ગજાગ્રપદક પર્વત તીર્થ છે, એને પ્રસ્તાવ હોવાથી તીર્થની વ્યાખ્યા કરવાની ઈચ્છાવાળા કહે છે ૨૧૨–મોક્ષની ઈચ્છાવાળા જે કોઈ જીવને જે સ્થળમાં જ્ઞાનાદિ-પ્રાપ્તિરૂપ ગુણને લાભ થાય છે, જેમ કે, ગજાગ્રપદ વગેરે તીર્થમાં સમાધિ આદિ ગુણની પ્રાપ્તિ થાય છે. કયા કારણથી ? શાતાવેદનીય વગેરે શુભકમનો ઉદય, આદિશબ્દથી ઘાતિકર્મ વગેરે અશુભ કર્મના ક્ષય, ક્ષપશમ ગ્રહણ કરાય છે. કર્મોદયાદિકના કારણે ક્ષેત્ર છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ | ઉપદેશપદ–અનુવાદ ~~ તે કારણથી કર્મોદયાદિકના હેતુથી, તી-વ્યસનરૂપ જળ તરવાના હેતુરૂપ ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. કહેવું છે કે-કર્માંના ઉદય, ક્ષય, યાપશમ જે કહેલાં છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ પામીને તે ઉદયાદિક થાય છે. અહિં જે મતાંતર છે, તે જણાવે છે. તથા સ્વભાવપણાથી કેટલાક તીથ કહે છે. અહિં તાત્પર્ય એ છે કે-સમગ્ર મનુઘ્યક્ષેત્રમાં એવા કેાઈ ક્ષેત્રવિભાગ નથી કે, જેમાં અનાદિ અનંતકાળમાં અનંતા સિદ્ધિપદને ન પામ્યા હોય. તેમ જ સિદ્ધિ પામશે, માટે નિયત તી ખેલવુ ઉચિત કેવી રીતે ગણાય ? પરંતુ તથાસ્વભાવપણાના નિયમથી જીવ જ્યાં વિશિષ્ટ ગુણલાભવાળા થાય, તે તેને તેજ ‘તીથ' કહેવાય. (૨૧૨) ૨૧૩-ભક્તપરિજ્ઞા નામનું પ્રથમ, ઇંગિણી નામનું બીજું અને પાદપાપગમન નામનું ત્રીજી એમ અનશનના ત્રણ પ્રકારો કહેલા છે. તે પૈકી પાપાપગમન નામના ત્રીજા પ્રકારના અનશનની આરાધના કરીને મહાસત્ત્વવાળા તે મહાગિર ત્યાં ‘ગજાગ્રપદક’ નામના તીમાં કાળધર્મ પામીને પરિવારાદિ વિભૂતિયુક્ત મહાબુદ્ધિધન એવા વૈમાનિક દેવલાકને વિષે ઉત્પન્ન થયા. (૨૧૩) હવે આય હસ્તીસૂરિની ખાકીની વક્તવ્યતા કહે છે— અતિસુકુમાલ ૨૧૪ થી ૨૨૦-મુનિઓમાં વૃષભસમાન શ્રીઆ મહાગિરિસૂરિજી કાલ પામી ગયા પછી કાઈક સમયે જીવ'તસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે દુઃસ્થિતને અયુક્ત કરનાર આ સુહસ્તીસૂરિ નામના આચાય ઉજેણીમાં નગર બહાર પધાર્યા હતા. ગૈાચરી જનાર મુનિએને તેમણે આજ્ઞા કરી કે, · આજે લેાકાના વસવાટની વચ્ચે સાધુને ઉતરવા યેાગ્ય વસતિની માગણી કરો.' ત્યારે તેમાંથી એક સાધુયુગલ ભિક્ષા માટે ભદ્રા નામની સાવાહીને ઘરે ગયું. તેણે ગૌરવપૂર્વક ઉભા થઈ વંદન કર્યું" અને પૂછ્યું' કે, · આપ કેાના શિષ્ય છે. ?' અમે આ સુહસ્તીના શિષ્યા છીએ, અમે વસતિ મેળવવા માટે અહિં આવેલા છીએ.' એમ કહ્યુ, એટલે આનંદથી રામાંચિત અને વિકસિત દેહવાળી પેાતાને કૃતાર્થ માનતી તે મુનિયુગલને કહેવા લાગી કે, - વગર વપરાશની યાનશાળા બહુપ્રકારે મુનિઓને ઉચિત છે, તે કૃપા કરીને આપ ગ્રહણ કરી, ' એ પ્રમાણે ઉચિત કહીને ઘણા આહાર અને પાણીથી તેએને પ્રતિલાલ્યા. સાધુઓએ પણ ગુરુ પાસે જઈ ઇરિયાવહી પ્રતિક્રમીને નિવેદન કર્યું કે, ' હું ભગવંત ! ભદ્રાશેઠાણીને ત્યાં યાનશાળા પ્રાપ્ત થઈ છે. ભેાજન કર્યા પછી દિવસના અંતભાગમાં આ સુહસ્તી ગુરુ ઘણા ખાળ, વૃદ્ધ, ભિક્ષા ફરનારા ભિક્ષુકા સહિત ત્યાં પધાર્યા. અનુક્રમે જીવ'તસ્વામીની પ્રતિમાને વંદન કર્યા પછી લેાકેાને પ્રતિમધ કરવા માટે આશ્ચર્યકારી ધર્મોપદેશ આર. આ ખીજી સુભદ્રા સાવાહીને ઘણા ભાગે ભાગવનાર સુકુમાલ નામના પુત્ર Page #278 -------------------------------------------------------------------------- ________________ આર્ય સુહસ્તિસૂરિ અને અવંતિસુકુમાલ [ ૨૩૫ હતો. અવંતિદેશમાં અતિસુકમાલપણાને અભાવ હોવાથી તે કુમારનું મૂલનામ ઉડી ગયું અને તેનું “અવંતિસુકુમાલ” એવું નામ સર્વ સ્થાનમાં પ્રસિદ્ધિ પામ્યું. સમાન. યૌવનવંતી, સમાન ધનવાળા માતાપિતાના કુટુંબવાળી, સમાન લાવણ્ય ગુણવાળી, સમાન દેહ પ્રમાણુ યુક્ત એવી બત્રીશ કન્યાઓ સાથે મહાવિભૂતિથી તેનાં લગ્ન કર્યા. અતિ પ્રસન્ન વદન-કમળવાળી પુણ્યના સમૂહથી પ્રાપ્ત થઈ શકે તેવી આ પત્નીઓ સાથે તે દોદક દેવના યુગલની જેમ ઘણા લોકોને અનુમત એવા વિષય-સુખને અનુભવતે હતા. ઘરનાં સર્વ કાર્યની ચિંતા માતા કરતાં હતાં. કોઈક સમયે આર્ય સુહસ્તિસૂરિ રાત્રિના પ્રથમ પહોરમાં વસતિના એક પ્રદેશમાં રહેલા નલિની ગુલમ વિમાનના વૃત્તાન્તને નવીન મેઘ સમાન મનોહર શબ્દો વડે કરીને તે પ્રદેશના દિશા-ભાગે પૂરાય તેમ પરાવર્તન કરવા લાગ્યા. તે વખતે પોતાના મહેલમાં રહેલા તે અવંતિસુકમાલ તે નલિનીગુલમ નામનું અધ્યયન શ્રવણ કરીને વિસ્મય પામેલા મનવાળો વિચારવા લાગે કે, “આ કેઈ કિન્નર દેવતા ગાય છે કે શું?” કુમારે ચિંતવ્યું કે, “મેં આ પ્રમાણે ક્યાંઈક દેખેલું છે”—એમ વિચારતા તેને એકદમ જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને કઈ ન દેખે તેવી રીતે સુહસ્તી ગુરુ પાસે પહોંચ્યું. તેમણે ઓળખે કે, “આ ભદ્રાને પુત્ર અવંતિસુકમાલ છે.” ચરણમાં પ્રણામ કરીને “હે ભગવંત! આ વિમાનને વૃત્તાન્ત જાણ અહિં દુષ્કર ગણાય, તે આપે તેને કેવી રીતે જાણે?” “હે ભાગ્યશાળી ! જિનેશ્વરના વચનથી.” “હે ભગવંત! હું તે જ વિમાનમાંથી અહિં આવેલ છું. તે સ્થાન યાદ આવતાં અહિં મારી સર્વ ઈન્દ્રિયો અને શરીર શેકાય છે. અહિંના કેઈ પદાર્થ પર મને રતિ થતી નથી. વિષ્ટાની કોઠીમાં રહેલો કૃમિ કદાચિત્ મનુષ્યપણું પામે અને ફરી તે જ પૂર્વના સ્થાનમાં જાય તે અધિક દુ:ખ અનુભવે. તે પ્રમાણે હું દેવલોકથી અહિં આવેલ છે, ત્યાંનું ચરિત્ર વગેરે સંભારીને અત્યંત ઉદ્વેગ મનવાળો હું લગાર પણ શાંતિ અનુભવી શકતો નથી. તે મારા પર આપ કૃપા કરો અને મને પ્રત્રજ્યા. આપી આપના હસ્તે જ મને અનશન-દાન કરે. (૨૫) ત્યારે ગુરુએ કહ્યું કે, સાથેવાહી ભદ્રા, પરિવાર અને તારી સ્ત્રીઓને પૂછ.' અતિશય ઉત્સુક બનેલો હું પૂછવા જેટલે પણ વિલંબ સહી શકું તેમ નથી. કાલાનુવર્તન-કાલવિલંબ કરે તથા સૂત્રપરિણતિ પ્રમાણથી “આ સ્વયં સાધુવેષ અંગીકાર કરનાર રખે ન થાય.” એમ ધારીને તે જ ક્ષણે તેને દીક્ષા આપી, તથા નિરાગાર અનશન પણ શુદ્ધ ઉપયોગવાળા એવા મહાન સુહસ્તી ગુરુએ પોતે જ કરાવ્યું. કાંટાળા કંથારી વૃક્ષવાળા ઝાડી સ્થળમાં તે સમયે તેણે ગમન કર્યું. ધારેલા સથળમાં બેઠે. તેની પાછળ પાછળ કાંટાથી વિધાએલા પગના લેહીની ગંધથી તકાળ જન્મ આપેલા પોતાનાં બચ્ચા સહિત એક શિયાલણ આવી અને તેને જે. ખૂબ ભૂખી થયેલી તે શિયાળ એક જાનુભાગમાં ચાંટી અને ખાવા લાગી. બીજી જાંઘમાં તેનાં બચ્ચાં તેનું માંસ ખાવા લાગ્યાં. રાત્રિના બીજા પહેરમાં, ત્રીજા પહોરમાં અને ચોથા પહોરમાં અનુક્રમે બંને સાથળમાં, ઉદર પ્રદેશમાં માંસ કરડવા લાગી. તે અવંતિસુકુમાલ મહાત્મા મેરુ માફક અડેલપણે પિતાની Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] ઉપદેશપદ-અનુવાદ સમાધિમાં સ્થિર રહ્યા. હવે તે પોતાના આત્મા અને દેહને ભિન્ન માનતા હતા. આ લોક કે પરલેક વિષે મમતા વગરના વિચારવા લાગ્યા કે, “આ વ્રતોથી જે કંઈ સ્વર્ગ કે મોક્ષ જે ફલ થવાનું હોય, તે થાઓ. ઉદર–પ્રદેશમાં શિયાળ ભક્ષણ કરતી હતી, તે સમયે મરીને તે નલિની ગુમ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાં અઢળક વિભૂતિ વગેરે પ્રાપ્ત કર્યા. દુષ્કર રીતે સર્વ ત્યાગ કરીને નીકળેલા હોવાથી નલિની - ગુમ વિમાનની અભિલાષારૂપ લેશ્યા હોવાથી, મોક્ષની કાંક્ષાને પક્ષપાત ઘણો હોવા છતાં પણ તે નલિની ગુલમ વિમાનમાં ઉત્પન્ન થયા. કારણ કે, એકાગ્ર ચિત્તવાળા તે વિમાન મેળવવાના પરિણામવાળા હતા, તો તેઓને મર્યા પછી મહર્ષિ કેવી રીતે ગણવા? તે કે ('ઉપદેશમાળા આદિ) બીજાં શાસ્ત્રોમાં તે પ્રમાણે કહેલું હોવાથી મહર્ષિ–પદ ઔપચારિક રીતે ગણવેલું છે. કારણ કે, વિમાનમાં ભેગાભિલાષા હતી. જેમાં કાર્યોસગ કરેલા સુકોશલમુનિ વગેરેને વ્યાધ્રીએ ભક્ષણ કરેલ તેમની સરખામણીમાં મહર્ષિ પદ વાપરેલું છે. બીજાના દુઃખને દેખીને શરીર કંપી જાય તેવા દુઃખને જણાવનાર અવંતિસુકુમાલ મહર્ષિનું ચરિત્ર ખરેખર દુષ્કર છે. અહીં બહિરાત્મ રૂપ શરીરને જણાવનાર આત્મશબ્દ સમજ. કારણ કે, “અંતરાત્માને છોડો અશક્ય છે, એટલે અહીં આત્મા એટલે શરીર પણ કથામાં કહેલા પ્રકારે છેડવું–તે પણ આશ્ચર્ય જ છે. આ દેવલોકનાં સુખ મેળવવામાં આ શરીર ઘણું જ ઉપકાર કરનાર થયું છેએમ માનનાર તે નવીન દેવતા દેવપણાનાં તરતનાં કાર્યોનો ત્યાગ કરીને તત્કાળ અહિં આવીને ગોદકની વૃષ્ટિ કરી, સુગંધી પુના પગર-ઢગલાદિક કરી, તે કલેવરનું અર્ચન કર્યું. પિતાનું રૂપ પ્રત્યક્ષ કરી આર્ય સુહસ્તીને વંદન કરીને જે આવ્યા હતો, તે ચાલ્યા ગયે. હવે સૂર્યોદય થયો અને માતાએ પગે લાગવા દરરોજ આવતો, તે પ્રમાણે આજે આવેલો ન જે, તેની તપાસ કરી તે ક્યાંયથી પણ તેને સમાચાર ન મળ્યા. એટલે પર્વત જેમ વાહિત થાય, તેમ બંધુવંગ આકુળ-વ્યાકુલ બની ગયે. એ પછી આર્ય સુહસ્તી આચાર પરિવારવાળી ભદ્રા માતાને કહ્યું કે, “રાત્રિએ અવંતિસુકમાલે આ પ્રકારે દીક્ષા અંગીકાર કરી. વિધિપૂર્વક અનશન વ્રત પણ સ્વીકાર્યું. કચેરીના વનમાં કાયાની મમતા પણ છોડી અને મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં મુખ્ય દેવપણે ઉત્પન્ન થયે.” આ સાંભળી સર્વ વહુઓ સહિત ભદ્રા તે વનમાં ગઈ. મરણોત્તર ક્રિયા કરી તે સ્થાનથી પાછી આવી, એટલે આચાર્યે તેમને આ પ્રમાણે પ્રતિબંધ આપ્યો-નદીના પૂરમાં પડીને તણાતા જનને ફરી સમાગમ થવો મુશ્કેલ છે, તેમ સંસારમાં જીવોને વિગ થયા પછી સંગ થવો મુશ્કેલ છે. આ જીવલેક સ્વપ્ન સરખે છે. અથવા ઈન્દ્રજાળની કીડા સરખો કે બાલ–ધૂલિઘર-લીલા સરખો ક્ષણમાં ૧ ઘટ્ટી ટીકાના આધારે આ અર્થ લખેલો છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ આ સુહસ્તી, અતિસુકુમાલ, મહાકાલ [ ૨૩૭ દેખતાં જ નાશ પામવાના સ્વભાવ સરખા છે. અહિં સંસારમાં વૈભવવાળા દરિદ્ર થઈ જાય છે, દુઃખી પણ સુખી, ગુણી પણ અવગુણી, ખં પણ શત્રુરૂપ બની જાય છે. આ ભવમાં રહેનારાઓની સ્થિતિ અનિયમિત થઇ જાય છે.’ એ પ્રમાણે ઉપદેશ આપીને ભદ્રા તથા વહુઓને ઉગ્ર વૈરાગ્યવાળી મનાવી એટલે એક સિવાય ખાકીની સર્વ પત્નીએએ તથા માતાએ આ સુહસ્તીના ચરણમાં દીક્ષા અંગીકાર કરી. તેમાંથી એક વહુ ગ વતી હાવાથી તેને તે વખતે ઘરે રાખી, કાલે કરીને તે સ્ત્રીને ઘણા લક્ષણુવાળા પુત્ર જન્મ્યા. પિતાના પક્ષપાતી એવા તે પુત્રે તે સ્થાને અતિમનેાહર પિતાના સમાન માપવાળી-ગુણવાળી પ્રતિમા-સહિત ઉંચુ. મદિર અધાવ્યું. કાલાંતરે બૌદ્ધ ભિક્ષુક લેાકાએ તીવ્ર રાષથી પેાતાના કબજે કરી ‘ મહાકાલ ' નામથી તેને ઓળખાવ્યું, જે અત્યારે પણ તે નામથી પ્રસિદ્ધિ પામેલુ છે. (૫૨) હવે આગળ સાત ગાથાએ કહેલી છે, તેના અક્ષરા કહે છે— બીજા સુહસ્તીસૂરિ ઉજ્જયિની નગરીમાં જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે વિહાર કરતા કરતા પધાર્યા. ત્યાં સાધુએએ ભદ્રાના ઘરે વસતિની માગણી કરી. યાનશાળામાં સાધુઓએ સ્થિરતા કરી. સુસ્તીસૂરિ રાત્રે સુંદર શબ્દો એલવાપૂર્વક ‘ નલિનીગુલ્મ ' નામના અધ્યયનનું પરાવર્તન કરતા હતા. ભદ્રાના પુત્ર અવંતિસુકુમાલે તે સાંભળ્યું. તેને સાંભળીને આશ્ચય થયું કે, ‘આ શું સંગીત ગાય છે ? તે સાંભળીને પૂર્વભવનું સ્મરણ થયું. ત્યારપછી મનુષ્યભવથી વૈરાગ્ય થયા. ત્યારપછી તરત જ શ્રીમદ્ આ સુહસ્તી પાસે આવી પેાતાના વૃત્તાન્ત જણાયૈ, પેાતાના તત્કાલ પ્રત્રજ્યા લેવાના અભિપ્રાય જણાવ્યે કે, ‘ મારે તત્કાલ પ્રયા ગ્રહણ કરવી છે. લાંબા કાળ સુધી પ્રત્રજ્યા પાલન કરવા હું સમર્થ નથી, એટલે દીક્ષા લઈને તરત જ હું અનશન અંગીકાર કરીશ. ’ ગુરુએ કહ્યું કે, ‘તારી માતાને પૃચ્છા કરવી ઉચિત છે. ' પરંતુ તેટલા સમય પણ રાકાવા માટે તૈયાર નથી. એટલે ગુરુએ વિચાયુ... કે, ‘ રખે પેાતાની મેળે લિંગ-વેષ ગ્રહણ કરનારા થાય " એમ ધારીને ગુરુએ તેને વેષ આપ્યા અને દીક્ષા આપી. અનશન અગીકાર કરીને તે કંથેરકાંટાળા વૃક્ષવાળા વનમાં ગયા અને ત્યાં ઈંગિનીમરણ-સમાધિમરણ અંગીકાર કર્યું". નવા જન્મેલા બચ્ચાવાળી શિયાળ રાત્રિએ ત્યાં આવી અને એક એક પહેારે અનુક્રમે એ પગ, એ સાથળ અને ઉત્તર ભક્ષણ કર્યુ, એટલે તે મરણ પામ્યા. તે વેદના-ભક્ષણની વ્યથાને સહન કરી, ત્યારે તેનું ચિત્ત નલિનીગુવિમાન મેળવવાનું હતું, પરંતુ શિયાળ ઉપર જરાપણ રોષ કર્યાં ન હતા, એટલે તે વિમાનમાં ઉત્પન્ન થયા. નવા ઉત્પન્ન થયેલા તે દેવે પેાતાના શરીર ઉપર સુગધી જળની વૃષ્ટિ કરી, તેના ઉપર સુગધી પુષ્પા વેર્યા. ગેાશીષ ચંદનનું વિલેપન કર્યું અને તે મરેલા દેહના સત્કાર કર્યા, તે સ હકીકત ગુરુએ ભદ્રા તથા તેની પત્નીઓને કહી. પ્રાતઃકાળે વહુએ સાથે ભદ્રામાતા ત્યાં ગયાં. ત્યાં તેના શરીરની મરણેાત્તર ક્રિયા કરી. ગુરુ પાસે પાછા આવ્યા, Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ ૨૩૮ | ત્યારે ભવસ્વરૂપની વિચિત્રતા વિષયક ધ દેશના આપી. સમગ્ર વહુએ સાથે ભદ્રાએ દીક્ષા લીધી. પરંતુ એક સ્ત્રી ગર્ભવતી હતી, તેને પુત્ર જન્મ્યા. તેણે પેાતાના પિતાના પક્ષપાત હાવાથી તે સ્થળે દેવકુલલક્ષણ મદિર અધાવ્યું, એ વગેરે સમ્મતિ રાજા, અવ‘તિસુકુમાલને પ્રતિબંધ કરવે, વગેરે ઉચિત-પાતપેાતાને અનુરૂપ અનેક ગામનગરાદિકમાં વિવિધ પ્રકારના ભય જીવાને દેશવિરત, સર્વવિરતિ ચારિત્ર, આદિ શબ્દથી સમ્યક્ત્વ અને એધિબીજ પમાડવારૂપ ધર્મોપદેશ આપીને આ સુહસ્તીસૂરિ પણ ગચ્છનાં સર્વ પ્રત્યેાજન પૂર્ણ કરીને પંડિતમરણની આરાધના કરવા પૂર્વક કાળ પામીને દેવલેાકે ગયા. હવે ઉપસંહાર કરતાં જણાવે છે કે- પ્રસ્તુત આ બંને આચાય સ''ધી પાતપેાતાની ચેાગ્યતાનું ઉલ્લ્લંઘન કર્યા વગર ગચ્છની સાર-સ`ભાળ કરવા રૂપ પૂર્વાચાર્યાએ જે અનેક પ્રકારની સામાચારી જણાવેલી છે, તે રૂપ પ્રવૃત્તિ સૂક્ષ્મબુદ્ધિથી કુશળ પુરુષાએ વિચારવી. ખીજા સ્થાને પણ કહેલું છે કે- જેનાથી જે જેને યાગ્ય હાય, તે તેને સર્વ પ્રકારે વિચારીને ઉપાયપૂર્વક આરભ કરવા’-આ સત્પુરુષની સાચી નીતિ છે. (૨૧૪ થી ૨૨૦ ગાથા) આ અને આચાર્યં સંબધી યોગ્ય પ્રવૃત્તિના વિચાર કરે છે ૨૨૧-જ ખૂનામના મહામુનિના કાલ પછી વિચ્છેદ પામેલા જિનકલ્પની તુલના સરખી કઠણ ક્રિયાનું સેવન આ મહાગિરિએ કર્યું. તથા આસુહસ્તીસૂરિએ ગચ્છના ઉપકાર સ્વરૂપ સારણા-વારણાદિક પ્રવૃત્તિથી ગચ્છનું પાલન કરવું, તેને લગતી ક્રિયાઓના સ્પર્શ કર્યાં. ગચ્છનું સારી રીતે પાલન-પાષણ કરવું; તેમ કરનાર પુરુષ જિનપ્ કરવાની ચેાગ્યતાવાળા થાય છે. ગચ્છનું પરિપાલન કરવું, તે પરમાથી જિનકલ્પની ચેાગ્યતા જ છે. ઉપસંહાર કરતા કહે છે કે, આ પ્રમાણે કહેલા પુરુષના ન્યાયથી સર્વ પ્રત્યેાજનમાં ઉદ્યમ કરવા. (૨૨૧) હવે આમ પ્રવૃત્તિ કરવાનું ફલ કહે છે— આ ૨૨૨—આ પ્રમાણે આ મહાગિરિ અને સુહસ્તીસૂરિના દાખલાથી સ્વ અવસ્થાને ઉચિત અનુષ્ઠાન કરવા રૂપ અહું ચનાના પાલન કરવા સ્વરૂપ અત્યંત વિશુદ્ધ તેવા પ્રકારના કાલ, ક્ષેત્ર આદિના બલરહિતપણે અલ્પ આજ્ઞાનું આરાધન થાય, તા પશુ પરિપૂર્ણ તે આજ્ઞા, ઉચિત પ્રવૃત્તિ, પરિપૂર્ણ આરા આરાધવાના બીજરૂપે થાય છે. જેમ શુક્લપક્ષમાં પ્રવેશ કરેલ ચંદ્રમા પરિપૂર્ણ ચંદ્રમડલના કારણરૂપ અને છે, તેમ સČજ્ઞની આજ્ઞામાં પ્રવેશ કરનાર અલ્પ અનુષ્ઠાન કરે, તે પણ ક્રમે કરીને પરિપૂર્ણ અનુષ્ઠાનના કારણરૂપ બને છે. (૨૨૨) એ જ વાત હજી વિચારે છે ૨૨૩—આચેલય, ઉદ્દેશીને તૈયાર કરેલ ગેાચરી, શય્યાતર, રાજપિંડ, વનક, વ્રત, જ્યેષ્ઠ, પ્રતિક્રમણ, માસકલ્પ, પષાકલ્પ આ રૂપ દેશ કલ્પે। સ્થવિરકલ્પના Page #282 -------------------------------------------------------------------------- ________________ સ્થવિર-ક૯૫, ઉચિત આચરણ [ ૨૩૯ સાધુઓ માટે કહેલા છે. આ વચનથી સિથત ક૯પના અનુસારે માસક૯પ-વિહારની આજ્ઞા પામેલા સાધુઓ કાલ અને ક્ષેત્રના દોષથી તે પ્રકારે વિચરતા જ્ઞાનાદિ–વૃદ્ધિ ન મેળવે, તો એક જ ક્ષેત્રના નવ વિભાગ કરીને ઉપાશ્રય-વસતિસ્થાન પરાવર્તન કરીને તેમ જ ભિક્ષાચર્યા–પરાવર્તન કરીને ત્યાં જ યત્નપૂર્વક–જયણા પૂર્વક રહેવાને પ્રયત્ન કરે. કદાચ તેવા કેઈક બીજા કારણથી તેમ કરવા પણ શક્તિમાન ન થાય, તે એક જ ઉપાશ્રય કે વસતિમાં નવ વિભાગ કરીને દરેક મહિને સંથારાની ભૂમિ બદલાવવાની પ્રવૃત્તિ કરી, આજ્ઞાની મર્યાદા જાળવે. આમ કરવાથી પણ માસક૯૫ પરિપૂર્ણ આરાધેલો ગણાય છે. તથા જિનક૯૫ વગેરે વિશેષ અનુષ્ઠાન માટે અસમર્થ હોય, તેવી કિયા સહન કરવા અસમર્થ હોય તો તે વ્યાદિક વિવિધ પ્રકારના આશ્ચર્યકારી એવા અભિગ્રહને સ્વીકાર કરી આગળ વધવા પ્રયત્ન કરે. આવી અ૫ પણ ઉચિત પ્રવૃત્તિ, પરિપૂર્ણ અનુષ્ઠાનરૂપ બીજના કારણરૂપ હોવાથી, ઉત્સર્ગ–અપવાદ સ્વરૂપ શુદ્ધબુદ્ધિવાળો, જિનમત પામેલ હોવાથી નિપુણુમતિવાળો માસક૯પાદિક વિહારમાં ભિક્ષુપ્રતિમા વગેરે કરવા લાયક જે પ્રાપ્ત કર્યા હોય, તેનું સેવન-આરાધન કરે છે. દ્રવ્યાદિ અભિગ્રહ આ પ્રકારે ગ્રહણ કરાય કે-લેપવાળી અગર લેપ વગરની આહારની કઈ વસ્તુ ગ્રહણ કરવા રૂપ, આજે તો અમુક દ્રવ્ય ગ્રહણ કરીશ, અમુક દ્રવ્ય મળે તે જ અભિગ્રહનો નિર્વાહ થાય, તે દ્રવ્ય અભિગ્રહ, આને વિસ્તાર બીજા ગ્રંથથી જાણ લે. (૨૨૩) આ જ વાત બીજી રીતે સમજાવે છે– ૨૨૪—સારામાં સારો વરસાદ વરસેલો હોય અને જમીન તરબળ થયેલી હોય, પરંતુ ડાંગર, મગ, ઘઉં વગેરે ધાન્ય વાવવામાં ન આવે-બીજ રોપવામાં ન આવે, ત્યાં સુધી ધાન્ય પાકતું નથી. તે પ્રમાણે ધર્મની પ્રશંસાદિક સમ્યક્ત્વાદિક ઉત્પન્ન કરાવનાર હેતુઓ ત્યાગ કરવામાં આવે તે તીર્થંકરાદિક મહાપુરુષને જન્માદિક કલ્યાણ કાર્યોમાં સહાય કરનાર હોવાથી અતિશયવાળો જે સુષમા કાળ-ચોથે આરે, તેમાં પણ ધર્મ બીજ પ્રગટ થતું નથી, તે પછી દુઃષમાદિ લક્ષણવાળા કાળમાં તે ધર્મ બીજ વગર ધર્મ ક્યાંથી પ્રાપ્ત થાય? ધાન્ય સમાન ધર્મ, વિષયાકાંક્ષા રૂપી ભૂખનો નાશ કરનાર હોવાથી ધર્મરૂપ ધાન્ય ગણેલું છે. કહેવું છે કે-“કારણ વગર કાર્ય થતું નથી. કારણનું કારણ બીજું હોતું નથી. કાર્ય કારણ વગર ન થાય અને જે અન્ય કાર્યનું કારણ તે કારણવાળું ન થાય, પટનું કારણ હોય, તે ઘટનું કારણ ન થાય, નહિંતર કાર્ય-કારણની વ્યવસ્થા કદાપિ થાય નહિં.” (૨૨૪) જે એમ છે, તો શું કરવું? તે કહે છે – ૨૨૫–ઐકાંતિક આત્યંતિક આનંદના પૂર્ણ સુખની ઇચ્છાવાળા જીવોએ સર્વજ્ઞ ભગવાનના વચનને આધીન બની સાધ્ય એવા ધર્મને વિષે પોતાની શક્તિ અનુસાર ધર્મ બીજ વાવવું જોઈએ. બીજા સ્થળે ધર્મનાં બીજે આ પ્રમાણે જણાવેલાં છે— જિનેશ્વર વિષે કુશળ ચિત્ત રાખવું, તેમને નમસ્કાર કરવા. પરમેષ્ટી આદિ પવિત્ર પદા Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] ઉપદેશપદ-અનુવાદ માં કુશલ ચિત્ત કરવું, તે લક્ષણ જાધાન, મુનિઓને પ્રણામ કરવા, સેવા કરવી ઈત્યાદિ સંશુદ્ધ અત્યુત્તમ ધ બીજ માનેલું છે. આહારાદિ દશ સ’જ્ઞાના ઉપાદેય બુદ્ધિથી નિરાધ, ફૂલની ઈચ્છા-રહિત થવું-આ શુદ્ધ ધર્મનું બીજ છે. લના અભિપ્રાય-રહિત તદ્ન નિમલ એવું આ ધમ ખીજ છે. ભાવચેાગી એવા આચાર્યાદિકને વિષે પણ વિશુદ્ધ કાય કરવા માટેના પરિણામવાળું વિધિપૂર્વક શુદ્ધ આશયની વિશેષતાવાળું વૈયાવૃત્ય ધર્મ બીજ છે. સ્વાભાવિક ભવ તરફ ઉદ્વેગ થવા, દ્રવ્યના અભિગ્રહનું પાલન, તથા સિદ્ધાન્ત-શાસ્રને આશ્રીને વિધિપૂર્વક આગમાદિ ધર્મશાસ્ત્રા લખાવવાં, તેને સાચવવાં. લખાવવું, તેની જ્ઞાનપૂજા, સાધુ-સાધ્વીને તેવા ગ્રંથાનુ દાન કરવું, શ્રવણ કરવું, વાચનારને અને સાંભળનારને સહાય કરવી, અર્થાની સ્પષ્ટ વ્યાખ્યાઓ કરવી, સ્વાધ્યાય કરવા, ચિંતન-અનુપ્રેક્ષા કરવી. અનિત્યાદિક ભાવનાએ ભાવવી, દુઃખી જીવા વિષે અત્યંત દયા કરવી. ગુણીએ વિષે અદ્વેષ-ઈર્ષ્યાત્યાગ કરવા, સ કાર્યામાં ઔચિત્યનું આસેવન કરવું-આ વગેરે ધખીજ આધાન કરવાનાં કારણેા છે. (૨૨૫) આ વિષયમાં દૃષ્ટાંત આપે છે ૨૨૬—સ જ્ઞ-પ્રણીત આગમશાસ્ત્રમાં, એધિપ્રાપ્તિમાં વિઘ્ન કરનાર એવા એ ચારાનું દૃષ્ટાંત તથા તુ-શબ્દથી સાથ વાહ વગેરેનાં દૃષ્ટાંતે સંભળાય છે, તે કુશળ એવા વિદ્વાન પુરુષ એ પ્રયત્નપૂર્વક વિચારવાં. (૨૨૬) તે જ ત્રણ ગાથાથી કહે છે ૨૨૭ થી ૨૨૯ ગાથાના અથ કથા દ્વારા જણાવે છે. સમગ્ર પૃથ્વીરૂપી કામિનીના મડનની ઉપમાવાળી કૌશાંખી નામની નગરી હતી. ત્યાં એકછત્રી રાજ્ય કરનાર ગુણભંડાર પૃથ્વી પાલન કરનાર પ્રસિદ્ધિ પામેલા જિતારિ નામના રાજા હતા. ત્યાં આગળ પુષ્કળ .લક્ષ્મીને ધારણ કરનાર, લેાકેાથી પૂજા પામેલા, ઔદાર્યાદિ ગુણવાળા ધન અને યક્ષ નામના બે શ્રેષ્ઠીએ હતા. ધનશેઠને કુલને આનદ કરાવનાર ધમ પાલ નામના અને યક્ષને ધનવૃદ્ધિ કરાવનાર એવા વસુપાલ નામના પુત્ર હતા. કેાઈક તેવા જન્માન્તરના સસ્કારથી આલ્યકાળથી તેઓને લેાકને આશ્ચય ઉત્પન્ન કરાવનાર અત્યત મિત્રભાવ હતા. એકને જે ગમે, તે ખીજાને પણ ગમે જ, તે કારણે લેાકેામાં એકચિત્તિયા નામથી તે ખનેની પ્રસિદ્ધિ થઇ. એ પ્રમાણે કુલેાચિત કાય કરતા કરતા તેઓના દિવસે પસાર થતા હતા. કાઈક સમયે ઇક્ષ્વાકુકુલને આનંદૅ આપનાર, ભુવનને પ્રમાદ કરાવનાર, વાણી રૂપી જળથી લેાકેાના સ`તાપને દૂર કરવામાં મેઘસમાન એવા મહાવીર ભગવંત ત્યાં સમવસર્યા. દેવાએ મનહર વ્યાખ્યાનભૂમિ-સમવસરણ તૈયાર કર્યું. ત્યાં વિરાજમાન થઈ ભગવંતે દેવા અને અસુરાની પદામાં ધમ સભળાવ્યા. ‘ ભગવંત પધાર્યા છે’ એમ સાંભળીને કૌશાંબી નગરીના રાજા લાકા વગેરે તેમના ચરણ-કમલને વંદન કરવા આવ્યા. કુતૂહલ-પરાયણ પેલા એ એકચિત્તિયા Page #284 -------------------------------------------------------------------------- ________________ બેધિબીજનું ફલ [ ૨૪૧ મિત્રો પણ લોકોની સાથે પ્રભુ પાસે આવ્યા. કરુણાતત્પર એવા ભગવંતે તે જીવના સર્વ કલ્યાણના કારણ સ્વરૂપ શાશ્વતા મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવ્યું. પેલા બે વણિફપુત્રોમાંથી એકને ભગવંતે કહેલ માર્ગની શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને મનમાં તે પરિણયે. નેત્રે વિકસિત કરી મસ્તક ધૂણાવતો કાન દઈને વાણી સાવધાનીથી શ્રવણ કરતા હતા, રોમાંચિત શરીર કરી અમૃતપાન કરવા માફક જિનેશ્વરના વચન-જળને પીતો હતો, ત્યારે બીજા મિત્રને તે વચને રેતીના કોળિયા સરખા નિરસ જણાયા. એકબીજા એ સામસામના ભાવો વિપરીત જાણ્યા. વ્યાખ્યાનભૂમિથી ઉભા થઈને પિતાને ઘરે ગયા. તેમાં એકે કહ્યું કે, “હે બધુ ! તું ભગવંતની વાણી સાંભળીને ભાવિત થયો અને હું ન થયો, તેનું શું કારણ? અત્યાર સુધી એકચિત્તિયા તરીકે આપણે પ્રસિદ્ધિ થયેલી છે, અત્યારે આપણું બંનેનાં ચિત્ત જુદાં પડી ગયાં છે. ત્યારે બીજાએ કહ્યું કે, “વાત સાચી છે, મને પણ આ વિષયમાં વિકલ્પ આવે છે, તો કેવલી ભગવાન આને આપણને નિશ્ચય કરાવશે. આ પ્રશ્નનો ખુલાસો તેમની પાસે જઈશું ત્યાં જ થશે.” એમ નિશ્ચય કરીને પ્રાતઃકાળે તેમની પાસે બંને ગયા. વિનયપૂર્વક પિતાને સંશય પ્રભુને પૂછળ્યો. ભગવંતે પણ પ્રત્યુત્તર આપ્યું કે તમારામાંથી એક જણે આગલા ભવમાં મુનિની પ્રશંસા કરી હતી. તે આ પ્રમાણે કઈક ગામમાં તમે બંને એક ગામના મુખીના પુત્ર થયા હતા. કાલક્રમે લાવણ્યયુક્ત તારુણ્યપદ પામ્યા. તેના વિકારને પામેલા, પરંતુ સંપત્તિ ચાલી ગયેલી હોવાથી કેઈપણ મનોરથ પૂર્ણ થતા ન હતા એટલે અનાર્યને લાયક એવાં ચોરીનાં કાર્યો કરવા લાગ્યા. બીજા ગામે જઈ ત્યાંથી ગાયનું હરણ કરી રાત્રે અતિ ઉતાવળથી જતા હતા, ત્યારે કોટવાળ વગેરે અધિકારીઓએ તેમને ત્રાસ પમાડ્યા એટલે ભાગી જવા તૈયાર થયા. ત્યારે તમે બંનેએ પર્વતની ગુફામાં એક ધ્યાનસ્થ અને મૌન ધારણ કરનાર તેમ જ સુંદર ક્રિયા કરતા ત્યાં રહેલા સાધુને જોયા. ત્યારે ધર્મપાલના છે આમ વિચાર્યું કે-“આમને જન્મ સફળ છે. ઉત્તમ આચારના સ્થાનવાળા છે કે, જેઓ આ પ્રમાણે નિર્ભય શાત ત્યાગ કરેલા સંગવાળા અહિં આ પ્રમાણે રહેલા છે. જ્યારે આપણે તે નિર્ભાગીને શિરોમણિ છીએ. ધન મેળવવાની ઈચ્છાથી વિરુદ્ધ કાર્ય કરનારા છીએ, લોકો તરફથી પરાભવ ધિક્કાર પામી આત્માને પાપી બનાવ્યા છે. અહિંથી મૃત્યુ પામી કઈ ગતિમાં જઈશું? આપણા ખરાબ સ્વભાવથી આપણે બંને લોકને બગાવ્યો છે. પાપરહિત નિર્મલ એવા સાધુના વર્તનથી આપણું વર્તન તદ્દન વિપરીત છે, અર્થાત્ મલિન અને પાપી વર્તન હોવાથી આપણું કલ્યાણ કેવી રીતે થશે?” હવે જે બીજે મિત્ર હતા, તે તો મુનિને દેખીને અપશકુન ગણી ઉદાસીનભાવવાળે થયો. એકને ગુણરાગથી ધિબીજ પ્રાપ્ત થયું અને બીજાને તે બીજ ન થયું. ત્યારપછી કષા પાતળા પડ્યા અને બંને દાન આપવા તત્પર બન્યા, એટલે અનિન્દિત એવું મનુષ્ય જન્મ—ગ્ય કર્મ ઉપાર્જન કર્યું. તમે બંને મૃત્યુ પામીને ૩૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] ઉપદેશપઃ- અનુવાદ અહિં વણિકપુત્ર તરીકે ઉત્પન્ન થયા, સુંદર આચાર સેવનારા અને વિષ્ણુધર્મોં-તપર અન્યા. તેથી કરીને અહિં એકને તે બીજનું ફળ પ્રાપ્ત થયું, સુંદર પ્રતિષેધ પામ્યા, અને બીજાને બીજ ન વાવેલુ હાવાથી સદ્બેધ પામવા રૂપ લ ન થયું. આમાંના એને જિનેશ્વરે કહેલ વિસ્તારવાળી પૂર્વ ભવની આરાધના સાંભળીને ક્ષણવારમાં જાતિસમરણ જ્ઞાન થયું. ત્યારપછી વિશ્વાસ થયા, એટલે વૈરાગ્યવાસિત બન્યા અને ભાવથી જિનેશ્વરે પ્રરૂપેલુ શુભ શાસન અગીકાર કર્યું. તેની પ્રતીતિના સામર્થ્યથી શુભકર્મની પર પરાથી તે ચેાગ્યકાલે સિદ્ધિ પામશે અને બીજો હજી સંસારમાં રખડશે. (૩૭) ત્રણ ગાથાના અક્ષરા કહે છે-ગાઢ પ્રીતિવાળા શેઠના પુત્રા ઘણી વખત વ્યવહારમાં પ્રવૃત્તિ કરતા સમાન ફળવાળા એકચિત્તિયા નામે પ્રસિદ્ધિ પામ્યા. એક વખત વીરપ્રભુ કૌશામ્બી નગરીમાં સમવસર્યાં, ધનું શ્રવણ કર્યું..., તેમાં એકને એાધિ, બીજાને તેના અભાવ થયા. તે જ વાત વધારે કહે છે. ધમ પાલના જીવને શ્રવણ કરીને હ થયા. બીજાને મધ્યસ્થ-અથવા ઉદાસીનભાવ થયે. પરસ્પર બંનેને એ ચિત્તજ્ઞાન થયું કે, ‘ એક મનવાળા આપણા ચિત્તના ભેદ કેમ પડ્યો? અમેધિ-વિષયક મેાટાએ ભગવતને પ્રશ્ન કર્યાં. ‘હે ભગવંત! અમારે એને ઘણા જ સ્નેહ છે. હુંમેશાં વ્યવહારના કાર્ડમાં અમે એકમનવાળા છીએ. ત્યાર પછી મુક્તિરૂપી કલ્પવૃક્ષનુ બીજ જેને થયું છે, એવા અને તે નથી થયું તે એધિબીજ વગરના એમ ખંને શા કારણથી ભેદવાળા થયા ? ત્યાર પછી ભગવંતે તે બંનેને પહેલાને વૃત્તાન્ત કહ્યો જેમાં ગાયનું ધન ઘણું હોય, એવા પ્રકારના સન્નિવેશ, તે જેની પાસે હાય, તે દ્રગિક એટલે ગામનેા મુખી, તેના તમે બે પુત્રા હતા. તમે કાઈક દિવસ ગાયનુ હરણ કરતા હતા, ત્યારે કાટવાળા–રાજ્યાધિકારીએ તમારી પાછળ આવ્યા અને તમાને ત્રાસ પમાડ્યો. પલાયન થતા તમાએ એક પતની ગુફામાં એક સાધુને જોયા. તેમાં એકે સાધુને દેખી તેના ધર્મોની પ્રશ'સા કરી અને પેાતાના અપકૃત્યની નિંદા કરી, બીજાને અપશકુન લાગ્યાં અને તેથી સાધુ ઉપર દ્વેષ થયા. બીજ અને અખીજ એમ અનેેમાં આ કારણ મળ્યું. (૨૨૭ થી ૨૨૯) પૂર્વ કહેલ ઉદાહરણનુ નિગમન કરતાં બીજશુદ્ધિ કહે છે ૨૩૦—આ પ્રમાણે ગામના મુખીના પુત્ર માફ્ક ઘણા અંધકાર-પટલને પ્રવર્તાવનાર મિથ્યાત્વમેાહનીય કર્માંના મંદપણાથી એટલે કમના ઉપશમ થવાથી શુદ્ધધને અનુકૂળ, આહારાદિ દેશ સંજ્ઞાના નિરોધ ફ્લરૂપ જે ઉપાધિ, તેના અભિપ્રાય–રહિત હાવાથી નિલ ભાવયુક્ત, એવા અલ્પ પણ પ્રણિધાને એટલે કુશલચત્ત અને આદિ શબ્દથી પ્રશસ્ત ઉચિત કાર્ય કરવાના આગ્રહ તે સદ્ધર્મના બીજરૂપે અવન્ધ્ય-સફળ કારણ છે. (૨૩૦) આ જ વાત કંઈક વિશેષરૂપે જણાવે છે—— Page #286 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ માટે પ્રયત્ન કરે [ ૨૪૩ ૨૩૧-લોકોત્તર ધર્મ આરાધનાના પ્રસંગમાં આ ધર્મ બીજ છે. કાકતાલીય અથવા અંધકેટકીય વગેરે ઉદાહરણો અનુસાર કર્મને ઉપશમભાવ થયો હોય, આ લોકના કે પરલોકના ફલની અભિલાષા રહિત, તેમ જ જૈનશાસને કહેલા દયા. દાન વગેરે નિર્દોષ ભાવની શ્રદ્ધાની પ્રધાનતા યુક્ત અને લૌકિકભાવમાં દઢ વિપરીતતાવાળી શ્રદ્ધામાં આ બીજ પ્રાપ્ત થાય છે. વિપર્યય દૂર થયા છે, જેથી એવું સધર્મનું બીજ ભાવ રૂપ તે થઈ શકતો નથી. (૨૩૧) તે જ વાતને અનુલક્ષીને કહે છે ૨૩૨-આ ધર્મ બીજ બીજાને સમજાવવું અશક્ય છે, તે પછી આ ન જાણી શકાય કે ન અનુભવાય તેવું થયું–એમ શંકા કરીને કહે છે કે-નિર્મલ મનવાળાને આ પિતાના અનુભવથી જાણી શકાય તેવું છે. તથા સંસાર-વ્યાધિને નાશ કરવાના કારણભૂત છે. આ કારણથી સર્વ લોકોને પ્રિય એવા ચિતામણિ રત્ન, કામધેનુ, ક૯૫વૃક્ષ વગેરેથી પણ આ ધર્મ બીજ મહાન છે. પંડિતોએ સ્વયં પોતાના તર્ક-વિતર્કના યોગથી આ વાતને નિર્ણય કરી લેવો. શેરડી, દૂધ, ઘી વગેરેના રસની મધુરતા-વિશેષની જેમ અનુભવ છતાં તેના રસને આસ્વાદ મુખેથી વર્ણવી શકતા નથી. કહેલું છે કે- શેરડી, દૂધ, ગોળ, ઘી આદિના રસનું માધુર્ય તેમાં જે પ્રકારનું આંતરૂં-ફરક છે, તે મોટું છે, તે પણ તેને કહેવા માટે સરસ્વતી પણ સમર્થ નથી. તેમ આ બીજનું સ્વરૂપ અનુભવગમ્ય છે. (૨૩૨) આનું મહાનપણું વિચારે છે– ૨૩૩–જે કારણ માટે હું જગતમાં પૂજા પામું. પ્રસિદ્ધિ પામું, દેવલે કારિ–સુખે મેળવું-એવા પ્રકારની અભિલાષાથી દ્રવ્યલિંગ-માત્ર સાધુવેષ અને સાધુપણાની ક્રિયાઓ કરી, પરંતુ મિથ્યાત્વ વગેરેનો મહિમલ હજુ ખસેલ નથી–અર્થાત સંસારના સુખની અભિલાષા ઘટી નથી–એવા રૂપે વીતરાગ-ધર્મને માત્ર વેષ ધારણ કર્યો–એટલે કે, શુદ્ધ શ્રમણભાવ ચોગ્ય પડિલેહણ, પ્રમાજનાદિ ચેષ્ટારૂપ દ્રવ્યસાધુપણું અત્યાર સુધીના સંસારમાં અનંતી વખત પાળ્યું. ઘણે ભાગે સંસારમાં રહેલા સર્વ પ્રાણીઓને તથાવિધ સામગ્રી-ચોગે આ દ્રવ્યસાધુપણું અનંતી વખત મળેલું છે. માત્ર અવ્યવહાર રાશિના તથા તેમાંથી નીકળેલાને અલ્પકાળ થયું હોય, તેવા જીને છોડીને, તેવી સમગ્ર વ્યલિંગની ક્રિયામાં આ સદ્ધર્મનું બીજ ઉત્પન્ન થયું નથી. કદાચ દ્રવ્યસાધુપણામાં પ્રવૃત્તિ લક્ષણ લેશ્યાની શુદ્ધિ થાય, તે પણ મર્યાદા વગરના કાળ સુધી ભવભ્રમણની ચોગ્યતાવાળા સ્વાભાવિક ભાવમલ હજુ ઘણું જ મોટા પ્રમાણમાં રહેલો છે. જે માટે કહેલું છે કે, “ઘણું આ ભાવમલ-કષાયે જીવના ક્ષય થાય, ત્યારે આ સદ્ધર્મનું બીજ મનુષ્યને પ્રાપ્ત થાય છે. અપ્રગટ ચૈતન્યવાળો મહાન કાર્ય કદાપિ કરી શકતા નથી. (૨૩૩) ૧ અકરમાકાગડાને બેસવું અને તાડનું પડી જવું, ૨ આંધળાને ચાલવું અને કાંટા ભોંકા Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] ઉપદેશપદ-અનુવાદ ૨૩૪–માટે ધીર પુરુષોએ આ ધર્મ બીજ વિષે વિશેષ યત્ન કરો. કેવા લક્ષણવાળો પ્રયત્ન કરે ? તેના સમાધાનમાં જણાવે છે કે-વીતરાગ ભગવંતે પ્રતિપાદન કરેલા આગમ વિષે, તેમ જ અપુનબંધકની ચેષ્ટાથી માંડી અગીકેવલીપણા સુધી તેના ચિત્તના શુદ્ધ સુંદર આચારમાં જે બહુમાન-ભાવ-પ્રતિબંધ કરો-એટલે કે, બુદ્ધિશાળી પુરુષોએ પશમની વિચિત્રતા અંગે અ૫, મધ્યમ કે અધિક એવું બહુમાન કરવું. ઉપસંહાર કરતા કહે છે કે, “હવે ઘણું કહેવાઈ ગયું. ધર્મ બીજ-વિષચક વિશેષ હકીકત કહેવાથી સયું. (૨૩૪) હવે આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરવા છતાં પણ આગળ વિસ્તાર સહિત કહેલી બુદ્ધિપરિણતિરૂપ વિચારણા જ કાર્ય સાધનાર થાય છે. તે વાત વિસ્તારથી જણાવવાની ઈચ્છાવાળા કહે છે કે – - ૨૩૫–વૈયાવૃજ્ય એટલે અન્ન-પાન, ઔષધ-ભેષજ વગેરેનું દાન આપવું, પગ ધોવા, શરીર દાબવું, સંથારો, આસન તૈયાર કરી આપવાં, સાધુજન-ગ્ય વિવિધ ક્રિયા-વિશેષ દ્વારા જે સેવા કરવી, બીજા બદલાની આશા રાખ્યા વગર નિસ્પૃહભાવે ગુણુ પુરુષની-સાધુપુરુષોની સેવા કરવી, તે વૈયાવૃત્ય, તે પતન પામતું નથી–અર્થાત્ તેનું ફળ ચાલ્યું જતું નથી. કારણ કે, અનુબંધ-અનુગમ-અવ્યવચ્છેદ આ એકાWવાચી પર્યાયવાચક શબ્દો છે, તેનું ફળ વિચછેદ પામતું નથી, પણ અવશ્ય પાછળ સાથે આવે છે. તે માટે કહેવું છે કે- ચારિત્રથી ભ્રષ્ટ થયેલાનું, મરી ગયેલાનું ચારિત્ર નાશ પામે છે, પરાવર્તન ન કરવાથી શ્રતજ્ઞાન ચાલ્યું જાય છે, પરંતુ શુભેદયવાળ વૈયાવૃન્ય કર્મ નાશ પામતું નથી. ” આ કારણથી પ્રમોદ પ્રગટ કરનાર કોઈક સ્વભાવથી જ ધયાવૃત્યની રુચિવાળો ‘કરેલું વૈયાવૃત્ય નિષ્ફલ થતું નથી.” એવા સર્વજ્ઞના વચનથી આવા વિયાવૃજ્યમાં અતિશય પ્રવર્તે છે. પોતાની શક્તિનો વિચાર કર્યા વગર અલ્પબુદ્ધિથી, જેમ કેઈ અપકવ બુદ્ધિવાળે અજ્ઞાની અતિશય ભૂખે થયો હોય, પોતાની જઠરાગ્નિના બળનો વિચાર કર્યા વગર એકદમ અતિશય આહાર કરે, તો કોઈ પ્રકારનો ગુણ મેળવતો નથી, પરંતુ ઉલટું અગ્નિની મંદતા પ્રાપ્ત કરીને દોષ મેળવે છે, તેમ ચાલુ વેયાવચ્ચના અધિકારમાં પણ પોતાની શક્તિને ઉલ્લંધીને જે વિયાવૃત્ય કરે, તેમાં પણ દોષ ઉત્પન્ન થાય, તેવી ભાવના સમજવી. (૨૩૫). ( આ પ્રમાણે અપમતિ-વિષયક વયાવૃત્ય કહીને હવે તેને વિપરીત પણે કહેવાની ઈચ્છાવાળા કહે છે કે ૨૩૬–વળી બીજો કોઈ બહબુદ્ધિશાળી વૈયાવૃજ્યની રુચિવાળો ધાર્મિક પુરુષ શાસ્ત્રમાં વૈયાવૃત્ત્વનું સ્વરૂપ કેવું બતાવેલું છે? તેની વિચારણું કરે. અજ્ઞાનીને તે તે કાર્ય કરવું અશક્ય છે. તેથી શાસ્ત્રના વચનથી સંયતલોકને ઉચિત પદાર્થ પ્રાપ્ત કરાવવા રૂપ જ્ઞાન થાય છે. તથા કયા પ્રકારે? ગુરુ, બાલ, વૃદ્ધ વગેરે લોકોને ઉચિત Page #288 -------------------------------------------------------------------------- ________________ વૈયાવૃન્ય આજ્ઞા [ ૨૪૫ પ્રવૃત્તિરૂપ જે કર્તવ્ય, એ વગેરેની વિચારણા તર્કથી પિતાની શક્તિ અનુસાર તે પ્રમાણે પ્રવર્તે. એવી રીતે વિયાવૃન્ય કાર્યમાં પ્રવૃત્તિ કરે, જેથી તેમાં ઘણે લાભ મેળવે. આ જ વૈયાવૃત્ય, શક્તિ તોડ્યા સિવાય હંમેશાં ભાવની વૃદ્ધિ થતી હોવાથી આ ભાવ સમજ. (૨૩૬) માટે આગળ-પાછળ શુદ્ધ વિયાવૃજ્ય-વિષયક આજ્ઞા બતાવે છે ૨૩૭–આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવદક લક્ષણ પાંચ પદરસ્થ લક્ષણ પુરુષો રૂપ તથા લાન, આદિ શબ્દથી બાલ, નવદીક્ષિત, પ્રાથૂર્ણક વગેરેને ઉપકારક, જ્ઞાનાદિ વૃદ્ધિ કરનાર, તેમ જ તથાવિધ અવસ્થામાં અવગુણ કરનાર -સળેખમ આદિ રોગાવસ્થામાં નુકશાન કરનાર, પિતાને પણ શુદ્ધ સમાધિ-લાભરૂપ ઉપકાર તથા અપકાર કરનાર વળી પોતાનાં આવશ્યક કાર્યો કે બીજાં તેવાં પિતાનાં કાર્યોને હાનિ ન પહોંચે, તેવી રીતે બારીકીથી વિચારણા કરવા પૂર્વક જણાવેલ વિયાવૃત્ય કરવું. સર્વજ્ઞા ભગવંતે આવા પ્રકારના વૈયાવચ્ચ કરવાનો ઉપદેશ આપેલો છે–એમ મનમાં નિર્ધાર કરીને કીર્તિ, બદલા વગેરેની અભિલાષા રાખ્યા વગર વેયાવચ્ચ કાર્ય કરવાં. (૨૩૭) એમ ન બોલવું કે-“ક્રિયાથી જ ફલસિદ્ધિ થશે' વારંવાર આજ્ઞા આજ્ઞા શા માટે બોલ્યા કરવી? તેના માટે કહે છે – ૨૩૮–ભગવાનના વચનના બહુમાનથી તથા કુગ્રહ આદિ દોષરહિત થવાથી વૈયાવૃત્યાદિ કાર્યોનું પુણ્યાનુબંધી પુણ્યરૂપ અને નિરનુબંધ અશુભ કર્મરૂપ વિશિષ્ટ ફલની પ્રાપ્તિ થાય છે. માત્ર એકલી ક્રિયાથી ફલ મળતું નથી. જેમ મંત્ર વગર સર્પ કરડેલા મનુષ્યને પ્રમાર્જન કરવાની ક્રિયા કરે, તો ઝેર ઉતરતું નથી, પણ સાથે મંત્ર હોય તો જ પ્રમાર્જનની ક્રિયા સફળ થાય, તેમ એક સાધુના શુદ્ધ આચાર માત્ર સેવન કરવાથી વિશિષ્ટ ફળ મળતું નથી. એ જ વાત મજબૂત કરતા કહે છે કે, પૂર્વાચાર્યોએ જે પ્રમાણે કહેલું છે, તે જ પ્રમાણે અમે પણ કહીએ છીએ. (૨૩૮) જે કહેલું છે, તે જ વાત બે ગાથાથી કહે છે ૨૩૯–અંતઃકરણના આજ્ઞા-બહુમાનથી પોતાની શક્તિ અનુસાર દર્શનપ્રભાવનાદિ વિવિધ માર્ગાનુસારી ઉત્તમ ક્રિયાઓ ઉત્સાહવાળી થાય છે. કારણ કે, ભાવ આજ્ઞાનું બહુમાન તેને થયેલું જ છે. શુદ્ધ આજ્ઞાનું બહુમાન તેવા પ્રકારના મેઘની ઉન્નતિ સમાન છે, તેમાં જલવૃષ્ટિની ક્રિયા ન થાય, તેમ બને જ નહિં. જે સુક્રિયાની પ્રવૃત્તિ અટકી પડે, તો બહુમાનરૂપ ભાવઆજ્ઞા શુદ્ધ વર્તતી ગણાય નહિં. નિશ્ચયથી પિતાનું કાર્ય સાધી આપનાર કારણને કારણે માનેલું છે. આ કારણથી ભાર્વઆજ્ઞાના બહુમાનમાં તે સુકિયા ઈચ્છેલી છે. (૨૩૯) તેથી પણ શું થયું? તે કહે છે ૨૪૦-આવા બહુમાનવાળી સુક્રિયાથી બીજી ક્રિયાથી થયેલા પુણ્યથી ચડિયાતું Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] ઉપદેશપદ-અનુવાદ એટલે કે, સુવર્ણીના કુભ-સમાન એવું આગળ આગળ જેને પ્રભાવ વધતા જાય, તેવું પુણ્યાનુબંધી પુણ્યરૂપ ફૂલ અહિં પ્રાપ્ત થાય છે. કારણ કે, પ્રાણી-દયા આદિ સમગ્ર હેતુઓ તેને પ્રાપ્ત થયેલા છે. કહેવુ છે કે—“ પ્રાણી માત્રની દયા, વૈરાગ્ય પામવેા, વિધિપૂર્વક ગુરુની સેવા-ભક્તિ-પૂજન કરવું, નિર્મીલ શીલ પાલન કરવું–સારુ વર્તન રાખવુ. આ સર્વે પુણ્યાનુબંધી પુણ્ય ખંધાવનાર છે. ” આ યથાર્થ સમજવું. પૂ કારણથી આરંભેલા ભાવા કદાચિત્ અનુબંધ વગરના થતા નથી, નહિંતર તે પણે તેની પ્રાપ્તિ થાય નહિ. (૨૪૦) આજ્ઞા-બહુમાન-રહિત માત્ર એકલી ક્રિયા છે, તે કેવી રીતે જાણી શકાય ? તેના સમાધાનમાં જણાવે છે કે— ૨૪૧—દુબ્યા, અભબ્યાને વિષે વસ્ત્ર, પાત્ર, કીર્તિ વગેરેના લાભની અપેક્ષાએ, આદિશબ્દથી સ્વજનાના અવિરાધ, કુલની મર્યાદા જાળવવા લાજ–શરમ, દાક્ષિણ્યતાની અપેક્ષાએ માત્ર ક્રિયા કરે, પરંતુ આજ્ઞા-બહુમાન તેમને હેાતું નથી. ગુણુ થાય કે દોષ લાગે, તેવી પ્રવૃત્તિ-રહિત, શાસનનું ગૌરવ થશે કે લઘુતા થશે, તેની ચિંતા વગરના હાય, આદેશબ્દથી સવા-જીવા વગેરે ઉપર મૈત્રી આદિ ચાર ભાવા રાખવા– એવા શુદ્ધજ્ઞાન-રહિત ઘણે ભાગે હાય. શુદ્ધઆજ્ઞા-બહુમાન વગરનાની માત્ર આ લેાકના સુખની અપેક્ષાએ માત્ર એકલી ધર્મક્રિયાએ તેમને હાય છે. (૨૪૧) 6 ૨૪૨—આવી આજ્ઞા-મહુમાન વગરની ક્રિયા માત્રથી માટીના ઘડા જેવુ ઉત્તરીત્તર ફૂલ વધતુ જાય, તેવું ફળ મળતું નથી, પણ માત્ર પુણ્યખ ધરૂપલની પ્રાપ્તિ થાય છે. એ જ વાત ખીજા દેષ્ટાંતથી સમજાવે છે કે, · કુલટા સ્રી બ્રાહ્મણને દાન આપે, પ દિવસે ઉપવાસ કરે, તીસ્નાનાદિ તેમના ધર્મની ક્રિયા કરે, તે તેમાં અનુબંધ વગરનું ફળ મળે, આ માત્ર ક્રિયા દ્વારા થતું ફૂલ છે. સેાનાના ઘડા ભાંગી જાય, તે ફરી પણ આગળ કામ લાગે, પણ માટીનેા ઘડા ભાંગ્યા પછી ફરી કામ લાગતા નથી. તેથી નિરનુબંધ ફુલ ક્રિયા માત્રનું જણાવ્યુ. (૨૪૨) ૨૪૩—જે કારણથી ભાવ વગરની-આજ્ઞા વગરની ક્રિયા નિરનુખ ધ ફૂલવાળી છે, માટે રાગ-દ્વેષ-માહના મલ-રહિત શુદ્ધ મનના પરિણામરૂપ ભાવ, પેાતાના સામર્થ્યને છૂપાવ્યા વગર-સર્વ પ્રયત્નથી સ્ત્રગ–માક્ષલક્ષણ સાઘ્ય વિષે બુદ્ધિશાળી પુરુષે જિનાજ્ઞાનુસારી ધર્માનુષ્ઠાનામાં પ્રશસ્તભાવ લાવવા પ્રયત્ન કરવા. (૨૪૩) હવે આજ્ઞાને આગળ કરતા દૃષ્ટાંત જણાવે છે— ૨૪૪–૨ે નજીકના મેાક્ષગામી આસન્ન ભવ્યાત્મા આજ્ઞા પ્રત્યે બહુમાન કરનારા છે, તે તીથંકર ભગવ ́ત, ધર્માચાર્ય, શ્રુત-ચારિત્રરૂપ ધર્મને બહુ માનનારા જ હોય છે. આજ્ઞા પ્રત્યે બહુમાનવાળા હોય, તે તીથ કરાદિના પ્રત્યે બહુમાન વગરના ન હોય. તેવા અહુમાનવાળા આત્મા કલ્યાણુરૂપ પુરુષાથ ને સાધનારા જ થાય છે. આ આજ્ઞા-ખહુમાન વિષયમાં ભીમ નામના રાજપુત્રનુ દૃષ્ટાંત કહેવુ. (૨૪૪) એ દૃષ્ટાંત વિચારે છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા–બહુમાન, બ્રહ્મચારી ભીમકુમાર [ ૨૪૭ રાજપુત્ર ભીમ-કથા ૨૪૫ થી ૨૫૦–બીજી નગરીઓની સમૃદ્ધિના અભિમાનને દૂર કરનાર એવી તગરા નામની મહાનગરી હતી. પોતાના લાવણ્યથી કામદેવને જિતનાર એવો સુંદર રૂપને ધારણ કરનાર રતિસાગર નામનો ત્યાં રાજા હતો. તેને ભીમ નામને એક પુત્ર થયો હતો. બાલ્યકાળ પૂર્ણ થયા પછી પિતા તેને ધર્માચાર્ય પાસે લઈ ગયા. ધર્મ શ્રવણ કરી બોધિ પ્રાપ્ત કર્યું. ભીમે વિચાર્યું કે, “મારા પિતાજી મારા અત્યંત હિતકારી છે કે, “જેમણે મને સમગ્ર ત્રણે લોકમાં સારભૂત એવા જૈનધર્મમાં જેડ્યો. ત્યાર પછી વિચાર્યું કે, “પ્રાણદાન કરું તે પણ તેમના ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી, તે હવે મારે કાયમ માટે તેમનું અપ્રિય ન કરવું”—એવો અભિગ્રહ કર્યો. ત્યાર પછી સમ્યગદર્શન સહિત અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રત રૂપ શ્રાવકજન-ગ્ય નિર્મલ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. આ પ્રમાણે સ્વર્ગ અને મોક્ષના સુખના કારણભૂત, સુખેથી આચરી શકાય તેવા શ્રાવકધર્મનું સેવન કરતે હતો. એ પ્રમાણે નિરંતર દરરોજ અપૂર્વ અપૂર્વ પરિણામની પરંપરાની શ્રેણીએ ચડતા તેના દિવસો પસાર થતા હતા. આ બાજુ ત્યાં સાગરદત્ત નામના વણિકની શૃંગારરૂપ ક્ષીરસમુદ્રની લહેર સરખી, સૌભાગ્ય, લાવણ્ય ગુણથી દેવાંગનાઓના રૂપને હરાવનાર એવી ચંદ્રલેખા નામની પુત્રી હવેલીના તલ ભાગમાં સુવર્ણના દડાથી કીડારસને અનુભવતી હતી, ત્યારે ગવાક્ષસ્થળમાં ઉભેલા રતિસાગર રાજાના નેત્રમાર્ગમાં આવી અર્થાત્ દેખી. રાજહંસ સરખી લીલાપૂર્વક ગમન કરતી અને બીજા ગુણથી આકર્ષાયેલા મનવાળો રાજા તેના વિષે રાગવાળો થો અને ભયંકર મદનાવસ્થા પામ્યું. તે પ્રકારની અવસ્થા દેખીને મંત્રીએ પૂછયું કે,-હે દેવ ! આમ અણધાયું વગર કારણે આપનું શરીર કેમ અસ્વસ્થ થયું ?” રાજાએ પણ આની પાસે વાત છૂપાવવી ગ્ય નથી–એમ ધારીને પિતાનું સ્વરૂપ જણાવ્યું. ત્યારપછી મંત્રી સાગરદત્તને ઘરે જઈને ચંદ્રલેખા માટે વરવાની માગણી કરી. સાગરદત્તે કહ્યું કે, “હું રાજાને મારી પુત્રી નહિં આપીશ. કારણ કે, તેને રાજ્યોગ્ય પુત્ર છે અને તે ભીમકુમાર રાજા થશે.” ત્યારપછી આ વૃત્તાંત ભીમના જાણવામાં આવ્યો, એટલે તેને કહ્યું કે, “હું રાજ્ય નહિ કરીશ, માટે રાજાને કન્યા આપ.” ફરી વણિકે કહ્યું કે, “કદાચ જે તે રાજાને અણમાનીતે થઈશ અને પિતા તારે ત્યાગ કરશે, તે તું રાજ્ય ન કરે તો પણ તારે પુત્ર રાજ્ય કરશે.” આ પ્રમાણે સજજડ આગ્રહવાળા વણિકને જાણીને ફરી પણ ભીમે તેને કહ્યું કે, “જે તું આટલે ચતુર દીર્ઘદર્શી છે, તો હું તને વચન આપું છું કે, “હું કદાપિ કઈ કુલબાલિકા સાથે પરણીશ નહિં.” એટલે મને પુત્ર થવાનો સંભવ જ નથી.”—એમ પ્રતિજ્ઞા કરી. કાલ જતાં ભીમકુમાર બ્રહ્મચારી થયે. એ પ્રમાણે પિતાના મનોરથ 'પૂર્ણ થવાથી વણિકે ચંદ્રલેખા કન્યા રાજાને આપી. ઘણું દ્રવ્યનો ખર્ચ કરીને સારા Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] ઉપદેશપદ-અનુવાદ દિવસે તેની સાથે રાજાએ લગ્ન કર્યા. તેની સાથે વિષયસુખ અનુભવતાં તેને એક પુત્ર થયો. સમયે તેને રાજા કર્યો. ગૃહસ્થપણામાં રહેલે ભીમકુમાર પણ આજ્ઞાભાવિત આત્મા અપાર સંસારમાં પડવાના ભયથી નિષ્કલંક અબ્રહ્મની વિરતિનું વ્રત પરિપાલન કરતાં દિવસે પસાર કરતો હતો. હવે કઈક સમયે સૌધર્મ સભામાં દેવતાઓની સભામાં બેઠેલા ઈદ્રમહારાજા તેના દઢવ્રતના અભિપ્રાયને જાણીને તેની પ્રશંસા કરવા લાગ્યા કે-આ ભીમકુમારને દેવતાની સહાયતાવાળા ઈન્દ્રમહારાજા પણ સર્વજ્ઞની આજ્ઞાથી ચલાયમાન કરવા સમર્થ નથી. જગતના લોકોને ચમત્કાર કરાવનાર તેનામાં સૌભાગ્યાદિ અનેક ગુણો હોવા છતાં પણ તે અખંડ બ્રહ્મચર્ય એવું પાલન કરે છે કે, કેઈ તેને ચલાયમાન કરી શકે નહીં. ત્યાર પછી દેવે કામવરથી પીડાતા દેહવાળી વેશ્યા વિકુવને તેના સન્મુખ હાજર કરી. વેશ્યાની માતાના રૂપને ધારણ કરનારીએ ભીમકુમારને કહ્યું કે, “આ પુત્રી મને અત્યંત વલ્લભ છે, પિતાના ઈચ્છિત મનોરથ પૂર્ણ ન થવાના કારણે અતિકષ્ટવાળી દશા પામેલી તે નક્કી મૃત્યુ પામશે. હે નિર્દય ! સ્ત્રીહત્યાની ઉપેક્ષા કરનાર હે કૃપા વગરના ! તને અધર્મ થશે. તેવા પ્રકારના અનુષ્ઠાનથી પણ તને અસાધ્ય સિદ્ધિ પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહેવાયેલ “એકબાજુ વાઘ અને બીજી બાજુ ન કરી શકાય તેવી નદી ન્યાયનો વિચાર કરી આજ્ઞાબહુમાન કરવાના કારણે જે બન્યું, તે કહે છે-તીર્થકર ભગવંતની આજ્ઞાની વિચારણા કરવા લાગ્યું કે અપકાર કરવામાં તત્પર એવી સ્ત્રીઓની રચના કોણે કરી ? ખરેખર નરકના ઉંડા કૂવાના પગથિયાની પંક્તિ સરખી આ સ્ત્રીઓ છે. દોષોનો ઢગલો, પરાભવનું મોટું સ્થાન, મેક્ષમાગને દવંસ કરનારી અને નકકી પ્રત્યક્ષ આપત્તિરૂપ આ સ્ત્રીએ છે. આ સ્ત્રીઓ પોતાનાં કાર્ય સાધવા માટે હસે છે, રુદન પણ કરે છે. વિશ્વાસ પમાડે છે, પરંતુ તે પિોતે બીજાને વિશ્વાસ કરતી નથી. માટે મનુષ્ય મશાનની ઘટિકાની જેમ કુશીલવાળી સ્ત્રીનો ત્યાગ કરે જોઈએ. કામ-વિષયો એ શલ્ય સરખા છે, ઝેર જેવા છે અને સર્પ જેવા છે. કામની પ્રાર્થના કરનારા નિષ્કારણ દુર્ગતિમાં જાય છે.” ત્યાર પછી આજ્ઞાભાવના સંબંધથી આ ધીર પુરુષ આ પ્રમાણે વિચારવા લાગ્યું કે, બ્રહ્મચર્યવ્રતના વિનાશમાં નક્કી પાપ થવાનું જ છે. તે માટે કહેલું છે કે-“ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરે સારે, પરંતુ લાંબા કાળથી પાળેલ વ્રતનો ભંગ કર ઠીક નથી, સુવિશુદ્ધ કાર્ય કરતાં મરણ પામવું બહેતર છે, પણ ખલના પામેલા શીલ સહિત જીવવું સારું નથી.” માટે વ્રત-રક્ષણ કરવાનો ઉપાય કરવો જોઈએ. મારા વિષે અનુરાગવાળી છે, તેનું મૃત્યુ. થાય, તેથી મને પાપબંધ નથી. જે માટે આગમમાં કહેલું છે કે-“કેઈને પણ પર વસ્તુ-વિષયક નાનામાં નાને પણ કર્મ બંધ કહેલ નથી, તે પણ તેનાથી વર્તનારા મુનિઓ પરિણામની વિશુદ્ધિ ઇચ્છતા તેઓ યતન કરીને વર્તન કસ્નારા છે.” તો પણ મરણથી રક્ષણ કરવું તે સુંદર છે. તેને જૈનધર્મ કથન કરવા રૂપ અતિ ઉત્તમ કરુણ Page #292 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચારી ભીમકુમાર ઉચિત પ્રવૃત્તિ [ ૨૪૯ 55 કરવી યુક્ત છે. એમ વિચાર કરીને દુસહ કામદેવના દાવાનળને એલવવામાં મેઘ સમાન એવે ધમ તેને સમજાવ્યેા. તે આ પ્રમાણે-“ શાસ્ત્રમાં અધમનું મૂળ, ભવ-ભાવને વધારનાર એવું આ કાય જણાવેલ છે, માટે તેવાં પાપકાયના ત્યાગ કરવા ચેાગ્ય છે. ખરેખર તેઓ ધન્ય છે, તેએ જ વંદનીય છે અને તેએએ જ ત્રિભુવન પવિત્ર કરેલું છે કે, જેમણે ભુવનને ફ્લેશ પમાડનાર એવા કામમલને ભેાંય ભેગા કરી નીચે પાડેલે છે. ત્યાર પછી તેને મેરુપર્યંતની જેમ અડાલ જાણીને દેવ પેાતાનું રૂપ બતાવીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભીમકુમારે જે કયુ", તે કહે છે-આત્મા જ નન્દન વન-સમાન જેને છે તેવા, અર્થાત્ ખાદ્ય વસ્તુ-વિષયક રતિ-રાગ વગરના હોય તેવા આત્મારામી થયા. વીતરાગ પરમાત્માની આજ્ઞાનું સ્મરણ કરીને, આજ્ઞા કેવી ? તેા કે“ આત્મહિત કરવું, જો શક્તિ હાય તા સાથે પરહિત પણ કરવું, આત્મહિત અને પર હિત એ કાર્ય સાથે આવી પડે, તે પ્રથમ આત્મહિત જ કરવું. આ લક્ષણવાળી આજ્ઞા યાદ કરવી. હવે તેમના મુખ દ્વારા બીજાને ઉપદેશ આપતા કહે છે કે- આ પ્રકારે શ્રુત-ચારિત્રરૂપ ધર્મ ભીમ સિવાય બીજાઓને પણ થાય છે. વિષયમાં જે જે વખતે અય કરવા ઉચિત લાગે, તેમાં આ પ્રમાણે ભીમના ન્યાયે ઉચિત પ્રવૃત્તિ કરવા રૂપ આજ્ઞાનું પાલન કરે, તે માટે કહેલુ` છે કે-“ બુદ્ધિશાળી મનુષ્યે હંમેશાં દરેક સ્થાને ઉચિત કા જ કરવું, એવી રીતે જ ફલની સિદ્ધિ થાય છે અને આ જ ભગવંતની આજ્ઞા છે.” (૨૪૫ થી ૨૫૦) લૌકિકાએ પણ આજ્ઞા પ્રામાણ્યના આશ્રય કરેલેા છે, એ બતાવતા ભીષ્મની વક્તવ્યતા કહે છે— ૨૫૧—બીજા આચાર્યાં ભીષ્મ પિતામહને જ આ વાત લાગુ પાડે છે, તે આ પ્રમાણે-કાઇક સમયે લેાકેામાં પ્રસિદ્ધ એવી ગયા નામની નગરીમાં પિતાને પિંડ આપવા માટે ગયા. ત્યાં પિડ-પ્રદાનને ઉચિત એવા જલાભિષેક, અગ્નિકાર્યા કર્યા પછી પિંડદાન આપવા માટે તૈયાર થયા, ત્યારે પિતૃઓએ દર્શાંકુર-યુક્ત હસ્ત-તે દહુસ્તક "ર્યાવર વિન્ટરાઇ-સાધારળો સવ બીજા પિંડ આપનાર જેવા સાધારણ વડલામાંથી ખહાર કાઢીને પિંડ લેવા માટે તૈયાર કર્યા. તેના બ્રહ્મચર્યાદિ ગુણાથી પ્રભાવિત થયેલા એવા તેઓએ વિવિધ પ્રકારના મણિએના ખ'ડથી શેાભિત સુવર્ણ –ચૂડાભૂષણથી અલંકૃત કર્યા ત્યાર પછી બીજા હાથ જેનાથી તિરસ્કૃત થયા છે, એટલે ‘હાથમાં દ ગ્રહણ કરવા પૂર્વ ક પિંડ આપવા, ' એવા પ્રકારની આજ્ઞાથી દસ હાથમાં રાખી પિંડનું દાન કરવું, તેથી ઓળખાતું. શાંતનુના પુત્ર ભીષ્મ તેનું ગાંગેય એવું ખીજું પણ નામ છે. તેએ પાંડવ-કૌરવાના પિતાના પણ પિતા સમાન એવા ભીષ્મને પણ ઘણે ભાગે ભીમકુમારની જેમ આજ્ઞા-બહુમાનવાળા જણાવે છે. (૨૫૧) " હવે ‘ આજ્ઞા-પરતંત્ર ખની અહિં બીજાધાન કરવું જેમને આ આજ્ઞા-પારતંત્ર્ય ન હોય, તેમને આશ્રીને કહે છે— ૨૫૨-આ પ્રમાણે ભીમકુમારની જેમ આજ્ઞાનું પરવશપણું પામવું, તે જેમણે ર "" આ વાત વિસ્તારીને હવે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] ઉપદેશપદ-અનુવાદ હજુ સજજડ રાગ-દ્વેષ-મહની ગાંઠ ભેદી નથી, એવા પરિણામવાળા-અભિન્ન ગ્રંથિવાળા છો હોય, તેમને આજ્ઞાનું પાતંત્ર્ય હોતું નથી, તે કેવા પ્રકારના હોય? તે કહે છેજળના વહેણની સામે જનારા સરખા પણ, અહિં જીવનદીની પરિણતિ રૂપ સ્ત્રોત-પ્રવાહ બે પ્રકાર હોય છે. એક સંસાર-સ્ત્રોત અને બીજે નિવૃતિ-સ્ત્રોત, તેમાં સંસાર-સ્રોત એટલે ઈન્દ્રિયની અનુકૂલ પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું, તે અનુસ્રોત કહેવાય, બીજે તેનાથી ઉલટાપણે વહે, તે પ્રતિ વાત કહેવાય. ત્યાર પછી કંઈક પરિપક્વ થયેલી ભવિતવ્યતાના કારણે ધન, જીવિત આદિ પૌગલિક પદાર્થોને તણખલા સમાન માનતે, અને સંસારથી વિરુદ્ધ ચેષ્ટાને કરતા હોવા છતાં પણ તેવા પ્રકારના અજ્ઞાન બાલતપસ્વીઓને ઘણે ભાગે તેવા પ્રકારના સમજાવનાર ન મળવાથી અજ્ઞાનતાના કારણે આજ્ઞાસ્વરૂપ જાણ્યું નથી. કેટલાક અન્ય તીર્થોવાળા પણ ભવના કામથી વૈરાગ્ય પામેલા હોય, નિર્વાણુ–મોક્ષપ્રત્યે દઢ અભિલાષા પણ તેમનામાં જોવામાં આવે છે, પરંતુ હજુ રાગછેષ–મોહની અનાદિની ગાંઠ ભેદાઈ નથી, તેથી આજ્ઞાનું સ્વરૂપ ન જાણતા હોવાથી તેઓ પ્રભુની આજ્ઞાની પરતંત્રતાને પામી શકતા નથી. વળી એમ પણ ન કહેવું કેગ્રંથિભેદ ન કરેલ હોય, તેમને આજ્ઞાને લાભ નથી જ. (૨૨) અહિં કેવા પ્રકારની આજ્ઞા-પરતંત્રતા વિચારવી? ૨૫૩–અહિં ગ્રંથિ એટલે સજજડ રાગ-દ્વેષના પરિણામરૂપ ગાંઠ ઝાડના મૂળની ગાંઠ સરખી આ પરિણામરૂપ ગાંઠ સમજવી. તે માટે શાસ્ત્રમાં કહેલું છે કે-ગ્રંથિ એટલે દુઃખે કરીને ભેદી શકાય, કર્ક શ-કઠણ મજબૂત સજજડ મૂળમાં ઉગેલી ગૂઢ એવી જમીનમાં ગુપ્ત રહેલી વૃક્ષના મૂળની ગાંઠ જેવી જીવની કમં પરિણતિથી ઉત્પન્ન થયેલ એવા સજજડ રાગ-દ્વેષ અને મહિના જે પરિણામ, તેને શાસ્ત્રમાં ગ્રંથિ કહેલી છે. તેથી ગ્રંથિસ્થાન નજીક આવેલા પ્રાણીઓ, તથા અપુનબંધક આદિ છે, તેઓને પણ દ્રવ્યરૂપે આજ્ઞા હોય છે. તેમાં અપુનબંધક એટલે હવે ફરી કઈ વખત કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનું નથી, તીવ્રભાવથી પાપ ન કરે, એ વગેરે લક્ષણવાળા, તથા આદિશદથી માર્ગાભિમુખ અને માથે પતિત અર્થાત્ મોક્ષમાર્ગની સન્મુખ થયેલા તેમજ મોક્ષના માર્ગે ચડેલા “રથાકવૃત્તઝા- વામમા સન્નિતિથિમેરી” યથાપ્રવૃત્ત કરણના છેલ્લા ભાગમાં થવાવાળા, ગ્રન્થિભેદ થવાના નજીકના સમયમાં થનારા, અભવ્યો, દુર્ભાગ્યે, સકૃબંધક વગેરે ગ્રહણ કરવા. માત્ર અહિં દ્રવ્યશબ્દના વિચારમાં અર્થની અપેક્ષાએ શાસ્ત્રની નીતિ મર્યાદા-સિદ્ધાંતની સ્થિતિએ દ્રવ્ય શબ્દના બે અર્થો થાય છે. (૨૩) ભજના-વિકલ્પ દ્રવ્યશદને આશ્રીને કહે છે– ૨૫૪–એક દ્રવ્યશબ્દ અપ્રધાનભાવમાં જ કેવલ વર્તનારો છે–પ્રધાનભાવ કારણ ભાવના અંશથી સર્વથા રહિત દ્રવ્યશબ્દ વતે છે. અહીં દ્રવ્યશબ્દની અંદર દષ્ટાંત આપે છે કે-“જેમ અંગારમર્દક આચાર્ય દ્રવ્યાચાર્ય હતા, ભવિષ્યમાં પણ કદાપિ Page #294 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યશબ્દાર્થ-વિચાર [ ૨૫૧ ભાવાચાર્યની યોગ્યતા તેને થવાની નથી, સર્વ કાલ માટે આગળ કહીશું, તે તે અભવ્ય આત્મા છે. (૨૫૪) ૨૫૫–બીજે વળી દ્રવ્યશદ ચગ્યત્વમાં તેના પર્યાય ગ્ય ભાવરૂપમાં જુદા જુદા રૂપે નયભેદથી એક ભવ સંબંધી બાંધેલા આયુષ્યવાળા નામ અને ગોત્રકમની. સન્મુખતાને પામેલે સંગ્રહ-વ્યવહાર નિયવિશેષથી જાણો. જે માટે કહેલું છે કે – “નામ, સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ દ્રવ્યારિતક નયમાં રહેલા છે, જ્યારે ભાવ તે પર્યાય નયમાં રહેલો છે. પ્રથમ દ્રવ્યાસ્તિક નયની સાથે સંગ્રહ અને વ્યવહારનય. જોડાયેલા છે, બાકીના જુસૂત્રાદિક ના પર્યાયાસ્તિક નયને આધીન છે.” આ જ વાત પ્રયોગથી કહે છે-વૈમાનિકાદિ દેવો વિષે જેનો ઉ૫પાત થશે તે, એમ કરીને દ્રવ્યદેવ. જેમ કે, સાધુ-મુનિ જે દેવપણું પામવા માટે કારણ પામેલો હોય છે. એટલે જે સાધુ કે શ્રાવક તેના સુંદર આચાર પાળી દેવપણું પામવાને હોય, તેવા શ્રાવક કે સાધુને ભવિષ્યમાં થનાર હોવાથી કારણરૂપે દ્રવ્યશબ્દને અહિં પ્રયોગ કરાય. સાધુને દ્રવ્યદેવ કહેવાય. બીજા સ્થાને પણ કહેલું છે કે-“માટીના પિંડને દ્રવ્યઘટ, સુશ્રાવકને દ્રવ્યસાધુ, તથા સાધુને દ્રવ્યદેવ એ વગેરે શ્રતમાં કહેલું છે.” (૨૫૫) આ. પ્રમાણે દ્રવ્યશબ્દના બે અર્થ કહીને તેને યથાયોગ્ય જોડે છે. - ૨૫૬–તે બે દ્રવ્ય શબ્દોની મળે અભવ્ય-સમૃદબંધક આદિ ગ્રંથિક-ગાંઠ ન ભદેલી હોય, તેવા જીને દ્રવ્યથી આજ્ઞાભ્યાસ-તત્પર એવાઓને અપ્રધાન અર્થમાં દ્રવ્યશબ્દ વપરાય છે. અભવ્યું કે, જે ગ્રંથિસ્થાન નજીક આવેલા છે, તેવા કેટલાકને આજ્ઞા લાભ દ્રવ્યથી થાય છે. જે માટે કહેવું છે કે-“તીર્થંકરાદિકની પૂજા દેખીને અથવા તેવા અન્ય કાર્યથી અભવ્ય જીવોને પણ શ્રત સામાયિકને લાભ ગાંઠ હવા છતાં પણ થાય છે.” બાકીના અપુનબંધકાદિકને યેગ્યતા અર્થમાં દ્રવ્યશબ્દ વપ રાય છે. શાથી? તો કે ભાવ આજ્ઞાનું કારણ, સદભૂત આજ્ઞાના હેતુરૂપ થવાથી. (૨૫૬) હવે પ્રધાન અને અપ્રધાન એવાં દ્રવ્ય આજ્ઞાનાં ચિહ્નો કહે છે– ૨૫૭–બંને દ્રવ્યશદના ચિહ્નોના ભાવ જણાવે છે. તેમાં અપ્રધાન આજ્ઞામાં તે કહેવાય છે. આજ્ઞા કહેવા લાયક પદાર્થના અર્થનું ચિંતન તેમાં હોતું નથી. આ જ્ઞાની પ્રરૂપણ કરનાર અધ્યાપક–ગુરુ આદિ પુરુષના ગુણને પક્ષપાત ગુણાનુરાગ તેને હોતું નથી. તથા વિસ્મય–એટલે કે, “અહે ! અનાદિ સંસારમાં પૂર્વે કઈ દિવસ પણ મેં આ જિનેશ્વરની આજ્ઞા પ્રાપ્ત કરી ન હતી, તે વિસ્મય પણ તેને ન થાય. તથા સંસારનો ભય હોતો નથી, સામાન્યથી આજ્ઞા-વિરાધનામાં આટલાં અપ્રધાન દ્રવ્ય-આજ્ઞાનાં લિંગો સમજવાં. પ્રધાન દ્રવ્ય. આજ્ઞાનાં તેથી વિપરીત લિંગો સમજવાં. જેમ કે, “તેના અર્થની વિચારણા, ગુણરાગ, વિસ્મય, ભવને ભય એવાં લિગો-ચિહ્નો હોય. આ પ્રમાણે પ્રધાન અને અપ્રધાન દ્રવ્યશબ્દના પ્રયોગમાં લિંગે જણાવ્યાં. (૨૫૭) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ | ઉપદેશપદ-અનુવાદ આગળ અપ્રધાન અર્થવાળા દ્રવ્યશબ્દના પ્રયોગની ચિંતામાં એકલા અંગારમક માત્ર કહેલા છે. હવે બંને સાથે પ્રધાન–અપ્રધાન અર્થવાળા દ્રવ્યશબ્દની યોજના કરતા અંગારમર્દક અને ગોવિંદ વાચક–એમ બંનેને આશ્રીને કહે છે. ૨૫૮–આ આજ્ઞા-વિચારપક્ષમાં દ્રવ્યશબ્દના પ્રથમ પક્ષમાં અપ્રધાન અર્થમાં અંગારકનું અને બીજા પ્રધાન અર્થલક્ષણમાં ગોવિંદવાચકનું એમ બે ઉદાહરણો જાણવાં. અંગારમક અભવ્ય અહિં અંગારમર્દકનું ઉદાહરણ એ પ્રમાણે જાણવું. મહાભાગ વિજયસેન નામના આચાર્ય માસક૯૫ના વિહાર કરતા કરતા ગર્જનક નામના નગરમાં પધાર્યા. અહિ રહેતા થકા તેમના મુનિવરોએ કેઈક દિવસે ગાયે છોડવાના સમયે આવું સ્વપ્ન જોયું. “મદોન્મત્ત પાંચસો ભદ્રજાતિના હાથીઓથી પરિવરેલો એક ડુક્કર આપણા સ્થાનમાં આવ્યું. ત્યાર પછી તે સાધુઓએ તે અદભુત સ્વપ્ન સૂરિજીને જણાવ્યું, ત્યારે આચાર્ય ભગવાને તેમને કહ્યું કે, “અમુક સાધુને તેને અર્થ પૂછો.” (૬૦૦૦ ગ્રંથાશ્ર) આજે સુસાધુઓથી પરિવરેલ એક આચાર્ય તમારા પરિણા થશે, પરંતુ તે ભવ્ય નથી, તેનો નિશ્ચય છે. એટલામાં હજુ આ વાત ચાલી રહેલી છે, તેટલામાં અતિસૌમ્ય ગ્રહ–સમૂહયુક્ત શનૈશ્ચર સરખા, મનહર કલ્પવૃક્ષેના સમૂહથી વીંટાયેલ એરંડવૃક્ષ સરખા, રુદ્રદેવ નામના આચાર્ય સાધુઓ સાથે ત્યાં આગળ આવી પહોંચ્યા. તે સ્થાનિક સાધુઓએ તરત જ ઉભા થવું ઇત્યાદિક ઔપચારિક વિનય ક્રિયા કરી, તેમ જ આગમવિધિ પ્રમાણે આખા ગચ્છ-સહિત યથાયોગ્ય પરોણાગત સાચવી. ત્યાર પછી સંધ્યાસમયે સ્થાનિક સાધુઓએ ભુંડ આકારવાળાની પરીક્ષા કરવા માટે માગું પરઠવવાની ભૂમિમાં અંગારા પાથર્યા. પિતાના આચાર્યના કહેવા પ્રમાણે સ્થાનિક છૂપાઈ રહેલા તે સાધુઓએ પરોણ સાધુઓને પગથી ચંપાતા અંગારાના કેશ ક્રશ થતા શબ્દો સાંભળવાથી પ્રાણિની શંકા થવાથી કે “આપણાથી આ જી ચંપાય છે”-એમ ધારી મિચ્છા મિ દુક્કડં” શબ્દ બોલ્યા. ક્રશ કશ એવા શબ્દો જે સ્થળે થયા, ત્યાં કંઈક નિશાની કરી કે, “દિવસે તપાસ કરીશું કે શાથી આવો શબ્દ ઉત્પન્ન થયે ?” હવે રુદ્રદેવ આચાર્યો મૂત્રભૂમિમાં જવા પ્રયાણ કર્યું અને પગ નીચે અંગારા ચંપાવાથી જે કશ કશ કરતે શબ્દ સાંભળ્યો, એટલે જીવોની અશ્રદ્ધા કરતો મૂઢ એમ બે કે-જિનેશ્વરોએ પ્રમાણથી તિરસકારાએલા એવા આને જીવ કહેલા છે !” સ્થાનિક સાધુઓએ જે પ્રમાણે દેખ્યું, તે પ્રમાણે વિજયસેનસૂરિને જણાવ્યું. તેમણે પણ કહ્યું કે, “સ્વમમાં જે ભુંડ દેખ્યો હતો, તે આ સૂરિ અને જે ભદ્ર જાતિના ઉત્તમ હાથીઓ દેખ્યા હતા, તે આ તેના શિષ્ય સમજવા. તમારે આમાં શંકા ન કરવી.” સ્થાનિક સાધુઓએ તેના શિષ્યોને હેતુ-યુક્તિઓ વડે સમજાવ્યા કે, * આ ચેષ્ટાથી આ અભવ્યને તમે ઓળખો.” ઘર સંસારવૃક્ષના કારણ સરખા આ Page #296 -------------------------------------------------------------------------- ________________ અંગારમર્દક, ગોવિંદ વાચક [ ૨૫૩ ગુરુને ત્યાગ કરવો તમારે ઉચિત છે.” તેવા ઉપાયથી તેઓએ તે અભવ્ય ગુરુને ત્યાગ કર્યો. પિલા સુશિmો નિષ્કલંક સાધુપણું પાળીને દેવલોક પામ્યા, ત્યાંથી ચ્યવીને તેઓ સર્વે આ જ ભારતમાં વસંતપુર નગરમાં જિતશત્રુ રાજાના પુત્રો થયા. અનુક્રમે તેઓ યૌવનલક્ષમી પામ્યા. કેઈક સમયે તેઓ ઘણું સુંદર રૂપવાળા, તેમજ કળામાં કૌશલ્ય મેળવેલું હોવાથી, સર્વત્ર તેમની કીર્તિ પ્રસરેલી હોવાથી હસ્તિનાગપુરમાં કનકદેવજ નામના રાજાએ પોતાની કન્યાના વર નિર્ણય કરવા માટે તેના સ્વયંવર મંડપમાં આમંચ્યા. ત્યાં આવેલા એ રાજપુત્રોએ ત્યાં આવ્યા પછી ઉંટ પણે ઉત્પન્ન થયેલા, પીઠ પર ઘણે ભાર લાદેલા, ગળામાં બાંધેલા મોટા વજનદાર કુતુપવાળા, ધીમે ધીમે ચીસો પાડતા, આખા શરીરે ખસ- ફોલ્લા થયેલા છે, તેથી જીર્ણ શરીરવાળા, જેને કેઈનું શરણ નથી, અતિદુઃખિત એવા પહેલાના ગુરુ અંગારમર્દકને જોયા. તે ઉંટ તરફ કરુણાથી નજર કરતાં કરતાં તેઓ સર્વેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે શુભભાવથી દેવભવના ઉત્પન્ન થયેલા જ્ઞાનથી સાચું સ્વરૂપ જાણી લીધું. એટલે આ ઉંટને સ્પષ્ટપણે ઓળખે કે, “આ આપણું ગુરુ હતા.” ત્યાર પછી તેઓ સંસારને ધિક્કારવા લાગ્યા કે, સંસારની ચેષ્ટાઓને ધિક્કાર થાઓ. જેણે આટલું જ્ઞાન મેળવ્યા છતાં પણ કુભાવનાથી આવા પ્રકારની દયામણી સ્થિતિ પ્રાપ્ત કરી અને હજી પણ સંસારમાં પરિભ્રમણ કરશે. ત્યાર પછી કરુણાવાળા તે રાજપુત્રએ તેને છોડાવ્યો. તેનાથી જ ભવનિવેદનું કારણ પામીને કામભેગોને પરિત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી અનુક્રમે સદગતિની પરંપરા પામી ટૂંકા કાળમાં આ સર્વે મુક્તિ પામશે. જ્યારે બીજો તે અભવ્યાત્મા હોવાથી ભવ-અરણ્યમાં બ્રમણ કર્યા કરશે. (૩૦) ગોવિંદવાચકને વૃત્તાન્ત આ પ્રમાણે મળે છે–પાપનાં સ્થાન સરખી કઈક નગરીમાં સમગ્ર વિદ્વાન લોકોના મદને દૂર કરનાર દાનવ સરખી અધમ ચેષ્ટાવાળે મોટા વાદી એવો શાક્યમતને ગોવિન્દ નામનો પંડિત હતા. કઇક સમયે વિહાર કરતાં કરતાં અનેક મુનિવરોથી પરિવરેલા સિદ્ધાન્ત, વ્યારણ, સાહિત્ય, છંદ, ન્યાય, તર્કશાસ્ત્રોમાં પારંગત અનેક ભવ્યજીવો રૂપી કમળોને વિકસિત કરવામાં સૂર્ય સમાન એવા શ્રીગુપ્ત નામના આચાર્ય મહારાજ પધાર્યા. સ્થિર યશ સમૂહવાળા તેઓ સાધુને ઉચિત એવા સ્થાને વિરાજમાન થયા. આકાશતલને પ્રકાશિત કરતા ગ્રહગણો વડે જેમ ચંદ્ર તેમ અનેક અંતેવાસી શિષ્યોથી પરિવરેલા તે આચાર્ય અત્યંત શોભતા હતા. જેમાં સૌરભ-સમૂહથી ભરપૂર સમગ્ર દિશાઓવાળા માનસ-પદ્યસરોવરમાં બ્રમરે લીન બને, તેમ ત્યાં રહેલ ગુણ જાણનાર હર્ષ પૂર્ણ લોકો પાપનો નાશ કરનાર એવા તે આચાર્યના ચરણકમળમાં લીન બન્યા. તેઓએ જિનેશ્વરએ કહેલ કર્મક્ષય કરનાર ધર્મ સાંભળે, જયારે આચાર્ય ધર્મ કહેતા હતા, ત્યારે આનન્દ શબ્દથી સમગ્ર આકાશ પણ વ્યાપી ગયું હતું. નગરમાં વાત ફેલાઈ કે, Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] ઉપદેશપદ-અનુવાદ આ સૂરિ કરતાં બીજા કોઈ શ્રુતરત્નના સમુદ્ર નથી”—એમ આશ્ચર્ય પામેલે હું માનું છું. જેમ સપ્તરદ વૃક્ષની સુગંધથી હાથી મદ પામે છે, તેમ તે પ્રવાદ સાંભળવાથી ગોવિંદ પણ વ્યાકુલ બન્યા. મારા સરખા પંડિતપણા રૂપી મહાસાગરને પાર પામનાર હોવા છતાં જગતમાં આવા ઉજજવલ યશને પ્રાપ્ત કરનાર બીજે કણ ટપકી પડ્યો? ગર્વથી ઉચી ગ્રીવા કરતે અને આગળ કંઈ પણ ન દેખતે વાદ-યુદ્ધ કરવા માટે આચાર્યની સમીપે પહોંચ્યું. મેઘની ધારા વડે જેમ ધૂળ ઉડતી બંધ થઈ શાન્ત થઈ જાય, તેમ આશ્ચર્યકારી મહાયુક્તિ અને વાચાથી તરત જ તેને બેલતો બંધ કર્યોનિરુત્તર કર્યો. અતિ વિલક્ષભાવને પામેલે તે વિચારવા લાગ્યું કે, “જ્યાં સુધી તેના સિદ્ધાંતનું ઉંડું રહસ્ય મેળવ્યું ન હોય, ત્યાં સુધી તેને જિતી શકાતો નથી. તેથી તે પ્રદેશમાંથી દૂર પ્રદેશમાં રહેલા આચાર્યની પાસે વિશ્વાસ ઉત્પન્ન કરીને દીક્ષા અંગીકાર કરી. દક્ષભાવથી જલદી ભણીને તૈયાર થવાની ઝંખના હોવાથી સિદ્ધાંતે ભણવા લાગે, પરંતુ વિપરીત શ્રદ્ધા હોવાથી સમ્યગ રીતે બંધ પામી શકતો નથી. કેટલાક દિવસો પસાર થયા પછી ફરી પાછો બૌદ્ધ પંડિત બની તેમની પાસે હાજર થયે, ત્યારે પણ એને તે આચાર્યે નિરુત્તર કર્યો. ફરી પણ બીજી દિશામાં જઈને આગમ ભણીને આગળની જેમ તે અભિમાનીને વાદ કરવાની અભિલાષા થઈ, એટલે તે આચાર્ય પાસે પહોંચ્યા. તેમણે પણ શક્તિથી નિરુત્તર કરી વિલખો પમાડ્યો ફરી ત્રીજી વખત દૂર દેશાન્તરમાં પહોંચી દીક્ષા ગ્રહણ કરી. આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં વનસ્પતિના ઉદ્દેશામાં વનસ્પતિના જીવોની સિદ્ધિ કરનારા શુદ્ધ યુક્તિઓવાળા આલાપકોને ભણતે. હતું. તે આ પ્રમાણે— વનસ્પતિ-જીવસિદ્ધિ આ ત્રસાદિક જી જાતિધર્મવાળા છે, તેમ આ વનસ્પતિના જીવ પણ જાતિ. ધર્મવાળા છે. આ વૃદ્ધિ પામવાના ધર્મવાળા છે, તેમ વનસ્પતિ પણ અંકુર, થડ, ડાળી, પાંદડાં, ફલ, ફૂલ આદિથી વૃદ્ધિ પામનારી છે. આ ચિત્ત-ઉપગવાળા છે, તેમ આ વનસ્પતિ પણ આહારાદિક સંજ્ઞા-જ્ઞાનના ઉપગવાળા છે. જેમ આપણા શરીરમાં છેદ થયે હોય, તે રુઝ આવી જાય છે, શરીર મળી જાય છે, તેમ વનસ્પતિ પણ છેદ કર્યા પછી પાછી ઉગે છે. આ બીજા છ જેમ આહાર કરે છે, તેમ વનસ્પતિ પણ આહાર કરે છે. આ અનિત્ય છે, તેમ વનસ્પતિ પણ અનિત્ય છે. આ અશાશ્વત છે, તેમ વનસ્પતિ પણ અશાશ્વત છે. આ બીજા જેમાં શરીરમાં વધારો-ઘટાડો થાય છે, તેમ વનસ્પતિમાં પણ વધારો-ઘટાડો-ચય–ઉપચય-અપચય થાય છે. આમાં જેમ વિપરિણમન થાય છે, તેમ વનસ્પતિમાં પણ વિરુદ્ધ પરિણમન થાય છે. તે શક્ય મતના સંસ્કારવાળો હેવાથી પહેલાં વૃક્ષ-વનસ્પતિને જીવરૂપે શ્રદ્ધા કરતો ન હતો, પરંતુ હવે તે મહિના ઘટાડો થવાથી જન્મથી અંધ હોય, તેને આંખ મળી ગઈ હોય, તે જેમ દેખી શકે, તેમ વનસ્પતિને જેવા લાગે–એટલે જીવપણું સ્પષ્ટપણે સ્વીકાર્યું અને પિતાના આશયે પ્રગટ કર્યા. ત્યાર પછી ગુરુએ તેને ફરી દીક્ષા આપી Page #298 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૫ અને અનુક્રમે વાચકપણાની લબ્ધિ મેળવીને તે યુગપ્રધાન થયા. એ પ્રમાણે પહેલાં તેને એકલી દ્રવ્યાજ્ઞા હતી, ત્યાર પછી તે જ આજ્ઞા ભાવાજ્ઞાના અમૃતરૂપે પરિણમન પામી. (૨૫૭–૨૫૮) હવે ભાવાજ્ઞાને આશ્રીને તેના અધિકારી કાણુ ? તે કહે છે— ભાવાસા ૨૫૯—આ સદ્દભૂત આજ્ઞા-પરિણામરૂપ ભાવાના યથાર્થ વસ્તુ-તત્ત્વને માનનારા એવા ભિન્નગ્રંથિવાળા સમ્યગ્દષ્ટિને નક્કી થાય છે. વળી તે કેવા પ્રકારની? તે કે, પ્રશમ, સવેગ, નિવેદ, અનુકપા અને આસ્તિત્ર્યરૂપ મેાક્ષના કારણના સદ્ભાવવાળી હાવાથી તે નિર્વાણને પ્રાપ્ત કરાવનારી ભાવાત્તા સમજવી. (૨૫૯) આ ભાવાત્તામાં જે કરે છે, તે કહે છે—— ૨૬૦—આ ભાવાના હોય, એટલે જીવ પેાતાનુ' આ લેાક અને પરલેાક સંબધી હિત અને કાર્યો કયાં છે, તેના વિચાર કરે છે. નીતિ રાખવી, વ્યવહાર સાચવવે ઇત્યાદિ હિત કાર્યા કરે, તેનાથી વિપરીત પારકા દ્રવ્યેનું અપહરણ કરવું, વગેરે અહિત કાર્યાના ત્યાગ કરે, તે પદાર્થાની યથા શ્રદ્ધા કરે. વાની સેાય કરતાં પણ અતિ તીક્ષ્ણ બુદ્ધિથી તર્ક કરવાપૂર્વક યુક્તિવાળી નીતિથી હિતાહિતની આલેાચના કરે. ઘણે ભાગે ધર્મ શ્રવણ કરવું, ઇત્યાદિ કાર્યમાં સારી પ્રવૃત્તિ કરનારા થાય, તેમ જ ધર્મ, અરૂપ કાની સાધના ઘણે ભાગે એવી રીતે કરે કે, ‘ જેથી તેમાં તે સફળતા મેળવે.’ (૨૬૦) કદાચિત્ કેાઈ વખત અસફળતા પણ મેળવે, તેથી અહિં પ્રાયઃશબ્દ મૂકેલા છે. તેના સમાધાનમાં કહે છે કે, કદાચિત્ કોઈકને તેમાં વિશ્ન પણ આવે, તે જ બતાવે છે ૨૬૧—ભાવાના પ્રાપ્ત થયા છતાં કોઇ વખત સ્ખલના પમાડનાર, કાઇક અવશ્ય ભાગવવા લાયક કર્મના વિપાકથી ઇચ્છિત સિદ્ધિ સમ્પાદન કરાવનાર, સુંદર માર્ગમાં પ્રવૃત્તિ કરનારને કાંટા વાળવા, તાવ આવવા, અગર ભૂલા પડવું, તેના સમાન જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવાં વિધ્રો-પ્રતિખંધે! પણ નડતર કરનારા ઉભા થાય. જેમ પાટલિપુત્ર નગરમાં જવા માટે કાઇક પથિકને મામાં કાંટા વાગવા, માગ માં તાવ ચડી આવ્યે, અગર માર્ગ ભૂલી ગયેા, તે જેમ માર્ગે ચડેલાને વલ્લભૂતઅંતરાય કરનાર છે, તેમ મેાક્ષમાર્ગે ચડેલાને પણ તેવાં વિજ્ઞો આવી નડતર કરે છે– એમ ધીરપુરુષાએ સમજી લેવું, (૨૬૧) તથા ૨૬૨-જે નગર-ગામ પહોંચવું હોય, તે સુરાય સુભિક્ષ લેાકેા ચેગ-ક્ષેમ વગેરે કેવા કેવા ગુણવાળા છે ? તેનું જ્ઞાન મેળવીને તેમાં વચ્ચે આવતા કાંટા વગેરે દૂર થાય, એટલે તે મેળવવા લાયક સ્થાને જ પહેાંચવાની પ્રવૃત્તિ કરે, પણ બીજે ન જાય. તેમ જણાવેલા પથિકની જેમ સિદ્ધિ-લક્ષણ પદાર્થ માં, અજરામરપણું', નિરાગિતા અવૃદ્ધાવસ્થા, અપુનર્જન્મ-આદિ ગુણેાના જ્ઞાનથી તે જ સ્થળે જવાની પ્રવૃત્તિ કરે, પરંતુ ચારગતિરૂપ દુઃખપૂર્ણ સ’સારમાં જવા પ્રવૃત્તિ ન કરે. (૨૬૨) Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] હવે આગળ કહેલા પ્રતિબધા-વિધ્રોને આશ્રીને દૃષ્ટાંતથી કહે છે— ૨૬૩—અહિં મેઘકુમારનું દૃષ્ટાંત પ્રતિબંધ વિષયમાં જણાવે છે, તથા બીજી દહન દેવતાનું, ત્રીજી' અત્તનું અનુક્રમે કટકાદિક -પ્રતિબંધમાં જ્ઞાતાધમ કથા આદિ આગમશાસ્ર-સ્થિતિથી જાણવાં. (૨૬૩) તેમાં પ્રથમ મેઘકુમારનું ઉદાહરણ કહેવાની ઇચ્છાવાળા નવ ગાથાઓ કહે છે- ઉપદેશપદ-અનુવાદ ૨૬૪–રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા તેને ધારિણી નામની રાણી હતી. તેને હાથીનું સ્વગ્ન આવ્યું હતું. ત્યારપછી ત્રીજે મહિને મેઘ સંબધી દાહલેા થયા. અભયકુમારે દેવનું આરાધન કરી વરસાદ વરસાવ્યેા. કાલક્રમે પુત્ર જન્મ્યા, મેઘકુમાર નામ થાપ્યું-હવે વિસ્તારથી મેઘ્રકુમારની કથા કહે છે— મેઘકુમાર-કથા જેમાં ઉંચા ઉજ્જવલ મહેલાની પક્તિથી આકાશભાગ શોભિત છે, ભાગ-તપર લેાકેાના સવાસથી સુરલેાકની લક્ષ્મીની શેાભાની સ્પર્ધા કરનાર, નગરામાં અતિમનેાહર એવું પ્રાચીન રાજગૃહ નામનું નગર હતું. તેનગરના ગુણાની કીર્તિ સમગ્ર પૃથ્વીમંડલમાં વિસ્તાર પામી હતી. ત્યાં રાજલક્ષણેાથી યુક્ત શ્રેણિક નામના રાજા હતા. શત્રુસ...પત્તિરૂપી ઉપાર્જન કરેલ હાથણીને પેાતાની ભુજારૂપી હાથીના સ્ત ંભે સ્થિર કરી હતી, એવા તે રાજાને ચંદ્રમ`ડલ-સમાન મુખવાળી, સ`પૂર્ણ લક્ષયુક્ત મનહર અંગવાળી, સર્વ ગુણ્ણાને ધારણ કરનારી એવી ધારિણી નામની તે રાજાને પ્રિયા હતી. કાઈક સમયે તે રતિઘરમાં ગગાનદીના કિનારા સમાન ઉજ્જવલ વિશાળ શય્યાતલમાં સૂતેલી હતી, ત્યારે રાત્રિના મધ્યભાગમાં ચાર દતૂશળયુક્ત, ઉન્મત્ત, શાન્ત, મટ્ઠજળના સતત પ્રવાહ-સહિત, રજતપત-સમાન ગૌર કાયાવાળા, મેાટા, આકાશમાંથી ઉતરી પેાતાના મુખમાં પ્રવેશ કરતા, ઉંચી કરેલ સૂંઢવાળા, મનેાહર શરીરવાળા હાથીને સ્વસમાં દેખ્યા. તરત જ જાગી અને તે સ્વસ મનમાં સ્થાપન કરી રાખ્યું. શ્રેણિક પાસે જઇને કાયલના આલાપ સરખી કામળ કણપ્રિય વાણીથી તેમને જગાડ્યા અને કહ્યું કે, આવું ત્રમ મેં જોયું, તે! તેનું મને કેવું ફૂલ થશે ?' પેાતાની સ્વાભાવિક બુદ્ધિથી કહ્યું કે, ‘ હૈ પ્રિયતમા ! હું માનું છું કે, આ સ્વના પ્રભાવથી તને પુત્ર થશે. ’ તે પણ કેવા ? તે કે, કુલમાં મુગટમણુ સમાન, કુલમાં કલ્પવૃક્ષ સમાન, સર્વેના મનારથા પૂર્ણ કરનાર, કુલના નિધાન સરખા અને ધર્મિષ્ઠ, પેાતાના ચરિત્રથી પ્રાપ્ત કરેલી ઉત્તમ કીર્તિવાળા પુત્ર તને પ્રાપ્ત થશે. ' એ પ્રમાણે કહ્યા પછી તેને જવાની રજા આપી, એટલે પાછી પેાતાની શય્યામાં ગઈ. કદાચ બીજી કુવમ આવી જાય, તે ભયથી ખાકીની રાત્રિમાં નિદ્રાના ત્યાગ કરી, શંખસરખી ઉજજવલ આશ્ચય - કારી ધાર્મિક કથાઓમાં સમય પસાર કરવા લાગી. પ્રભાત–સમય થયા, એટલે સ્વપ્નશાસ્ત્ર જાણનાર એવા આઠ પડિતાને રાજાએ એલાવ્યા. તેમને સારા આસન પર બેસાડી Page #300 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમાર-કથા [ ૨૫૭ યોગ્ય સત્કારાદિ ઉપચાર કર્યો. ત્યારપછી સુખે બેઠેલા સર્વેને પૂછયું કે, “ધારિણદેવીને આ સ્વપ્ન આવેલ છે, તો તે સ્વપ્ન દેખ્યાનું શું ફલ ? તે પંડિતો પણ પોતપિતાનાં સ્વપ્નશાસ્ત્રોને પરસ્પર વિચારીને વિકસિત વદનવાળા કહેવા લાગ્યા કે, “હે સ્વામિ ! તીર્થકરોની અને ચક્રવર્તીની માતાઓ મંગલ-કલાપ કરનાર એવાં આ ચૌદ સ્વપ્ન દેખે છે, તે આ પ્રમાણે-હાથી, વૃષભ, સિંહ, શ્રીદેવીનો અભિષેક, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, વજ, કળશ, પદ્મસરેવર, સમુદ્ર, વિમાન-ભવન, રત્નરાશિ અને અગ્નિ. વળી જે વાસુદેવની માતા હોય, તે આમાંથી કોઈ પણ સાત સ્વપ્નો દેખે, બલદેવની માતા વળી ચાર સ્વને, માંડલિકરાજાની માતા ગમે તે કોઈ એક સ્વપ્ન દેખે. ગર્ભના લાભ સમયે આ કહેલ સ્વપ્ન દેખે. માટે આને ઉત્તમ પુત્ર થશે, સમય આવશે, ત્યારે તે રાજ્ય સ્વામી અથવા મુનિ થશે. સ્વપ્ન પાઠકોને રાજાએ ઉદારતાથી પુષ્કળ આજીવિકાવૃત્તિ બાંધી આપી, એટલે તેઓ પોતાના ઘરે ગયા. તે ધારિણદેવી તે સુખપૂર્વક તે ગર્ભનું વહન કરવા લાગી. ત્રણ મહિના પસાર થયા પછી અકાલે વરસાદ વરસવા વિષયક દેહલો ઉત્પન્ન થયો. તે કેવા પ્રકારનો ? તો કે હું સેચનક હસ્તિરાજ ઉપર આરૂઢ થયેલી હોઉં, મારા ઉપર છત્ર ધરેલું હોય, સાથે શ્રેણિક રાજા પણ બેઠેલા હોય, આખા પરિવાર-સહિત વર્ષાકાળની શેભાના સમૂહથી મંડિત નગર વચ્ચેથી વૈભારગિરિની તળેટીમાં તેમ જ બહાર બીજી પર્વતનદીઓ વહેતી હોય, મેરનાં મંડલે નૃત્ય કરતાં હોય, ભયંકર વિજળી દંડ આડંબરથી દિશાચ શોભાયમાન બનેલાં હોય, દેડકાનાં કુલના શબ્દોથી આકાશનાં વિવરે પૂરાયેલા હોય, પોપટના પિચ્છા સમાન વર્ણ થી ચારે બાજુ પૃથ્વીપ્રદેશે પથરાયેલા હોય, અથવા લીલાવર્ણના અંકુરાઓથી જાણે ધરતીએ લીલારંગનું વસ્ત્ર ધારણ કર્યું હોય, ધવલ મેઘપંક્તિઓના ચાલવાથી દિશાઓ અલંકૃત થયેલી હોય, એવા વર્ષાકાળમાં સર્વ અલંકારોથી અલંકૃત બનેલી હું જે ફરવા નીકળું, તો કૃતાર્થ થાઉં, (૨૫) મારા જન્મને સફલ માનું. કદાચ મારે આ દેહલે પૂર્ણ કરવામાં ન આવે, તો શું થાય? એવા સંદેહમાં તે ધારિણીદેવી દુર્બલ દેહવાળી તેમ જ અત્યંત પડી ગયેલા ઉદાસીન મુખવાળી બની ગઈ તેના શરીરની સંભાળ રાખનારી સેવિકાઓએ રાણીને તેવી અવસ્થાવાળી દેખીને રાજાને નિવેદન કર્યું કે- હે દેવ ! દેવી આજે ચિંતાવાળાં જણાય છે.” આ પ્રમાણે દેવીનો વૃત્તાન્ત સાંભળીને રાજા ગભરાયેલ ઉતાવળો ઉતાવળે તેની પાસે જઈને આ પ્રમાણે કહેવા લાગ્યું કે-“દુખે કરી જિતી શકાય, તેવા વૈરીઓને તે મેં પરાસ્ત કરેલા છે. એવા પરાક્રમી મારી હાજરીમાં તારો પરાભવ કરવા કોણ સમર્થ છે? સ્વપ્નમાં પણ મેં તારે કદાપિ નેહભંગ કર્યો નથી. હંમેશાં તું મને મારા જીવિત કરતાં પણ અધિક છે. ઈચ્છામાત્રમાં તારા ચિંતવેલા પદાર્થો તને સંપાદન કરવા તૈયાર છું. સમગ્ર અભિલાષા પૂર્ણ કરવા સમર્થ અને તારા ચરણ-કમળના ભમર ૩૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] ઉપદેશપદ-અનુવાદ સરખા સખીવર્ગમાં તે કઈ દઢ અપરાધ હું દેખતો નથી. બંધુવર્ગમાં પણ તારી આજ્ઞાન ભંગ દેખાતો નથી, તો વળી શી આજ્ઞા છે?—એમ આજ્ઞા ઉઠાવનાર સેવકવર્ગમાં તો આજ્ઞાભંગને સંભવ જ ક્યાંથી હોય ? હે શરદચંદ્ર સરખા સૌમ્ય મુખવાળી! આવાં કઈ અસંતોષનાં કારણો ન હોવા છતાં તારા મનમાં ઉદ્વેગનું કયું કારણ છે? તે જણાવ.” આ પ્રમાણે શ્રેણિક વડે પૂછાયેલી દેવી કહેવા લાગી કે, “હે સ્વામિ! મને અકાલે જલ વહન કરનાર મેઘ-વરસાદ વરસાવવાનો દોહો ઉત્પન્ન થયે છે.” રાજાએ કહ્યું કે, “તું ચિંતા ન કર, આ તારો મનોરથ એકદમ પૂર્ણ થાય, તેમ હું પ્રયત્ન કરીશ.” - ત્યાર પછી તે રાજાને મોટો ચિતા-પિશાચ વળગે. રાજસભામાં બેઠેલા રાજા વિલખા બની દષ્ટિ– સંચાર કરતા હતા, ત્યારે ચિંતા કરતા રાજાને અભયકુમારે પૂછયું કે, “અત્યારે તમે શાની ચિંતા કરે છે ?” રાજાએ કહ્યું કે, “એક અસાધ્ય મનોરથ તારી નાની માતાને થયો છે અને તેને કોઈ ઉપાય નથી. તે દેહલાની હકીકત અભમને જણાવી. તે જ ક્ષણે પ્રાપ્ત કરેલા ઉપાયવાળા તેણે કહ્યું કે, “હું આ કાર્ય જલદી સાધી આપીશ, આપ નિશ્ચિતપણે ચિતાને ભાર છોડી દ” તરત જ પૌષધશાળામાં પ્રવેશ કર્યો, ઉપવાસ કરી, તૃણસંથારામાં રહેલો ઉત્તમ બ્રહ્મચર્યવ્રતને વહન કરતો રહેલો હતા. પૂર્વના પરિચયવાળા કેઈ દેવતાની તે આરાધના કરતો હતો, એટલે ત્રીજા દિવસે પ્રભાત–સમયે પોતાનું સ્વરૂપ પ્રગટ કરતો તે દેવતા દિવ્ય વસ્ત્રોને ધારણ કરતા, રત્નાભૂષણનાં કિરણોથી દિશાચક્રને પ્રકાશિત કરતે, શનિ અને મંગળ સહિત જાણે ચંદ્ર હોય, તેવા ચલાયમાન મનોહર કુંડલવાળા, દેદીપ્યમાન વિશાળ મુગુટવાળા, જાણે મસ્તક ઉપર સૂર્ય ધારણ કરેલ હિમાલય ન હોય તેવા, જાનુ સુધી લટકતી દિવ્ય પુની વનમાળાથી શોભતા તે દેવે પ્રેમપૂર્વક કહ્યું કે, “શા માટે મને યાદ કર્યો?” તો અભયકુમારે પ્રત્યુત્તર આપ્યો કે, “મારી નાની માતાને આવા પ્રકારનો દેહલ થયો છે, તો તેની ઇચ્છા જેવી રીતે પૂર્ણ થાય, તેમ તમે જલ્દી કરો.” તે વાતનો સ્વીકાર કરી કહ્યું કે, “તેમ થશે” તરત જ સજજડ મેઘમાળાઓ વિકુવ, સમગ્ર વર્ષની શોભા બતાવીને તેના દેહલાને સન્માનિત કર્યો અને જે આવ્યો હતો, તે દેવ પાછા ગયો. દેવીએ કંઇક નવ માસ અધિક થયા, ત્યાર પછી જે વ્યાધિ, વિગ વગેરેથી રહિત હતી, ત્યારે સર્વે અંગે વિરાજમાન એવા પુત્રને જન્મ આપ્યો. ત્યારે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા. વાયરો, ધૂળ શાંત થયા હતા. સર્વે દિશાઓ અને આકાશ તદ્દન સ્વચ્છ હતાં. તે વખતે વધામણુઓ થવા લાગ્યાં. ઉદારતા પૂર્વક સમગ્ર નગરલોકને પુષ્કળ દાન આપ્યું, વાજિત્રોના સમૂહ વાગવા લાગ્યા, કર માફ કરવામાં આવ્યા, કોઈના ઘરમાં ભટોને પ્રવેશ બંધ કર્યો, દંડ માફ કર્યા, કુદંડો છેડી દીધા, સર્વ નગર મુક્તાફલના સાથિયાઓથી શોભાયમાન બની ગયું. દશ દિવસે પૂરા થયા, એટલે સગા-સ્નેહીઓને, સંબંધીઓને આમંત્રણ આપી તેમનું સન્માન કર્યું. તે પુત્રનું માતાપિતાએ “મેઘકુમાર” એવું નામ સ્થાપન કર્યું. (૫૦) 1 - - , Page #302 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમાર-કથા [ ૨૫૯ ચલાવવું, રમાડવું ઇત્યાદિક હજારો મહોત્સવથી લાલન-પાલન કરાત, પર્વતમાં રહેલા ચંપકવૃક્ષની જેમ દેહશેભાથી વૃદ્ધિ પામવા લાગ્યો. એગ્ય સમય થયે, એટલે સમગ્ર કળાઓમાં કુશળ બન્યો. વિશાળ શોભાના સ્થાન સરખી, સૌન્દર્યરૂપ જળરાશિ જેમાં પરિપૂર્ણ છે એવી ન્યૂનતા–હિત યૌવનવય પામ્યો. ત્યાર પછી સમાન કળાસમાન ગુણો-સમાન કાયાવાળી આઠ કન્યાઓ સાથે પ્રશસ્ત ઉચિત વિધિથી તેને વિવાહ કર્યો. શ્રેણિક રાજાએ તે દરેક કન્યાઓને એક એક અલગ અલગ મહેલ આપ્યો. તેમ જ દરેકને ક્રોડ ક્રેડ-પ્રમાણ સુવર્ણ અને રૂપાનાણું આપ્યું. બીજા પણ ધનવાન લોકોના ઘર યેગ્ય જે કંઈ પણ વસ્તુઓ હોય, તે સર્વ આઠે આઠ વહુઓને તે જ ક્ષણે અર્પણ કરી. દેવલોકમાં દેગુંદક દેવો જેવી રીતે વિલાસ કરે, તેની જેમ તે મેઘકુમાર તે સ્ત્રીઓ સાથે વિષાદરૂપી વિષના વેગ રહિત થયો કે વિષયે ભોગવવા લાગ્યા. એટલામાં ભુવનના અપૂર્વ સૂર્ય સમ ન સર્વ જીવ ઉપર વાત્સલ્ય રાખનાર એવા છેલ્લા તીર્થકર વદ્ધ માનસ્વામી ત્યાં સમવસર્યા. “ગુણશિલ નામના દૈત્યોદ્યાનમાં ભગવાન પધાર્યા છે એવા સમાચાર સાંભળીને ઈન્દ્રની જેમ સપરિવાર રાજા વંદન કરવા માટે નગરમાંથી નીકળે. તેની સાથે મેઘકુમાર પણ અશ્વ જોડેલા, મનોહર ઘંટવાળ રથમાં આરૂઢ થઈ ત્યાં ગયા અને વિકસિત નેત્રથી ભગવંતને દેખીને તેમને પ્રણામ કર્યા. ભગવતે ધર્મ સંભળાવ્યું કે, “બુદ્ધિશાળીઓએ સળગતા અગ્નિની જવાલાવાળા ઘરમાં રહેવું જેમ યુક્ત નથી, તેમ જન્મ, જરા અને મરણથી ભયંકર, પ્રિયના વિગ, અનિષ્ટના સંયેગથી વિરસ વિજળીના ચમકારા સરખા અસ્થિર, ફેતરા ખાંડવા સરખા અસાર એવા ભવમાં રહેવું યોગ્ય નથી. આ અતિદુર્લભ મનોહર મનુષ્યભવ છે, અને આ વિષયે ઘણા વિષમ છે, માટે સર્વ ઈન્દ્રિયોનો નિગ્રહ કરવા પૂર્વક ધર્મમાં આદર કરે જોઈએ. પથિકના સમાગમ સમાન સર્વના સંગમ દુઃખના અંતવાળા છે. જીવિત પણ મરણના છેડાવાળું છે; તો હવે તેનું નિર્વાણ કરવું અર્થાત્ કાયમ માટે જન્મ-મરણ બંધ થાય, તેવા ઉપાય કરવા યુક્ત છે. આ પ્રમાણે તે જન્મને ઓલવવા માટે બંધ કરવા માટે જિન ધર્મરૂપી જળ વરસાવનાર મેઘ સમર્થ કહેવાય છે, તે તેને સમ્યગુપણે ગ્રહણ કરે. આવા પ્રકારની દેશનાના અંતે ઘણા પ્રાણીઓ બોધ પામ્યા. તે સમયે આંસુ-યુક્ત નેત્રવાળે રોમાંચથી અંકુરિત સળંગવાળા મેઘકુમાર ત્રણ પ્રદક્ષિણા આપીને ભગવંતને કહેવા લાગ્યો કે, “આપે જે ધર્મોપદેશ આપ્યો. તે સર્વથા યથાર્થ જ છે, તેમાં લગાર પણ ફેરફાર કે જૂઠ નથી. હું આપની પાસે પ્રત્રકા અંગીકાર કરી આ ભવરૂપી મસાણમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરું છું, તેથી કરીને માતા-પિતાને પૂછી લઉં”—એમ કહીને પિતાના ઘરે ગયે માતાને કહ્યું કે, “હે માતાજી! આજે મેં ભગવંતને વંદન કરી તેમની પાસેથી કાનને સુખ કરનાર અમૃત સખો ધર્મ શ્રવણ કર્યો. તે માતા મેઘકુમારને કહેવા લાગી કે, “હે જાયા ! તું એક જ ભાગ્યશાળી અને કૃતાર્થ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] ઉપદેશપદ-અનુવાદ બન્ય, આજે તું પૂર્ણ મનેરથવાળો થયે, કારણ કે જગતના એક ગુરુ ત્રણે લોકમાં ચૂડામણિ સમાન ગુણના ભંડાર એવા ભગવંતના ચરણકમળને વિકસિત મનથી જોયા. ત્યારે મેઘકુમારે કહ્યું કે, “હે માતાજી ! એ ભગવાનના ચરણ-કમળમાં ગૃહવાસને ત્યાગ કરીને આ સંસારના તીવદુઃખથી હું દીક્ષા લેવાની ઈચ્છા કરું છું. તીર્ણ કુહાડીથી કપાયેલી ચંપકવેલડીની જેમ તે એકદમ પૃથ્વીપીઠ ઉપર ઢળી પડી. સર્વ અંગનાં આભૂષણો તૂટી જવાથી ભગ્ન સૌભાગ્યવાળી એવી તે બેભાન બની ગઈ. પવન અને શીતલ જળ, ઘણો ચંદનરસ વારંવાર છાંટ્યો, વિજણાથી પવન નાખે, ત્યારે નયન ખેલી તે કહેવા લાગી કે, “હે પુત્ર ! ઉંબરપુષ્પની જેમ તને મેં અતિ દુર્લભ તાથી પ્રાપ્ત કરેલ છે, તે જ્યાં સુધી હું જીવું, ત્યાં સુધી અહીં વ્રત વગરને મારી પાસે જ રહે. હે કુલતિલક ! તારા વિરહમાં મારો આત્મા જલદી ચાલ્યો જશે. હું પરલોકગમન કરું, પછી તું પ્રવ્રજ્યા અંગીકાર કરજે. એમ કરવાથી તે સુંદર ! તેં કૃતજ્ઞતા કરેલી કહેવાશે. મેઘ–પાણીના પરપોટા, વિજળીલતા, કુશાગ્ર જળબિન્દુ, ધ્વજાપટ આદિની ઉપમાવાળા મનુષ્યના જીવિતમાં મરણ પ્રથમ કેનું થશે અને પાછળ કોણ મૃત્યુ પામશે ? તે કોણ જાણી શકે છે? આ અતિદુર્લભ બધિ ફરી ક્યારે થશે? હે માતાજી ! ધર્યનું અવલંબન કરીને મને રજા આપી મુક્ત કરે.” ધારિણી–મિત મધુર વચન બોલનાર, લજજા-મર્યાદા ગુણથી મનોહર, શરદચંદ્ર સમાન મુખવાળી, નીલકમલના પત્ર સમાન નેત્રવાળી, નિપુણ વિનય કરનારી એવી આઠ રાજપુત્રીઓ સાથે તારો વિવાહ કરેલો છે. તેની સાથે પાંચ પ્રકારના સારભૂત વિષય ભોગવ. અત્યારે પોતાના કુળમાં રહીને ધમ કર, પાછળ એકાંતે વૈરાગી બની પ્રજ્યા સ્વીકારજે. મેઘ-આ સ્ત્રીઓ અશુચિસ્થાન સ્વરૂપ છે, જન્મ પણ અશુચિથી થાય છે. અશુચિ પદાર્થનું જ અવલંબન કરનારી છે, ઘણા ભાગે અનાર્ય-કાર્ય કરવામાં સજજ, ગ, વૃદ્ધાવસ્થાથી જર્જરિત થનારી મરણના છેડાવાળી એવી સ્ત્રીઓ વિષે પરમાર્થ જાણનાર કયે પુરુષ તેમાં રાગ કરે ? ધારિણી–હે પુત્ર! વંશ-પરંપરાથી મેળવેલું આ ધનનું સન્માન કર, દીનઅનાથને દાન આપ, બંધુવર્ગ સાથે તેને ભગવટો કર, એમ કરવાથી તારો અખૂટ યશ ઉછળશે અને બંદીજને પણ તારા ગુણોનું કીર્તન કરશે જ્યારે તરુણાવસ્થા પૂરી થાય, એટલે પાછળની વયમાં દીક્ષા અંગીકાર કરજે. મેઘ-પિતાની ધનસંપત્તિના વારસદાર-સમાન નેત્રવાળા, જળ અને અગ્નિને સાધારણ, નદીના તરંગ સરખી ચપળ એ સંપત્તિમાં કયે બુદ્ધિશાળી મમત્વભાવ કરે ?” Page #304 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમાર-કથા [ ૨૬૧ ધારિણી–હે પુત્ર! ખગની તીકણધારા ઉપર ચાલવા સરખા દુષ્કર વ્રત પાલન સામાન્ય માટે મુશ્કેલ છે, તો પછી તારા સરખા સુકુમાળ દેહવાળા અને રાજવૈભવ ભોગવનાર માટે તે અતિદુષ્કર છે. મેઘ-જેણે તેને ઉદ્યમ કરવાને વ્યવસાય કર્યો ન હોય, તેવા પુરુષને આ સર્વ દુષ્કર જ જણાય, પરંતુ ઉદ્યમ-ધનવાળાને સર્વ કાર્યો એકદમ સિદ્ધ થયેલાં જણાય છે. એ પ્રમાણે સખત વિરોધ કરતા માતા, બંધુવ તથા દીક્ષાની પ્રતિકૂળ બોલનારા સર્વને નિરુત્તર કરી વિનોપચાર કરવી પૂર્વક વિવિધ સેંકડો યુક્તિ-સહિત તેઓને પ્રત્યુત્તરો આપી પોતાના આત્માને મુક્ત કર્યો. છતાં ઈષ્ટ પદાર્થોનો ત્યાગ કરી, કાયર માણસને વિસ્મય પમાડનારી, સમગ્ર ભવ-દુઃખથી મુક્ત કરાવવા સમર્થ એવી દિક્ષા મેઘકુમારે ગ્રહણ કરી. જિનેશ્વર ભગવંતે કરવા લાયક વસ્તુ સંબંધી મનોહર સ્વરથી તેને સમજણ આપી કે, “હે સૌમ્ય! તારે હવે આ પ્રમાણે જયણથી બેસવું, ઉઠવું, સુવું, લેવું, મૂકવું ઈત્યાદિક ચેષ્ટાઓ જયણાથી કરવી-એમ હિત-શિખામણ આપી. શિક્ષાઓ માટે ગણઘર મહારાજને સોંપ્યો. સંધ્યા-સમયે સંથારાની ભૂમિની વહેંચણી કરતાં મેઘકુમારની સંથારાભૂમિ દ્વારે દેશમાં આવી. સાધુઓ દ્વાર પાસેથી મેઘના સંથારાનું ઉલ્લંઘન કરતાં કરતાં અને કદાચ કઈક વખતે પગ વગેરેથી મને સજજડ સંઘટ્ટ છે, આંખ મીંચવા જેટલે સમય પણ મને નિદ્રા ન આવી, એટલે રાત્રે વિચાર્યું. વિચારવા લાગ્યો કે ગૃહવાસમાં હતો, ત્યારે આ સાધુઓ મારું ગૌરવ કરતા હતા. અત્યારે મારા તરફ નિઃપૃહ ચિત્તવાળા થઈને આ મુનિએ મારો પરાભવ કરે છે, તો મુનિપણું મારા માટે દુષ્કર અને અશક્ય લાગે છે. તે હવે સવારે ભગવંતને પૂછીને ફરી પાછો ઘરે જાઉં.” પછી સૂર્યોદય સમયે સાધુઓ સહિત ભગવંત પાસે ગયો અને ભક્તિથી સ્વામીને વંદન કરી પિતાને સ્થાને બેઠે એટલે અરિહંત ભગવંતે તેને સંબોધ્યું કે, “હે મેઘ ! તને રાત્રે મનમાં આવો સંકલ્પ ઉત્પન્ન થયે કે-“હું ઘરે જાઉં, પરંતુ તેમ કરવું એગ્ય નથી. કારણ આ ભવથી પહેલાના ત્રીજા ભવમાં તું હાથી હતો. (૧૦૦) કેવો? તે કે– આ જ ભરતક્ષેત્રમાં વિતાવ્ય પર્વતની તળેટીમાં વનવાસીઓએ “સુમેરુ” એવું નામ પાડયું હતું, સર્વ પૂર્ણ અંગે વાળો, હજાર હાથણીને સ્વામી, નિરંતર રતિક્રીડામાં પ્રસક્ત ચિત્તવાળા, અત્યંત મનગમતા હાથીના પુરુષ બચ્ચા અને નાની હાથણીઓ સાથે પર્વતના આંતરાઓમાં, વનોમાં, નદીમાં, તેમ જ ઝરણાઓમાં, સરોવરોમાં અત્યંત પ્રચંડ ક્રોધભાવવાળો ફરતો ફરતો હવે કઈક સમયે ઉનાળાને ગ્રીષ્મકાળ આવ્ય, ત્યારે ગરમ ન ગમે તેવો સખત ભયંકર તથા જેમાં ઘણું ધૂળ ઉડતી હોય તેવા વંટોળિયા સરખો વાયરો સર્વત્ર કુંકાવા લાગ્યા. એટલે તરુગણ પરસ્પર ઘસાવા લાગ્યા, એટલે તેમાંથી ભયંકર દાવાનળ સળગ્યા. પ્રલયકાળના અગ્નિ સરખા આ અગ્નિને તે દેખે. તે સમયે વને બળવા લાગ્યાં, શરણ વગરને શ્વાદ-સમુદાય ભયંકર અવાજ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] ઉપદેશપદ- અનુવાદ કરીને ભુવનતલ ભરી દેતે હતો. તેઓ નાસભાગ કરવા લાગ્યા. વન-દાવાનળ ચારે બાજુ ફેલાયો, એટલે તેના ગોટેગોટા ધૂમાડાઓ પણ સર્વત્ર ફેલાઈ ગયા, સર્વ તૃણ અને કાછો મમરૂપ બની ગયા. તે દાવાનળના જવાલાઓના તાપથી ઝળી રહેલા દેહવાળે ઘોર સૂઢ-પ્રસર સંકોચીને માટી ચીસો પાડતો, લિંડાના પિંડાને છોડતો, વેલા અને તેના મંડપને તોડત, તૃષ્ણા લાગવાના કારણે સર્વાગે શિથિલ બનેલો, યૂથની ચિતાથી મુક્ત બનેલ તે દોડતા દોડતો અતિ અ૯૫જળવાળા, ઘણું કાદવવાળા, એક સરોવરમાં પહોંચ્યા. ત્યાં કિનારા પરથી અંદર ઉતરવા લાગ્યા, પરંતુ જળ ન મેળવ્યું અને કાદવમાં અંદર ખેંચી ગયો, હવે ત્યાંથી એક ડગલું પણ ખસી શકે તેમ ન હતા. દરમ્યાન નસાડી મૂકેલા એક યુવાન હાથીએ તેને જે અને રોષપૂર્વક દંતૂશળના અણુવાળા આગલા ભાગથી પીઠપ્રદેશમાં ઘાયલ કર્યો, એટલે ન સહન કરી શકાય તેવી આકરી વેદના પામ્યા. સાત દિવસ સુધી ભારી વેદના સહન કરીને એકસો વીશ વર્ષ જીવીને આત–રૌદ્રધ્યાનના માનસવાળે મૃત્યુ પામીને આ જ ભારતના વિધ્યપર્વતની તળેટીમાં ચાર દંકૂશળવાળો, પિતાની ઉત્કટ ગંધથી સર્વ હાથીઓના ગર્વને દૂર કરતે, જેનાં સાતે અંગો લક્ષણવંતાં છે, શરદકાળના આકાશ સરખા ઉજ્વલ દેહવાળો હાથી ઉતપન્ન થયે. કાલક્રમે યૌવનવય પા, સાતસો હાથણીઓનો સ્વામી થયે, વનવાસી શબરે એ “મેરુ પ્રભ” એવું નામ સ્થાપન કર્યું. પિતાના પરિવાર–સહિત વનમાં પરિભ્રમણ કરતાં કરતાં કંઈક સમયે ગ્રીષ્મ-સમયમાં વનમાં દાવાગ્નિ સળગેલો દેખે. ધીમે ધીમે અગ્નિ વધવા લાગ્યો, તે દેખીને તે સમયે પૂર્વભવની જાતિ યાદ આવી. તે વખતે તે દાવાનળથી પિતાને મહાકણ પૂર્વક બચાવ્યા. તે વખતે તેં વિચાર્યું કે, “દરેક વખતે ઉનાળામાં આ દાવાગ્નિ સળગશે. તે પહેલાથી જ તેને પ્રતિકાર ચિતવું. પ્રથમ વર્ષા સમયમાં પોતાના પરિવાર-સહિત તે અને તારા પરિવારે ગંગાનદીના દક્ષિણ બાજુના કિનારે સર્વ વૃક્ષેને ઉખેડી નાખ્યા અને તેને ઢગલો દૂર દૂર બહાર ફેંકી દીધો. એક એવા પ્રકારનું ઝાડ-બીડ, ઘાસ વગરનું એકાંતે અગ્નિ ન સળગે તેવું મેટું મેદાન તૈયાર કર્યું. ફરી પણ વર્ષાકાળમાં પોતાના પરિવાર–સહિત સર્વ જગો પર શુદ્ધિ કરી. એવી રીતે ચોમાસામાં ત્રીજી વખત પણ જમીનની શુદ્ધિ કરી. ઝાડ-બીડ, ઘાસ વગરનું સપાટ મેદાન એવું ચેખું તૈયાર કર્યું કે, આગને ભય લાગે નહિં. આ પ્રમાણે દરેક વર્ષે દાવાનળથી બચવા માટે બનાવો અને સ્વસ્થતા અનુભવ હતો. કઈક સમયે દાવાનળ સળગ્યો, એટલે તું પરિવાર-સહિત તે ભૂમિસ્થળમાં ગ. બીજા પણ વનમાં વસનારા છ દવાગ્નિથી ભય પામેલા ત્યાં ગયા. એવી રીતે અનેક જીવે ત્યાં એકઠા થયા છે. કેઈ હાલવા-ચાલવા કે ખસવા સમર્થ ન થયા. જેવી રીતે હાથી રહેતે હતો, તેવી રીતે પરસ્પર ઈર્ષ્યા– અભિમાન છોડીને તે પ્રાણિસમુદાય ઘણું ભયના ભાવથી તે સ્થાનમાં સમાઈને રહેતા હતા. હાથીએ કેઈ વખત શરીર ખંજવાળવા માટે એક પગ ઉંચો કર્યો. બીજા બળવાને તેને તે પ્રદેશમાં Page #306 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમાર-કથા [ ર૬૩ ધકેલ્યો, એટલે એક સસલો પગના સ્થાને આવી ગયો. (૧૨૫) તે દેખ્યો, એટલે દયાથી તારું હૃદય પૂરાઈ ગયું. પોતાની પીડા ન ગણકારતાં તે પગ અદ્ધર ધરી રાખ્યો. તે સસલાની અતિદુષ્કર દયા કરવાના પરિણામે તે ભાવ ઘટાડી નાખ્યા. મનુષ્ય-આયુ ઉપાર્જન કર્યુંતેમ જ સમ્યક્ત્વ બીજ મેળવ્યું. અઢી દિવસ પછી દાવાનળ શાન્ત - થયો. એટલે વનના પ્રાણીઓ તે પ્રદેશમાંથી નીકળી ગયા, એટલે તે પગ નીચે મૂકવાની જેટલામાં ચેષ્ટા કરી, તેટલામાં તું વૃદ્ધપણાના કારણે શરીર પણ સર્વાગે ઘસાઈ જીણ થયું હતું. સર્વ સંધિનાં સ્થાનોમાં લેહી વહેતું અટકી ગયું હતું, સાંધાઓ જકડાઈ ગયા હતા, અતિ પરેશાની સહેતો વાહત પર્વતની જેમ તું એકદમ ધસ કરતાંક ભૂમિ પર ઢળી પડ્યો. શરીરમાં દાહજવરની પીડા થઈ. કાગડા, ગીધ, શિયાળ વગેરે ચાંચ અને દાંતથી તેના શરીરનું ભક્ષણ કરતા હતા. ત્રણ રાત્રિ-દિવસ તીવ્ર વેદના અનુભવીને એકસો વર્ષોનું આયુષ્ય જીવીને શુભ ભાવના પામેલ તું કાલ પામીને અહિં ધારિણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તો હે મેઘ ! જે વખતે ભવસ્વરૂપ સમજતો ન હતો, ત્યારે તિર્થ"ચ-ભવમાં તે આવા પ્રકારની આકરી વેદના સહન કરી, તે પછી આજે આ મુનિઓના દેહસંઘટ્ટાની પીડા કેમ સહન કરતો નથી ? પૂર્વના ભવો સાંભળીને ક્ષણમાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયે. નેત્રમાં હર્ષાશ્રુ ભરાઈ ગયાં. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા ફરીને, ભાવથી વંદન કરીને “મિચ્છા દુક્કડં” કહેવા પૂર્વક મેઘે કહ્યું કે, “મારાં નેત્ર-યુગલ સિવાય બાકીનાં મારાં અંગોને હું સાધુઓને અર્પણ કરું છું. તેમની ઈચ્છા પ્રમાણે ભલે સંઘટ્ટ કરે” -એ પ્રમાણે મેઘમુનિએ અભિગ્રહ કર્યો. તેણે અગિયાર અંગોનો અભ્યાસ કર્યો, ભિક્ષુપ્રતિમા અંગીકાર કરી, તે ગુણરત્ન સંવત્સર તપ કરીને સર્વ શરીરની સંલેખના કરીને ચિંતવવા લાગ્યો કે, જ્યાં સુધી સર્વ શુભાથ એવા જિનેશ્વર ભગવંત વિહાર કરે છે, તે ચરમકાળની ક્રિયા માટે કરી લેવી યુક્ત છે. ત્યારપછી ભગવંતને પૂછે છે કે, “હે સ્વામિ ! હું આ તપવિશેષના અનુષ્ઠાનથી બેસવાની વગેરે કષ્ટવાળી કિયાઓ આપની આજ્ઞાથી કરું. આપની અનુજ્ઞાથી રાજગૃહ બહાર આ “વિપુલ ” નામના પર્વત ઉપર અનશન-વિધિ કરવાની મારી ઇચ્છા વર્તે છે. ત્યાર પછી પ્રાપ્ત થયેલી અનુજ્ઞાવાળા તે મેઘમુનિ સર્વ શ્રમણ સંઘને ખમાવીને, બીજા કૃતગી મુનિવરો સાથે ધીમે ધીમે તે પર્વત ઉપર ચડવા લાગ્યા. સમગ્ર શલ્ય-રહિત એવા તે મેઘમુનિ વિશુદ્ધ શિલાતલ ઉપર બેઠા. એક પક્ષનું અનશન પાલન કરીને “વિજય” નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તેમને દીક્ષા-પર્યાય બાર વરસને હતા. ત્યાંથી વેલા તેઓ મહાવિદેહમાં જલ્દી બોધ પામી સિદ્ધિ પામશે. (૧૪૩) - સંગ્રહગાથા અક્ષરાર્થ–મેઘકુમાર નામ પાડયું, ભગવંત પાસે ધમં શ્રવણ કરતાં પ્રથમ વખત જે મોક્ષાભિલાષા થઈ, તેથી જ પ્રવજ્યા થઈ, સાંકડી વસતિમાં સંથારાની ભૂમિમાં તેના પગના સંઘા લાગવા તે કારણથી, ચારિત્રમોહના ઉદયથી સંકલેશ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] ઉપદેશપદ-અનુવાદ ઉત્પન્ન થયા. “આ સાધુઓ હું ગૃહસ્થ હતા, ત્યારે મારું ગૌરવ જાળવતા હતા, તો હવે હું ઘરે જાઉં એવી ચિંતા ઉત્પન્ન થઈ. પ્રભાતે વીર ભગવંતે તેને કહ્યું કે, “રાત્રે તે આ પ્રકારે ચિંતવ્યું.” “સાચી વાત” એમ કબૂલ્યું, ભગવાને કહ્યું કે, “તારે આમ વિચારવું યંગ્ય નથી. કારણ કે- આ ભવ પહેલાના ત્રીજા ભવમાં તું “સુમેરુ નામને હાથી હતા. વૃદ્ધ થતાં વનમાં દવાગ્નિ સળગ્યા. ભય પામી નાઠો. તાશ લાગી, એટલે તું કાંઠા વગરના અ૮૫જળવાળા કાદવવાળા સરોવરમાં ઉતર્યો. બીજા હાથીએ દંકૂશળથી તને ઘાયલ કર્યો. સાત દિવસ વેદના સહી મૃત્યુ પામ્યા. ફરી “મેરુપ્રભ” નામનો હાથી થયો. ફરી દવ લાગે, એટલે જાતિસ્મરણ થયું. પૂર્વભવમાં વનદવથી મારું મરણ થયું હતું, માટે તેને પ્રતિકાર થાય તેમ કરું. વર્ષાકાલ થયો, એટલે તૃણ, કાષ્ઠ વગેરે દાહ્ય વસ્તુઓ દૂર કરીને જ્યારે ઉષ્ણકાળમાં વનદવ ફેલાય, તો તે સ્થાનમાં તેને રહેવાનું થાય, તેમ જ બીજા જીવોને પણ તે સ્થાન શરણ આપનારું બને. ત્યારપછી વનદવ લાગવાથી તે ઉજજડ સ્થાનમાં ઘણા પશુઓ જીવ બચાવવા દોડી આવ્યા, જેથી સંકડામણ થઈ ગઈ. હાથીએ પગ ઉંચો કર્યો, તે તે વખતે શરીર ખયું. પગની જગામાં સસલું આવીને સ્થિર થયું. અનુકંપાથી તે પગ અદ્ધર રાખે. દયા-પરિણામથી ભવ ટૂંકા કર્યા, મનુષ્ય-આયુષ્ય બાંધ્યું. ત્રીજા દિવસે તું ભૂમિ પર ઢળી પડ્યો. ત્યાર પછી રાજગૃહમાં જન્મ થયે. ધર્મ શ્રવણ કર્યો. ચારિત્રની ભાવના થઈ. આગલા ભવમાં તિર્યંચમાં હતા. ત્યારે કાગડા, ગીધ, શિયાળ વગેરે તારું ભક્ષણ કરતા હતા, તેને સહન કરવાથી, સસલાની અનુકંપાથી ગુણ-ઉપકાર થયો. જેથી આ પ્રત્રજ્યારૂપ લાભ થશે. આ સાંભળી સંવેગ થયે. ‘મારું દુષ્કૃત મિથ્યા થાઓ” એવા પ્રકારના પ્રાયશ્ચિત્તથી, ચારિત્ર-પરિણતિની નિર્મલતા થાય છે. તથા આખી જિંદગી સુધી શુદ્ધ પ્રવૃત્તિરૂપ પ્રત્રજ્યા પાળી. ત્યાંથી “વિજય” વિમાનમાં ઉત્પન્ન થયે. ત્યાંથી બોધ પામી સિદ્ધિ પ્રાપ્ત કરશે (૨૬૫ થી ૨૭૨) ૨૭૩–કંટક-ખલના સમાન, માગ માં ચાલતા પથિકને કાંટો વાગવા સમાન આ મેઘમુનિને ચિત્તને સંલેશ થયો. તે કેવો? તે કે, પરિમિત વિન્ન કરનાર, તે કાંટા સમાન વિદન નીકળી ગયું–એટલે છેક છેલ્લા ભવ સુધી સમ્યગદર્શનાદિ રૂપ સિદ્ધિમાગે અખલિતપણે ગમન કરી શકે. (૨૭૩) હવે દહન દેવતાનું દષ્ટાન્ત કહેવાની અભિલાષાવાળા કહે છે – ર૭૪–પાટલિપુત્ર નામના નગરમાં હુતાશન નામને બ્રાહ્મણ, તેને જ્વલનશિખા નામની પત્ની હતી. આ બંને શ્રાવકો હતા. તેમને જવલન અને દહન નામના બે પુત્ર થયા. તે બંનેએ દીક્ષા લીધી, સૌધર્મ દેવલોકમાં પાંચપલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા. આમલકપા નગરીમાં મહાવીર ભગવંતની પાસે નીચે આવ્યા અને તેમની આગળ નાટક કરવા માટે વિક્રિયરૂપ વિકુવ્યું. ગણધર ભગવંતે પૃચ્છા કરી. (૨૭૪) એ સંબંધી છ ગાથાથી વિચાર કરે છે– Page #308 -------------------------------------------------------------------------- ________________ માયાવી દહેન [ ૨૬૫ ૨૭૫ થી ૨૮૦—પાટલ વૃક્ષના પુષ્પની સુગંધ સમાન ઉત્તમ શીલ વડે જ્યાં લેાકેા મનેાહર હતા, લેાચન અને મનને હરણ કરનાર અને સુંદર ભેાગે વડે દેવ-સમૂહની પણ જ્યાંના લેાકેા હરીફાઇ કરતા હતા; એવા પાટલિપુત્ર નગરમાં સારી રીતે આહુતિ આપેલ ક્રુવિનયરૂપ કાષ્ઠને ખાળવામાં અગ્નિ સરખા હુતાશન નામના વિપ્ર હતા. તેને દુઃશીલ લેાકેાના માનસના વિકલ્પે રૂપી ભ્રમર-પક્તિ માટે અગ્નિશિખા સરખી, વિનયરૂપી માણિક્યનું ભાજન એવી જવલનશખા નામની ભાર્યા હતી. કુલના સમુચિત રીત-રીવાજોનું પાલન કરતા અને શ્રાવકધર્મમાં તત્પર એવા તે ખનેના દિવસે પસાર થતા હતા, ત્યારે કેટલાક દિવસો પછી તેમને સુખ સ્વરૂપવાળા અનુક્રમે જવલન અને દહન નામના બે પુત્રો થયા. ઉંમર લાયક થયા, એટલે માત-પિતાનાં સર્વ કાર્યમાં તેના ચિત્તને અનુસરનારા થયા. સમગ્ર ભવ્યજીવા રૂપી કમળાને વિકસિત કરનાર સૂર્ય સરખા ધર્માં ઘાષસૂરિ વિહાર કરતા કરતા પધાર્યા અને મુનિએને ચેાગ્ય એવા સ્થાનમાં શકાયા. એટલે ઉત્પન્ન થયેલા અતિષ પૂર્ણાંક નગરલેાકેાએ તે ભગવંતને વંદના કરી અને ભવરૂપી કેદખાનામાંથી બહાર કાઢનાર એવા ઘણા ધર્મ શ્રવણ કર્યાં. ત્યાર પછી પેાતાના આસનને ત્યાગ કરીને હુતાશને કહ્યું કે, ‘હે ભગવંત! ભવથી ભય પામેલા મનવાળા હું આખા કુટુ'ખ-સહિત દીક્ષા લેવાની અભિલાષાવાળા છું અને તે આપના ચરણ-કમળમાં જ અંગીકાર કરીશ ગુરુએ’ કહ્યું કે, ‘હે સૌમ્ય! આમાં વિલંબ કરવેશ ચૈાન્ય નથી.' આ પ્રમાણે ગુરુનું મન જાણીને જિનમંદિરમાં પૂજાદિક કાર્યો કરાવ્યાં. સકુટુંબ-પરિવાર આ હુતાશને આશ્ચર્ય ઉત્પન્ન થાય, તેવા પ્રકારની પ્રવ્રજ્યા અંગીકાર કરી અને સવ આસવદ્વાર ખંધ કર્યો. અતિ ઉગ્ર ભવ-વૈરાગ્યવાળા કુટુંબને ઘેર તપ કરાવે છે, તેમ જ શુદ્ધ પરિણામયુક્ત વના ચણા ચાવવા સમાન પ્રત્રજ્યાનું પાલન કરતા હતા. પરંતુ દહન, જ્વલન સાધુને માયાથી સર્વ ક્રિયામાં છેતરતા હતેા. અરે ! આ હું હમણા આવું છું. ઈત્યાદિ માયાસ્થાનને કહીને માયા આચરતા હતે, પરંતુ વિપરીત પદાર્થીની પ્રરૂપણા કરતા ન હતા. એ પ્રમાણે પ્રાયઃ તેના જન્મ પ્રમાદમાં ગયા. ક્રાઇ દિવસ પણ ગુરુ પાસે માયાશલ્યની આલેાચના-પ્રાયશ્ચિત ન કર્યાં. સલે. ખના વગેરે વિધિ-સહિત અનશન કરીને મૃત્યુ પામી સૌધર્મ-દેવલાકમાં ઉત્પન્ન થયા. સરળભાવથી જવલન પશુ તેવા પ્રકારની ક્રિયાઓમાં તત્પર બનેલે તે જ દેવલાકમાં દેવપશુ. પામ્યા. ઈન્દ્રમહારાજાને બાહ્ય, મધ્યમ અને અભ્યંતર એમ ત્રણ પદાએ હાય છે. તેમનાં અનુક્રમે જવણા, ચંડા અને મિતા એવાં ત્રણ નામે છે. અભ્યંતર પ`દા સાથે વિચારણા કરે અને બીજી સાથે તેને દઢ નિણ્ય કરે. વિકલ્પ વગર કરવાનું જ એવા કાયના આદેશ ત્રીજી પદામાં નક્કી થાય. સમિતા મધ્યપ દાને મેલાવીને અને સાથે જયણા-પૂર્વક ઇન્દ્ર પાસે જાતે જ આવે અને પરમ સ ંતેષને પામે. ત્રીજીની સાથે કાર્યાદેશ વિના વિકલ્પથી કરવા ચેાગ્ય થાય છે. તે મ્'ને ઇન્દ્રમહારાજાની અભ્યંતર પદામાં પાંચ પત્યેાપમના આયુષ્યવાળા + 1 » A * - ૩૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ-અનુવાદ દેવો ઉત્પન્ન થયા. પૂર્વભવના સ્નેહના કારણે આમ્રશાલ વનમાં બંને સાથે આમલક૯૫ નામની નગરીમાં ભગવાન વર્ધમાન સ્વામીના થયેલા સમવસરણમાં પોતપોતાના પરિવાર-સહિત આવ્યા. ત્રણ પ્રદક્ષિણા ફરીને ભગવંતને વંદના કરી. અતિભક્તિ-પૂર્ણ માનસથી તેઓએ ત્યાં નાટક પ્રવર્તાવ્યું. તેમાં જવલનદેવ જે ચિતવે, તેવાં રૂપ વિક્ર્વી શકે છે, જ્યારે બીજા દેવને વિપરીત રૂપે થતાં હતાં. ગૌતમ ભગવંત આ વૃત્તાન્ત જાણતા હોવા છતાં પણ ન જાણનારને પ્રતિબોધ કરવા માટે ભગવંતને પૂછતા હતા કે, “ક્યા કારણથી એકને વિપરીત રૂપ થાય છે. ભગવંતે કહ્યું કે, પૂર્વજન્મમાં તેણે માયા-કપટ કરેલાં હતાં, તેનાથી ઉપાર્જન કરેલા કર્મના કારણે તેમ થાય છે, પૂર્વજન્મ સંબંધી સમગ્ર વૃત્તાન્ત જણાવ્યા. તે કર્મને ભયંકર અનુગમ-પાછળ પાછળ કર્મનું આવવાનું થવારૂપ અનુબંધ તેને થશે. તે સાંભળીને અનેક પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા અને વિષધરની વાંકી ગતિ-વિષના વેગ સમાન વિષમ એવા કપટના દોષોથી અનેક લોકો પાછા હઠવા. (૨૬). સંગ્રહગાથાને અક્ષરાર્થ-હુતાશન અને જવલનશિખા નામના પતિ-પત્ની હતાં. જવલન અને દહન નામના તેમના બે પુત્રો હતા. આ ચાર માણસોના કુટુંબને પાટલિપુત્ર નગરમાં ધમશેષ ગુરુ પાસે ભવ-વૈરાગ્ય પ્રાપ્ત થયો અને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી, તેમની શક્તિ અનુસાર અનશનાદિક તપ અને સમગ્ર સાધુ-સામાચારી સેવતા હતા. બે ભાઈઓમાં જે પ્રથમ જવલન નામને હતું, તે સરલાશય હતો અને સભ્ય પ્રકારે યથાર્થ તપ-પ્રત્રજ્યા કરતો હતો. જ્યારે દહન નામનો બીજો માયાવી હતો. પડિલેહણા, પ્રમાર્જનાદિ સામાચારી જવલનની જેમ કરતો હતો. તેથી શું? તો કે-“હમણાં હું આવું છું” વગેરે કબૂલ કરીને પણ માયાસ્થાન વગેરે સેવન કરીને બીજા મોટાભાઈને ઠગતે હતા. શું અનુપયોગથી ઠગતો હતો ? તેના સમાધાનમાં જણાવે છે કેત્રીજા કષાયરૂપ માયા-પ્રપંચ, ક્રિયા સંબંધી માયા કરતો હતો, નહિં કે પદાર્થ–પ્રજ્ઞાપનાદિ વિષયક માયા. એ પ્રમાણે ક્રિયા-વંચન પણે ઘણે ભાગે તેને સમય પસાર થતો હતો. છેડે દ્રવ્ય-ભાવથી દુર્બળ કરવા લક્ષણ સંલેખના બંનેએ કરી. ત્યાર પછી સૌધર્મ દેવલોકમાં બંને ગયા, બંને ભાઈઓ અત્યંતર પર્ષદામાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા મહર્થિક દેવ થયા. કેઈક સમયે આમલક૯પા નામની નગરીમાં આમ્રશાલ વનમાં મહાવીર ભગવંતનું સમવસરણ થયેલું હતું, ત્યાં અને વંદના માટે આવેલા હતા. નાટકવિધિ બતાવતાં તેઓને વિપર્યાસ થયો. કેવી રીતે ? તો કે “સ્ત્રી, પુરુષ વગેરે પણ રૂ૫ વિકુવશ” એમ ચિંતવતાં એક જવલનદેવને ઈચ્છા પ્રમાણે રૂપ થતું હતું. જ્યારે બીજા દહનને ચિંતવેલા રૂપ કરતાં પ્રતિકુલ રૂપ થતું હતું. ત્યારે ગૌતમ ભગવંતે આ સ્વરૂપ પોતે જાણતા હોવા છતાં પર્ષદાના બેધ માટે પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! ઉલટું કેમ થયું?” ભગવંતે પ્રરૂપણું કરી કે, આ ક્રિયાવિષયક ઠગવાને અપરાધ કર્યો હતે. આગલા ભવની ચારિત્રની ક્રિયામાં Page #310 -------------------------------------------------------------------------- ________________ માયાવી દહન, અહંદુદત્ત-કથા [ ૨૬૭ માયા કરેલી હતી, તેથી તેને વિપરીત રૂપ ઉત્પન્ન થાય છે. ઘણે ભાગે સર્વ ક્રિયાઓમાં આ માયા પાછળ-પાછળ જનારી છે. નાટ્યવિધિ-ન્યાયથી કેટલાક ભવ સુધી માયાનું ફળ તેને અનુસરશે. કહેવાને ભાવ એ છે કે–બાધિને વિપર્યાસ થયો હોય તે આ ભવમાં શ્રદ્ધાને ફેરફાર થયો હોય તો અનેક ભવમાં બધિનો વિપર્યાસ-મિથ્યાત્વ સાથે ચાલ્યું આવે અને ક્રિયામાં વિપર્યાસ થાય, તે ક્રિયામાં અનેક જન્માંતરમાં વિપરીતતા સાથે ચાલી આવે. (૨૭૬ થી ૨૮૦) એ જ વાત વિચારવા કહે છે – ૨૮૧–વિપરીત અગર અપૂર્ણ કિયાઓ-વર્તને દહન દેવે કરેલી હોવાથી જે કર્મ બાંધ્યું હતું, તે એવા પ્રકારની કિયાથી વિપરીત ક્રિયારૂપ તેને દેવભવમાં ઉદયમાં આવ્યું. (૨૮૧) - ૨૮૨–જે કારણથી કર્મ સાનુબંધ છે, એટલે ભવાંતરમાં પણ સાથે સાથે આવે છે, તેથી દહનને કેટલાક ભ સુધી તે વિચિત્ર કમ નડતર રૂપ બન્યું. સ્વર્ગ કે મેક્ષ ફળ આપનાર ધર્માનુષ્ઠાનની કિયા અલ્પ પણ માર્ગથી પ્રતિકૂલપણે વારંવાર સેવન કરવામાં આવે અને તેનાથી જે કમ ઉપાર્જન કરવામાં આવે, તે લાંબા કાળ સુધી મેટા યત્નથી દૂર કરી શકાય છે. (૨૮૨) ચાલુ અધિકારમાં જડતાં કહે છે– ૨૮૩–તેવા પ્રકારના માર્ગમાં પ્રવર્તતા પથિકને તાવ આવવાથી ઉત્પન્ન થયેલ વિધ્ર-સમાન વિ દહનના જીવને ઉત્પન્ન થયું–તેમ શાસ્ત્રના જાણનાર કહે છે. જે કારણ માટે આમ છે, તેથી કરીને વિદન દૂર થયા પછીના ઉત્તર કાળમાં તાત્વિક સમ્યગ્દર્શનાદિના સેવન કરવા સ્વરૂપ ભાવ આરાધનાના સંગથી નિર્વાણમાં અખંડ ગમન થશે. (૨૮૩) હવે અહંદૂત્તનું ઉદાહરણ કહે છે – અહંત ઉદાહરણ ઈન્દ્રની સંપત્તિની સ્પર્ધા કરનાર એલપુર નામના નગરમાં બળવાન શત્રુઓને મહાત કરનાર જિતશત્રુ નામને રાજા હતા. તે રાજા પવિત્ર સામ, દામ વગેરે નીતિના માર્ગે સમગ્ર પૃથ્વીતલનું પાલન કરતા હોવાથી દેશ-દેશાવરમાં તેની ઉજજવલ કીર્તિ પ્રસરી. રૂપ અને યૌવન સાથે વિનયાદિ ગુણરૂપી મણિની ખાણ સમાન આવનારને પ્રથમ આવો–પધારો” એમ કહેનારી, લક્ષ્મીદેવી સરખી કમલમુખી નામની તે રાજાને પત્ની હતી. ઈન્દ્રની જેમ વિષાદ જેને દૂર થાય છે, એવા તેને પ્રિયાની સાથે વિષયસુખ ભોગવતાં તેમ જ લક્ષ્મી વિલાસ કરતાં તેમના દિવસે સુખમાં પસાર થતા હતા, તેટલામાં તેમને અનુક્રમે અપરાજિત અને સમરકેતુ નામના બે પુત્રો થયા. સમગ્ર કળારૂપી સમુદ્રને પાર પામેલા કામદેવના સમાન સુંદર આકૃતિવાળા અપરાજિત કુમામારને યુવરાજપદે સ્થાપન કર્યો, જ્યારે સમરકેતુ કુમારને ઉજજેણી નગરી નાનો કુમાર Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] ઉપદેશપદ-અનુવાદ તરીકે આપી. આ પ્રમાણે દિવસે વીતી રહેલા હતા. કેઈક વખત તેના દેશને ભાંગફેડ કરતે કોઈક રાજા હતા, તેના ઉપર ઘણે રોષ પામેલા આ રાજાની અનુજ્ઞાથી અપરાજિત યુવરાજ કુમાર તેની સામે જય મેળવવા માટે ગયે. ચતુરંગ સેના સહિત કુમાર ગયો, અતિ ખળભળતા સમુદ્રના કલોલ સરખા તેના સૈન્ય સાથે ભયંકર યુદ્ધ જામ્યું. યુદ્ધ કેવા પ્રકારનું હતું? કે-આકરાં તીક્ષણ બાણ ફેંકાવાના કારણે આકાશમંડલ ઢંકાઈ ગયું, સુભટો સામસામે બાથ ભીડવા લાગ્યા. ઉભટ હાથીની ઘટાના આડંબરથી દૂર ચાલ્યું ગયું છે, સર્વ શત્રુન્ય જેમાં, તીક્ષણ અર્ધચંદ્રાકાર બાણોના સમૂહથી છેદાઈ ગયાં છે, વજાચિહ્નો, છત્રો જેમાં, ભયંકર શબ્દોવાળી ચીસોથી દિશાભાગો શબ્દસ્વરૂપ બની ગયા હતા. અતિ ઉગ્રતાથી ખ વડે હણતા ભયાનક મસ્તક વગરનાં ધડો નૃત્ય કરતાં હતાં. યમરાજાની નગરીના સીમાડા સરખું બીભત્સ અને ન જોઈ શકાય તેવું યુદ્ધ થયું. ત્યાં કુમારે જયલક્ષમીને સંગ પ્રાપ્ત કર્યો. ત્યાંથી પાછા વળતાં કુમારે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિહાર કરતા ઉજજવલ ચારિત્ર ધારી સુવિશુદ્ધ શ્રતરત્નના ભંડાર એવા રાધ નામના આચાર્યને જોયા. તેમની પાસે ધર્મશ્રવણ કરીને ભવથી વિરક્ત મનવાળો થયો. વસ્ત્રના છેડે લાગેલા તણખલાની જેમ રાજ્યલક્ષમીનો ત્યાગ કરી વજ સરખા દઢ ચિત્તવાળો તે એકદમ દીક્ષિત થશે. શાસ્ત્રમાં કહેલ બંને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી. હંમેશાં ગુરુના ચરણ-કમળમાં ભ્રમર-સમાન કુશલ આશયવાળ ધરાતલમાં સર્વત્ર વિહાર કરવા લાગ્યા. હવે રાધાચાર્ય કોઈ વખત વિહાર કરતા કરતા તગારા નગરીએ પધાર્યા. ઉનાળામાં તપેલી ભૂમિમાં નવીન મેઘની જોરદાર ધારાઓ વરસવાથી નવીન અંકુર-સમૂહવાળી લીલીછમ વનસ્પતિ ઉત્પન્ન થાય, તેમ રાધાચાર્યની વાણી રૂપી મેઘ-ધારાથી તગરા નગરીના લોકોને કષાયરૂપી દવાગ્નિ એ લવાઈ ગયે. અને વૈરાગ્ય-અંકુર ઉત્પન્ન થયા; તેથી તગરા નગરી અત્યંત મનેહર બની ગઈ. ઉજજેણી નગરીથી એક સાધુયુગલ તેમની પાસે આવ્યું. એટલે અહિં તગરામાં રહેલા સાધુઓએ તેમની યાચિત સેવા-ભક્તિ કરી. તે સાધુઓને આચાર્ય ભગવતે ત્યાંનાં ચિત્ય, સંઘની કુશળતાના સમાચાર પૂછળ્યા, એટલે તેઓએ કહ્યું કે, ત્યાં જિનચૈત્યોમાં શ્રેષ્ઠ પૂજાઓ, મહત્સવો થાય છે, રથયાત્રા નીકળે છે, ગુરુઓ પાસે નવીન જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવાય છે, સંઘ પણ પરમ પદ પામેલ છે. કોઈ વિદન રહેવા દીધું નથી, શ્રાવકો પણ પોતપોતાની અવસ્થાને ઉચિત ગુરુની શુશ્રષા આદિ ક્રિયાઓમાં તત્પર રહેલા છે. માત્ર તફાની રાજપુત્ર અને પુરોહિતપુત્ર સાધુઓને કનડગત કરી પરાભવ પમાડે છે. ત્યાં નિરુપસર્ગ વિહાર કરવો શ્રેય છે.” તે સાંભળી અપરાજિત સાધુ અતિશય ચિંતાગ્રસ્ત થયા છે, જે મારે સગભાઈ હોવા છતાં રાજા બની પ્રમાદી થયે ! સર્વ જગત પ્રત્યે વાત્સલ્ય રાખનારા, ઉત્તમ ક્રિયા કરનાર એવા સાધુઓને દુવિનીત કુમારો હેરાન કરે છે, તેને નિવારતો નથી.” “અરિહંતેનાં ચિત્યને દ્રોહ કરનાર, તથા તે ચેત્યોને અને જિનપ્રવચનને અવર્ણવાદ કરનાર હોય, અહિત કરનાર હોય, તે તેનું નિવારણ સર્વ સામર્થ્યથી કરવું.” એ આજ્ઞા અનુસાર તેમનો નિગ્રહ Page #312 -------------------------------------------------------------------------- ________________ સાધુ-પરાભવ-નિવારણ [ ૨૬૯ કરવા માટે વિચાર્યું. તેને નિગ્રહ કરવાની શક્તિ છે અને એમ કરવાથી મોટી દયા કરેલી પણ ગણાશે. બીજી વાત એ છે કે, સાધુ ઉપર આમ પ્રષ-ઉપસર્ગ કરવાથી વર્ષે-દુર્જય અજ્ઞાન અંધકાર-સમૂહથી વ્યાપ્ત બનેલા દુઃખ-કુલેશ પામેલા બિચારા જન્માંધની જેમ અનંતા સંસારમાં પરિભ્રમણ કરશે. પરમ વિનયથી આચાર્ય ભગવાનની રજા લઈને ઉજેણી નગરીમાં પહોંચ્યો અને કેમે કરી સાધુની વસતિમાં ગયો. વંદનાદિક વિધિ પાદશુદ્ધિ રૂપ ઉચિત સ્થિતિ કરી. ભિક્ષા–સમય થયો અને પાત્ર ગ્રહણ કરવા તૈયાર થયા, એટલે સ્થાનિક સાધુઓએ વિનંતિ કરી કે, “આજે તમે અમારા મહેમાન છો, આપ આરામ કરો.” એટલે તેણે કહ્યું કે, “હું આત્મલબ્ધિવાળો છું. અન્યની લાવેલી ગેચરી મને ઉપકાર કરનારી થતી નથી, તે સ્થાપનાકુ, અભક્તિવાળાં કુલે, લેકમાં દુગંછિત કુલે, જે હોય, તે કુલે મને બતાવી દે.” એ પ્રમાણે બતાવતા બતાવતા તેના ક્રમમાં એક સાધુએ પ્રત્યનીક–હેરાન કરનાર કુમારનું ઘર બતાવ્યું. તે ઘર જાણી લીધું, એટલે તે સાધુને રજા આપી. પેલા મુનિ તેના ઘરમાં મોટા શદથી “ધર્મલાભ” આપતા અંદર ગયા. ભયવાળી અંતઃપુરની સ્ત્રીએ તેને સાવધાનીથી સંજ્ઞા કરીને હાથસંચાલન કરી જણાવે છે કે, “તમે મોટા શબ્દથી ન બોલ” પણ સાધુએ તે ન ગણકાર્યું. તે મેટા શબ્દથી બલ્યા, એટલે તેના શબ્દ સાંભળીને પેલા કુમારે દ્વાર ખેલીને બહાર આવ્યા, મશ્કરી કરતા અભિવંદન કરી પૂછે છે કે, “હે ભગવંત! આપ નૃત્ય કરે.” સાધુએ કહ્યું કે, “ગીત અને વાજિંત્ર વગર નાચીએ, તે તમને તે સુખ કરનાર કેવી રીતે થાય?” કુમારોએ કહ્યું કે, “અમે ગીત-વાજિંત્ર કરીશું.” તેમ કરવા લાગ્યા. ઊંચા-નીચા, આડા-અવળા વિષમ તાલ ગાનારા-વગાડનારા કુમારોને, મનમાં કેપ નથી, પણ બહારનો કોપ બતાવતા મુનિ કહે છે કે-આવા મૂર્ખલક–ગ્ય ગીત ગાવ છે અને વાજિંત્ર વગાડો છો, તો હું નૃત્ય નહિ કરીશ.” રોષવાળા કુમારો તેને ખેંચવા લાગ્યા. જયણાથી બાયુદ્ધ કરતાં કરતાં કુશળભાવથી ચિત્રમાં ચિતરેલા સરખા તેના શરીરના સાંધાઓનાં બંધનો તોડી નાખી, પીડા પમાડી ત્યાંથી તે સાધુ ચાલ્યા ગયા. આ કુમારોને પીડા પમાડ્યા છે, તેમને પણ ભેજનાદિને અંતરાય કર્યો છે. ઈત્યાદિક સ્મરણ કરતા તે નગર બહાર પણ ભિક્ષા ફરવા ન ગયા. એકાંત સ્થાનમાં ચિંતા કરતા તે બેસી ગયા. તે સમયે કંઈક તેવાં શુભ નિમિત્ત મળવાથી નિર્ણય કર્યો કે, “નક્કી તેઓ ચારિત્ર ગ્રહણ કરશે.” મનમાં કંઈક શાંતિ થઈ. નિર્મલ અંતઃકરણવાળા તે મુનિ જ્યારે ત્યાં સ્વાધ્યાય કરતા હતા, ત્યારે કુમા૨ના પરિવારે કુમારની આ સર્વ હકીકત રાજાને જણાવી. તે રાજા ગુરુ પાસે જઈને આ પ્રમાણે કહેવા લાગ્યા કે-મુનિ ભગવંતે હંમેશાં ક્ષમાપ્રધાન ગુણવાળા હોય છે. અપરાધ કરનાર ઉપર પણ કોપ કરતા નથી, તો હવે કૃપા કરી મારા કુમારને અપરાધ માફ કરે.” ગુરુ કહે કે, “હું કંઈ જાણતો નથી. તે કઈ સાધુએ કુમારોને Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] ઉપદેશપદ-અનુવાદ થંભાવ્યા છે. તે કહે છે કે, “અમારામાંથી કોઈએ એ કાર્ય કર્યું નથી.” રાજા કહે કે, “એમાં ફેરફાર નથી. નક્કી નવા આવનાર મુનિએ કર્યું હશે–એમ ધારીને તેની શોધ કરવા તત્પર બનેલો રાજા તપાસ કરાવે છે. જાણ્યું એટલે તેમની પાસે રાજા ગયો. જ્યાં મુનિને દેખ્યા એટલે ઓળખ્યા કે, “આ તો અપરાજિત નામના મારા મોટા બંધુ છે. અરે રે! ખોટું થયું. અત્યાર સુધી પરાભવ પામતા મુનિઓનું મેં રક્ષણ ન કર્યું'-એમ લજજાથી પ્લાન વદનવાળો રાજા તે મોટાભાઈ–મુનિવરને ભૂમિને સ્પર્શ થાય, તે રીતે મસ્તક નમાવી ચરણમાં પડ્યો. નિસ્પૃહ મનવાળા ઉપાલંભ આપતા તે રાજાને કહેવા લાગ્યા કે-“શરદના ચંદ્ર જેવા ઉજજવલ તમારા કુળમાં જનમેલાને અધમલકને યોગ્ય એ પ્રમાદ (ઉપેક્ષા) કરે એગ્ય ન ગણાય. ભયંકર જવાલા-યુક્ત અગ્નિ જે જળપાત્રમાંથી ભભુકે, તો તેવું જળ કઈ છે કે, જેનાથી તે ઓલવાય? તો આવા કુળમાંથી સાધુઓને પરેશાની–હેરાનગતિ–પરાભવ ઉત્પન્ન થયે, તે થોડો પણ બચાવવા કઈ સમર્થ નથી. પગે વળગીને તે મુનિને ખમાવે છે અને કહે છે કે-“કૃપા-દયા કરીને જેવી રીતે સાજો થાય તેમ કરો.” મુનિ કહે કે, “જે મારી પ્રવ્રજ્યા અંગીકાર કરે, તો તેમ કરું.” રાજાએ કહ્યું કે- આપને સમર્પણ કર્યા, પરંતુ મનમાં વિક૯૫ થાય છે કે, તેઓ બેલવા સમર્થ નથી, તે જેમ બોલી શકે તેમ ક્ષણવાર બેલતા કરો”—એમ વિનંતિ કરી, એટલે મુનિ તેની પાસે ગયા. તેઓનાં મુખયંત્રે સાજા કરીને વિસ્તારથી ધર્મ સમજાવ્યું. પ્રત્રજ્યા માટે પૂછયું, તે સંવેગ પામેલા તે કુમારોએ શાંતિ આદિ ગુણો અને યુગો વડે તેવા પ્રકારના પૂર્વભવના અભ્યાસથી તે વાતનો સ્વીકાર કર્યો. આગળ જેવા પ્રકારનું નિરોગી શરીર હતું, તેવા પ્રકારનું સર્વ અંગોના સાંધાઓ જેડીને કરી આપ્યું. મુનિચર્યા સહિત બીજા દિવસે શુભ મુહૂતે રાજકુલને ઉચિત નીતિથી બંનેએ દીક્ષા અંગીકાર કરી. રાજપુત્ર વિચારે છે કે, આમણે મારા ઉપર ઉપકાર કર્યો.” બીજો પુરોહિત પુત્ર વિચારે છે કે, ખરેખર આણે દુષ્ટ અધ્યવસાયથી, બળાત્કારથી અમને છોડાવ્યા છે, નરકમાં પતન પામવા સિવાય આનું બીજુ ફલ તેને થવાનું નથી. આ ઉપાય વગર બીજો ઉપાય ન હતો? તો આ પીડા ઔષધ સરખી હિતકારી છે, પરંતુ તત્વભૂત ન હતી. –આ પ્રમાણે પુરહિતપુત્ર વિચારતા હતા, બીજું જે વિડંબના કરીને પરાણે દીક્ષા લેવરાવી, તે સુંદર કાર્ય તેણે કર્યું નથી. નિષ્કલંક પાલન કરેલા વ્રતવાળા સમાધિ તત્પર બનેલા ત્યાંથી મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થયા. પરંતુ પુરોહિતપુત્રના મનમાંથી ગુરુષ ન ગયો. તે દ્વેષ સહિત સર્વ અંત ક્રિયાઓ કરી. દેવલોકમાં ઉદાર ભાગો પ્રાપ્ત થયા. જિનેશ્વરોના મહોત્સવ કર્યા. ક૯પદ્રુમ આદિના પ્રભાવ ઘટવા લાગ્યા, તેથી પિતાને ચ્યવનકાલ નજીક જા, એટલે મહાવિદેહમાં જિનેશ્વરોની પાસે જઈને ધર્મશ્રવણ કર્યો. અવસર મળે એટલે ભગવંતને પૂછ્યું કે, “અમે હવે આગળના ભાવમાં સુલભધિ કે દુર્લભધિ થઈશુ?” એમ પ્રશ્ન કર્યો, એટલે ભગવંતે તેમને કહ્યું કે Page #314 -------------------------------------------------------------------------- ________________ અદ્રદત્ત-કથા [ ર૭૧ આ પુરહિતપુત્ર દુર્લભધિ થશે.” તેને અબેધિ થવાનું નિમિત્ત શું? પ્રભુએ કહ્યું કે, “ગુરુ ઉપરનો પ્રષ.” આ તો નાનું કારણ છે. તો હવે ફરી ક્યારે બાધિ-લાભ થશે? જિન-આગલા જન્મમાં” દેવ–કેવી રીતે ? જિન-પોતાના ભાઈના જીવથી. દેવ-તે અત્યારે ક્યાં છે? જિન-કૌશાંબી નામની ઉત્તમ નગરીમાં. દેવ–હે ભગવંત! તેનું શું નામ છે? જિન-તેનું બીજું નામ મુંગે છે. પ્રથમ નામ અશોકદત્ત છે. દેવ–એ નામ કેવી રીતે થયું? કે, લોકો તેને મુગો કહેવા લાગ્યા, જિન-તે વાત એકચિત્તથી સાંભળ. પિતાની શેભાથી અમરાપુરીને ઝાંખી પાડનાર એવી કૌશાંબી નગરીમાં ઘન– ધાન્યથી સમૃદ્ધ એ તાપસ નામનો શેઠ હતું. તેને વિશ્વાસભૂત સર્વાગ-સંપૂર્ણ સુંદર ભાર્યા હતી. તેના ગર્ભથી ઉત્પન્ન થયેલા અનેક ગુણવાળે કુલધર નામને પુત્ર હતો. શેઠ પરિગ્રહમાં ઘણું આસક્ત હતા. અનેક પ્રકારના આરંભ કરીને ધને પાર્જન કરતા હતા, પરંતુ ધર્મ કરવામાં પરામુખવાળા હતા. કાળે કરીને મૃત્યુ પામ્યા. પિતાના ઘરમાં જ (૭૫) જડ સ્વભાવવાળા, ખાડાના ડુક્કરપણે ઉત્પન્ન થયા. પિતાના કુટુંબને દેખી પિતાની જુની જાતિ યાદ આવી કે, “હું આ ઘરનો સ્વામી હતો. તેના પ્રેમપાશમાં જકડાયેલે તે આમ-તેમ ભમવા લાગ્યો. પિતાની મૃત્યુની વાર્ષિક સંવત્સરી આવી, ત્યારે બ્રાહ્મણના ભેજન-નિમિત્તે ઘણું માંસ પકાવીને તૈયાર કર્યું. ત્યાર પછી રસોયણને કઈ પ્રકારે પ્રમત્તભાવ થવાથી તે માંસ બિલાડીએ બેય્-એઠું કર્યું. એટલે કપ પામેલી, તેને બીજું માંસ ન મળવાથી તે ડુક્કરને હો અને જલદી તેનું માંસ પકાવીને તૈયાર કર્યું. વળી તે ડકરને જીવ રોષ પામવાથી મરીને તે જ ઘરે સર્ષપણે થયે. ત્યાં તેને જાતિસ્મરણ થયું અને પૂર્વ નેહથી ત્યાં જ ભ્રમણ કરતા હતા. નિઃશંકપણે પિતાના કુટુંબને અવલોકન કરતો ત્યાં જ રહેતા હતા. દરમ્યાન રસોયાછીએ તે સપને દેખે એટલે કોલાહલ કરી મૂક્યો. પિોતે ભયભીત બની ગઈ અને મજબૂત કાષ્ટ મારીને મૃત્યુ પમાડ્યો. તે સમયે પરિણામની શુભ લેશ્યા થવાથી પિતાના પુત્રને તે પુત્ર થયે. માતા-પિતાએ અશકદત્ત નામ પાડયું. પ્રતિદિન શરીરથી વૃદ્ધિ પામતે તે બાળક કઈ સમયે જાતિસ્મરણવાળો થો. હવે પોતાને લજજા આવી, એટલે પુત્રને બાપા કહી શી રીતે સંબોધવા અને પુત્રવધૂને માતા કેવી રીતે કહેવી?”—એમ ધારીને તે ઉત્તમ મૌનવ્રતને ધારણ કરવા લાગ્યો અને તે આ પ્રમાણે મૂકપણે રહ્યો છે. કુમારપણામાં રહેલો તે એકાંતે વિષયોથી વિમુખ રહેલ હતા, ત્યારે કંઈક સમયે નિર્મલ ચાર જ્ઞાનવાળા, ગામ, નગર, ખાણ વગેરે યુક્ત ભૂમંડલમાં વિહાર કરતા કરતા ધર્મરથ નામના આચાર્ય ગામ બહારના ઉદ્યાનમાં પધાર્યા, તેમણે ઉપગ મૂક્યો કે, અહિં ગામમાં કોને પ્રતિબોધ થશે?” જાણ્યું કે, તાપસ શેઠને જીવ મૂકપણું પામેલો છે. અવસર જાણીને હવે તેને બાધિલાભ થશે, એટલે બે સાધુને તેની પાસે મોકલ્યા. તેની પાસે જઈ આ ગાથા સંભળાવી કે-“હે તાપસ ! ધર્મ જાણવા છતાં તે અહિં સૌનવ્રત કેમ ધારણ કર્યું છે? તું મૃત્યુ પામીને ડુક્કર, સર્પ અને પુત્રને પુત્ર થયે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] ઉપદેશપદ-અનુવાદ છે.” તે સાંભળીને વિસ્મય ચિત્તવાળે તે સાધુને વંદન કરે છે. ત્યાર પછી પૂછ્યું કે, તમે આ મારો વૃત્તાન્ત કેવી રીતે જાણ્યો ? તે તેઓએ જણાવ્યું કે, “અમારા ગુરુ જાણે છે, અમે તો કંઈ જાણતા નથી.” “તેઓ ક્યાં રહે છે?” એમ પૂછ્યું, ત્યારે કહ્યું કે, “મનોરમ નામના ઉદ્યાનમાં” આશ્ચર્ય પામેલે તે ત્યાં ગયા. વંદન કર્યું. ત્યાર પછી જિનભાષિત ધર્મ શ્રવણ કર્યો. સમગ્ર આધિ, વ્યાધિ-સમૂહરૂપી પર્વતને ચૂરો કરવામાં વા સમાન બેધિ પ્રાપ્ત કર્યું, મૌનવ્રતને ત્યાગ કરી તે બોલવા લાગે, પરંતુ પ્રસિદ્ધિ પામેલું “મૂંગે” એવું નામ ન ભૂંસાયું. આ પ્રમાણે મૂંગે એવા પ્રકારનું નામ લેકમાં પ્રસિદ્ધિ પામ્યું. દેવ–હે ભગવંત! આ મુંગાથી મને બેધિ ક્યાં થશે? જિન–વિતાઠ્ય પર્વતના શિખરના સિદ્ધાયતનકૂટમાં. - દેવ–કયા ઉપાયથી આ થશે? જિન-પૂર્વના જાતિસ્મરણથી. ( દેવ-તે પણ ક્યારે થશે? જિન–પિતાનાં કુંડલોને દેખવાથી. –એ પ્રમાણે બધિ પ્રાપ્ત કરવાને ઉપાય પ્રાપ્ત થવાથી બહુમાનપૂર્વક ભગવં. તને નમસ્કાર કરીને તે દેવ કૌશાંબીમાં મૂંગાની પાસે ગયો. પોતાની રૂપલક્ષમી બતાવીને કહ્યું કે, “હું તારો નાનો ભાઈ થઈશ. તું તેમ કરજે કે, જેથી મને જલદી બાધિ ઉત્પન્ન થાય. તે તેને વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધકૂટના જિનભવનમાં લઈ ગયા. પિતાનું કંડલા યુગલ તેના દેખતાં ત્યાં સ્થાપન કર્યું. (૧૦૦) તેણે ચિતવેલા મને રથો પૂર્ણ કરનાર એવું ચિંતામણિરત્ન દેવે તે મૂંગાને આપ્યું-એમ કરીને તે દેવ સ્વર્ગમાં ગયા. પેલા રત્નથી તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કેઈક સમયે અકાલે આમ્રફલ ખાવાને માતાને દેહલે થયે. દેહલે પૂર્ણ ન થવાથી તે દુર્બલ દેહવાળી થઈ, એટલે તેને શંકા થઈ જિનવચન સત્ય જ હોય છે. પેલે દેવ અહિં ઉત્પન્ન થયો છે. તે રત્નના પ્રભાવથી અકાલે પણ આમ્રવૃક્ષે ફળ્યા. સન્માનિત દોકલાવાળી તે ગર્ભને વહન કરવા લાગી. નવ મહિનાથી અધિક કેટલાક દિવસ વીત્યા પછી પૂર્વદિશા જેમ સૂર્યને તેમ તેણે મને હર પુત્રને જન્મ આપે. નવા જન્મેલા બાળકને દાનમાં નવકારનું સુંદર દાન. આપ્યું. તેમ જ કુલવૃદ્ધિ કરનાર તેને ઘણો માટે જન્મત્સવ કર્યો. નામકરણની વિધિમાં અહંદૂત્ત” એવું નામ સ્થાપન કર્યું. કેમે કરી વૃદ્ધિ પામ્યો, એટલે બાળકને જિનેશ્વ. રના મંદિરમાં તેમ જ સાધુઓ પાસે લઈ જવાતે હતા, તેમના ચરણ-કમળમાં પગે લગાડાતો હતે. અતિકટુક રુદન કરે, ત્યારે તેને મારતા પણ હતા. યૌવનવય પામ્ય, ત્યારે ઘણા લાવણ્યવાળી ચાર કન્યાઓ સાથે તેને વિવાહ કર્યો. બાધા વગરના ચિત્તથી તેની સાથે રાત્રિ કે દિવસને વિભાગ કર્યા વગર વિષયસુખ ભાગવતે હતે. સમય પાક્યા એટલે અશોકદરે પૂર્વ સંકેત કહ્યો, તે પણ તલના ફેતરા જેટલી પણ તેની વાત સ્વીકારતા નથી. એટલે અશોકદર તીવ્ર સંવેગથી પ્રવજ્યા અંગીકાર કરીને ઉગ્ર. Page #316 -------------------------------------------------------------------------- ________________ અહં દત્ત-કથા [ ૨૭૩ તપની આરાધના કરીને દેવ થયા. સમયે અધિજ્ઞાનના ઉપયેગ મૂક્યો, તે જાણ્યું કે અતિગાઢ મિથ્યાત્વના ઉદય છે, તેથી તેને હજી શ્રદ્ધા થતી નથી. જ્યાં સુધી પીડિત શરીરવાળા નહિં થાય, ત્યાં સુધી આ પ્રતિબેાધ પામવાના નથી. એમ વિચારીને દેવે તેના દેહમાં વ્યાધિ ઉત્પન્ન કર્યા. જેમાં વૈદ્યના ઉપાયા ન ચાલે, તેવા જલેાદર નામના અસાધ્ય પેટના વ્યાધિ ઉત્પન્ન કર્યા. તેને યંત્રમાં પીલાવા સરખી વેદના આખા શરીરમાં ઉત્પન્ન થઈ. પેાતાના જીવનથી ઉદ્વેગ પામ્યા અને અગ્નિપ્રવેશની અભિલાષા કરી, એટલામાં શખરનું રૂપ કરી તે દેવ ત્યાં આવ્યેા. ઉદ્ઘાષણા કરવા લાગ્યા કે, ગમે તેવા દરેક વ્યાધિએ મટાડનાર હું વૈદ્ય છું. વૈદ્યે આ અદ્ત્તને દેખ્યા અને કહ્યું કે, ‘ ઘણા ભયંકર વ્યાધિ થયેા છે. ઘણા કષ્ટથી તેની ચિકિત્સા કરવી પડશે. મને પણ પહેલાં આવા વ્યાધિ થયા હતા. સર્વ સગના ત્યાગ કરીને હું દરેક નગરમાં પરભ્રમણ કરુ છુ. આ રોગ મટાડવા માટે તું સ સંગને! ત્યાગ કરી મારી સાથે તુ ક્ તા તારા રોગ દૂર કરૂ’દુ:ખથી પીડા પામેલા તેણે તે સર્વ વાત કબૂલ કરી. તેને નગરચૌટામાં લઈ ગયે।. માતાના મદિરમાં બેસાડ્યો. દેવીની પૂજા કરાવી અને વ્યાધિ નીકળતા ખતાન્યેા. વેદના દૂર કરી. ક્ષણવારમાં તદ્દન નિરોગી ખની સ્વસ્થ થયા. દીક્ષા આપવા માટે તેણે મુનિનું રૂપ ગ્રહણ કર્યું. દિવ્ય રૂપ બનાવી મુનિની દીક્ષા આપી અને મુનેિએના આચાર ખતાન્યે. એમ કરી દેવ પેાતાના સ્થાનકે ગયા. ત્યાર પછી તે પણ પ્રત્રજ્યા છેાડી ઘરે ગયા અને પહેલાની જેમ ભાર્યાદિકને સ્વીકાર કર્યા, એટલે તે જ પ્રમાણે દેવે તેને વ્યાધિ ઉત્પન્ન કર્યાં. દુઃખ પામેલેા સ્વજનવગ તેને અતિશય વેદના પામે દેખીને શખરાકાર વૈદ્યને દેખીને તેને કહે છે કે, ‘આને નિરોગી કરે. ’ દેવ પણ તેને આગળ માફક કહે છે, પેલે પણ તે વાત સ્વીકારે છે. હવે પૃથ્વીમાં તારે મારી સાથે ભમવું પડશે. તે તે શરત કબૂલ કરી, ગાણુક નામના વૈદ્યનાં ઔષધે! અને સાધને ભરેલા કાથળે તેને ઉચકવા આપ્યા. સુપ્રસન્ન વદનથી આદર પૂર્વક તે ગ્રહણ કર્યા. જયારે ત્યાંથી પ્રયાણ કર્યું, ત્યારે તે દેવે તેને કહ્યું કે, ‘તારે હંમેશાં મારા સરખી ક્રિયાઓ કરવી. ’ હવે કાઈક સમયે ગામમાં જવાલા-સમૂહથી ભયંકર એવા અગ્નિ વિપુષ્યેા. એકદમ પીડાવાળા શેારખકાર થયા. વૈદ્ય તે એલવવા માટે એક માટા ઘાસના પૂળા હાથમાં લઈને તે તરફ જતા હતા, ત્યારે આ અત્તે તેને સમજાવ્યેા કે, · એલવવા માટે જળ-સંજોગ ઉચિત છે, તુ વળી આ પૂળા કેમ લઈ જાય છે? ’ ~~~~ વૈઘ-આ જન્મ-જરા-મરણ સ્વભાવવાળા આ ભયંકર ભાણ્યમાં લીધેલાં વ્રતાના ત્યાગ કરીને ચાલ્યા જાય છે, તેા તું પણ સારા વર્તનવાળેા નથી. તે તે મૌન થયા. હવે વૈદ્ય માર્ગ છેડીને ઉન્માર્ગે ચાલવા લાગ્યા, એટલે તેને દેખીને તે (અદત્ત) કહેવા લાગ્યા કે, · સન્માર્ગ છેડીને ખેટા માર્ગ પકડ્યો ? ' મને લાગે છે કે, ‘તું માર્ગ ચૂકી ગયા છે. ' ૩૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] ઉપદેશપદ- અનુવાદ - વૈધ-આ સિદ્ધિને માર્ગ છોડીને તું પણ કેમ ભવ-માર્ગમાં ઉતર્યો? ફરી કઈ દેવકુલિકામાં એક યક્ષની પ્રતિમા બતાવી. જયારે તેની પૂજા કરવામાં આવતી હતી, ત્યારે તે અધમુખી થઈ જલ્દી નીચે પડતી હતી. વળી પાછી તેને ઉપર સ્થાપન કરતા હતા, તો પણ પાછી નીચામુખવાળી થઈ નીચે પડતી હતી. અહદત્ત-અરે ! આ તે ઘણી વિપરીત જણાય છે કે-આમ ચેષ્ટા કરે છે. વૈદ્ય–સકલ લોકોને પૂજનીય પ્રવજ્યાનો ત્યાગ કરીને જે પાપવાળા ગૃહકાર્યમાં જોડાય છે, તે તેનાથી વિપરીત કેમ ન ગણાય? દેવે ફરી દુગધી ખાડામાં ભુંડ વિકર્થીને શાલિધાન્યને છોડીને તે અતિઅનિષ્ટ વિષ્ટાયુક્ત ભોજન ખાતો દેખાડ્યો. અહંદુત્ત-આ ભુંડ અતિ કુત્સિત પ્રકૃતિવાળે છે કે, જે આ પવિત્ર આહાર છોડીને આવા પ્રકારનું અતિ અનિષ્ટ વિષ્ટાનું ભોજન કરે છે. વૈદ્ય–તું તે એના કરતાં પણ ભંડો છે, કારણ કે, “આવા ઉત્તમ સંયમને છેડીને દુધ મારતા અશુચિ ચરબી, આંતરડા, માંસ, મૂતર વગેરે ભરેલી મશકસમાન સ્ત્રીઓમાં રમણતા કરે છે ! ફરી એક બળદ વિકુઓં, તેની પાસે ઉંચી જાતનું સુગંધી ઘાસ વિકુવ્યું. તે બળદે આ સ્વાદિષ્ટ સુગંધી ઉત્તમ જતિનું ઘાસ ખાવાનું છોડીને અતિ ઊંડા કૂવાના મોટા કિનારા પર ઉગેલા અતિતુચ્છ સ્વાદ વગરના દૂર્વાકુરને ખાવાની ઈચ્છાથી તે તરફ મુખ કર્યું. તેમ જ તેની આગળ સ્થાપેલું સુયોગ્ય ઘાસ બે એષ્ટિથી બળદ કૂવામાં ફેંકતો હતો. અહંદુત્ત–ખરેખર સાચે જ આ પશુ છે, નહિતર આવું સુંદર સહેલાઈથી મળેલું છોડીને અતિતુચ્છ કુરની કેમ અભિલાષા કરે ? - વેધ–આ પશુ કરતાં પણ તું મહાપશુ સરખે છે. કારણ કે, સુખના એકાંત ફળ મળવાનો નિશ્ચય હોવા છતાં આ ચારિત્રનો ત્યાગ કરીને નરકાદિક દુઃખ આપનાર ફળવાળા વિષયસુખમાં તું રાચી રહેલ છે. આ પ્રમાણે પગલે પગલે વારંવાર નિપુણતાથી પ્રેરણા આપતા તેના વિષે શંકા થવાથી પૂછયું કે, “તું મનુષ્ય નથી.” “હવે આને સંવેગ થયો છે”—એમ જાણીને તેને પૂર્વભવ સંબંધી સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. તેને બેથિલાભ પ્રાપ્ત થાય, તે માટે વૈતાઢ્ય પર્વત ઉપર તે દેવ લઈ ગયો અને સિદ્ધકટમાં આગળ સ્થાપેલ કુંડલયુગલ બતાવ્યાં. તે જ ક્ષણે જાતિસ્મરણ જ્ઞાન થવાથી પ્રતિબંધ પામ્યો અને ભાવથી દીક્ષા અંગીકાર કરી. અતિ ક્ષમાવાળે, ઇન્દ્રિયનું દમન કરનારે, ગુરુભક્તિ કરવામાં તત્પર બન્યા. ઉત્તમ પ્રકારની ઉછળતી શ્રદ્ધાવાળા તેણે ઘણા પ્રકારના શ્રતનો અભ્યાસ કર્યો. અપૂર્વ – અપૂર્વ અભિગ્રહ કરવામાં હંમેશાં તે પ્રયત્નશીલ બને. આવા પ્રકારનું સુંદર ચારિત્ર પાળીને અંત સમયે સર્વથા શલ્યરહિત બનીને શરીરની અને કષાયની સંખના કરીને અર્થાત્ બંને પાતળા-દુલ બનાવીને શુદ્ધસમાધિ-સહિત મૃત્યુ પામી ત્યાંથી વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં પણ ચિત્ય Page #318 -------------------------------------------------------------------------- ________________ સાધુ-પરાભવ-નિવારણ [ ૨૭૫ જિનેશ્વરોને વંદન-પૂજાદિકના વ્યાપારમાં અપૂર્વ રસ ધરાવતો હતો. ત્યાંની સ્થિતિને ત્યાગ કરી ત્યાંથી મહાવિદેહમાં વિશાળ કુળમાં જિનધર્મની આરાધના કરી શાશ્વત. સ્થાન-મેક્ષ પામ્ય. (૧૪૯) આની સંગ્રહગાથાઓને અક્ષરાર્થ કહે છે– એલપુર નામના નગરમાં જિતશત્રુ રાજા, તેને અપરાજિત નામનો પુત્ર. બીજો સમરકેતુ નામનો હતો, તેને ઉજજયિની નગરી આજીવિકા માટે આપી હતી. કેઈક સમયે સીમાડાના રાજા સાથે લડાઈ થઈ, તેમાં શત્રુને પરાજય આપી પાછા ફરતાં યુવરાજ અપરાજિતે રાધાચાર્ય સમીપે ધર્મ શ્રવણ કરતાં, પ્રતિબધ થતાં દીક્ષા અંગીકાર કરી. તગરા નગરીમાં રાધાચાર્યને વિહાર થયે. તેવા કેઇક સમયે તારા નગરીમાં ઉજજયિની નગરીથી રાધાચાર્યના સાધુઓનું આવવું થયું. પણાને ઉચિત તેમનો સત્કાર આદિ થયે. સધ્યાકાળે આચાર્ય વિહાર સંબંધી વૃત્તાન્ત પૂક્યો. તેમણે કહ્યું કે, ત્યાં રાજપુત્ર અને પુરહિતપુત્ર બંને સાધુઓને ઉપસર્ગ કરતા હોવાથી તોફાની છે. બાકી અન્ન-પાનાદિકની શુદ્ધિ, તેનો લાભ વગેરે ઉજજયિનીમાં બાધારહિત વર્તે છે. તેથી દરેક કાળમાં સાધુઓ માટે યોગ્ય વિહારક્ષેત્ર છે.” એ સાંભળી અપરાજિતને ચિંતા થઈ. મારા ભાઈને પ્રમાદને મોટો દેષ લાગ્યા કે, કુમારની ઉપેક્ષા કરી અને બેધિલાભનો નાશ કર્યો, માટે તેને મારે શિક્ષા કરવી યોગ્ય છે. તેમ થવાથી કુમારની. પણ દયા કરવી ઉચિત છે. તેને નિગ્રહ કરવાની મારી શક્તિ છે. ગુરની અનુજ્ઞા મેળવી ઉજજયિની તરફ વિહાર કરી ત્યાં પહોંચ્યા. ત્યાં સાધુએના ઉપાશ્રયે ગયા. ત્યાં રહેલા સાધુઓને વંદના વગેરે કરી ઉચિત મર્યાદા સાચવી. ભિક્ષા ફરવાના સમયે પાત્રાદિક પડિલેહણાદિક કરી તૈયારી કરી એટલે સ્થાનિક સાધુઓએ વિનંતિ કરી કે, “આપ આસન પર બિરાજમાન થાવ, અમે ભિક્ષા લાવીશું.' તેમણે કહ્યું કે, “આત્મલબ્ધિવાળો છું, પરલબ્ધિને આશ્રય હું કરતો નથી.” ત્યાર પછી સ્થાપનાકુલ, આદિશદથી દાનશ્રદ્ધાળુ શ્રાવક, સમ્યગદષ્ટિ વગેરે કુળવાળા ઘરો બતાવ્યાં. દાન આપનારા સમ્યફ સ્ત્રી તેમ જ મિથ્યાત્વી મમત્વવાળા, સાધુ તરફ પ્રીતિવાળાં–અપ્રીતિવાળાં કુળને જયણાથી બતાવ્યાં. સૂવાવડ આદિ સૂતકવાળાં, દુગંછિત કુલ, હિંસક કુલો, “મમ્મા ચશ્મા” વગેરે અપશબ્દ બોલનાર, અતિમમત્વ રાખનાર કુલને ગોચરીમાં ત્યાગ કરવો. એ પ્રમાણે સ્થાપનાદિ કુલોનો વિભાગ જાણી -સમજી લીધા પછી તે સાધુ સાધુને દ્રોહ કરનારને ત્યાં ગયા. ‘ધર્મ લાભ” એ પ્રમાણે બોલ્યા. એટલે અંતઃપુરની સ્ત્રીઓએ સંજ્ઞા કરી કે, ‘મુંગા મુંગા ચાલ્યા જાવ” એમ તેમની અવહેલના-અપમાન કર્યું. “ધર્મલાભ” શબ્દ શ્રવણ થતાં કુમારે તેમની પાસે આવ્યા. કુમારે એ બારણાં બંધ કર્યા. તેમને વંદન કર્યું. “તમે નૃત્ય કરે”એમ કહ્યું, એટલે સાધુએ કહ્યું કે, “ગીત-વાજિંત્ર સિવાય નૃત્ય કેવી રીતે થાય ? ” બંને કુમારે કહ્યું કે, “અમે બને તે કરીશું.” શરૂઆતમાં જ ગીત-વાજિંત્ર બેસુર = Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] ઉપદેશપદ-અનુવાદ અને આડા-અવળા તાલ ઠોકવા લાગ્યા. ગીત-વાજિંત્રોનો સમાન તાલ, સુર ન થવાથી નૃત્ય બરાબર કરી શકાતું નથી, એટલે સાધુને કેપ થયે. “વિષમ તાલમાં હું નૃત્ય નહિં કરીશ. કારણ કે, નૃત્યમાં તે વિડંબનારૂપ છે. એટલે બંને કુમારે તેના હાથપગ વગેરે શરીરના અવયવો ખેંચવા લાગ્યા. એટલે યતના-પૂર્વક અત્યંત પીડા ન થાય, તેમ તેની સાથે બાયુદ્ધ કરીને તેમને ચિત્રામણમાં આલેખેલાં ચિત્રો સરખા સ્તબ્ધ બનાવ્યા. સાધુ તે સ્થાનેથી બીજે ચાલ્યા ગયા. કુમારના શરીરની પીડા તેમ જ તેમને ભોજનનો અંતરાય થો-એમ વિચારી તે સાધુએ ભિક્ષા-ભ્રમણ ન કર્યું–તપ કર્યો અને એકાંત સ્થાનમાં સ્થિરતા કરી. ત્યાં વિચાર્યું કે, “આ મારી ચેષ્ટા સુંદર પરિણામવાળી કેમ થાય?” તે સમયે જમણા અંગનું ફરકવું વગેરે શુભ નિમિત્ત કંઈક બન્યું. તેથી નક્કી ચારિત્ર થશે–તેમ તેને ધૃતિગ થયું. ત્યાર પછી સ્વાધ્યાય કરવાનું શરુ કર્યું. સમરકેતુ રાજાને પરિવારે કુમારનો વૃત્તાન્ત જણાવ્યું. રાજા ગુરુ પાસે આવીને કુમારના અપરાધ માટે ક્ષમા માગવા લાગ્યા. તેને ગુરુએ કહ્યું કે, “કોઈ સાધુએ કુમારને થંભાવ્યા છે, તે હું જાણતો નથી.” પછી સાધુઓને "પૂછયું, સાધુઓએ કહ્યું કે, “અમારામાંથી કેઈએ આ કરેલ નથી.” રાજાએ કહ્યું કે, સાધુ સિવાય કોઈ કુમારને થંભાવી ન શકે.” એટલે નવીન આવનાર સાધુ ઉપર શંકા થઈ, રખે કુમારને તેણે આમ કર્યું હોય. એટલે ગુરુએ રાજાને જણાવ્યું કે, એક પરોણું સાધુ આવેલા છે, ત્યાર પછી રાજા તેમની પાસે ગયા. એટલે રાજાએ મોટાભાઈ તરીકે તેમને ઓળખ્યા. તેમને દેખી રાજા શરમાઈ ગયા. મુનિઓને શિક્ષા કરવા માટે ઠપકો આપે. તે બદલ મિથ્યા દુષ્કત આપ્યા પછી કુમારે માટે વિનંતિ કરી કે, “તેમને સાજા કરી આપો.” “તે કુમારોને હું સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે જોડવાની ઈચ્છા કરું છું. તે કુમારોને પૂછો.” એ પ્રમાણે મુનિએ કહ્યું, એટલે યુવરાજે કહ્યું કે, તેઓ બેલવા કે જવાબ આપવા શક્તિમાન નથી. એટલે સાધુ કુમારેના સ્થાને ગયા. એટલે મુખભાગને સ્વસ્થ કર્યો. ધર્મ શ્રવણ કરાવ્યું, પછી પૂછ્યું, એટલે તેમને સંવેગ થયે. કેવી રીતે ? તે કહે છે – તેવા પ્રકારના જન્માક્તરમાં કરેલા ગુણજ્ઞ પ્રત્યે પ્રમોદ વગેરે ચાર ભાવનાઓ રૂપી ધર્મ–કલ્પવૃક્ષના મૂળરૂપ બીજના અભ્યાસથી તેઓને સંવેગ થયો. તેમાં રાજકુમારને એવા પ્રકારની ભાવના થઈ કે, “આ આપણું ઉપકારી આ પ્રમાણે થયા કે, આ રીતે પણ ધર્મ પમાડ્યા.” પુરહિતપુત્રને પણ રાજપુત્ર જેવી જ ભાવના થઈ, પરંતુ આ પ્રમાણે અવિધિથી–બલાત્કારથી દીક્ષા લેવડાવી, તે માટે ગુરુ ઉપર દ્વેષ થયો. ગુરુ ઉપર કરેલા ઠેષ બદલ યાજજીવન સુધી તે દોષની આલોચના-પ્રાયશ્ચિત્ત ન કર્યા. તેવા શલ્ય-સહિત મૃત્યુ થયું. દેવલોકમાં ગયા. પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિક ઉદાર ભોગો મળ્યા. માલા કરમાય, ક૯પવૃક્ષો કપ, શેભા અને લજાનો નાશ થાય, વસ્ત્રોના રંગો જુદા જણાય, દીનતા, તન્દ્રા, કામરાગ, શરીરભંગ થાય, દષ્ટિમાં ભ્રમ થાય, ધ્રુજારી Page #320 -------------------------------------------------------------------------- ________________ અહંદુદત્ત-કથા [ ૨૭૭ વછૂટે, અરતિ–શક થાય, તે સર્વ દેવલોકમાં થવા લાગે–એટલે દેવતાઓ સમજી જાય કે, નજીકના કાળમાં ચ્યવન થશે. આ ચિહ્નો દેખીને પુરહિતપુત્રે મહાવિદેહમાં જિનેશ્વર પાસે જઈને પિતાના બધિબીજ સંબંધી પૃચ્છા કરી કે, “ હું સુલભધિ કે દુર્લભ બધિ થઈશ ?” ભગવાને કહ્યું કે, “તને બેધિ મુશ્કેલીથી મળશે.” સુર–કયા કારણથી બોધિદુર્લભ થયે છું અને તે કેટલા પ્રમાણવાળું છે ? જિન–નાનું નિમિત્ત છે અને તે ગુરુ ઉપર પ્રહેષ માત્ર લક્ષણ છે, પણ અત્યંત પરંપરા ફળવાળું મહાનિમિત્ત નથી. સુર–બાધિલાભ કયારે થશે ? જિન–દેવભવ પછીના તરતના ભાવમાં થોડા દિવસમાં જ લાભ થશે. સુર–કોની પાસેથી ? જિન-પોતાના ભાઈના જીવ પાસેથી. (૩૦૦) સુર–ભાઈને જીવ હાલ ક્યાં છે? તો કે કૌશાંબીમાં. સુર–તેનું શું નામ છે? પ્રથમ નામ અશકદત્ત, પાછળથી મૂક-મૂંગો એવું નામ પાડયું છે. ત્યાર પછી જિનેશ્વરે પૂર્વ ભવની વાત કરી કે, “કૌશાંબી નગરીમાં હંમેશાં - આરંભ-સમારંભ કરી ધન મેળવનાર તાપસ શેઠ હતા. તે મર્યા પછી પોતાના જ ઘરમાં ભુડપણે ઉત્પન્ન થયો. પૂર્વભવનું સ્મરણ થયું. રસોયણે મારી નાખ્યો. બિલાડી બીજા માંસને બોટી ગઈ, તેથી તેને મારી તેનું માંસ પકાવ્યું. વળી પોતાના જ ઘરમાં સર્ષ પણે ઉત્પન્ન થયે. રસોયણ ભય પામી, કોલાહલ કર્યો, એટલે લોકોએ તેને મારી નાખ્યો, મરીને પોતાના પુત્રનો પુત્ર થયો. પૂર્વભવની જાતિઓનું સ્મરણ થયું. લજા પામેલા તેણે પુત્રવધૂને માતા અને પુત્રને પિતા કેમ કહેવાય ? તે કારણે મૌનવ્રત લીધું. ત્યાર પછી તે કુમારે લગ્ન ન કર્યા. ત્યાં કેઈક ચારજ્ઞાની મુનિ પધાર્યા. તે મુનિએ ક્ષેત્ર-સંબંધી ઉપયોગ મૂક્યો, એટલે જ્ઞાન થયું કે, તેને બધિલાભ થવાને આ અવસર છે. એમ વિચારી સાધુ-સંઘાટકને તેના વૃત્તાન્ત સંબંધી પાઠ શીખવીને મોકલ્યા. કેવી રીતે ? “હે તાપસ ! નિરર્થક એવા આ મૌનવ્રતથી શું લાભ? જિનપ્રણીત એવા ધર્મને અંગીકાર કર, તું મૃત્યુ પામીને ભૂંડ, સર્પ અને પુત્રના પુત્રપણે ઉત્પન્ન થયો છે. પ્રથમ તો આ સાંભળી વિસ્મય પામ્યા, પછી વંદન કર્યું, ત્યાર પછી પૂછયું કે, “આપે આ હકીકત કેવી રીતે જાણું? તેઓએ કહ્યું કે, “અમારા ગુરુ જાણે છે, અમે કાંઈ જાણતા નથી. તે મહાભાગ્યશાળી અત્યારે ક્યાં વર્તે છે? તેઓએ કહ્યું કે, “ઉદ્યાનમાં રોકાયા છે.” પેલો મુંગો ઉદ્યાનમાં ગયો. ત્યાં જઈ વંદના કરી. ગુરુએ ધર્મકથન કર્યું, એટલે સમ્યક્ત્વરૂપ પ્રતિબધ થયે. તેવા પ્રકારની વાસનાથી લોકોમાં મુંગા નામની પ્રસિદ્ધિ ન ભૂંસાઈ, તેથી કરીને તેનું તે જ મુંગો એવું નામ કાયમ રહ્યું. આ વિધિથી તેનું બીજું નામ મુંગો એવું જાણવું. . Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સુર—આ ભાઈના જીવથી કયા સ્થાને એધિ થશે? જિન–મનહર વૈતાઢ્યના શિખર પર સિદ્ધફૂટમાં-સફૂટશ્રેણિના પ્રથમ સ્થાનમાં. સુર—કેવી રીતે, કઈ વિધિથી ? જિનજાતિસ્મરણથી. સુર—તે જાતિસ્મરણુ કાનાથી થશે ? જિન-કુંડલયુગલથી. 6 ત્યાર પછી કૌશાંબી આવ્યા. તીર્થંકરે કહેલા વૃત્તાન્તને તેણે મુંગા આગળ નિવેદન કર્યાં, સંકેત કર્યાં. અને વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધ નામના ફૂટમાં ગયા અને ત્યાં કુડલની સ્થાપના કરી. તથા સ્મરણુ કરતાં જ ફૂલ આપનાર ચિંતામણિરત્ન આપ્યું. દેવતા પેાતાના સ્થાને ગયા. ચ્યવન-સમયે વ્યજ્યેા. માતાને આમ્રફલના દહલેા યયા. દોહલેા ન પૂરાવાથી શરીર દુખળ થયું. ત્યાર પછી મૂકને ગર્ભાવિષયક તર્ક ઉત્પન્ન થયા કે, એ કે બીજો કાઇ ઉત્પન્ન થયા હશે ? નિશ્ચય થયા કે, જિનેશ્વરા સાચા જ હેાય છે.’ ગભ તૈયાર થયા, કાલક્રમે જન્મ થયા. જન્મ-સમયે આપવા. ચાગ્યગળથુથીમાં નમસ્કાર-સહિત પાન કરવાની વસ્તુ આપી. ‘અંત્ત' નામ પાડ્યુ. શાથી ? તેા કે અંત ભગવાનનું નામ વારંવાર યાદ કરાવવા માટે. ચૈત્યેા અને સાધુ સમીપે વારંવાર બાળકને લઈ જવામાં આવતા હતા. જ્યારે તેમ કરતાં તેને ભક્તિ ન થતી અને અબહુમાનથી રુદન કરતા હતા. ત્યારે જાણ્યું કે, ધર્મમાં તેનુ ં ચિત્ત સ્પૃહાવાળુ નથી. તે યૌત્રનય પામ્યા, એટલે પિતાએ ચાર કન્યાએ પરણાવી. મૂ'ગાએ આગળના વૃત્તાન્તને યાદ કરાવી આપ્યા. તેને તેમાં અશ્રદ્ધા થઇ, તે કારણે મુંગાને વૈરાગ્ય થયા અને દીક્ષા લીધી, તે મૃત્યુ પામી દેવલાકે ગયા. ત્યાં રહેલા દેવે અવધિજ્ઞાનના ઉપયાગ મૂકી જાણ્યુ કે, ‘ આને ગાઢ મિથ્યાત્વ છે, તે કારણે તેને માની અશ્રદ્ધા પ્રાપ્ત થઈ છે.” ઉપદેશપદ-અનુવાદ ત્યારપછી તેને પ્રતિબેાધ કરવા માટે જલેાદર નામના મહારાગ અને બીજા વ્યાધિઓ ઉત્પન્ન કર્યાં. તે વ્યાધિ મટાડવા માટે માતાપિતાએ વૈદ્યોને ખેાલાવ્યા. તેઓએ પ્રત્યાખ્યાન કરવાનુ કહ્યું, એટલે તેના તરફ અનાદર કર્યાં. તે કારણે વેદના વધી ગઈ. વેદનાથી કટાળીને અગ્નિસાધન કરવા લાગ્યા, દેવે શખરરૂપ કરી ઘેાષણા કરી કે, હું સર્વ વ્યાધિ મટાડનાર વૈદ્ય છું. તેણે તેને તપાસ્યા અને કહ્યું કે, આ વ્યાધિ ભય'કર છે, પરંતુ પ્રયત્ન કરવાથી નક્કી મટશે. મને પણ આ વ્યાધિ હતા. તેમ હેાવાથી હું નગર, ગામ વગેરે સ્થાને નિઃસગરૂપે ભ્રમણ કરુ છું. શાથી ? તે કે રોગની પીડા દૂર કરવા માટે. ' જો આ પણ મારા પ્રમાણે ગામ, નગરાદિમાં નિઃસોંગપણે ભ્રમણ કરશે, તે તેના વ્યાધિને હટાવી દઈશ. ’-એમ કહ્યું, એટલે તેણે કબૂલાત કરી. ત્યાર પછી ચૌટામાં લઈ જઈ માયા કરી, તે આ પ્રમાણે કે, ચાકની પૂજા કરી ત્યાં બેસાડ્યો, તેવા પ્રકારના મંત્રાચ્ચારપૂર્વક આષધ-પ્રયોગ કર્યા. તે વખતે પ્રત્યક્ષ જતા વ્યાધિને મતાન્યે, તે જ ક્ષણે વેદના ચાલી ગઇ. ક્રમે કરી સાજો થઈ ગયા. Page #322 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૯ ... · પ્રવ્રજ્યા માટે આ સમય નથી'–એમ ધારી દેવે પેાતાનામાં સાધુરૂપ વિક્ર્વ્યું. આ ઉપાય છે, એમ કરી તે વખતે લિંગ ગ્રહણ કરવા રૂપ તેને દ્રવ્યપ્રવ્રજ્યા આપી. દેવ પોતાના સ્થાનકે ગયા, એટલે પ્રત્રજ્યાના ત્યાગ કરી તે ઘરે આવ્યા. આગળ પ્રમાણે વળી સ્ત્રી વગેરે અંગીકાર કર્યા. એટલે દેવે ફરી વખત તેના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કર્યા. ફ્રી સ્વજના દુઃખ પામ્યા. ફરી વૈદ્યરૂપધારી શખરનાં દર્શન થયાં, એટલે ફરી તે જ સમજણ આપી. એ પ્રમાણે આગળ માફક ફ્રી પણ દીક્ષા આપી, વળી કબૂલાત કરાવી કે, મારી સાથે મારાં ઐષધે અને શસ્ત્રાને કાથળા લઇને ભ્રમણ કરવું પડશે, તે સ્થાનેથી નીકળ્યા. કહ્યું કે, 'મેશાં મારી સરખી તમામ ક્રિયા તારે કરવાની જ.' αγ 6 અહં દત્ત-કથા કાઇક સમયે દેવે આખા ગામને સળગાવ્યું, ઉન્માર્ગે ગમન કર્યું. યક્ષની પૂજા કરે તેા પતન થવા લાગ્યું. ધાન્યના ભાજનના ત્યાગ કરી ભુ’ડને વિષ્ટા ચાટતા દેખાડ્યો, તથા બળદને સ્વાદિષ્ટ લીલા ઘાસની ચારી છેાડીને કૂવા પાસે દૂર્વા ખાવાના અભિલાષ કર્યા-આ વગેરે વિધુર્થીને તેને બતાવ્યા. સળગતા ગામને તૃણથી એલવવામાં આદિ શબ્દથી વૈદ્ય ઉન્માર્ગે ગયા. પૂજા કરાતા યક્ષ પતન પામતા હતા. કુડંગ-ધાન્યના ત્યાગ કરીને વિષ્ટાનું ભક્ષણુ, બળદ લીલા ઘાસની ચારીને ત્યાગ કરી કૂવા પાસે દૂર્વા ખાવા ગયા. આ વગેરે ખેલતા હતા, ત્યારે અત્તે કહ્યું કે, ‘આ દરેકનુ... આચરણ અયુક્ત છે-’એમ ખેલ્યા. ફરી દેવથી પ્રેરાયેલેા તે નિઃસ્પૃહવૃત્તિથી વિચારવા લાગ્યા કે, ‘ આ મનુષ્યવૈદ્ય નથી. ’કઇક સ`વેગ પામ્યા, એટલે આગળની સર્વ હકીકત દેવે કહી, ત્યાર પછી તેને વૈતાઢ્ય પર્વત પર ‘સિદ્ધ' નામના ફૂટમાં એ કુંડલા બતાવ્યાં, એટલે ભાવથી સમ્યફત્વ-પ્રાપ્તિ થઈ. ત્યાર પછી ક્રમે કરી પ્રવ્રજ્યા અંગીકાર કરી. તેમાં પણ ખાસ ગુરુભક્તિના અભિગ્રહુ આરાધવાથી દેવલાકમાં ઉત્પન્ન થા. ( ૨૮૪ થી ૩૨૦ ગાથા) ઉપસ'હાર કરતાં કહે છે— .6 ૩૨૧—જેમ પથિક મા માં ભૂલે પડે અને દિશા-માહ-અણસમજ થાય, તેના વિઘ્ર સમાન આ મેાહુ સ્ખલના-સ્વરૂપ આ પ્રથમ તે અત્યંત ધમ ની અરુચિરૂપ હાય છે, અહિં અત્તને મેાક્ષમાગ માં જે પ્રતિબંધક-રાકનાર ધર્મની અરુચિ છે. ત્યાર પછી તે પછીના ઉત્તરકાળમાં સર્વાં અતિચાર પરિહાર-પૂર્વક સમ્યગ્દર્શનાદિ રૂપ મુક્તિમાની આરાધના પ્રાપ્ત થઈ. (૩૨૧) આ પ્રમાણે ગ્રંથિભેદ થયા હોય, તેવાને પણ અવશ્ય વેદવા લાયક વિવિધ ચિત્રકર્મના કારણે ત્રણ પ્રકારના પ્રતિબધા-રૂકાવટ થાય છે, તે દૃષ્ટાન્તાથી પ્રતિપાદન કરીને હવે કહેલા પદાર્થના ઉપસંહાર કરતા જે પ્રમાણે તે વિન્ના પ્રાપ્ત ન થાય, તેના ઉપદેશ આપતા કહે છે— ૩૨૨-આ પ્રમાણે મેઘકુમાર, દહન દેવ અને અહ ્ત્તનાં ઉદાહરણ અનુસાર ભયંકર પરિણામવાળાં, ધમને રૂકાવટ કરનારાં કારણેા જાણીને સર્વ અતિચારના પરિહાર ત્યાગ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] ઉપદેશપદ-અનુવાદ કરવા પૂર્વક શ્રુતચારિત્ર ધર્મની આરાધના રૂપ, અનેક કલ્યાણ-સમૂહરૂપ, કલ્પવૃક્ષના અંકુરના કારણરૂપ ધર્મ બીજને અનુલક્ષીને કહેલ બુદ્ધિરૂપ ધનવાળા પુરુષે તે મેળવવા માટે સર્વ અવસ્થામાં અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન વગેરે આઠ પ્રકારના પ્રમાદોને ત્યાગ કરી આચરવાને આદરથી પ્રયત્ન કરવો જોઈએ. સડેલું બીજ વાવનાર ખેડૂતે ચાહે તેટલે પ્રયત્ન કરે તો પણ ખેતીમાં સંપૂર્ણ ફલ કદાચિત પણ મેળવી શકતા નથી. જે તે શુદ્ધબીજ હોય તે અધિક ફળ મેળવે છે, તે પ્રમાણે–ચાલુ ધર્મબીજની શુદ્ધિમાં ભાવભીરુ એવા ભવ્યાત્માઓએ આદર-તત્પર બનવું જોઈએ. (૩૨૨) હવે ધર્મબીજ-ફુદ્ધિનું સાક્ષાત ફલ કહેવાની ઈચ્છાવાળા કહે છે – ૩૨૩–સર્વ અતિચાર-રહિત ધર્મારાધન કરવા રૂપ પરિશુદ્ધ આજ્ઞાયાગથી પ્રાયઃ અત્યંત નિકાચિત અવસ્થા સુધી પહોંચેલાં પાપકર્મ ફલ આપનાર થતાં નથી. જેમનાં ચિત્ત માત્ર પોતાના આત્મામાં જ રહેલાં છે એટલે પારકી પંચાતને અંગે જેઓ અંધ, બહેરા, મૂંગા ભાવને પામેલા છે, બાહ્યભાવ-પગલિક પદાર્થો સંબંધી ચિત્તને ત્યાગ કરેલ હોય તેવા, સદા આત્મામાં સ્થાપન કરેલા શુદ્ધ ચિત્તવાળાને નરકાદિક દુર્ગતિનાં વિડંબના આપનાર ભયંકર જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો પતાના વિપાકથી ફળીભૂત થતા નથી. શાથી?–તેવા પ્રકારના સ્વભાવથી જ, જેમ આમ્રવૃક્ષે ઉપર પુષ્કળ ઍર-પુ આવેલાં હોય અને તેની શાખાઓનો સમૂહ પણ તેનાથી શોભા પામતો હોય, પરંતુ વિજળી પુષ્કળ ચમકતી હોય, તેનાથી સ્પર્ધાયેલ આમ્રપુપિ નિષ્ફળીભાવ બતાવે છે, તેથી આમ્રફળ મેળવી શકાતાં નથી, તેવા પ્રકારના સ્વભાવ-નિયમ હેવાથી. તે પ્રમાણે પરિશુદ્ધ આજ્ઞાયેગથી અતિશય આત્મામાં રમણતા કરનાર, તેમાં જ વિકરણગ સ્થાપનાર, નિર્ગુણ ભવ-બ્રાન્તિથી અત્યંત કંટાળેલા પ્રાણીઓને ભયંકર અશુભ પરિણામ તથા મિથ્યાત્વ આદિ નિમિત્ત ઉપાર્જન કરેલાં-બાંધેલાં કર્મો પણ પિતાનું ફલ આપવા સમર્થ બની શકતાં નથી. (૩૨૩) એ જ વાત પ્રતિપક્ષ વસ્તુની ઉપમા દ્વારા વિચારાય છે. ૩૨૪–કોઢ, તાવ વગેરે વ્યાધિઓ ઉત્પન્ન થવા પહેલાં જ પ્રત્યક્ષ તેને ન ઉત્પન્ન થવા દેવા માટે અનાગત પ્રયત્ન કરતા દેખીએ છીએ. માંસ, ઘી વગેરે ન ગ્રહણ કરવા, રેગનું નિદાન પામેલાઓ તેનું સેવન કરતા નથી. રોગ-નિદાન-કારણનો પરિહાર આ પ્રમાણે કહેવાય છે. શૂલના રોગવાળાએ કઠોળ, કોઢવાળાએ માંસ, તાવવાળાએ ઘી, અતિસારવાળાએ નવું ધાન્ય અને નેત્રરોગવાળાએ મૈથુનનો ત્યાગ કરવો જોઈએ. કેટલાક ભવિષ્યમાં આ રોગો ન થાય તે માટે પ્રયત્ન ન કરનારા, તેના કારણોને ત્યાગ ન કરનારા, સમાન નિમિત્તવાળા બંને હોવા છતાં રોગ ઉદભવ થવો, ન થવો તે રૂપ વિશેષ પ્રત્યક્ષસિદ્ધ વર્તત દેખાય છે. (૩૨૪) એને એ જ અર્થવિશેષ વિચારે છે ૩૨૫–એક મનુષ્ય દાળ-ભાત રૂપ એક જાતિનું હલકું ભોજન કરે, તો તેને ન પચવા રૂપ કંઈક અજીર્ણ થાય છે. ખાધેલું અન્ન પાચન ન થાય તે રૂપ અજીર્ણ, Page #324 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર અને નિશ્ચય આજ્ઞાયોગ [ ૨૮ તેના ચાર પ્રકાર માનેલા છે. હંમેશાં રોગો અજીર્ણથી ઉત્પન્ન થનારા છે અને તે ચાર પ્રકાર આ પ્રમાણે–આમ, વિદગ્ધ, વિષ્ટબ્ધ, રસશેષ. તથા રોગ ઉત્પન્ન થવા પહેલાં કારણને પરિત્યાગ કરે. અજીર્ણ થાય તેવા આહારનો ત્યાગ કરવો. તેમ કરનાર એકને આરોગ્ય થાય છે, બીજાને અજ્ઞાનાદિ દોષના કારણે નિદાનનો ત્યાગ ન કર્યો, એટલે વ્યાધિ ઉત્પન્ન થયા. જે જેના નિમિત્ત દોષ હોય, તે તેના પ્રતિપક્ષની સેવાથી તેનું નિવર્તન થાય છે. જેમ કે, ઠંડી સેવન કરવાથી ઉત્પન્ન થયેલી જડતા અગ્નિની ઉષ્ણતા સેવવાથી દૂર થાય છે. (૩૨૫) શંકા કરી કે-કારણભેદ પૂર્વક કાર્યભેદ હેય, આ સર્વ લોક-પ્રસિદ્ધ વ્યવહાર છે. તે પછી ભેજનાદિ નિમિત્ત તુલ્ય છતાં પણ બંનેમાં નિષ્ફલતા-સફલતા રૂપ વ્યાધિની. વિશેષતા થઈ તે જણાવે છે– ૩૨૬–વ્યવહારનયના આદેશથી લગભગ ઘણા સરખા ભાવે હોય તેને એક સ્વરૂપે માનવામાં આવે, વ્યાધિનાં ભેજનાદિ તુલ્ય કારણ છે, પરંતુ તે કારણ વ્યવહારનયથી, નહિં કે નિશ્ચયનયથી. નિશ્ચયનયથી ભેજનાદિ એ વ્યાધિનું સમાન કારણ નથી. વ્યવહારથી સમાન કારણ છે. જ્યાં સમાન કાર્ય છે, ત્યાં સમાન કારણનું અનુમાન થાય. જ્યાં અસમાન કાર્યની ઉત્પત્તિ થાય, ત્યાં કોઈ અપેક્ષાથી સમાન કાર ને અભાવ થાય. તથા તેમને આ મત છે કે-“કારણ વગર કાર્ય ન થાય, વળી જે અન્ય વસ્તુનું કારણ છે, તે કારણવાળું પણ આ કાર્ય ન થાય. જેમ કે, પટનું કારણ સૂતર, તે ઘટનું કારણ ન થાય, નહિતર કાર્ય-કારણની વ્યવસ્થા ક્યાંય ન થાય. - તેમાં સોપકમ, નિરુપક્રમ કર્મની સહાયતાથી ઉત્પન્ન થયેલ વ્યાધિ નિદાનનો અંતરંગ ભેદ રહે છે. કારણ કે, આ વ્યાધિ સફલભાવ કે નિષ્ફળભાવવાળી હોય છે. એટલે સાધ્ય અને અસાધ્ય એવા પ્રકારની વ્યાધિ છે. વ્યાધિના કારણોમાં અંતરંગ કારણો વિદ્યમાન છે, જેથી આ વ્યાધિ સફલભાવ અને નિષ્ફલ ભાવવાળા થાય છે. વળી વ્યવહાર તે કલ્પિત રૂપ નથી, પણ પારમાર્થિક છે. એવા અકલિપત વ્યવહારને આશ્રય લઈને પ્રકૃત વ્યાધિનું પ્રકરણ ચાલી રહેલું છે. તેમાં કારણની સમાનતા કેમ કહે છે ? આ શંકાના સમાધાન માં કહે છે કે-“આ પણ એક વ્યવ. હાર છે. કારણ કે, જે વ્યવહાર છે, તે તાવિક લાભનું સાધન છે. કારણ કે, વ્યવહારાય પછી જ છદ્મસ્થ લોકોની પ્રવૃત્તિ થાય છે. તો તેનું જ આ કારણ છે. નિશ્ચયથી જે પ્રવૃત્તિ થાય છે, તેનું આ વ્યવહાર પ્રવૃત્તિ કારણ નથી. નિશ્ચયનયથી જે પ્રવૃત્તિ થાય છે, તે જ્ઞાની પુરુષમાં થાય છે. નિશ્ચયનયાનુસાર જે પ્રવૃત્તિ થાય છે, ત્યારે ફલની સાથે સંબંધ થાય છે. બીજ આદિની શુદ્ધિ કરીને ખેડૂતે રોકાવટ ન થાય, અતિવૃષ્ટિ, છત્પત્તિને ઉપદ્રવ, હિમ વગેરેના ઉપદ્રવો ન થાય તો અવશ્ય અભિલષિત ફલને લાભ થશે-એમ ઉપાયને નિશ્ચિત કરીને પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમને વાંછિત ફલને લાભ થાય છે–તેમ દેખાય છે. (૩૨૬) એ જ વાત ચાલુમાં જોડે છે– Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] ઉપદેશપદ-અનુવાદ ૩ર૭–જેમ અહિં લોકોમાં અજીર્ણ દોષ થયો હોય, તે ઔષધનું નિદાન કરી વ્યાધિ દૂર થતી પ્રત્યક્ષ અનુભવાય છે. તે પ્રમાણે ચાલુ જ્ઞાના પ્રભાવ માટે કથન કરવાનું આરંભ્ય, તેમાં પરિશુદ્ધ આજ્ઞાથી સર્વ દોષોથી મુક્ત-નિર્મલ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની આરાધનાથી જ્ઞાનાવરણ આદિ દુષ્ટ આઠકર્મોનો નાશભાવ પ્રાપ્ત થાય છે. કારણ કે, જળ અને અગ્નિ એ બંનેનો હંમેશાં વિરોધ હોય છે. તે પ્રમાણે કર્મના ઉપક્રમના-નાશભાવમાં તો વળી સર્વવ્યાધિથી અધિક એવા સંસાર-વ્યાધિનો ક્ષય થાય છે. તથા ક્ષપકશ્રેણિ વગેરેના લાભ પ્રકારથી સર્વ આસિક મતને સમ્મત ઇષ્ટ મોક્ષપ્રાપ્તિ થાય છે. (૩ર૭) હવે આજ્ઞાયાગની જ તેવી સંતુતિ કરતા કહે છે – ૩૨૮-કર્મને દૂર કરવા માટે આ પરિશુદ્ધ આજ્ઞાોગ એ જ વીર્ય છે-આત્મસામર્થ્ય છે. આગળ જેની વ્યાખ્યા સમજાવી ગયા, તે જ આજ્ઞાયોગ તે જ કર્મ ખસેડવા માટે પુરુષકાર–પુરુષાર્થ છે, નહિં કે, દોડવું, કૂદવું, વળગવું એવા પુરુષાર્થ કર્મ ખસેડવા સમર્થ નથી. મેહની બહુલતાવાળા આ જીવલોકમાં ઘણે ભાગે કેટલાકના ગળે આ વાત ઉતરતી નથી. સમજી શકવી મુશ્કેલ છે, પરંતુ હકીકત તો આ જ છે કે, વિવેકી આત્માઓ આ આજ્ઞાયોગનો જ પ્રચાર–અનુષ્ઠાન આદિ કરે છે. પરંતુ ગતાનુગતિક લક્ષણ લેકહેરિ–એકે કર્યું, તે બીજે કરે એવો આગળ-પાછળ, લાભગેરલાભને વિચાર કર્યા વગર આંધળી પ્રવૃત્તિ ન કરે. વાસ્તવિક રીતે આ ગહન પદાર્થનું વિવેચન કરી જ્ઞાનને નિશ્ચય કરાવનાર, સ્વરૂપ જણાવનાર આ જ્ઞાનગ છે. તે માટે કહેલું છે કે-“બુદ્ધિનું ફળ હોય તો તત્ત્વની વિચારણા કરવી તે છે.” કહેવાનો આશય એ છે કે–જેને ગ્રંથિભેદ થયો હોય, તેને પરિશુદ્ધ જ્ઞાનપ્રાપ્તિ થાય છે, તે ઔદયિક ભાવને રોકીને આત્મવીર્ય પ્રગટ કરનાર થાય છે. એ જ આ પુરુષાર્થ કહેલો છે. શાથી? સર્વ કર્મના વિકાર-રહિત અથવા વિલક્ષણ એવા મોક્ષ સાથે એકાત્મસ્વરૂપ હોવાથી, માટે જ આ જ્ઞાન એ કમને ખસેડનાર-દૂર કરનાર એ હેતુ નિશ્ચિત કરાય છે. આ જ્ઞાનયોગ દ્વારા-આજ્ઞાગ દ્વારા દૂર થયેલાં કર્મોને ફરી ઉદય થવાને અભાવ હોય છે. મૂઢમતિવાળાઓને આ વાત સમજવી મુશ્કેલ છે, માટે પ્રૌઢજ્ઞાનના વિષયપણે આ વિર્ય-પુરુષાર્થ આદિ વ્યવસ્થિત કરેલા છે. (૩૨૮) હવે કહેલા પદાર્થને સિદ્ધ કરવા દષ્ટાંત કહે છે– ૩૨૯–આ વિષયમાં પુરુષકાર–પરાક્રમ-વીર્ય-સામર્થ્ય–ઉદ્યમથી કર્મના ક્ષેપસમાદિક થાય છે. તે વાત સિદ્ધ કરવા માટે સર્વનયવિશારદ વાર્તા, દંડ, નીતિ લક્ષણ ત્રણ આન્વીક્ષિકરૂપ ન્યાયની વિચારણામાં જે મહામંત્રી વિચક્ષણ ન હોય, તે રાજાચિંતા કરવા લાયક તે બનતો નથી. રાજ્યનાં સર્વ કાર્યની ચિંતા કરનાર હોય, તે આકીને સર્વ મંત્રીઓના ઉપર ભાગમાં રહેલે મારી-નિવારણ કરવાથી પ્રસિદ્ધિ પામેલ અણધાર્યા સર્વે કુટુંબને મરણથી નિવારણ કરનારો હોવાથી તેનું અસલ રૂઢ નામ તે Page #326 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનગર્ભ મંત્રીની કથા [ ૨૮૩ ભૂલાઈ ગયું પણ ગુણને અંગે નવા નામથી પ્રસિદ્ધિ પામ્યો, તે જ્ઞાન મંત્રી અહિં આવીક્ષિકી નીતિ એટલે જૈન, જૈમિની આદિ મતવાળાઓએ રચેલાં ન્યાયશાસ્ત્રની વિચારણા, ત્રયી એટલે સામવેદ, ઋગવેદ, યજુર્વેદ લક્ષણો, વાર્તા તો લેકના નિર્વાહના હેતુરૂપ ખેતી, પશુ પાળવા વગેરે આજીવિકા રૂપા, દંડનીતિ તો રાજાની નીતિસામ, દામ, ભેદ, દંડરૂપ નીતિઓ જાણવી. આ ઉદાહરણ વિસ્તારથી સમજવા માટે ૧૦ ગાથા કહે છે– જ્ઞાનગભ મંત્રીની કથા ૩૩૦ થી ૩૩૯–અતિવિશાળ કુલીન નિર્મલ શીલ ધારણ કરનારા લોકોના નિવાસવાળી, શ્રી વર્ધમાન સ્વામીના મોસાળ યુક્ત, હિમાલયના ઉંચા સુંદર શિખર સરખા ઉંચા મહેલોવાળી, શ્રી મુનિસુવ્રતસ્વામીના સ્તૂપથી શોભાયમાન મધ્યપ્રદેશવાળી પુરાણકથામાં જેનું પ્રસિદ્ધ નામ સંભળાય છે–એવી વૈશાલી નામની પ્રાચીન નગરીમાં જેણે પિતાને પરાક્રમથી રાજ્ય સ્વાધીન કરેલાં છે, એ જિતશત્રુ નામનો રાજા હતા. રાજાના વંશ સાથે જ જમેલા, વંશ-પરંપરાથી પવિત્ર જન્મવાળા, સામ વગેરે રાજ્યનીતિઓનું યથાવસરે યથાર્થ પાલન કરનાર, સમગ્ર રાજ્યકાર્યો કરવામાં હંમેશાં સાવધાન, તેવા તેવા ચરિત્રમાં આશ્ચર્ય કરાવનાર, તેના વંશની વૃદ્ધિ કરવાનાં મૂળ. સમાન, સર્વ શત્રુઓના વેરી સરખા, પ્રજાનાં દુઃખ જાણવાં અને તેનાં નિવારણ કરવાના કાર્યોમાં આંખ સમાન, પિતાની જેમ પ્રજાલોકેન હિતચિંતક, સામંતાદિ લોકોને બહુમાન્ય એ જ્ઞાનગર્ભ નામને મંત્રી હતા. નિરંતર રાજ પ્રસાદ મેળવનાર, સર્વ અર્થથી પરિપૂર્ણ, ઘણા ઉત્તમ વિસ્તારવાળા સુશીલ કુલવાળો, સમગ્ર અનુચિત વતી નનો ત્યાગ કરનાર, રાજાના સમાન ચિત્તને અનુસરનારે તે સમય પસાર કરી રહેલ હતો. ત્યારે કોઈક સમયે પોતપોતાના ગ્ય સ્થાનમાં જ્યારે રાજપરિવાર સભામાં બેઠેલા હતા અને ઇન્દ્રની જેમ રાજા સભામાં બેઠેલા હતા, ત્યારે પૃથ્વી પર મસ્તક સ્પર્શ કરે તેવી રીતે દ્વારપાળે રાજાને પ્રણામ કરીને વિનંતિ કરી કે, “હે સ્વામી ! કોઈક બહારથી આવેલ એક નિમિત્તિ આપનાં દર્શનની ઉત્કંઠાવાળો દરવાજે ઉભો છે રાજાની અનુજ્ઞા મળી, એટલે તેને પ્રવેશ કરાવ્યું. ઉચિત શિષ્ટાચાર જાળવી સામે બેસાડ્યો. ત્યાર પછી કૌતુક-સહિત રાજાએ તેના જ્ઞાનની જાણકારી માટે સુખાસન પર બેઠેલા તેને પૂછયું કે- ડા દિવસની અંદર કોને અપૂર્વ સુખ કે દુઃખ થશે?” તે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્ર જાણનાર તે નિમિત્તિયાએ કહ્યું કે, “હે સ્વામી! મને પ્રશ્ન કર્યો, તો હું શાસ્ત્રમાં કહેલો અર્થ કહીશ, તે આપે મને દોષ ન દે. કારણ કે, હું મારી સ્વછંદ બુદ્ધિથી અર્થ કથન કરનારો નથી. જે આપના મંત્રીઓની પંક્તિમાં શિરોમણિભાવને પામેલા છે, તેને પોતાના કુળમાં અતિભયંકર મારી ઉત્પન્ન થવાની છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] રાજા–કેટલા કાળની અંદર તે થશે, તેના તમે નિશ્ચય કર્યો છે? નિમિત્તિયા–ત્રરસ નહિ, મહિનાઓ નહિં, પરંતુ આ પખવાડિયામાં જ, આ સાંભળતાં જ વજ્રના આઘાત લાગ્યું હોય, તેમ ક્ષણવારમાં આખી સભા દુ:ખી અને મૌન ખની ગઈ, ત્યારે મત્રી એકદમ તે સભા-પ્રદેશમાંથી કાઈ ન જાણે તેવી રીતે ખૂબ જ ધીરજ રાખી નીકળી ગયા અને વસ્ત્ર, પુષ્પ, શ્રેષ્ઠ ભાજન આદિ દાનપૂર્વક તેના ગૌરવવાળા સત્કાર કરી નિમિત્તિયાને પેાતાના ઘરમાં એકાંત સ્થળમાં બેસાડીને આદરપૂર્વક વાતચીત કરી સાષ પમાડ્યો અને પછી પૂછ્યું કે, · આ મારી કેનાથી શરુ થશે?' તેા કે, ‘માટા પુત્રથી ’તે વાતની પ્રતીતિ-વિશ્વાસ કેવી રીતે રાખવા કે, નક્કી આ મારા ઘરેથી જ, મારા કુળથી જ થશે? નિમિત્તિયા—અમુક દિવસે રાત્રે તમાને અશુભ સ્વસ આવશે. ઉપદેશપદ-અનુવાદ ...© આ પ્રમાણે કાના સાર જેણે જાણી લીધેા છે, એવા તે મ`ત્રીએ અતિઆદરથી નિમિત્તિયાની પૂજા કરી અને કહ્યું કે, ‘ કોઇ પ્રકારે સર્વથા આ વાત કાઇ પાસે પ્રકાશિત ન કરવી. ’ પેાતાના સ્થાને આવીને તેના બીજા દિવસે સ્વગ્ન દેખ્યું કે, અતિશય ગાઢ અંધકાર-સમૂહ સમાન શ્યામ ધૂમાડાના ગેટે ગેાટા પેાતાના મહેલની ચારે બાજુ રહેલા દેખ્યા. એટલે મંત્રીને ખાત્રી થઈ, એટલે મેાટાપુત્રને કહ્યું કે, તારા જન્મકાલના મળતા જ્યાતિષીઓએ સારી રીતે સમજાવેલ, તે પ્રલય તારાથી જ અત્યારે દેખાય છે, તેા હાલ એક પક્ષ સુધી ઘણી જ શુદ્ધ બુદ્ધિપૂર્ણાંક સુંદર વર્તાવ રાખીને રહેવું અને જે સકટ આપણા માથે આવેલું છે, તેને કાઇ પ્રકારે નિષ્ફળ અનાવવું. જો આવા પ્રકારના આવેલા સકટને હું સ્ખલના ન પમાડુ, તા સમગ્ર જગતમાં પ્રસિદ્ધ આવી આ મારી બુદ્ધિના ગુણ કયા ગણાય? ગ્રહચાર, સ્વગ્ન, શકુનાદિક નિમિત્તો, દૈવ ભાગ્ય અતિવિચિત્ર હાય છે; અને તે ગમે ત્યારે ગમે તે કાઇને દેવની આરાધના માફક ફળ આપે છે. તેા ધૈય વહન કરનારા, બુદ્ધિધનવાળા પુરુષાએ ત્રાસ પામ્યા વગર કે ગભરાયા વગર હમેશાં તેવા ઉચિત ઉપાય પૂર્ણાંક વિશ્ન દૂર કરવા પ્રયત્ન કરવા. ઉન્મા-ગમનના ખાટામાગને દૂરથી ત્યાગ કરનાર, પરિપત્ર નિપુણુ નીતિવાળા-બુદ્ધિવાળા પુરુષાએ દેવ વિપરીત થયું હોય, તેા પણ કરવા લાયક કાર્યના આરંભ કરવા, તે દોષવાળા નથી. માટે હે પુત્ર! ભાજન, જળ અને શરીરસ્થિતિ જળવાય તેવાં આ સ્થાનાની ગેાઠવણ આ પેટીમાં કરેલી છે. માટે એક પખવાડિયા સુધી રહેવા માટે તેમાં પ્રવેશ કર તે પ્રમાણે કર્યા પછી રાજા પાસે જઇને મંત્રીએ વિનતિ કરી કે-‘ પુરુષ-પર પરાથી-વ ́શપર પરાથી અત્યાર સુધી મેળવેલું આ ધન કાર્ય પૂરતું આપને સ્વાધીન કરું છું. ' રાજાએ કહ્યું કે-‘તું ભય ન રાખ, કાણુ જાણે છે કે ભવિષ્યમાં થશે?' રાજા તે લેવા ઇચ્છતા ન હતા, તેા પણ પરાણે મત્રીએ મંજૂષાને સ્વીકાર કરાવરાવ્યા. તે મંજૂષાને ભંડારગૃહમાં લઈ ગયા અને ' Page #328 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનગર્ભ મંત્રીની-કથા [ ૨૮૫ રાજાને કહ્યું કે, “હે દેવ ! આમાં સર્વ સારભૂત વસ્તુ રહેલી છે, તે એક પખવાડિયા માટે મારા આગ્રહથી સર્વાદરપૂર્વક તેનું બરાબર રક્ષણ કરવું, તે મંજૂષાને સર્વ બાજુથી સખત તાળાંએ મારેલાં છે. તેમ જ દરેક પહોરે તેના ઉપર સીસાની મુદ્રાઓ મારેલી છે. તેને બંને પહેરેગીરો તપાસતા રહે ” આ પ્રમાણે તે પ્રધાને દરેક પ્રકારની સુવિધા કરી. હવે તે મંત્રી ક્ષણે ક્ષણે શું આ મારો પ્રયોગ ખુલે પડીને નિષ્ફળ તો નહિં જાય ને? “દૈવ અચિત્ય ચરિત્રવાળું છે.” એમ ચિંતા કરતે રહેલે હતા, ત્યારે તેરમા દિવસે પ્રભાત–સમયે રાજાના કન્યાના અંતઃપુરમાં રહેલી એક કન્યાનો વેણ છેદ થયે. આ વેણુ છેદ કોણે કર્યો હશે? એના નિમિત્તભૂત કણ હશે? તે વિષયમાં લેકવાયકા ચાલી કે, “મંત્રીના મોટા પુત્રે આ વેણી છેદ કર્યો છે. આ કન્યા પિતાના મહેલમાં શયાની અંદર સૂતેલી હતી, ત્યારે મોટે મંત્રીપુત્ર આવ્યું અને તેણે કન્યાને વિનંતિ કરી કે, “હે વિકસિત નેત્ર-કમળવાની! તું મારી સાથે કીડા કર.” ઘણી વખત કહેવા છતાં પણ તે કન્યા અભિલાષા કરતી ન હતી, એટલે રોષવશ બની તેણે હાથમાં રહેલી છૂરિકાથી તેની વેણી કાપી નાખી. એટલે અશ્ર પૂર્ણ–નેત્રવાળી, કરુણ મુખવાળી, ખરાબ સ્વરથી રુદન કરતી પિતા પાસે ગઈ અને સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો.” જાગૃત થયેલા પ્રચંડ કોપ-દાવાનળથી લાલચોળ દેહવાળા રાજાએ નગરના રક્ષકોને આજ્ઞા કરી કે, “મંત્રીપુત્રને ભૂલી ઉપર ચડાવીને જેમ વધારે દુઃખી થાય, તેમ માર મારીને મૃત્યુ પમાડો –આ પ્રમાણે જલદી કરો અથવા તે મંત્રીના ઘરની ચારે બાજુ તૃણ, છાણું અને કાકોના ઢગલાઓ ગોઠવી સળગતા અગ્નિથી સર્વ કુટુંબને સળગાવી દો. મારા પ્રસાદથી તેઓ આવા ઉન્મત્ત બન્યા, નહિંતર તેમનું આવું અયોગ્ય આચરણ કેમ હોય ? ત્યાર પછી ઉભટ લલાટ ઉપર ભૃકુટી ચડાવીને યમના સુભટ સરખા ભયંકર લાલ નેત્રોવાળા તે રાજપુરુષો તરત જ પ્રધાનના ઘરે પહોંચ્યા. રાજપુરુષે મંત્રીપુત્રોને અને કુટુંબને હાથ પકડીને ગ્રહણ કરવા લાગ્યા, ત્યારે મંત્રીના સુભટો પણ આકરા બની સામે ભંડણ કરવા લાગ્યા. તેમને દેખીને સ્થિર મનવાળા મંત્રીએ રાજપુરુષોને રોકીને પૂછયું કે, “કયા કારણથી આ પ્રમાણે આવું ખોટું કાર્ય કરો છો ?” ત્યારે રાજ પુરુષે કહેવા લાગ્યા કે, “આજે રાજકન્યાને વેણુછેદ તમારા પુત્રે કર્યો છે.” ત્યારે મંત્રી વિચારવા લાગ્યા કે, “ખરેખર કર્મની ગતિ અકળ છે.” તેવા પ્રકારનો પ્રતિકાર કરેલો હોવા છતાં પણ આશ્ચર્યની વાત છે કે, ભયંકર આપત્તિ ઉભી થઈ આવા પ્રકારના અપરાધ સેવનારને આ માટે દંડ ન હોય, પણ બીજો દંડ હાય, તે પણ હું પ્રભુને જાતે મળું.” એ પ્રમાણે કહ્યું ત્યાર પછી મંત્રીએ રાજસભામાં બેઠેલા, તેના પ્રત્યે કેધ દષ્ટિવાળા રાજાને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી કે, “હે દેવ! આપને મેં પેલી મંજૂષા દેખ્યા પછી, તત્વ વિચા Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] ઉપદેશપદ-અનુવાદ રીને પછી આ૫ મારો દંડ કરે તે યોગ્ય છે. કારણ કે, “મહાપુરુષ સુંદર વિચાર કરીને પછી કાર્ય કરનારા હોય છે.” “ભલે એમ થાવ”-એમ કહીને જ્યારે મંજૂષા પાસે ગયા, તે તેના પર લગાવેલી મુદ્રાઓ અને તાળાઓ તે જ પ્રમાણે બરાબર હતાં. નગરના આગેવાન પુરુષો સમક્ષ તાળાં ખેલ્યાં, તો અત્યંત પ્રસન્ન મનવાળા હાથમાં વેણ અને રિકા રહેલાં હતાં, તેવા મંત્રીપુત્રને દેખે. સર્વે ગભરાયેલા અને અસાધ્ય સ્વરૂપને વહન કરતા એક બીજા સામું નજર કરતા કહેવા લાગ્યા કે, “હે અમાત્ય ! આ આશ્ચર્ય શું છે? તે કહે.” તેણે પ્રત્યુત્તર આપ્યો કે, “આને પરમાર્થ દેવ જ જાણું શકે, પરંતુ બીજે કઈ નહિં. જેને ઘરે આ મંજૂષા છે, તેની દરેક પહોરે ખબર રાખનારા પહેરેગીરો છે, જેના ઉપર મુદ્રાઓ કરેલી છે, તાળાંએ વાસેલાં છે, તેમાં જાણનાર બીજે ક્યાંથી લાવો ?” મૂઢતા પામેલે રાજા કહેવા લાગ્યો-“આ હકીકત તારા જ્ઞાન-વિષયક છે.” એટલે રાજાએ સર્વાલંકાર આપીને પરમાર્થ પૂછ્યો. મંત્રીએ કહ્યું કે, “હે દેવ ! જે આપ મારી વાત સાંભળતા હે, તો હું એટલું સમજી શકું છું કે, થાય તે સર્વ વિનાશ થાય, પરંતુ એક વેણીએ છેદ ન થાય. તો આપની પ્રતીતિ માટે મેં પુત્રને મંજૂષામાં સારી રીતે ગુપ્ત રાખ્યો અને આપના કબજામાં મંજૂષા રાખી કે જેથી કરી હું અપરાધ-સ્થાન ન પામું. પૂર્વભવના કેઈક વૈરી દેવે મને સંકટમાં નાખવા માટે એના સરખે આકાર ધારણ કરીને આ સર્વ કાર્ય કરેલું છે.” ઉત્પન્ન થયેલી ખાત્રીથી સર્વેએ કહ્યું કે, “બરાબર એમ જ છે, નહિતર આ પ્રમાણે સારી રીતે રક્ષાએલો આવું કાર્ય કેમ કરે? હે દેવ! જેને પ્રતિકાર કર્યો હોય, એ પણ આવી રીતે ફળવાળું થાય છે. બુદ્ધિમાનાં ચરિત્ર પણ કર્મના જેરને હરી જાય છે. અવસર પ્રાપ્ત થયું હોય, ત્યારે કોઈ વખત કર્મ બળવાન થાય છે, કોઈ વખત પુરુષાર્થ બળવાન થાય છે, કેઈ વખત ધનવાન બળવાન થાય છે, તે કઈ વખત બુદ્ધિવાળ બળવાન થાય છે. એ પ્રમાણે જ્ઞાનગર્ભા મંત્રી પોતાના નામ સમાન ચેષ્ટાવાળો હોવાથી લોકમાં ચંદ્ર સમાન ઉજજવલ લક્ષમી અને યશને પ્રાપ્ત કરનાર થયો. (૬૭) હવે સંગ્રહ ગાથાઓને અક્ષરાર્થ કહે છે-વૈશાલી નગરીમાં જિતશત્રુ રાજાનો જ્ઞાન મંત્રી હતો. કોઈ વખત સભામાં બેઠેલા રાજા પાસે નિમિત્તિયો આવ્યો. રાજાએ તેને પૂછયું. અતિકુતુહલ-તત્પર સભામાં વગર પ્રસંગે પ્રશ્ન કર્યો–કોને કેવા પ્રકારનું અપૂર્વ સુખ કે દુઃખ ઉત્પન્ન થશે?” નિમિત્તિયાએ કહ્યું કે, “મંત્રીને મારી–પતનનું દુ:ખ આવી પડશે.” રાજા-કયારે? નિમિત્તિ-એક પખવાડિયામાં. ત્યાર પછી રાજા અને સમાજને એકદમ મૌન બની ગયા. ત્યાર પછી સભામાંથી નીકળી જઈને સમયે મંત્રીએ નિમિત્તિયાને પોતાના ઘરે આદરથી બોલાવ્યો. એકાંતમાં પૂછયું કે, “મારી પતન ક્યાંથી અને શાથી થશે ?” નિમિત્તિયો-પુત્રદોષથી અને તે માટે તેને કુસ્વમ આવશે, તે તેની પ્રતીતિ સમજવી. ત્યાર પછી નિમિત્તિયાની પૂજા-સત્કાર કર્યા. આ વાત બીજા કોઈને ન કહેવી. Page #330 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનગર્ભ મંત્રીની કથા | [ ૨૮૭ તેને મના કરી સ્વપ્રથી નિર્ણય થયો. પુત્ર સાથે વિચારણું કરી અને તેને મંજૂષામાં પૂરીને એક પખવાડિયાની ખાવા-પીવાની અને બીજી વ્યવસ્થા કરી અને સમજણ પાડી. ઉપર તાળાં માર્યા. ત્યાર પછી મંત્રીએ કહ્યું કે, “આ મારું ધન આપ સાચવવા સ્વીકારો.” રાજા ના કહે છે, છતાં મંત્રીના આગ્રહથી મંજૂષા રાજકુલમાં લાવ્યા. મંત્રીએ રાજાને કહ્યું કે-“સર્વ સાર વસ્તુઓ આ પેટીમાં છે.” રાજા–તને જ્યારે મહાસંકટ આવવાનું છે, તે પછી સર્વ સાર વસ્તુઓનું શું પ્રોજન ? મંત્રી–તે પણ હે દેવ ! એક પખવાડિયા માટે આપ રક્ષણ કરો. ત્યારપછી દ્વારમાં બીજાં તાળાં અને ઉપર મુદ્રા કરાવી. દિવસથી રાત્રિ સુધી પહોરે પહેરે સંભાળ રાખનારા પહેરેગીરો રાખ્યા. એ વ્યવસ્થા થયા પછી તેરમા દિવસની રાત્રિએ રાજાની પુત્રીને અકસમાત વેણિચ્છદ થશે. આ કાર્ય મંત્રીના પુત્રે કર્યું છે.” એવો લેકમાં પ્રવાદ ફેલા. પુત્રીનું રુદન જાતે દેખ્યું, એટલે જિતશત્રુ રાજાને મહાકેપ પ્રગટ્યો. તરત જ એ મંત્રીપુત્રને ઘાત કરવાની રાજાએ આજ્ઞા કરી, અથવા તેને એકલાને ઘાત કરવાથી શું ? માટે મંત્રીના સર્વ કુટુંબનો અગ્નિ સળગાવી બાળી ભમ કરો. કારણ કે, આવા ઉન્મત્ત થઈને આવાં અધમ આચરણ કરે છે. ત્યાર પછી મંત્રી હે શું કર્યું? કુટુંબને પકડવાનું આરંભ્ય. મંત્રી-પરિવાર સાથે ઝગડો કર્યો. મંત્રીએ કહ્યું કે, “હું રાજાની જાતે મુલાકાત લઉં છું.” રાજાને મળ્યા, એટલે મંત્રીએ કહ્યું કે પ્રથમ આપ મંજૂષા તપાસી લે, જેથી આપ જાણી શકશે કે, મારા પુત્રથી કે બીજા કેઈથી આ કાર્ય થયું છે, તે આપ યથાર્થ જાણે શકશો.” ત્યાર પછી રાજા મંજૂષા ખોલવા માટે ગયા. મુદ્રાઓ, તાળાંએ અખંડ દેખ્યાં. પછી પેટી ખોલી અને તેની ભાલ–તપાસ કરી, તો તેમાં છૂરિકા સહિત અને વેણી હાથમાં હતી, તેવા મંત્રીપુત્રને જે. તે દેખવાથી ભય થયો કે, “ આ અસંભવિત વસ્તુ કેવી રીતે બની?” આ પ્રમાણે તર્ક-વિતર્ક કરવા પૂર્વક વિચારણા કરવા લાગ્યા. ત્યારે મંત્રીએ કહ્યું કે, જેઓ આની વ્યવસ્થા–રક્ષણ કરનાર છે, એવા દેવ જ આને પરમાર્થ જાણી શકે.” તેથી લોકોને આશ્ચર્ય થયું કે, “આવું કંઈ દેખ્યું કે સાંભળ્યું નથી.” પછી મંત્રીને પૂછયું, રાજાએ તેની પૂજા કરી. મંત્રીએ કહ્યું કે, “હે દેવ! નિમિત્તિયાએ એટલું જ કહેલું કે, “સર્વનાશ તારા પુત્રથી જ થશે, પણ વેણિછેદથી આમ થશે-તેમ કહેલ આપ્ત એવા આ નિમિત્તિયાના વચનથી હું પુત્રને છૂપાવવા માટે પ્રવૃત્તિવાળો અન્ય. એટલામાં નિમિત્તિયાએ કહેલું બન્યું. (ઈતિશદ ગાથામાં છે, તે અર્થ સમાપ્તિ માટે જાણ.) હવે વાતનો ઉપસંહાર કરતાં કહે છે કે-અચિત્ય સામર્થવાળું કર્મ આ પ્રમાણે પ્રતિકાર કરવા છતાં પણ ફળ આપે છે અને મંત્રીને ફલ પ્રાપ્ત Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] ઉપદેશપદ-અનુવાદ થયું. બુદ્ધિશાળીનું પરાક્રમ આ પ્રમાણે અચિન્ય એવા આવી પડેલા કમને પણ નિષ્ફળ બનાવે છે. (૩૩૦ થી ૩૩૯) જ્ઞાનગર્ભનું દૃષ્ટાંત પૂર્ણ થયું. શંકા કરી કે—“ કરેલાં શુભ કે અશુભ કર્મ અવશ્યમેવ ભોગવવાં જ પડે છે, ડો–સેંકડો ક૯૫ સુધી પણ જોગવ્યા સિવાય કમ નાશ પામતું નથી. ” આ પ્રમાણેના લોક-પ્રવાદના પ્રામાણ્યથી તે કમ ફલ આપવા સન્મુખ થયું હોવા છતાં પણ કેમ ફલ આપ્યા સિવાય જ ચાલ્યું ગયું ? તેના સમાધાનમાં કહે છે– ૩૪૦–અહિં અધ્યવસાય-પરિણામની વિચિત્રતા હોવાથી પહેલાં તે જીવો બે પ્રકારનાં કર્મ બાંધે છે. તેમાં એક શિથિલ પરિણામથી બાંધ્યું હોય તે અનિયત ફલ આપનારું હોય છે. બીજું અત્યંત દઢ સજજડ પરિણામથી બાંધ્યું હોય તે અવશ્ય પિતાનું ફળ પ્રાપ્ત કરાવીને અવશ્ય ભોગવટો કરાવે છે. કારણ કે, તે સફળ સામર્થ્યયુક્ત છે. આ પ્રમાણે કર્મ બે પ્રકારમાં વ્યવસ્થિત કર્યા. આ હમણું જે દષ્ટાંત કહી ગયા, તે અનિયત સ્વભાવવાળા ફળને આશ્રીને સમજવું. સેપક્રમ એટલે ફળમાં ફેરફાર થનારું કર્મ, તે તે દ્રવ્યાદિક સામગ્રીની અપેક્ષાએ પ્રતિકાર સહન કરી શકે તેવા કર્મ–જેવાં કે, અશાતા વેદનીય, અપયશ-અપકીર્તિ, લાભાંતરાય આદિ લક્ષણ કર્મ. તે કર્મનું સ્વરૂપ સ્વલક્ષણ સમજવું. જે એમ છે, તે શું કરવું? તેના સમાધાનમાં જણાવે છે કેઆગળ જે તદ્દન શુદ્ધ એવા આજ્ઞાગને જણાવેલ છે-“ઘણે ભાગે પરિશુદ્ધ આજ્ઞા ગવાળા આત્મા અને ચિત્તયુક્ત હોય, તેવા આત્માઓને અતિઘોર કર્મ પણ તે ભાવથી ફળ આપનાર થતું નથી.” આ ગ્રંથથી સર્વ કર્મનો ઉપક્રમ કારણ પણે સામાનથી જણાવેલ છે. એટલે તે અહિં અનિયત સ્વભાવવાળા કમં–સ્વરૂપમાં જાણવું. આજ્ઞાયાગથી સ્વફલને સાધી આપનાર ઉપકમ સ્વરૂપ કર્મ સફળ થાય છે. (૩૦) હવે અહિં જેને અધિકાર ચાલે છે, તે કર્મ સંજ્ઞાવાળા દેવ અને આત્મવીર્યપુરુષકારની સમાનતા જણાવતા કહે છે – ૩૪૧–દેવ-ભાગ્ય-કર્મ તેમ જ પુરુષકાર–વીર્ય-સામર્થ્ય-ઉદ્યમ આ બંને જુદા જુદા પર્યાયવાળા શબ્દો જેને દેવ અને પુરુષકાર તરીકે અહીં કહેલા છે, તેઓ બંને કર્મના ઉપક્રમ થવાના કારણે સમાન છે. કારણ કે, તે બંને સમાન સામર્થ્યવાળા છે અને સર્વ કાર્યમાં તે બંનેને આધીન છે. જે સમાન ન હોય અને વિપરીત હોય, તે નકકી તેનું કંઈ પણ ફલ મળતું નથી. જે એકને આધીન કાર્ય હોય તો બીજાને વંધ્યાપુત્રની જેમ નિષ્ફલ ભાવથી અવતુ સ્વરૂપ માનવું પડે. માટે બંનેના સહયોગથી ફળ-પ્રાપ્તિ થાય છે. (૩૪૧) આ દેવ અને પુરુષકાર બંનેના સ્વરૂપને કહે છે – ૩૪૨–કાષ્ઠપાષાણુ, આમ વગેરેમાં જેમ પ્રતિમા, દેવકુલિકા, પાકવું વગેરે સાધ્ય વસ્તુઓ વિચિત્ર સ્વરૂપવાળી હોય છે, તેમાં યોગ્યતા સમાન એવું આ દેવ છે. બુદ્ધિશાળી લો કે તે દેવને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ પ્રમાણુથી પ્રતિષ્ઠિત છે-એમ વિચારે છે. તે જ પ્રમાણે સુતાર, કડિયા, ખેડૂત વગેરે પ્રતિમાનું મંદિર, ધાન્ય Page #332 -------------------------------------------------------------------------- ________________ કમ, પુરુષકાર વિચાર [ ૨૮૯ ઉગવું એ વગેરે ફલાનુસાર તે તે પદાર્થાની યાગ્યતાના નિ ય કરે છે. ખેડૂતા મગ, અડદ, વગેરે ધાન્યના અંકુરાદિક થશે-તેવા નિ ય કરે છે અને કાર્ય ની ચેગ્યતા જાણે છે, તેમ દિવ્યષ્ટિવાળા ભાવિ ફલ યાગ્ય એવા કને-દૈવનેા સાક્ષાત્ નિ ય કરે છે, બીજા કેટલાક તેવા તેવા સારા-માઠા શકુન-શબ્દોના ઉપાય દ્વારા દેવના નિર્ણય કરે છે. આ પ્રમાણે દૈવનું લક્ષણ કહ્યુ`. ( ૩૪૨ ) હવે ‘ભાવાની ચૈાન્યતા અનુસાર પેાતાના કર્મનું ફળ મળશે, વચમાં નિરક અન્તગડુ-રસાળી સરખા કલ્પેલા પુરુષકારને લાવવાની શી જરૂર છે?’-એમ શકા કરતા પુરુષકારનું સમર્થન કરતા તેનુ લક્ષણ કહે છે— ૩૪૩— પ્રતિમા વગે૨ે આકૃતિ બનાવી શકાય તેવા દલભાવને પામેલા કાષ્ઠાદિકમાં નક્કી જ તેમાંથી પ્રતિમાદિ થશે’ એવા નિયમ નથી. પરંતુ કોઈક તેવા કાષ્ઠા દિકમાં પુરુષકાર કર્યા હોય, તેા જ પ્રતિમાદિ તૈયાર કરી શકાય છે. વળી એમ ન ખેલવું કે-“સદ્ ભાવાની શક્તિએ કાર્ય અને અર્થાત્ત દ્વારા જાણી શકાય છે, કાના અનુદયમાં ચેાગ્યતા છે-એમ તે જાણી શકાય છે. તેની શંકાના સમાધાનમાં કહે છે કે- ચેાગ્યપણે સંભાવિત પદાર્થાનુ અયેાગ્યપણુ થતું નથી. અયેાગ્યતાના લક્ષણુથી વિપરીત હોવાથી. વ્યવહારમાં ફૂલના અનુદયથી કારણને અકારણપણે વ્યવહાર કરતા કે ખેલતા નથી. ચાગ્ય અને અાગ્ય બંનેના લક્ષણા જુદાં છે, તે વાત રૂઢ– પ્રચલિત છે. જયારે જે આમ છે, તે શુભ કે અશુભ કાર્યની અનુકૂળતા રૂપે રહેલ દૈવ આ સ્વરૂપવાળુ છે, તે પછી ત્યાં પુરુષકાર કેવા સ્વરૂપવાળા પ્રવર્તે છે? તેના સમાધાનમાં કહે છે કે-પ્રતિમા ઘડવાની અને તૈયાર કરવાની ક્રિયા સરખા પુરુષકાર છે. જેમ કે, પ્રતિમા ઘડવા લાયક કાષ્ઠ હોય, પણ પેાતાની મેળે તે પ્રતિમાપણે પરિણમતી નથી, પરંતુ પ્રયત્ન કરવામાં આવે-પુરુષાર્થ કરવામાં આવે, તે જ પ્રતિમાપણે કાષ્ઠપાષાણ તૈયાર થાય છે. એ પ્રમાણે પુરુષકારની અપેક્ષાએ દેવ પણ સ્વફેલનું કારણ હેલુ છે. (૩૪૩) અહિં પ્રતિપક્ષમાં બાધા કહે છે— ૩૪૪કાષ્ઠ પોતે પ્રતિમાની રચના કરે છે, જો તેમ થાય તેા સર્વ કાષ્ઠો (સપષાણા) પ્રતિમાપણે થવા જોઇએ, પરંતુ એમ તેા થતું નથી. અને જે તમે કહે છે કે–કાઇપણ કાઠે પ્રતિમાપણે થવું ન જોઇએ, ત્યારે જે ચેાગ્ય કાષ્ઠ છે, તે પણ અચેગ્ય થશે, પરંતુ એમ તેા છે નહિં. (૩૪૪) ભલે એમ થાવ તા કા દોષ છે? તેના સમાધાનમાં કહે છે— ૩૪૫—યાગ્ય પદાર્થને અયેાગ્ય કહેવા-એ શિષ્ટપુરુષના વ્યવહાર નથી. કારણ કે, ચૈાગ્યમાં જ ચેાગ્યના વ્યવહાર એટલે કે આ પ્રતિમાને ચેાગ્ય કાષ્ઠ છે—એવા પ્રકારના શબ્દજ્ઞાનની પ્રવૃત્તિરૂપ, પ્રતિમા ઉત્પન્ન થયેલી ન હોય, તેમાં કેાઈ પણ કારણથી પુરુષકારની વિપરીતતાથી પ્રતિમા ઉત્પન્ન ન થઇ, તેમાં ખાલ, સ્ત્રી વગેરેને આ કાષ્ઠની ચૈાગ્યતા વિષયમાં વિરોધ વગર નિઃસ ંદેહતા છે. (૩૪૫) ३७ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] ઉપદેશપદ-અનુવાદ C ૩૪૬—આ પ્રમાણે ખીજાએ સ્થાપન કરેલ અપ્રતિમા વિષયક પક્ષની જેમ આ ચિત્રપ્રકૃતિવાળા દેવથી ઓળખાતા કર્મ જ-ભાગ્ય જ પેાતાના ફલને સંપાદન કરે, એટલે કે, · ભાગ્ય છે, તે જ પ્રત્યેક કાર્યને સમીપવર્તી કરે છે, તેમાં ઉદ્યમની જરૂર રહેતી નથી’-તેમ તમે કહેા છે. ગ પકડેલા તેવા પ્રકારના કિકરને જેમ કરાવીએ તેમ કરે છે, તેમાં પુરુષકારની જરૂર નથી. અધ્યવસાયના ભેદથી જે દાન આદિ ક્રિયાએમાં શુભ કે અશુભ આદિના ભેદ થાય છે, તે ન થવું જોઇએ. અધ્યવસાય તે પુરુષકાર જ છે. જે લેાકા એમ કહે છે કે, સ` કા` પ્રકૃતિ જ કરે છે, પુરુષ કોઈ કાર્ય કરતા જ નથી, તેના મતના અનુસારે મધુ` કા` ભાગ્યથી જ થાય છે. પુરુષકાર કાઈ કાર્ય કરતા નથી. ત્યારે આ દાનાદિક્રિયાએમાં અધ્યવસાયના ભેદથી જે પુણ્ય-પાપના ભેદ છે, તે ન થવા જોઇએ. તે માટે પ્રાચીન લેાકા કહે છે—“ અભિપ્રાયનું ફૂલ ભિન્ન થાય છે. જો કા સમાન થાય તા પણ, માટે કૃષિકમાં જેમ પાણી પ્રધાન છે, તેમ કા માં પુરુષકાર અથવા અભિપ્રાયરૂપ માનસ-પુરુષકાર તે મુખ્ય કારણ છે.” (૩૪૬) ફરી પણ પરમતની આશંકા કરી તેને પરિહાર કરે છે— ૩૪૭—ભાવી જે અધ્યવસાય છે, તેને અનુકૂલ જ કર્યું શુભાનુબંધી અભિપ્રાયને ઉત્પન્ન કરે છે. અર્થાત્ શુભ-અશુભાનુબંધી અભિપ્રાયનું કારણ ક છે. ત્યારે આ પણ કહી શકાય કે, ‘ પુરુષકાર પણ એવું જ છે. આ પુરુષકાર કથી જે ફલ પ્રાપ્ત થાય છે, તે પુરુષકાર જ ફુલ આપે છે અને ફૂલ આપનાર કને પણ તે જ લાવે છે.' જો એમ કહેવામાં આવે તે અમે પણ એમ જ કહીએ છીએ. પુરુષકારના કર્માંના કારણે વિચિત્ર સ્વભાવ થાય, ત્યારે કર્મ પુરુષકારના કારણે લ આપવામાં ઉદ્યત થાય છે, અથવા તેના નાશ થાય છે, આ વસ્તુ જો કહેવામાં આવે તેા શું દોષ છે ? જેમ કવાદીના મતમાં કમ જ કાર્ય કરનાર છે અને પુરુષકાર તેનાથી લાવેલ છે, કાઇ ફૂલ આપનાર નથી, તેમ જો પુરુષકારવાદી એલે-આ પુરુષકાર જ આવા સ્વભાવવાળા હાવાથી કથી ઉત્પન્ન શુભ-અશુભ ફૂલને લાવશે, કર્મથી કાર્ય વસ્તુ સાધ્યું નથી’ ત્યારે તેમાં શું દોષ છે ? (૩૪૭) ૩૪૮—હવે કેવલ કવાદીના મતમાં અનાદિ સંતાનરૂપ પર પરાના કારણે પૂવર્તી જે ક છે, તે ભાવી કાળમાં જે કર્મી ઉત્પન્ન થશે, તેના સમાન છે–એમ કમ વાદીને ખેલવું પડશે. જે પરપરાથી કારણા થાય છે, તે ભાવી કાર્યની ઉત્પત્તિમાં અનુકૂલ થાય, તે જ કાર્યની ઉત્પત્તિ કરી શકે છે-એમ વિદ્વાના વિચાર કરે છે. કની જેમ પુરુષકારમાં પણ પુરુષકારવાદી-એમ કહી શકે છે કે, ‘ પુરુષકારની પર પરામાં પૂવર્તી જે પુરુષકાર છે, તે ભાવી કાળમાં ઉત્પત્તિવાળા પુરુષકારની સમાન છે.' આ પક્ષમાં કોઇ દોષ આવી શકતા નથી, ન્યાય યુક્તિ અને પક્ષમાં સમાન છે. ત્યારે પુરુષકારથી જ વાંછિત ફલની સિદ્ધિ થશે. કથી શું લાભ છે ? (૩૪૮) Page #334 -------------------------------------------------------------------------- ________________ પુણ્યસાર અને વિક્રમસારની કથા [ ૨૯૧ આ પ્રમાણે દેવ અને પુરુષકારના પ્રત્યેક પક્ષના દોષ કહીને સિદ્ધાંતને કહે છે ૩૪૯ – ભાગ્ય અને પુરુષકાર અને પરસ્પર સહાયક થઇને કા ઉત્પન્ન કરવાના તેઓ સ્વભાવવાળા છે. ન્યાયના જાણકારોએ આ જ સ્વભાવ માનેલા છે. તેથી બુદ્ધિમાનાએ આ પક્ષ સ્વીકારવા જોઇએ. તથા લેાકમાં આ વ્યવહાર જોવાય છે કે આ ભાગ્યથી કરેલુ છે અને પુરુષકારથી કરેલું છે, તે પણુ અંનેના પ્રધાન અને ગૌણ ભાવથી ઉત્પન્ન થયેલા છે. (૩૪૯) પ્રધાનગુણને જ વિચારતા કહે છે કે— ૩૫૦——ટૂંકા કાળમાં ઉગ્ર રસપણે જે શ. વેદનીયાદિ કર્યાં પહેલાં ઉપાર્જન કર્યું' અને ફળપણે પ્રાપ્ત થયું, તેને લેાકેા દેવપણે પ્રાપ્ત કર્યું' કહે છે. જેમ કે, લેાકેામાં રાજસેવા કરવા રૂપ પુરુષકારથી એમ કહેવાય છે, તેનાથી વિપરીત અર્થાત્ બહુ પ્રયાસથી પરિણમે છે, તે પુરુષકાર કહેવાય છે. (૩૫૦) ૩૫૧—અથવા અલ્પકની સહાયતાથી યુક્ત જે પુરુષ-પ્રયત્ન, તે પુરુષકાર અને બહુકર્મીની સહાયતાથી યુક્ત જે પુરુષકાર, તે દેવ. બહુ પ્રયત્નની સહાયતાથી જ્યાં કમ ફૂલ આપે છે, તે અલ્પપ્રયત્ન-દેવ કહેવાય છે. જ્યાં પૂર્વકની સત્તા અલ્પ છે, પુરુષયત્ન ઘણા છે, તે પુરુષકારથી સાધ્ય કહેવાય કે, જ્યાં કાર્યાંની સિદ્ધિમાં પુરુષયત્ન બહુ છે. તેનાથી વિપરીત તે દેવકૃત કહેવાય. આગલી ગાથામાં અલ્પ પ્રયાસની સહાયથી ફળ મેળવાતુ હતુ, તે વ કહેલુ છે. તેથી વિપરીત તે પુરુષકાર કહેવાય છે. અહિં તે પુરુષકાર અલ્પક સહાયતાવાળા હોય, તેને જ કહેલા છે. બહુ કર્મીની સહાયતા યુક્ત હોય, તેવા જે પુરુષકાર તે દેવ કહેવાય. આ પ્રમાણે પ્રજ્ઞાપનાના તફાવત સમજવે. (૩૫૫) આ જ અર્થ ઉદાહરણથી સિદ્ધ કરતા કહે છે— પુણ્યસાર અને વિક્રમસારની કથા ૩૫૨ થી ૩૫૬-પર્યંત સરખા ઉંચા મનેાહર દેવભુવન સમાન ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અતિમહાન શત્રુપક્ષના મદના ચૂરનાર હાવાથી ઉપાર્જંન કરેલા ઉજજવલ યશવાળા પુણ્યયશ નામના રાજા હતા. તેને સૌભાગ્ય અગવાળી પ્રિયા હતી. રાજ્યાચિત વ્યવસાય કરતાં તેઓને સમય પસાર થતા હતા. તે નગરમાં પુણ્યસાર નામના ધનપતિના પુત્ર, બીજે વિક્રમ વણિકના વિક્રમસાર નામના પુત્ર હતા. અનેક વિદ્યા-કળા મેળવ્યા પછી તેએ પૂર્ણ તરુણપણાને પામ્યા, ત્યારે ધન મેળવવાની અભિલાષાવાળા અને એમ ચિંતવવા લાગ્યા-જો પૂર્ણ તારુણ્ય મેળવ્યા પછી લક્ષ્મી ઉપાર્જન કરવાના પ્રયત્ન ન કરીએ, તે તેવા અનાય ચિરત્રવાળાના પુરુષાથ કયા ગણાય ? ત્યાં સુધી ઉત્તમ કુલ ગણાય, ત્યાં સુધી જ યશ મેળવેલા ગણાય અને ત્યાં સુધી જ તેનું અખૂટ સૌભાગ્ય ગણાય કે, જ્યાં સુધી જેની લક્ષ્મી દાનાદિક ક્રિયામાં વપરાયા કરે છે. પરાક્રમ રૂપ પર્યંત સરખા દેશાન્તરમાં આરેાહણ કરીએ, તે પછી લેાકેાને વલ્રભ એવી લક્ષ્મી આપણને દુર્લભ નથી. પુણ્યસારે સા સાથે પ્રયાણ કર્યું" અને પ્રથમ પડાવ or Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] ઉપદેશપદ-અનુવાદ નાખ્યો, એટલામાં તેના ભાગ્યયોગે ક્ષણવારમાં મહાનિધિ પ્રાપ્ત થયું. તે ગ્રહણ કરીને ઘરે આવ્યો. ત્યાર પછી તેનાં ઉચિત કાર્યો કરવામાં લાગી ગયો. બીજે વિકમસાર તો સમુદ્રમાં મુસાફરી કરી ધન પાર્જન કરી કેટલાક કાળ સુધી જીવને હોડમાં મૂકીને પિતાના ઘરે પાછો ફર્યો અને પોતાના ધનને ઉચિત ક્રિયામાં વાપરવા લાગી ગયે. નગરમાં એવી વાત વહેતી થઈ કે, “એક પુણ્યશાળી પુરુષ સમગ્ર મનોવાંછિત લક્ષમી-સમૃદ્ધિ મેળવી સુખી થયે છે, વળી બીજે પુરુષ ભયંકર સમુદ્રની લાંબી મુસાફરી કરી, અઢળક ધન-સમૃદ્ધિ પ્રાપ્ત કરીને પિતાના બંધુઓમાં અતિગાઢ સ્નેહવાળો બની તેમની સાથે ભોગો ભોગવે છે. આ બેની અંદર પહેલો સજજડ અખલિત ભાગ્યશાળી છે અને બીજે પણ તે સજજડ પુરુષાર્થ વાળે છે. રાજાના કાને આ વાત આવી, એટલે કૌતુકથી તેણે પણ તેમને રાજસભામાં બોલાવ્યા અને પૂછયું કે, “આ લોકપ્રવાદ સાચે છે કે ફેરફાર છે?” પ્રત્યુત્તર મળ્યું કે, “હે દેવ! ઘણે ભાગે લેકપ્રવાદ ખોટો હોત નથી. કારણ કે, અતિગુપ્ત કાર્ય પણ એકદમ પ્રકાશમાં આવતાં વાર લાગતી નથી. રાજાને પિતાને આ વિષયની ખાત્રી કરવા ઈચ્છા થઈ, એટલે પ્રથમને એકલાને પિતાને ત્યાં ભોજન કરવા માટે આમં. રસવતી બનાવનારા રસોઈયાને રાજાએ કહ્યું કે, “આજે તમારે રસવતી તૈયાર ન કરવી. કારણ કે, આજે તો તેના પુણ્યગથી ભજન કરવું છે. જ્યારે ભોજનસમય , એટલે દેવીએ એક વૃદ્ધપુરુષને રાજા પાસે વિનંતિ કરવા મોકલ્યો કે, આજે તમારે દેવીને ત્યાં ભોજન કરવા પધારવું. શા માટે ? તો કે આજે હમણાં જ જમાઈ તેમના નગરથી આવેલા છે અને તેને માટે સૂપ–દનાદિક સર્વ ભજનસામગ્રીઓ તૈયાર કરી છે. હે દેવ ! આપ પધારશે, એટલે તેની સાથે ભોજન કરતાં તે સૌભાગ્ય મેળવશે. તો અતિ સ્વસ્થતાથી દરેકે ભોજન કર્યું. બીજાને પછીના દિવસે નિમં અને સર્વ રસોયાને કહ્યું કે, “આજે સર્વ પ્રકારની રસવતીઓ તૈયાર કરજો.” તેઓએ પણ આદરથી જલદી રઈ તયાર કરી. ભજન-સમયે દરેક ભાણ ઉપર આવીને બેસી ગયા. ભાણામાં ભેજન પીરસાવવાનું શરું થયું, તે સમયે રાજકન્યાને આમલક–પ્રમાણ મોટા મોતીનો અઢાર સેરવાળો હાર વગર–નિમિત્તે તૂટી ગયે. દીનવદનવાળી રુદન કરતી તે રાજકન્યા તરત પિતા પાસે આવીને કહેવા લાગી કે-“પહેલાં હમણાં જ આ હાર પરોવી આપે, તે સિવાય હું ભોજન નહિં કરીશ” એમ કહ્યું, એટલે જેટલામાં રાજા જ્યાં વિક્રમ સારના મુખ તરફ નજર કરે છે, તેટલામાં ભોજનકાર્યને ત્યાગ કરી તેના પર લક્ષ્ય આપી નવા સૂતરના તંતુઓ તૈયાર કરી ક્ષણવારમાં હાર પરોવી આપ્યું. ત્યાર પછી બંનેએ યથાસ્થિત વિધિથી સુખપૂર્વક ભોજન કર્યું. રાજાએ વિચાર્યું કે, “જન-પ્રવાદ એ સાચો જ નીવડ્યો.” (૨૮) (ગ્રન્થા ૭૦૦૦) હવે સંગ્રહગાથા અક્ષરા કહે છે-“અહિં દેવ અને પુરુષાર્થના ગુણોમાં પ્રધાનભાવમાં પુણ્યસાર અને વિક્રમસાર નામના બે વણિકપુત્રો હતા. નિધિ પ્રાપ્ત થયો અને Page #336 -------------------------------------------------------------------------- ________________ પુણ્યસાર અને વિક્રમ સારની કથા [ ૨૩ સમુદ્રતરણ દ્વારા ધન મેળવ્યું, એ પ્રમાણે બંને સુખી થયા, તેમ જ વગર લેશે સુખવાળા થયા. તેમાં પ્રથમ દેવ-ભાગ્યની પ્રધાનતાવાળે દીન-અનાથાદિને દાન અને પિોતે કુટુંબ-સહિત વસ્ત્ર, તાબૂલ વગેરેનો ભોગવટો તે નિધાનના પ્રભાવથી કરતો હતો. બીજો સમુદ્ર ઉલ્લંઘીને મહેનત-મજૂરી રૂ૫ પુરુષાર્થ કરીને ધન મેળવી લાવ્યો અને તે ધનથી પુણ્યસારની માફક વિક્રમ સારે પણ દાન અને ઉપભોગમાં તે ધનને ઉપયોગ કર્યો. આ વૃત્તાન્ત રાજાએ સાંભળ્યો, એટલે તેઓને પૂછયું કે, “લોકોનો આ પ્રવાદ સાચો છે?” તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે, “તે વાત યથાર્થ છે. ત્યાર પછી રાજા અને બીજા મનુષ્યોએ પ્રવાદની પ્રતીતિ-ખાત્રી કરવા માટે રાજાએ પરીક્ષા કરવાનું નકકી કર્યું. પ્રથમ પુણ્યસારને એકલાને ભોજન કરવાનું નિમંત્રણ આપ્યું. ત્યાં વગર પ્રયાસે સહેલાઇથી સર્વ પ્રકારના ભોજનનો યોગ અનાયાસે પ્રાપ્ત થઈ ગયે. તેમ ભગાવલી પુણ્યકર્મના ગાઢ સંબંધથી તેને વગર પ્રયાસે આપોઆપ કોઈકના આગમનના કારણે તૈયાર ભોજન-સામગ્રી વિધિની પ્રબળતાથી મળી ગઈ. બીજા વિક્રમ સારને તેનાથી વિપરીત રીતે પુરુષાર્થ કરવા ગે ભોજન-સામગ્રી પ્રાપ્ત થઈ. તે પુરુષાર્થ કર્યો? તો કે, રાજપુત્રીને હાર તૂટી ગયે, એટલે રુદન કરવા લાગી, તેને હાર પાછો પરોવી આપવા રૂપ પુરુષાર્થ કરવાથી તેના પુરુષાર્થની ખાત્રી થઈ. (ઉપર થી ૩પ૬) આ પ્રમાણે લૌકિક દેવ-પુરુષાર્થનાં ઉદાહરણ કહીને હવે તેવા લોકોત્તર ઉદાહરણ પૂર્વના ઉદાહરણની અપેક્ષાએ હવે લોકોત્તર ઉદાહરણમાં શાસ્ત્ર પ્રસિદ્ધ પહેલાછેલ્લા એવા ભારત અને બ્રહ્મદત્ત ચક્રવર્તીનાં ઉદાહરણે જાણવાં. નેહ-સંગની સાંકળ તેડનાર ભરતનું ઉદાહરણ પ્રગટ છે. આ જ કારણે હરિભદ્રાચાયે માત્ર નામ સૂચવી વ્યાખ્યાને અનાદર કર્યો છે, છતાં સ્થાન શૂન્ય ન રહે તે માટે વિવરણકાર કંઈક કહે છે. ભરત ચક્રવર્તી શ્રી ઋષભદેવ ભગવંતના મોટા પુત્ર, ભરતભૂમિના સ્વામી, પરાક્રમથી શત્રુપક્ષને જિતીને મેળવેલા નિરવદ્ય સામ્રાજ્યવાળા ભરત મહારાજા હતા. નવનિધિના સ્વામી, અખૂટ સૌભાગ્યવાળા, અખલિત માનવાળા, ચોસઠ હજાર મનોહર સુંદરીઓના સ્વામી હતા. આદર પૂર્વક નમ્ર મહાભક્ત સામંતના હજારો મસ્તકોમાંથી સરી પડતા પુષ્પ–સમૂહથી હંમેશાં અર્ચન કરાતા ચરણ-કમળવાળા, તેઓએ છલાખ પૂર્વ સુધી રાજ્યલકમીને ભોગવટે કરી, કેઈક સમયે શ્રેષ્ઠ આભૂષણાદિકને શણગાર સજી, સ્ફટિક પાષાણમાંથી ઘડીને તૈયાર કરેલા અતિમનોહર આરિલાભુવનમાં પોતાના શરીરની શોભા દેખવા માટે પ્રવેશ કર્યો. કલ્પવૃક્ષની જેમ પિતાને પણ શેભા-સમૃદ્ધિવાળા જોયા. એટલામાં પોતાના હસ્તની એક અંગુલિકામાંથી એક આભૂષણ સરી પડયું. તે વખતે શેભા લગાર ઓછી થઈ, એટલે ભરત મહારાજા આમ ચિતવવા લાગ્યા કે, નક્કી આ શરીરની પોતાની Page #337 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપત્ર ૨૯૪ ] અનુવાદ તેથી શાભા ઓછી થઈ નથી, પરંતુ હાથની આંગળી આ આભૂષણથી એને શ માળા મુદ્રિકાથી આ આંગળીની શોભા છે. માટે આવાં બહારનાં આભૂષણાથી કરેલી આ કચીરની શેાભાથી સર્યું". એમ ક્રમે ક્રમે દૃઢ વૈરાગ્યવાળા તેણે આભૂષા છોડવાને આરાયમાન વળી ભાવના ભાવવા લાગ્યા કે, ‘ આ રાજ્યલક્ષ્મી સખત પવનના ઝપાટાથી ડૉલમને તે મેઘસમાન અસ્થિર-તુચ્છ અને છેવટે વિચ્છેદ પામવાના ફળવાળી છે, તા હવે પ્રથમ રાજ્યલક્ષ્મીની જરૂર નથી. અહિં શુદ્ધ પરિણામમાં જ્યારે વર્તતા હતા, ત્યારે સચમ-સ્થાનક પામ્યા અને ક્રમે ક્રમે તે કેવલજ્ઞાન પામ્યા. અસખ્યાતા કપ્રમાણમાં સંયમ–સ્થાનકા વિષે જે પ્રથમ સ્થાન પામે, તે વૃદ્ધિ પામતા પરિણામવાળા ક્ષણવા સથમણિના મસ્તકે પહાંચીને ભરત ચક્રવર્તીની જેમ કૈવલજ્ઞાન મેળનાર થાય આ હકીકત ૫ભાષ્યમાં કહેલી છે. ત્યાર પછી ગૃહસ્થલિંગના ત્ય!ગ કરી વિ મુનિવેષ ધારણ કરનાર થયા. ઇન્દ્ર મહારાજાએ પેાતે તેમને પ્રગટ કેવલર્મોત્સવ ડામા છે. સુધી દેવતાએ નિર્માણ કરેલા પદ્મકમળના આસન પર બેસી તે જિનેશ્વરની જેમ પ નવીન મેઘ સમાન ગભીર સ્વરથી ધર્મ કહેવા લાગ્યા. એક લાખ અખરું પૂ પૃથ્વીમાં વિચરીને તે અષ્ટાપદ નામના પર્વત ઉપર સર્વ કર્મ રજને ખપેરી સદ્ધિ પામ્યા. ( ૧૫ ) બ્રહ્મદત્ત ચક્રવતી જન્માંતરમાં કરેલા નિયાણાનું ફૂલ જે અહીં બ્રહ્મદત્ત ચક્રવર્તીનું તે આ પ્રમાણે જાણવું કે-સાકેત નામના નગરમાં શ્રાવકલેાકેાના મુગટ સમા ન્યાયમાત્ર માં રહેલા ચદ્રાવત'સક નામને રાજા હતેા. તેને સુપવિત્ર વાળે, કામભોગથી કટાળેલા મુનિચંદ્ર નામના પુત્ર હતેા, તે સાગરચંદ્રની દીક્ષા સય છે, નિ લ દેશેામાં અંગીકાર કરી તીક્ષ્ણપણે પાલન કરતા હતા. ગુરુકુળવાસમાં રહેલા, તે સમયે ક્યો. વા વિહાર કરતા કરતા તેણે કાઇક સમયે ભિક્ષા માટે ગામમાં પ્રવેશ કર્યા. સાથ હતા, તે અટવીમાં આગળ ચાલ્યેા ગયા, એટલે ભયકર અટવીમાં ભૂ ભૂખ-તરશની પીડા સહન કરતા રહેલા હતા, ત્યારે જંગલમાં ચાર ગાવતા પ તેના પ્રત્યે ભક્તિ-બહુમાનવાળા થયા. તેની દેશનાથી પ્રતિબેાધ પામી દીધ"ગીકાર કરી. તેમાંથી એ મહોદયના કારણે ધર્મની દુગંછા કરીને મૃત્યુ પામી દેવલાક ગયા. ત્યાંથી ચ્યવીને દશપુર નગરમાં સાંડિલ્ય નામના બ્રાહ્મણની યશેામતી દાસીન યુગલરૂપે એ પુત્રાપણે ઉત્પન્ન થયા. અનુક્રમે યૌવનવય પામ્યા. ધાન્ય-પાકેલા ખેતરનું રક્ષણ કરવા માટે ગયા. ત્યાં રાત્રે એક વડવૃક્ષની નીચે સુઈ ગયા, ત્યારે વૃક્ષની અપેાલમાંથી નીકળી એક સપે તેને ડંખ માર્યા, તેને શેાધવા માટે બીજો ક્રૂરતા હતા, ત્યારે તે જ સર્પ વળી તે જ ક્ષણે તેને પણ ડંખ્યા. તેના પ્રતિકાર કર્યા વગરના તે અને મૃત્વ પામીને કાલિંજર નામના ઉત્તમ પતમાં યમલપણે મૃગલીના બચ્ચા થયા. પૂર્વભવત્ સ્નેહવાળા તે નજીક નજીક વનમાં ચરતા હતા, ત્યારે કાઇક શિકારીએ એક બહુ મારીને ૧ Page #338 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત ચક્રવર્તી [ ૨૫ બંનેને મૃત્યુ પમાડ્યા. ત્યાર પછી મૃતગંગાના કિનારા વિષે તે બંને એક હસીની કુક્ષિમાં યુગલપણે હંસરૂપે જમ્યા. ત્યાં યૌવન પામેલાને એક માછીમારે જાળમાં ફસાવ્યા અને પકડીને તેમની ડોક મરડી નાખી મૃત્યુ પમાડ્યા. ત્યાર પછી વારાણસી નગરીમાં ભૂતદિન્ન નામને ચંડાળનો અધિપતિ હતા, તેના બંને પુત્ર થયા. તેઓ પરસ્પર અત્યંત સ્નેહપૂર્ણ ચિત્તવાળા હતા. તેમનાં નામે અનુક્રમે ચિત્ર અને સંભૂત હતાં. તે વખતે ત્યાં શંખ નામને રાજા અને નમુચિ નામનો તેને પ્રધાન હતો. કોઈક તેવા અપરાધના કારણે નમુચિને ભૂતદિને વધ-શિક્ષા માટે સેં. પરંતુ ચંડાલ વિચાર કરવા લાગ્યો કે, “આવેશમાં આવી રાજાએ મૃત્યુની શિક્ષા કરી છે, પરંતુ આ મારવા ગ્ય નથી” એમ ધારી એને ગુપ્તપણે સંતાડી રાખે, તે એટલા માટે કે, “તું ભોંયરામાં રહીને મારા પુત્રને કળાએ ભણાવ, તે તું જીવતો રહી શકીશ, નહિતર તારું જીવન સલામત નથી.” પિતાનું કુલ-જાતિ-વિજ્ઞાન, વિજ્ઞાનનું પાર પામવાપણું આ સર્વની અવગણના કરી પોતાના જીવિતના અર્થીએ તે જ ક્ષણે તે વાત સ્વીકારી લીધી. ત્યાર પછી ભૂતદિન્ન ચંડાળના પુત્રને કળાઓ ગ્રહણ કરાવતાં દિવસ પસાર થતા હતા. દરમ્યાન ભૂતદિન્નના જાણવામાં આવી ગયું કે, “આ નમુચિ સાથે આડો વ્યવહાર કરીને મારી પત્ની વિનાશ પામી છે.” ચંડાળને સહજમાં ઉત્પન્ન થતો કોપ આ કારણે પ્રચંડ કપ ઉત્પન્ન થયે. પુત્ર સમજી ગયા કે, “આપણને ભણાવનારને પિતા મારી નાખશે–એમ ધારી પુત્રોએ ખાનગી સંકેત કરી તેને નસાડી મૂક્યો. ત્યાંથી તે હસ્તિનાપુર નગરમાં સનકુમાર રાજાને મંત્રી થયો અને પોતાના બુદ્ધિબળે સર્વ મંત્રીઓમાં પ્રધાનમંત્રી બન્યા. હવે પેલા ચંડાલના બંને પુત્રો યૌવન, લાવણ્ય, રૂપારિક ગુણો વડે તેમ જ નાટક, સંગીત, વાજિંત્ર વગેરે કળાના સમૂહથી નગરીના લોકોને અતિશય આનંદ પમાડનારા થયા. હવે કેઈક વસંત-મહોત્સવ સમયે નગરની અંદર વિવિધ પ્રકારની રાસમંડળીઓ તેમ જ નૃત્ય કરનાર નર-નારીને સમુદાય નૃત્ય, સંગીત વગેરે આનંદ-ક્રીડાઓ કરતા હતા. ત્યારે ચંડાળાએ પણ આ બે પુત્રોને આગળ કરી ચંડાળ તરુણો પણ સાંભળવા નગરમાં ગયા. બીજી રાસમંડળીને જોતા લોકે આ ચંડાળનાં ગીત-વાજિત્ર સાંભળી આકર્ષાયા, અને બ્રાહ્મણની સર્વ ભક્ત મંડળીઓ આ ચંડાળપુત્રનાં ગીતોમાં પ્રભાવિત થઈ, એટલે ઈર્ષાથી તેઓ રાજાને ફરિયાદ કરવા લાગ્યા કે, “આ ચંડાળાએ આપણું નગરના લોકોને વટલાવી નાખ્યા-અભડાવ્યા” એટલે તેમને નગરીમાં પ્રવેશ કરવાની મના કરી. તેમ જ માર મારીને બહાર કાઢ્યા. કેટલોક સમય પસાર થયા પછી કૌમુદી નામને મહામહેન્સવ નગરમાં પ્રવર્યો. એટલે ભૂતદિન્નના બંને પુત્ર પિતાના કેટલાક પરિવાર સાથે કુતૂહલ મનવાળા બની રાજાની આજ્ઞા ભૂલી જઈને નગરમાં પ્રવેશ કરી નગરલોકોના પ્રેક્ષકને જોવા લાગ્યા. જેમ ગોરીનાં ગીતે હરણ સાંભળે, -તેમ આ ચંબલપુત્રો પણ સાંભળવા લાગ્યા. ' Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] ઉપદેશપદ-અનુવાદ હવે વસ્ત્ર વડે પોતાનાં મુખ ઢાંકીને આ ચંડાલપુત્રો પણ સુંદર રાગથી ગીત ગાવા લાગ્યા. તેના ગીતથી આકર્ષિત થયેલ લેક એકદમ એકઠા થવા લાગ્યા. “અમૃતરસ સરખાં આવાં ગીતો કેણ ગાય છે?” એમ બેલતા લોકોએ જ્યારે વસ્ત્ર ઊંચું કરી જોયું તે ભૂતદિન્ન ચંડાળના પુત્રો જણાયા. “મારો મારે, ઠોકો” એમ બેલી તે બ્રાહ્મણ લોકોએ તેઓને નગરમાંથી હાંકી કાઢ્યા, એટલે તેઓ બહારના ઉદ્યાનમાં આવીને રહ્યા. આપણા કુળને ધિક્કાર થાઓ છે, જેના દોષથી આપણે કળાકલાપ પણ ધિક્કારપાત્ર અધન્ય બન્યા. હવે આપણા માટે મરણ સિવાય બીજી કઈ સારી ગતિ નથી.” ત્યાંથી તેઓ દક્ષિણદિશા તરફ ઘણે દૂર દેશાંતરમાં ગયા. ત્યાં એક મોટો પર્વત આવ્યા. તેના ઉપર ચડતા ચડતા એક શિલાતલ ઉપર હાથ લાંબો કરીને કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા વિકૃણ-આકરું તપ કરતા મહામુનિને જોયા. આદર-સહિત તેમને પ્રણામ કર્યા. ધ્યાન પૂર્ણ થતાં અતિમધુર ગંભીર સ્વરથી આદર-સહિત ધર્મ લાભના આશીર્વાદ આપ્યા. (૪૦) આનંદિત થયેલા તેઓને પૂછયું કે, “કયા કારણે તમે અહિં આવ્યા છો?” ત્યારે તેઓએ કહ્યું કે, “આ પર્વત ઉપર મરણ પામવા માટે. કારણ કે, આં અમારી સર્વથી અધમ ચંડાલજાતિથી અતિ ઉદ્વેગ પામ્યા છીએ. જાતિના કારણે મેળવેલા ગુણો પણ અમારે દોષભૂત થયા છે.” મુનિએ તેમને કહ્યું કે, “આત્મઘાત કરનારને ભવાંતરમાં પણ કલ્યાણ થતું નથી. તમારે આ મરથ સારો કે યુક્ત નથી. સમગ્ર દુઃખરૂપ વ્યાધિને દૂર કરવામાં ઓષધ-સમાન આ જિનેન્દ્રનો ધર્મ છે, માટે કલ્પવૃક્ષ સરખા ઈચ્છિત ઈચ્છાને પૂર્ણ કરનાર આ ધર્મનું સેવન કરો.” ત્યાર પછી તે મુનિવર પાસેથી મુનિ-દીક્ષા પ્રાપ્ત કરી, જે કારણ માટે તેણે તેને ઉચિત ભાવથી આપેલી પાલન કરી. કાલકેમે કરી તેઓ ગીતાર્થ બન્યા. છડું, અડ્ડમાદિ તપ કરવામાં તત્પર બન્યા. અનિયત વિહાર કરતા કરતા તેઓ બંને મુનિ ગજપુર નગર ગયા. બહાર ઉદ્યાનમાં સ્થિરતા કરી. માસખમણના પારણાના દિવસે સંભૂતમુનિ નગરની અંદર ભિક્ષા લેવા માટે ગયા. એક ઘરમાંથી કમસર બીજે ઘરે જતાં જતાં ઈર્યાસમિતિ–પૂર્વક માર્ગ માં ચાલતાં નમુચિ નામના પ્રધાનના જોવામાં તે આવ્યા. એટલે તેણે આ ચંડાલનો પુત્ર છે-એમ ઓળખે. હવે કદાચ આ મારી જુની વાત અહિં પ્રકાશિત કરે, અપયશ ફેલાય, તેવા ભયથી ગુપ્તપણે પોતાના વિશ્વાસુ મારા પુરુષને મોકલાવ્યા, તે તેને માર મારવા લાગ્યા. એક તો તપથી શરીર શોષાઈ ગયું હતું, તેવા વગર અપરાધી ચારિત્રવાળા મુનિને મારતા હતા, ત્યારે મુનિ ધર્મકાર્ય વિસરી ગયા અને તેને કો પાનલ ભભુક્યો. (૫) વર્ષાકાળના પ્રથમ સમયમાં જે પ્રમાણે આકાશમાં શ્યામ મેઘમંડલે શોભે છે, . તે પ્રમાણે મુનિના મુખના પિલાણમાંથી નીકળતી શ્યામ ધૂમાડાની શ્રેણિઓ ભવા લાગી. એટલે પ્રલયકાળના મેઘયુક્ત આકાશતલને નીરખતા બાલ-વૃદ્ધ-સહિત નગરલોક #ભ મનવાળા થયા. ત્યાર પછી સનકુમાર ચક્રવત વૃત્તાંત જાણી પિતાના પરિવાર Page #340 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત ચક્રવર્તી [ ૨૯૭ : ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સહિત તેમને પ્રસન્ન કરવા માટે આવી પહોંચ્યો. ભાલતલ પૃથ્વી સાથે અડકાડીને પ્રણામ કર્યા, બે હાથ જોડી તેણે વિનંતિ કરી કે, “મુનિવરે ક્ષમાપ્રધાન ગુણવાળા હેય છે. જો કેઈ અપદ્રોહ કરનારા અનાર્યના વર્તનથી આપનો અપરાધ થયો હોય, તો તેના સરખું વર્તન કરવું આપને યોગ્ય ન ગણાય. જે કંઈ સર્પ કંઈ પ્રકારે કઈને , તે શુ તેને ભક્ષણ કરવા માટે મૂઢમનવાળો મનુષ્ય તૈયાર થાય ખરો?” આ પ્રમાણે બોલીને જેટલામાં રાજા પ્રસન્ન કરતા હતા, તેટલામાં જાણેલા વૃત્તાન્તવાળા ચિત્રમુનિ તરત જ તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, તમે શાન્ત થાવ, સમતા પામે. આ કોપાગ્નિ નિરંકુશ બની ગુણરૂપી વનને સળગાવી નાખી ભસ્મ કરે છે, ક્ષણવારમાં પ્રચંડ કેધ તપ-સંયમને બાળી નાખે છે. જે માટે સૂત્રમાં ભગવંતે કહેવું છે કે-“જેમ વન-દાવાનલ વનવૃક્ષોને ક્ષણવારમાં બાળીને ભસ્મરૂપ કરે છે, તેમ કષાયપરિણત જીવ તપ-સંયમને બાળી નાખે છે. તથા કરમજી રંગથી રંગાએલા સમૂહની જેમ કોઈકને કે બહુ નિંદનીય વિસ્તારવાળો થાય છે. કેધ ઉદ્વેગનું કારણ અને ભયંકર દુઃખની ખાણ ક્રોધ છે. ” એ વગેરે વચનરૂપી વર્ષની ધારા વરસાવીને તેને ધાગ્નિ ઓલવી નાખે, એટલે હવે તે સજજડ વૈરાગ્ય પામ્યો. રાજાએ નમુચિ પ્રધાનને બંધાવીને મુનિના ચરણકમળમાં નમાવ્યો. દયાપૂર્ણ ચિત્તવાળા મુનિએ તેને મુક્ત કરાવ્યું. તે બંને મુનિઓ વૈરાગ્યથી અંતસમયે કરવા લાયક ક્રિયાઓની આરાધના કરી રહેલા હતા, ત્યારે કોઈક દિવસ વંદન કરવા માટે રાજા ત્યાં આવ્યા. તે વખતે તેમના ચરણની પર્ય પાસના-સેવા કરતા એવા રાજાની પાછળ રહેલ તે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન પણ આદરથી પ્રણામ કરતાં કરતાં કોઈ પ્રકારે તેના કેશને અગ્રભાગ પગને ૫ર્યો. તરત જ સંભૂતમુનિ પ્રમાદચિત્તવાળા-મોહચિત્તવાળા થયા. “જે માત્ર આ સ્ત્રીને વાળનો અણિનો ભાગ સ્પર્શ કરવાથી આટલે સુખ કરનારો થાય છે, તે તેના સર્વ સંગના સમયે કેઈ અપૂર્વ સુખ લેવું જોઈએ.” એમ વિચારતા વિચારતા ચિત્તમાં તેણે આ પ્રકારને સંક૯પ એકદમ કર્યો અને નિયાણું કર્યું કે, “જે મારા તપમાં પ્રભાવ હોય, તે તેનાથી હું જન્માંતરમાં આવાં સ્ત્રીરત્નને ભગવનારો થાઉં.” બીજા ભાઈ ચિત્રમુનિએ ઘણો રોકડ્યો કે, ઠંડી માટે ક્રેડને ગુમાવવા તે તારા માટે એગ્ય નથી. ત્યાંથી મૃત્યુ પામી તેઓ સૌધર્મ દેવલોકમાં નલિની ગુમ વિમાનમાં સૌભાગ્યના સમુદ્ર એવા દેવ થયા. ત્યાંથી ચ્યવેલા તેઓ આ ભારતક્ષેત્રમાં સંભૂત હતો, તે બ્રહ્મદત્ત નામને ચકવર્તી, તેમ જ જે આગળ ચિત્રમુનિ હતા, તે પુરિમતાલ નામની પ્રાચીન નગરીમાં શેઠપુત્ર થયા. ધર્મ શ્રવણ કરીને ભવ–કેદખાનાથી એકદમ વિરક્ત બની દીક્ષા ગ્રહણ કરી ક્ષમાધારી ઇન્દ્રિયદમન કરનાર શ્રેષ્ઠ મુનિ થયા. ત્યાર પછી તે મુનિ કાંપિલ્યપુરમાં બ્રહ્મદત્ત ચકવતી પાસે આવ્યા. તેને આગળ કહીશું, તે કારણે જાતિસ્મરણ થયું. રાજને એક તટે વિનંતિ કરી કે-“હે દેવ ! આજે “મધુકરી' નામના ગીતથી Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] ઉપદેશપદ-અનુવાદ નાટકવિધિથી મારે નૃત્ય કરવાનું છે. અતિસુંદર ઉદુભટ વિવિધ વેષ ધારણ કરીને પિતાના પરિવાર સાથે દિવસના પાછલા સમયમાં નૃત્ય કરવાનું પ્રારંવ્યું. તે દેખીને રાજા પ્રભાવિત ચિત્તવાળો બન્યા. તે વખતે એક દાસી સર્વઋતુનાં સુગંધ પ્રધાન પુપોના બનાવેલ અતિ સુગંધયુક્ત દડાની આકૃતિવાળા સ્થાપન કરેલાં પુપોમાં ભ્રમરશ્રેણીઓના ગુંજારવથી મનહર મોટી પુષ્પમાળા ત્યાં લાવી. એટલે નાટકની વિધિ દેખતે, તેમ જ પુષ્પમાળાની ગંધને સૂંઘતો રાજા જાતિસ્મરણવાળો થયો કે-“ પહેલાં નલિનીકુલમ વિમાનમાં સૌધર્મ દેવલોકમાં મોટો દેવ હતો, ત્યાં મેં આ સર્વ અનુભવ્યું છે. તે જ ક્ષણે રાજાને મૂર્છા આવી, નજીકના લોકે શીતળ જળ અને ચંદનરસથી સિચ્ચે, એટલે ફરી ચેતના આવી. ત્યાર પછી પોતાના પૂર્વભવના ભાઈને શોધવા માટે પિતાના હૃદયભૂત વરધનું મંત્રીને આજ્ઞા કરી. તે મંત્રીએ પણ લોકોની વચ્ચે તેમ જ ગોવાળિયાઓ પાસે જઈને રાજાના ચરિત્રનું રહસ્ય જણાવનાર એવું પૂર્વાર્ધલોક લખેલ પત્રક સંભળાવ્યું અને રાજકુલના દ્વારભાગમાં લટકાવ્યું. તે આ પ્રમાણે પહેલા એક ભવમાં અમે દાસ, પછી મૃગો, પછી હંસો, પછી માતંગપુ, પછી દેવો થયા હતા; તથા ” આ લખેલા શ્લોકનો ઉત્તરાર્ધ જે પૂર્ણ કરશે, તેને હું અર્ધ રાજ્ય આપીશ. આ અર્ધક પત્રમાં લખાવીને રાજકુળના દ્વારમાં રાખ્યું. રાજ્યના અભિલાષી લોકો તેને પૂર્ણ કરવા પ્રયત્ન કરવા લાગ્યા. ત્રણ માર્ગો, ચાર માર્ગો, ચોક વગેરે સ્થળોમાં પત્રમાં લખેલ તે અકલાક ભણતા હતા. હવે પેલા ચિત્રમુનિનો જીવ તે સાધુ વિચરતા વિચરતા જાતિ મરણવાળા થયા અને કાંપિલ્યપુરના ઉદ્યાનમાં આવીને રહેલા હતા. ત્યાં અરઘટ્ટવાહક ખેડૂત પત્રમાં રહેલ લોક ભણતો હતો, તે વખતે મુનિએ આ લોક પૂર્ણ કર્યો. તે આ પ્રમાણે– *અન્ય અન્ય વિગ પ્રાપ્ત કરેલા એવા આપણી આ છઠ્ઠી જન્મજાતિ છે.” તે સાંભળીને પેલે ખેડૂત તરત જ રાજા પાસે જઈને બોલવા લાગ્યું કે-“એક બીજાના વિગવાળી આપણું આ છઠ્ઠી જાતિ છે.” એ સાંભળતાં જ મૂછ પામવાથી વિકરાળ નેત્રવાળે રાજા એકદમ ભૂમિ ઉપર ઢળી પડ્યો. રાજા આની પાસેથી સાંભળીને તરત મૂચ્છ પામ્યા છે, તેથી આ કામ આનું છે-એમ ધારી તેને મારવા લાગ્યા, ત્યારે તેના પરિવારે કહ્યું કે, આ પદે તે સાધુ પાસેથી મળેલાં છે. રાજા સભાન બન્યો અને ઉત્તરાર્ધને અર્થ વિચારવા લાગ્યો. પૂછયું કે, “તે સાધુ કયાં છે?” હે દેવ! તેઓ તે મારા ઉદ્યાનમાં છે. રાજા પિતાની સર્વ ઋદ્ધિ સહિત તેમનાં દર્શન કરવા આવ્યા અને સૂર્યને દેખવાથી જેમ કમલવન વિકસિત થાય, તેમ વિકસ્વર મુખવાળા થ. વંદન કરી નીચે બેઠો. શરુઆતને સર્વ વૃત્ત, ત કહ્યો, ત્યાર પછી રાજાએ કહ્યું કે, આ સર્વ રાજ્ય સાથે ભેળવીએ. આવા પ્રકારની મહારાજ્ય-સંપત્તિ મળી છે, તે તેના ભોગકાળમાં આ સાધુપણાની ક્રિયા દુષ્કર કરવી, તે તે કરેલો ધર્મ નિષ્ફળ કરવા જેવો ગણાય. તે સમયે પ્રત્યુત્તર આપતા મુનિએ “આ રાજ્યાદિ ભોગવવાનું Page #342 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત ચક્રવર્તી [ ૨૯૯ છેવટનું ફલ નરકાદિક દુર્ગતિમાં પારાવાર દુઃખ સહન કરવા લક્ષણ જણાવ્યું અને વિષય વિષની ઉપમાવાળા છે” એવી વિષય-ભેગોની નિંદા કરી–“કામ–ભેગો એ શરીરમાં રહેલા શલ્પ સરખા છે, કામગ ઝેર સમાન છે, સર્પ સરખા ભયંકર છે, કામભોગની ઈચ્છા કરનારા વગર ઈરછાએ બળાત્કારથી નરકાદિક દુર્ગતિમાં જાય છે. આ ગીત એ વિલાપ સમાન છે, નાટક એ વિડંબના સરખા છે, આભૂષણે ભારરૂપ છે, સર્વે કામભોગો દુઃખના છેડાવાળા છે, ઉપમાગર્ભવાળી વિવિધ પ્રકારની દેશનાથી ચક્રવતીને કંઈક વૈરાગ્ય પ્રાપ્ત કરાવ્યું, ત્યારે તે કહેવા લાગ્યો કે-હે મુનિવર ! તમે જે કહ્યું કે, આ ભોગને સંગ કરવાથી દુર્ગતિ થાય છે, તે વાત હું સમજી શકું છું, પરંતુ અમારા સરખાથી આ જિતવા ઘણા દુર્જાય છે. મુનિ–જે આ ભોગો છેડવા અશક્ત છે, તે હે રાજન્ ! પાપકર્મો ન ઉપાર્જન કર. ધર્મમાં રહેલે સર્વ પ્રજાની અનુકંપા કરનારે થાય છે અને તેમ કરીશ, તે તું દેવ થઈશ. તને હજુ ભેગો છોડવાની બુદ્ધિ થતી નથી, આરંભ–પરિગ્રહોમાં ગાઢ આસક્તિવાળો થયો છે. ખરેખર તારી પાસે આટલું કહ્યું-ઉપદેશ આપે તે ફોગટ ગયે. હે રાજન ! તેં આમંત્રણ કરી બેલા, તે હવે હું અહીંથી જાઉં છું.” (૧૦૦) પંચાલના રાજા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ તે સાધુનાં વચનને સાંભળીને તેને અમલ ન કર્યો અને અનુત્તર કામભેગે ભેળવીને અનુત્તર નરકગતિમાં પ્રવેશ કર્યો. મહર્ષિ ચિત્રમુનિ તે કામભોગથી વિરક્ત બની ઉત્તમ ચારિત્ર-તપની આરાધના કરી અનુત્તર સંયમ પાલન કરી, અનુત્તર સિદ્ધિગતિમાં ગયા. જે અહિં બીજા બ્રહ્મ દત્તે તે નિયાણાથી ચીકણું કર્મો ઉપાર્જન કરી, મિથ્યાત્વ અને ચારિત્રમેહનીય કર્મ બાંધીને તેનાં કારણે દુઃખના માર્ગમાં પ્રવેશ કર્યો. (૧૦૮) (૩૫૭) ઉપસંહાર કરતાં કહે છે – ૩૫૮ ––દેવ અને પુરુષકારનું સ્વરૂપે વર્ણવવા સ્વરૂપ આ આજ્ઞા-માહાસ્યના વર્ણનથી હવે સયું. બુદ્ધિધન આત્મા હંમેશાં કહેલા સ્વરૂપવાળા આજ્ઞાોગથી સમ્યફવાદિક સ્વીકાર-લક્ષણ ધર્મ સ્થાનકોમાં પ્રવૃત્તિ કરનારે થાય. તેમાં હેતુ જણાવે છે કે–શુદ્ધ આજ્ઞાનુસારી ધર્માનુષ્ઠાન અપ પણ કરવામાં આવે, તો આગળ આગળના દેશવિરતિ આદિ ધર્મસ્થાનકમાં વૃદ્ધિ પામતો જાય છે. (૩૫૮) એ જ વસ્તુ વિચારે છે– ઉ૫૯–કહેલા લક્ષણવાળાં ધર્માનુષ્ઠાન આગળ જણાવીશું, તેવા સ્વભાવવાળું એટલે કે, આગળ વિશેષ ધર્માનુષ્ઠાનમાં જોડનાર થાય છે. એકલું પોતે જ થાય છે એમ નહિં, પરંતુ નક્કી બીજા કાર્યો કરવાની તાકાતવાળું –બીજા નવા નવા આગળ આગળના ધર્મોમાં જોડાવા રૂપ બીજા કાર્યો કરવા આ આજ્ઞાવાળું ધર્માનુષ્ઠાન થાય છે. ઉત્તરનર સદગતિ પમાડનાર થાય છે. તે માટે દષ્ટાંત આપે છે કે-દીપકની જેમ. વાયરા વગરના કાચના ફાનસમાં રહેલા સ્થિર દીપક બીજાં કાર્યો કરવા જેમ સમર્થ થાય Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] ઉપદેશપદ-અનુવાદ છે. ચાલુ પ્રકાશ આપે તે મુખ્ય કાર્ય અને સારા સ્થાનમાં સ્થાપન કરેલો તે કાજળ પણે ત્યાં એકઠું કરી રાખે છે. તે કાજળ તરુણી સ્ત્રી કે બાળકના નેત્રમાં નિર્મળતા લાવવા સમર્થ છે. આ રૂપ દીપકનું કાર્યાન્તર, તેમ આજ્ઞાયોગવાળું અનુષ્ઠાન પણ બીજા અનુષ્ઠાનને લાવનારું છે. (૩૫૯) યાકિની મહત્તરાના ધર્મસૂનુ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ-વિરચિત ઉપદેશપદ આ. શ્રીમુનિચંદ્રસૂરિ-કૃત વિવરણુ–સહિત મુકિત મહાગ્રન્થને ગૂર્જરાનુવાદ આગમોદ્ધારક આચાર્ય શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરિએ પ્રથમ ભાગ પૂર્ણ કર્યો. [ સંવત ૨૦૨૭ આષાઢ અમાવાસ્યા ગુરુવાર તા. ૨૨-૭-૭૧ શ્રી આદીશ્વર જૈન પંચ ધર્મશાળા-પાયધૂનીમુંબઈ-૩] હવે શુદ્ધ આજ્ઞાગના માહાસ્યને સંગ્રહ કરતા કહે છે કે – ૩૬૦–અનુબંધવાળા શુદ્ધ આજ્ઞાગ-સહિત જે ધર્માનુષ્ઠાન, તે સમ્યગ્દર્શનની નિર્મલતા કરનાર થાય છે. આત્માની અંદર અપ્રગટ ઉત્પન્ન થયેલા અદ્દભુત ગુણવિશેષ સાધુજન યોગ્ય અનુષ્ઠાનને સંગ્રહ કરનારા સિદ્ધાન્ત–આલાપકે જે બત્રીશ સંખ્યામાં સુધર્માસ્વામી આદિ આચાર્ય ભગવંતોએ કહેલા છે. “દોષ છૂપાવ્યા સિવાય આલોયણા લેવી, આપત્તિમાં ધર્મતા રાખવી” એ વગેરે પાંચ ગાથામાં કહેલા બત્રીશ યોગસંગ્રહ લૌકિક દષ્ટાંતથી પૂર્વાચાર્યે કહેલા છે. (૩૬૦) તે જ દષ્ટાન્ત કહે છે– (૨) ચિત્રકારે - ૩૬૧–સાકેત નગરમાં મહાબલ નામના રાજા, ત્યાં વિમલ અને પ્રભાકર નામના બે ચિત્રકારો હતા. તે બંનેએ ચિત્રકાર્ય શરૂ કર્યું. એકે છ મહિનામાં પૂર્ણ કર્યું, બીજાએ તેટલા સમયમાં માત્ર ભૂમિકર્મ–તેને સાફમજબૂત લીસી-ચકચકાટ બનાવી. (૩૬૧) ૩૬૨ થી ૩૬૬–વિષાદ, પ્રપંચ, અભિમાન વગેરે દુર્ગુણથી રહિત સાકેત નામનું નગર હતું. ત્યાં ચતુરંગ સેના-યુક્ત મહાબલ નામને રાજા હતા. મંથન કરાતા સમુદ્રજળમાં ઉત્પન્ન થયેલ ફીણ–સમૂહ સમાન ઉજજવલ કીર્તિ પામેલો, સનેહીજન-પ્રતવર્ગને નિર્મલ ફલ આપનાર એવી કીર્તિથી જગતને ઉજજવલ કરનાર તે રાજા હતો. રાજ્યકાર્યો પૂર્ણ થયા પછી સભામાં બેઠેલો તે રાજા કઈક દૂતને પૂછવા લાગ્યો કે-બીજા રાજાઓને ત્યાં જે છે, તેવું અહિં મારા રાજ્યમાં શું નથી?” દૂતે કહ્યું કે, “હે દેવ! આપને ત્યાં સર્વથી કંઈક અધિક રાજ્ય-સામગ્રીઓ છે, માત્ર જઘન્ય રાજાને ત્યાં હેય, તેવી એકે ય ચિત્રસભા નથી. ચિત્રકારોની શ્રેણિના નાયક એવા વિમલ અને પ્રભાકર નામના બે ચિત્રકારોને મેટું માન આપી, રાજાએ બોલાવ્યા. તેમને કહ્યું કે, લોકોના ચિત્તને આહલાદ આપનારી સર્વ શ્રેષ્ઠ એવી આ સભાને ચિત્રામણવાળી જલદી બનાવી દે. “આપની આજ્ઞા પ્રમાણ” કહી તે કાર્યને સ્વીકાર કર્યો. રાજાના Page #344 -------------------------------------------------------------------------- ________________ (૨) ચિત્રકાર વિમલ અને પ્રભાકર [ ૩૦૧ ગૌરવ સન્માનના પાત્રભૂત એવા તે બંને ચિત્રકારોએ તે કાળને ઉચિત સમગ્ર ચિત્રની જરૂરીયાતવાળી પવિત્ર સામગ્રી તૈયાર કરી. તે સભાની વચ્ચમાં આરપાર ન દેખાય તેવી ઘન યવનિકા (પડદો) કરાવી. “ખે એકબીજાની અતિશયવાળી કળા ચોરે.” વિમલ નામના ચિત્રકારે પોતાના પરિવાર–સહિત પોતે કરેલી પ્રતિજ્ઞાનુસાર વિવિધ પ્રકારના ચિત્રામણવાળી સભા છ મહિનામાં તૈયાર કરી. કૌતુકપૂર્ણ રાજાએ તે બંનેને સાથે પૂછયું કે, “અરે ! તમે કેટલું ચિત્રામણ તૈયાર કર્યું?” એટલે વિમલે રાજાને જણાવ્યું કે, “મારું કાર્ય પૂર્ણ થયું છે, આપ દષ્ટિ–પ્રદાન કરવાનો ક્ષણવાર અનુગ્રહ કરો.” વળી બીજાએ કહ્યું કે, “હજુ મેં તો એક પણ રેખા આલેખી નથી, માત્ર ચિત્રકર્મને યોગ્ય કેવલ ભૂમિ તૈયાર કરી છે. વિમલે ચિતરેલો સભાખંડ રાજાએ જે, એટલે ઘણો પ્રસન્ન થયા અને તેની યોગ્ય પૂજા કરી. સભા વચ્ચે પડદો ખસેડીને બીજી સભા ખંડ અહિં જ્યાં દેખે છે, એટલે ચિત્રામણવાળી ભીંતનું ચિત્રામણ આ ભીંતમાં સંક્રાન્ત-પ્રતિબિંબરૂપે દેખ્યું. એટલે પ્રતિબિંબનું મનોહર રૂપ તરત જવામાં આવ્યું. રાજા ચિત્રકારના વચનમાં શંકા કરતો એકદમ વિલ બની ગયો અને તેને કહેવા લાગ્યું કે, “આમ કહીને તે અમને પણ છેતર્યા.” “હે દેવ ! તેમ નથી, આ તે પ્રતિબિંબ પડવાના કારણે આ ચિત્રામણ દેખાય છે.” શંકિત મનવાળો રાજા તે પડદાને હતો તેમ કરે છે, એટલે ચંદ્ર સરખી નિર્મલ ભૂમિ દેખતો હતે. સ્કુરાયમાન વિમિત મુખવાળા રાજાએ પૂછયું કે, “હજુ તે ચિત્રામણ કેમ નથી આરંભ્ય? આટલો કાળ હજુ ભૂમિમાં જ ગયે ?” હે દેવ! અહિં ભૂમિની વિશુદ્ધિ વગર કરેલું ચિત્રામણ રમણીય ન લાગે, તેમ જ જે વર્ષો પૂર્યા હોય, તે સ્થિરતા-શુદ્ધિને ન પામે.” અરે ! ખરેખર આ ચિત્રકાર સર્વમાં શિરોમણિ છે. તેણે બીજાને કહ્યું કે, “એમને એમ હવે રહેવા દે, આ ચિત્રનું પ્રતિબિંબ તેમાં પડશે, પ્રતિબિંબ પડવાના કારણે તે અધિક રમણીય લાગે છે. આદશમાં કુરૂપ જોઈએ તે અધિક શોભા લાગે છે, તે ચિત્રકારને યાજજીવ સુધીની આજીવિકાને સત્કાર કર્યો, તેના સર્વ પરિવાર અને બંધુઓને પણ આજીવિકા બાંધી આપી, જેથી તે અત્યંત સુખીભાવને પામ્યા. (૨૨) હવે ગાથા અક્ષરાર્થ કહે છે– મહાબલ રાજાએ દૂતને પૃચ્છા કરી કે, “મારા રાજ્યમાં કઈ વસ્તુની ઉણપ છે?” તો કે ચિત્રસભા નથી. તરત જ બે ચિત્રકારને તે તૈયાર કરવા આજ્ઞા આપી. ત્યાર પછી મુખ્ય ચિત્રકારનું બહુમાન કર્યું. એક સભામાં સામસામી ભિત્તિ ઉપર ચિત્રામણ આરંભ કરેલા બંને વચ્ચે એકબીજાની કળા કોઈ જોઈ ન જાય તેવી રીતે વચ્ચે એક પડદે કરાવ્યો, વિમલ નામના ચિત્રકારે છ મહિનામાં ચિત્રકાર્ય પૂર્ણ કર્યું, બીજા પ્રભાકર નામના ચિત્રકારે માત્ર ભિત્તિની ભૂમિ જ સ્થિર સાફ અને મજબૂત ચળકાટ કરવામાં છ મહિના પસાર કર્યા. રાજાએ પૂછયું, વિમલે “તૈયાર થઈ ગયું,” બીજાએ “ભૂમિકમ માત્ર થયું'-એમ કહ્યું. ઉત્સુક થયેલા રાજા દર્શન કરવા ગયા, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] ઉપદેશપદ-અનુવાદ ભિત્તિ ઉપરના ચિત્રામણથી રાજા ખુશ થયા. વિમલને યોગ્ય ઈનામ આપ્યું. ત્યાર પછી વચલે પડદો ખસેડીને સામેની ભીંતનું ચિત્રામણ પ્રતિબિંબિત થવાથી અતિમનોહર ચિત્રામણ દેખ્યું. વિલખા થયેલા રાજાએ કહ્યું કે, “શું અમને પણ ઠગે છે?” પ્રભાકરે કહ્યું કે, “ના દેવ ! હું આપને ઠગત નથી, આ તે સામેની ભિત્તિનું પ્રતિબિંબ છે.” ત્યાર પછી પડદો કર્યો, પછી પ્રતિબિંબ ન પડયું. રાજા આશ્ચર્ય અને સંતોષ બંને પામ્યા. રાજાએ પૂછ્યું કે, “તે આ પ્રમાણે ભૂમિ-શુદ્ધિ કેમ આરંભી? આ વિધિથી ચિત્રામણ કરવાથી તે બરાબર સ્થિર મનહર થાય છે. ચિત્ર જાણે જીવતું ન હોય, વર્ણોની શુદ્ધિ, સ્થિરતાની વૃદ્ધિ થાય છે. દેખાવ પણ ઉપસી આવે છે. ભૂમિની મલિનતા હોય તો સર્વ વિપરીત થાય છે. “બહુ સારૂં બહુ સારૂં”-એમ કહી તે ચિત્રકારની મહાપૂજા કરી. વળી કહ્યું કે, “આ ભિત્તિને એમ જ વગર ચિત્રામણની જ રહેવા દે.” (૩૬૨ થી ૩૬૬) આ પ્રમાણે દષ્ટાન્ત કહીને રાષ્ટ્રતિક એજના કહે છે – ૩૬૭–અભ, દુર્ભ, આસન્નભવ્ય, ભિન્ન ગ્રંથિવાળા વગેરેની ચિત્યવંદન, સ્વાધ્યાય, સાધુ ઉપાસના, તપસ્યા આદિ સમાન ક્રિયા કરનારા આત્માઓની ધર્મ સ્થાન શુદ્ધિ-ચિત્રકર્મની જેમ વિશેષ નિર્મલ થાય છે. શુદ્ધ બેધિલાભ લક્ષણ આત્માની ભૂમિની શુદ્ધિ થાય, પછી કરેલી ચૈત્યવંદનાદિક ધર્મકિયા નિષ્કલંક કલ્યાણ-લાભ પ્રયાજનવાળી બને છે. નહિંતર તેનાથી વિપરીત સંસારફળ આપનારી થાય છે. (૩૬૭) આ વાત પરમતવાળાઓ પણ કેવી રીતે સ્વીકારે છે, તે કહે છે – અદયાત્મ ૩૬૮–અહિં અધ્યાત્મનું લક્ષણ આ પ્રમાણે સમજવું-ઔચિત્ય પાલન કરનાર હેય, સુંદર વતન-વ્રત-નિયમ કરનારે હાય, આપ્તના વચનાનુસાર તત્ત્વ-ચિંતન કરનારો હોય, મૈત્રી આદિ ચાર ભાવનાવાળો હોય, તેવાને અધ્યાત્મશાસ્ત્રને જાણનારા અધ્યાત્મી અથવા તેવું અનુષ્ઠાન તે અધ્યાત્મ કહેવાય. તેથી અધ્યાત્મ એ જ મૂલ, તેમાથી બાંધેલું-સ્વાધીન કરેલું તે અધ્યાત્મ મૂલબદ્ધ, આથી કરીને આત્માની ભૂમિકા સંસારના વિષયાદિક પદાર્થોને મમત્વભાવ દૂર કરી, આત્મકલ્યાણના સાધનસ્વરૂપ સમ્યગ્દર્શન આદિ પદાર્થો મેળવવાની અભિલાષા રૂપ જે આત્મભૂમિની વિશુદ્ધિ થઈ હોય તો, ધર્માનુષ્ઠાન ઈષ્ટ મોક્ષાદિક ફળ આપનાર થાય છે, એવા અનુષ્ઠાનને પરમાથથી અનુષ્ઠાન-આરાધના કહેવાય છે. તે અધ્યાત્મ મૂલબંધથી રહિત અનુષ્ઠાનોને બીજા મતવાળાઓ શરીરે લાગેલા તુચ્છ અસાર મલ સરખી ક્રિયા ગણે છે. તેથી અધ્યામબંધની પ્રધાનતાવાળું અનુષ્ઠાન હોય, તે જ મળ-વ્યાધિને ક્ષય કરનાર પરમાથું અનુષ્ઠાન કહેલું છે. તેનાથી વિલક્ષણ શરીર પર ચૂંટેલા મેલની જેમ શરીર મલિન કરનાર છે-એમ બીજા યોગશાસ્ત્રના જાણકારો કહે છે. (૩૬૮) આ અધ્યાત્મ જેનાથી થાય છે, તથા તેનાથી જે પ્રવર્તે છે, તે દેખાડે છે Page #346 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ આજ્ઞાોગ અધ્યાત્મ [ ૩૦૩ - ૩૬૯-શુદ્ધ આજ્ઞાોગથી કહેલા લક્ષણવાળું અધ્યાત્મ સદાકાળને માટે થાય છે, પરંતુ બીજા કોઈ પ્રકારે થતું નથી. તેનું શુદ્ધ આજ્ઞાગરૂપ એક કારણ હોવાથી. ત્યાર પછી એટલે આ અધ્યાત્મથી વિમર્શ—હવે શું કરવું? અનુષ્ઠાનમાં વિવિધ કિયા-કાંડ વિષયક કયું અનુષ્ઠાન કરવું? તે રૂપ વિમર્શ પ્રવતે. તે વિચાર કરવાથી નકકી અનુઠાન થાય છે. (૩૬૯) આ શુદ્ધ આજ્ઞાગ જેવી રીતે થાય છે, તે બતાવે છે– ૩૭૦–આ શુદ્ધ આજ્ઞાગ તો તથાભવ્યપણાના સાગથી જીવને નકકી થાય છે. કેવા પ્રકારના જીવન વિષે થાય? તે કહે છે કે-અપૂર્વકરણરૂપી વજસૂચિથી આત્મામાં સજજડ રાગ-દ્વેષરૂપ પરિણામની ગાંઠને વિંધવામાં આવે અને છિદ્ર પડેઅર્થાત્ પરિણામરૂપ ગાંઠ ભેદાય, તો આજ્ઞાોગ શુદ્ધ થયેલો ગણાય. ગ્રથિભેદ થયા વગર તે તે થાય જ નહિં. કારણ કે, મહામોહરૂપ સન્નિપાતથી ઘેરાયેલા છે. (૩૭૦) તે માટે કહેલું છે કે ૩૭૧–જેમ પમરાગ વગેરે રત્નમાં તેવા પ્રકારના આકરા પ્રયોગથી છિદ્ર પાડવામાં આવતું નથી, ત્યાં સુધી તેમાં દોરીનો પ્રવેશ થઈ શકતો નથી, તેવી રીતે જ્યાં સુધી જિનેશ્વરે કહેલ સૂત્રધાન તત્વવૃત્તિથી વગર ભેદાયેલી ગાંઠવાળા જીવમાં પ્રવેશ પામતું નથી. તેમાં હજુ સૂત્રાધાન-સધ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય હોતું નથી. જો સૂત્રાધાન-સદધ-પ્રાપ્તિ થાય, તે તેને યથાર્થ સ્વરૂપ-લાભ થવાનો સંભવ છે.(૩૭૧) હજુ તે જ વાત વિચારે છે– ૩૭૨–વેધ પાડ્યા વગરના રત્નમાં દોરો પરોવી શકાતો નથી, કદાચ લાખ વગેરે ચીકણા પદાર્થ થી ચોંટાડીને દોરો જોડે, તો રત્નની છાયા-તેજ ઉડી જાય છે, વળી થોડા કાળ પછી તે ચીકાશ દ્રવ સ્થિરતાવાળું રહેતું નથી, તે દોરો છૂટી જાય તે રત્ન એવાઈ પણ જાય. તે જ પ્રમાણે ઘણાભાગે દ્રવ્યસૂત્રના ગો જીવોને માટે પણ સમજવા. અહિં દ્રવ્યશદ કારણપર્યાય અને અપ્રધાન પર્યાય અર્થવાળા શાસ્ત્રોમાં કહેલા છે. તેમાં જેઓ હજુ સ્થિભેદ નજીક નથી આવ્યા, તેવા દુર્ભ કે અભવ્યોને અપ્રધાન સૂત્રોગ એકાંતે છે. કારણ કે, તેમને સમ્યમ્ બેધ થવાને ન હોવાથી તત્વની - વિચારણા તેમને થવાની જ નથી. વળી જે અપુનબંધક, માર્ગાભિમુખ કે માર્ગ પતિત છે, તેઓને તે શુદ્ધ ધિલાભનું અવંધ્ય કારણ હોવાથી વ્યવહારથી તે તાત્ત્વિક સૂત્રોગ છે. ચોગબિન્દુમાં કહેવું છે કે-અપુનબંધકને આ સૂત્રોગ વ્યવહારથી તાવિક છે.” ઈત્યાદિ. એ પ્રમાણે હૃદયમાં રાખીને સૂત્રકારે મૂળગાથામાં પ્રાયઃ શબ્દ કહે છે, તેથી અવિરતિવાળા આદિને જે પ્રધાનસૂગો છે, તે નિશ્ચયથી અને -વ્યવહારથી તસ્વરૂપ છે. જે સબંધના કારણભૂત છે, તે વ્યવહારથી તાત્ત્વિક છે. (૩૭૨) - I . ક્યા કારણે એ પ્રમાણે કહેવાય છે? એમ જે કહેતા હે, તે કહે છે– Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] ઉપદેશપદ-અનુવાદ ૩૭૩–અહિં સ્પર્શ, રસ, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિો અને સ્પર્શ, રસ, ગ, રૂપ, શબ્દ એ તેના વિષયો. ઈદ્રિ સંબંધી જે બેધ તે માત્ર તેનામાં રહેલા ગુણ–દોષનો વિચાર જેમાં ન કરવામાં આવે–એવા પ્રકારનું બાળકની જેમ જે જ્ઞાન થાય, તે વિષય-પ્રતિભાસ માત્ર જ્ઞાન. અક્ષ એટલે ચંદનક અથવા સ્થાપનાજી, પધરાગ રત્ન વચન માત્ર રૂપ જ્ઞાન થાય, બાળકને અક્ષ કે રત્ન હાથમાં આવે, તેને ગ્રહણ કરવા લાયક કે છોડવા લાયક એવું જ્ઞાન થતું નથી, માત્ર દ્રવ્યકૃત યોગરૂપ જ્ઞાન થાય છે. એ જ પ્રમાણે જેમને ગ્રંથિભેદ થયે નથી, તેવા લોકે વિષે જે જ્ઞાન થાય, તે માત્ર શબ્દ અને તેના વિષય પુરતું જ્ઞાન થાય છે. તેમાં ઈહા-અપેહ-વિચારણાશૂન્ય જ્ઞાન થાય છે. કયા વિષયોમાં? તે કે, જીવાદિક તરોમાં. જ્ઞાનનું ફલ જે હેય-ઉપાદેયના વિભાગ વગરનું જે જ્ઞાન તેવું અજ્ઞાન જ થાય છે, પરંતુ તાત્ત્વિક હેયોપાદેય રૂપ જ્ઞાન બાળજીને-ગ્રંથિભેદ કર્યા વગરના આત્માઓને થતું નથી. (૩૭૩) આ જ વાતમાં વ્યતિરેક (નિષેધ) રૂપે કહે છે – ૩૭૪–થિભેદ થાય, એટલે તે તરત જ નિર્મળ વિચારણાના કારણે વિશુદ્ધ તત્વસ્વરૂપ જેણે જાણેલ છે, એવો તે આત્મા નિર્મળ બેધમાં વૃદ્ધિ પામતો જાય છે. તે માટે દષ્ટાંત કહે છે કે, તે જ બાળક જ્યારે સમજણે થાય છે, ત્યારે અક્ષ અને રત્નને તફાવત સમજે છે કે, “આ કિંમતી છે, આ તેટલું કિંમતી નથી.” તેમ ગ્રંથિભેદ પામેલો આત્મા હેય-ઉપાદેયને વિભાગ સમજનારે થાય છે. શંકા કરી કે, ગ્રંથિભેદ કરનાર કેટલાક “માસ તુસ” સરખાને જ્ઞાન–વૃદ્ધિ થતી દેખાતી નથી. તેના સમાધાનમાં કહે છે કે–તેવા પ્રકારના જ્ઞાનાવરણાદિના ઉદયથી જ્ઞાન થતું રેકાય છે, તે પણ “ તે જ સાચું નિઃશંક છે કે, જે જિનેશ્વરે પ્રરૂપ્યું છે.” એવી શ્રદ્ધા કરનારને આદિ શબ્દથી ગીતાર્થની આજ્ઞા પ્રમાણે વર્તન કરનારો હોવાથી તેનું જ્ઞાન અ૯૫ હેય, તે પણ સમ્યગ જ્ઞાન જ છે. કારણ કે, પરિપૂર્ણતા સુધી પહોંચનારું જ્ઞાન છે. જેમ શુક્લપક્ષના બીજને ચંદ્ર ઘણો જ નાનો હોય છે, છતાં તેની ઉજવલતા સુંદર હોય છે, કેમ કરીને તે જ પૂર્ણિમા-ચંદ્રની ઉજજવલતા પૂર્ણપણાને પામે છે. તેમ શ્રદ્ધાળુનું અ૫ જ્ઞાન કેમે કરી કેવલજ્ઞાન સુધી પહોંચનારૂં થાય છે. (૩૭૪) તેની સમ્યગરૂપતા કહે છે– ૩૭૫–પ્રબલ ચારિત્રમેહનીય-ઈન્દ્રિયના અનુકૂળ વિષ ભોગવવા રૂપ મનની રુચિ વગર અપ્રધાન ભાવયુક્ત દ્રવ્યથી સમ્યગ જ્ઞાન છે, પરંતુ તે એકાંતે મોક્ષફલના કારણરૂપે છે. શાથી? જ્ઞાનાવરણાદિ અશુભ પાપપ્રકૃતિઓના ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ બંધ અહિં વિચ્છેદ થાય છે. (૩૭૫) અશુભાનુબંધ આશ્રીને કહે છે– ૩૭૬–આ પાપપ્રકૃતિઓને અશુભાનુબંધ સંસારવિષવૃક્ષ-નરકાદિ દુઃખફલનું આદિ કારણ છે અને તે અત્યંત અધમ છે, તે સમ્યજ્ઞાનથી ભવવૃક્ષ વૃદ્ધિ પામતું અટકી જાય છે. સમ્યગજ્ઞાનાગ્નિથી ભાવવૃક્ષનાં મૂળ બળી જાય છે, એટલે ફલદાનની Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્તમાં લૌકિક દષ્ટાંત [ ૩૦૫ શક્તિઓ ચાલી જાય છે. દુઃખ-ફલેશ આદિ ફલો આપવા અસમર્થ થાય છે. (૩૭૬) એ પ્રમાણે થતાં જે સિદ્ધ થયું, તે બતાવે છે– ૩૭૭—ભવવૃક્ષના મૂળ સમાન પાપપ્રકૃતિના અનુબંધને વિચ્છેદ થયો, એટલે ભવને પણ વિચ્છેદ થયો. આ કારણે તેને વિચ્છેદ કરવા માટે નિન્દા-ગર્હ કરવા પ્રયત્ન કરે, એટલે બીજા અનુષ્ઠાનની અપેક્ષાએ નિન્દા-ગહ કરવા રૂપ વિશેષ પ્રયત્ન કરો. બીજા મતમાં પણ આ કહેલું છે, તે પછી આપણા જૈનોમાં તે તે વિશેષ પ્રકારે અશુભાનુબંધની નિન્દા-ગહી કરવી જોઈએ. અનુબંધ અટકાવવાના વિષયમાં વાનપ્રસ્થત્રીજા આશ્રમનું સેવન કરતા બે શિષ્યનું ઉદાહરણ આપે છે. આશ્રમેન કમ અનુક્રમે ૧ બ્રહ્મચારી, ૨ ગૃહસ્થ, ૩ વાનપ્રસ્થ અને ચોથો આશ્રમ યતિને છે. (૩૭૭) પ્રાયશ્ચિત્તમાં લૌકિક દૃષ્ટાંત ૩૭૮ થી ૩૮૨–મગધ નામના દેશમાં આંગિરસ અને ગાલવ નામના બે બ્રાહ્મણપુત્રો બે આશ્રમનું પાલન કરી વાનપ્રસ્થાશ્રમમાં જોડાયા. કેઈક સમયે ગાલવ નામના નાનાભાઈને કોઈ પણ કારણસર પિતાના વનખંડમાંથી આંગિરસના વનખંડમાં આવવાનું થયું. તે વખતે મોટાભાઈને પિતાના વનમાંથી દર્ભ, કન્દ, ફલ, જળ, ઈધન વગેરે તાપસ લોકોને ઉપગી વસ્તુઓ લાવવાની હોવાથી બીજાએ ત્યાં રહીને તેની રાહ જોઈ. આવવાની રાહ જોવામાં વધારે સમય થયો, તેથી ગાલવને ભૂખ લાગી. એટલે તેણે મેટાના વનમાંથી દાડમફલ તોડીને ખાધાં. એક મુહૂર્ત પછી મોટો પિતાના વનમાં પાછો આવ્યો અને નાનાએ તેને વંદના કરી. મોટાએ દાડમ ગૂમ થયેલું દેવુ, પૂછયું કે, “આ કોણે કર્યું?” નાનાએ પિતે લીધું છે, તેમ કહ્યું. ત્યાર પછી આંગિરસે કહ્યું, અહિંથી તારી મેળે ગ્રહણ કરવાથી તને અદત્તાદાનનું પ્રાયશ્ચિત્ત લાગ્યું. જે કે-“જે કારણથી પાપ છેદાય છે, તે કારણથી પ્રાયશ્ચિત્ત એમ બેલાય છે, ઘણે ભાગે જેનાથી ચિત્ત શુદ્ધ થાય, તે પ્રાયશ્ચિત્ત કહેવાય.” આ વચનથી અપરાધ-શુદ્ધિના ઉપાયભૂત અનુષ્ઠાન તે પ્રાયશ્ચિત્ત કહેવાય તથાપિ ઉપચારથી પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરી શકાય, તે અપરાધ પણ પ્રાયશ્ચિત્ત-શબ્દથી વ્યવહાર થાય છે. તેથી પ્રાયશ્ચિત્ત જેને લાગુ પડે, તે પ્રાયશ્ચિત્તી કહેવાય. માટે તું પણ પ્રાયશ્ચિત્તી હોવાથી હું તને પ્રતિવંદન નહીં કરીશ. નિશીથસૂત્રમાં પણ કહેવું છે કે “મૂલગુણ અને ઉત્તરગુણોમાં શક્તિવાળા હોવા છતાં તેમાં જે પ્રમાદ કરે છે–આળસ સેવે છે–ખેદ પામે છે, તેઓ પણ વંદન કરવા લાયક નથી.” ગાલવે કહ્યું કે-“તમે મને પ્રાયશ્ચિત્ત આપો.” આંગિરસે કહ્યું કે-આ મંડલાધિપતિના નગરમાં જા અને રાજા પાસે શુદ્ધિ માગ.” દુષ્ટને શિક્ષા અને શિષ્ટનું પરિપાલન કરવું, તે રાજાનું કર્તવ્ય છે અને સર્વ આશ્રમના ગુરુપણે હોવાથી તેના અધિકારનું આ કર્તવ્ય છે. ગાલવે કહ્યું કે, તે રાજા તે અહીંથી ઘણું લાંબા અંતરે al Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] ઉપદેશપદ-અનુવાદ રહેલા છે, ત્યાં સુધી જવું તે અશક્ય છે. એટલે આંગિરસે પાદલેપ આપ્યો, જેના સામર્થ્યથી રાજા પાસે જઈ શકાય. તે પાદલેપના પ્રભાવથી ત્યાં પહોંચ્યો. રાજા પાસે પ્રાયશ્ચિત્તની માગણી કરી. રાજાથી આદેશ પામેલા મનુ વગેરે મુનિએ રચેલા ધર્મશાસ્ત્રોના પંડિતોએ તેના બંને હસ્તનો છેદ કર–એવું પ્રાયશ્ચિત્ત આપ્યું, પરંતુ ઉપવાસાદિ રૂપ પ્રાયશ્ચિત્ત ન આપ્યું, લૌકિક શાસ્ત્રોમાં જે અંગવડે કરીને અપરાધ કર્યો હોય, તેની શુદ્ધિ માટે તે અંગને શિક્ષા કરાય છે. ત્યાર પછી તેના હાથ છેદી નાખ્યા. પછી આંગિરસ પાસે આવ્યો. તેણે કહ્યું કે-તે શાસ્ત્રવિશિ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સેવન કર્યું, એટલે તેણે વંદના કરી અને કહ્યું કે, “નદીમાં સ્નાન કર” ત્યાં સ્નાન કરતાં હાથ પાછા ઉત્પન્ન થયા. મોટાભાઈને તે વાત નિવેદન કરી કે–હાથ હતા તેવા ફરી બની ગયા. ત્યારે મેટાએ કહ્યું કે, મેં શ્વાસોચ્છવાસ સમસ્તપણે રોક્યા, ચિત્તવૃત્તિના નિરોધરૂપ પ્રાણાયામ કર્યો, તે કારણે તારા હાથ ફરી નવા પ્રાપ્ત થયા. નાનાએ પૂછયું કે, “નદી સ્નાન પહેલાં કેમ ન કર્યા ?” મોટાએ કહ્યું કે, “હજુ તારામાં અશુદ્ધિ હતી, જે કારણથી તું વ્રતી હતી, તે કારણથી અ૫ અલનામાં મોટો દેષ વર્તતો હતો. ચિકિત્સા-પ્રવૃત્તિમાં અપથ્યનું સેવન કરવા રૂપ દૃષ્ટાન્તથી નદીમાં સ્નાન કર્યા વગર ના અપરાધ પણ દૂર થતું નથી, માટે મેં તેને આ અનુષ્ઠાન કરાવ્યું છે.” (૩૭૮-૩૮૨) અનુબંધને આશ્રીને કહે છે– ૩૮૩–આ જગતમાં ભયંકર એ અશુભ અનુબંધ નિન્દા-ગર્લી વગેરેના ઉપાથી પરિહાર કરવા લાયક છે. જેઓ સાધુ-શ્રાવકનાં જે ધર્માનુષ્ઠાન તેથી યુક્ત હોય, તેઓ જે આ અશુભ અનુબંધને ત્યાગ ન કરે, તો તેમને જે ઘમ થાય છે, તે પણ આગળ કહેલ અનુસાર અધર્મ થાય છે. (અપિનો અહીં એવકાર અર્થ કર્યો છે) કારણ કે, શબલક-એટલે અતિચારરૂપ કાદવથી ખરડાયેલ હોવાથી મલિનતા પામેલો ધર્મ થાય છે. કહેવાને આશય એ છે કે–મોટા દેષના અનુબંધમાં મૂલગુણ આદિના ભંગ કરવામાં પણ ધર્મ-સ્વરૂપને પામતા નથી, અલ્પ અતિચારના અનુબંધમાં થતો ધર્મ શબલ સ્વરૂપવાળી મલિનધર્મ થાય છે. માટે જ કહેવાય છે કે-“સર્વ શલ્યને પ્રગટ કરીને ” ઈત્યાદિ (૩૮૩) આ પ્રમાણે લૌકિક ઉદાહરણ કહીને હવે લોકોત્તર કહેવાની અભિલાષાવાળા કહે છે– ૩૮૪–લોકોત્તરમાં પણ અશુભ અનુબંધમાં ઉદાહરણ કહેલાં છે. વિશુદ્ધ સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્રની સંપત્તિ મેળવેલી હોય, તેવા પણ અપિ કહેવાથી તે સમ્યકત્વાદિકથી રહિત એવા જ અશુભ-અનુબંધથી અનંતસંસારી–એટલે સંસારમાં અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ પ્રમાણ ભટકવું પડે, તે અશુભાનુબંધ કર્મ બાંધનારા ઘણા જ હોય છે. (૩૮૪) એ જ વિચારે છે– Page #350 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ આજ્ઞાગ [ ૩૦૭ ૩૮૫–સમ્યગ્દર્શનાદિ બાકીના ગુણવાળાની વાત તો ઠીક, પરંતુ પુલાક, બકુશ ચારિત્રવાળા કુશીલ સાધુગ્ય પ્રમાદસ્થાન ન સેવન કરનારા એવા ચૌદપૂર્વ—સમગ્ર શ્રત-સમુદ્રના પાર પામેલા સાધુઓ અપ્રમત્ત હોવા છતાં પણ જે પ્રસ્તુત ગુણથી નીચે પડી ગયે, તે ફરી તે ગુણ મેળવવા માટે જિનાગમમાં કેટલા કાળનું અંતર કહેલું છે? તે કે-અનંતે કાલ. જે માટે કહેલું છે કે-બહુ આશાતના કરનારને શાસ્ત્રમાં તે ગુણ ફરી મેળવવા માટેનું અંતર કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ–પરાવર્તન કાળ કહ્યો છે. તેટલે કાળ પણ અનંતકાળ કહેવાય. આટલે કાળ કેણ બાંધે? પરિણામની રૌદ્રતા વાળા આત્માઓ. અવશ્ય ભોગવવા લાયક અશુભાનુબંધ વગર મેળવેલ ગુણ ગૂમાવ્યા પછી ફરી તે ગુણ મેળવવા કેટલેક કાળ વચ્ચે આંતરું પાડવામાં બીજે કઈ હેતુ નથી. (૩૮૫) એ જ કહે છે ૩૮૬–પ્રન્થિભેદ થવાના કાળ પહેલાં પણ જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મોને બંધ અનંતી વખત આમાએ બાંધે છે. તે અશુભાનુબંધ વગર કર્મ બંધ થતો નથી. સર્વ કાર્યો પિતાપિતાને અનુરૂપ કારણથી ઉત્પન્ન થવાવાળાં હોય છે, તેથી આ અનંત વખત કર્મબંધરૂપ અસકૃતબંધ તે પણ એવા અશુભાનુબંધ મૂળવાળો સમજવો. ઘટની જેમ કાર્ય-કારણને કથંચિત્ અભેદ છે. માટે કારણ અને કાર્યરૂ૫ અશુભાનુબંધ તેડવામાં પ્રયત્ન કરવો. (૩૮૬) હવે પરમતની આશંકા કરનારને કહે છે – ૩૮૭–શુદ્ધ આજ્ઞાયોગ એટલે જિનેશ્વરે કહેલા દોષરહિત આગમ વચનની આરાધના કરવી–તેમના વચનાનુસાર વર્તવું. એવા પ્રકારના સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરેલા આત્માઓને અશુભાનુબંધ હજુ કેમ દૂર થતા નથી? તમે એમ તો કહે જ છો કે, શુદ્ધ આજ્ઞાથી અશુભાનુબંધ વિચ્છેદ દૂર થાય છે. (૩૮૭) એમ હોવાથી – ૩૮૮–આ શુદ્ધ આજ્ઞાન કેટલાક જીવને અશુભાનુબંધ-પાપકર્મ ઉપાર્જનને અટકાવનાર કહે છે, તે આ વાત પરસ્પર વિરુદ્ધ જણાય છે. જે ભાવો તે કાર્ય કરનારા હોય, તે ન કરનારા બનતા નથી, વૃક્ષ છાંયડાને કરનાર હોય, તે ન કરનાર ન કહેવાય. નહિંતર કાર્ય-કારણ વ્યવસ્થાને લોપ પ્રસંગ થાય. આથી તમે કહેલ કેટલાક જીને શુદ્ધ આજ્ઞાયાગ અશુભાનુબંધ અટકાવનાર છે, તે બાકીના જીવો જે શુદ્ધ આજ્ઞા ગવાળા છે, તેમનું શું? આ વાત પરસ્પર વિરુદ્ધ લાગે છે. (૩૮૮) અહિં સમાધાન આપે છે– ૩૮૯–અહિં જવાબ અપાય છે કે-ત્રિફલાદિ ઔષધ ઉચિત-પથ્ય આહારપાન વગેરેનું સેવન કરવા સહિત અન્યૂનાધિક પૂર્ણ યત્નથી દરેક અવસ્થામાં લેવું જેમ યોગ્ય Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] ઉપદેશપદ-અનુવાદ •འ་ས་བབ་་བས་ས་སའབསབ་སཟས་བབ་བཟའ་ છે, એમ કરે તો રેગીને રોગ દૂર કરનાર થાય છે, ઉલટા કમે-અવિધિથી સેવન કરવામાં આવે તો ખરજ વગેરે વ્યાધિ મટતા નથી. એ પ્રમાણે ઔષધની જેમ આ શુદ્ધ આજ્ઞાગ યત્નપૂર્વક સેવન કરવામાં આવે, તો અશુભાનુબંધી વ્યાધિને દૂર કરે છે. (૩૮૯). ૩૯૦–ઔષધના ઉદાહરણ સમાન આ શુદ્ધ આજ્ઞાગ અશુભ અનુબંધને ઉછેદ કરનાર કારણ હોય તો ઉપગભાવરૂપ અપ્રમાદ કહે છે. ચિત્યવંદન, આવ શ્યક, પડિલેહણ વગેરે સાધુ-શ્રાવકના અનુષ્ઠાનમાં અપ્રમાદભાવ રાખો-એમ તીર્થંકર ભગવંતે કહેલું છે. જે તેવાં અનુષ્ઠાનોમાં ઉપગ રાખવા રૂપ અપ્રમાદભાવ ન રાખ. વામાં આવે, તો અશુભાનુબંધ વ્યવ છેદને અભાવ થાય છે અને તેથી શુદ્ધ આજ્ઞારોગનો લાભ થતો નથી. પોતાનું કાર્ય ઉત્પન્ન ન કરનાર કારણભાવને કારણ કહેવાતું નથી. એ પ્રમાણે અશુભાનુબંધ ન અટકાવનાર તેના સાધનરૂપ શુદ્ધ આજ્ઞાગ લક્ષણ અપ્રમાદ તે પોતાના સ્વભાવને પ્રાપ્ત કરવા સમર્થ બની શકતો નથી. એમ તો ઘણું શુદ્ધ આજ્ઞાગવાળા અશુભાનુબંધ વ્યવછેદ ન પામ્યા હોય, તે પણ તેમનાં વર્ણન શાસ્ત્રોમાં સાંભળવા મળે છે, તે તે દેષ કેમ નહિ? ત્યારે તેને જવાબ આપતાં કહે છે કે–અશુભાનુબંધ અત્યારે વિચ્છેદ ન પામે, પરંતુ શુદ્ધ આજ્ઞાોગની સાધના કરનાર એવો તે પણ પરંપરાએ અશુભાનુબંધ વ્યવદના હેતુભૂત આજ્ઞાગ પ્રાપ્ત કરેલ માનેલો છે. જો કે, અત્યારે તો અતિગાઢ અશુભાનુબંધ અતીવ્ર આજ્ઞાગ છે, ત્યારે તે સર્વથા તેને વ્યવછેદ કરવા સમર્થ બની શકતો નથી. તો પણ સર્વથા તેને ઉછેદ કરનાર તીવ્ર આજ્ઞાયાગરૂપ કારણભાવને પામવા વડે કરીને તે સુંદર જ છે. (૩૦) આમાં હેતુ કહે છે– ૩૯૧-કર્મ વ્યાધિની ચિકિત્સા રૂપ પહેલાં સમ્યગ્દર્શનાદિ પાળેલાના ગુણને સાધુ તરફ પ્રઢષ આદિ કરીને તેને નાશ કર્યો, એટલે જે તેને વિકાર થયો અને તેથી દુર્ગતિમાં પડી તેના દુઃખોને અનુભવ કર્યો-દુર્ગતિની વેદનાઓ સહન કરી. વળી જે જન્માંતરમાં સમ્યગદર્શનાદિ પાલન કર્યા હતા-આરાધ્યા હતા, તેનો અભ્યાસ પાડ્યો હતો, તે માટે કહેવું છે કે-“ક્ષાપશમિક ભાવમાં જે શુભ અનુષ્ઠાનને દઢ પ્રયત્ન કર્યો હોય, કદાચ તે ચાલ્યું પણ જાય, તે પણ ફરી તે તે ભાવની વૃદ્ધિ કરનાર થાય છે.” તે વચનના પ્રામાણ્યથી કોઈ પ્રકારે પ્રાપ્ત કરેલા ક્ષાપશમિક ભાવના અનુષ્ઠાનોને વારંવાર કરેલો અભ્યાસ તે ઈચછેલા હેતુરૂપ અશુભાનુબંધના વ્યવછેદનું કારણ થાય છે. દષ્ટાંત અને તેનો ઉપનય કહે છે– વ્યાધિને કાબુમાં લાવનાર અખલિત સામર્થ્યયુક્ત ઔષધની જેમ આ ક્ષાપશમિક ભાવનાં અનુષ્ઠાને અભ્યાસ છે. અભ્યાસ એટલે વારંવાર તેનું અનુશીલન– ટેવ-મહાવ કરે. કોઈ રોગી મનુષ્ય કઈ પ્રકારે પ્રમાદના કારણે ચિકિત્સાકાર્યની વિધિ ન સાચવી એટલે વ્યાધિને વધારે થયે. તેની વિડંબના અનુભવ થયા પછી Page #352 -------------------------------------------------------------------------- ________________ રુદ્ર શુદ્ધકની કથા [ ૩૦૯ પ્રમાદનો ત્યાગ કરી વ્યાધિ હટાવવા માટે જે પ્રયાસ થાય, તેની માફક ભવરોગ દૂર કરવા માટે જન્માંતરમાં આરાધેલા સમ્યગદર્શનાદિના લાયોપથમિક ભાવના ગુણેના અભ્યાસથી અશુભાનુબંધના નાશ થવા રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. (૩૯૧) જો કે, આ અર્થ આગળ કહેલો જ, છતાં તેને અહિં ચાલુ અધિકારમાં જોડતા ૩૯૨–પ્રતિબંધ અર્થાત ખલના વિષયક વિચારમાં (ગા. ૨૬૧ મી) ભનમાર્ગમાં પ્રવર્તનારને અહિં ખલન થવી, એ વગેરે ગ્રન્થથી કહ્યું, ફરીથી આ અર્થ પ્રકાશિત કર્યો. ફરી કથન કરવું નિરર્થક ગણાય છે–એમ શંકાના સમાધાનમાં કહે છે કે–મેઘકુમાર આદિના દષ્ટાંતથી, બીજા દષ્ટાન્તભૂત ઔષધના ઉદાહરણથી બીજી વખત કહેવામાં આવે, તો આ અન્યૂનાધિક થાય છે–તેમ સમજવું. એમાં કઈ દોષ નથી. કારણ કે, આ ઉપદેશ કરવાનું હોવાથી. કહેલું છે કે-“સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશ, સ્તુતિ, દાનમાં, છતા ગુણોનું કીર્તન કરવામાં, પુનરુક્ત દોષ લાગતા નથી.” (૩૯૨). એ જ વાતનું સમર્થન કરતા કહે છે– ૩૯૩–આજ્ઞાને અભ્યાસ અભિષિત મોક્ષને હેતુ હોવાથી શિવસુખના સ્પૃહાવાળા રુદ્ર ક્ષુલ્લક આદિ વીરપુરુષે કઈ પ્રકારે તથાવિધ ભવ્યત્વના પરિપાકના અભાવથી નિર્વાણ-નગર પહોંચાડનાર એવા સુંદર આચારનું ખંડન થવા છતાં પણ જ્યારે અલના દૂર થઈ, એટલે પહેલાંની જેમ શુદ્ધ આજ્ઞાગથી નિર્વાણુ–નગરના માર્ગમાં પ્રવૃત્તિ કરવા રૂપ સ્વકાર્યમાં પ્રવર્તાવા લાગ્યા. (૩૯૩) તેને જ બતાવે છે– ૩૯૪–સાધુને પ્રબ કરનાર નાને સાધુ, ચૈત્યદ્રવ્યનો ઉપયોગ કરનાર સંકાશ શ્રાવક, શીતલ(શિથિલ) વિહારી, દેવ એ વગેરે ચાલુ અધિકાર સંબંધી ઉદાહરણે જાણવાં. આદિ શબ્દથી મરીચિ, કુણુ, બ્રહ્મદત્ત વગેરેના જીવોએ આજ્ઞાનું ખંડન કર્યા પછીના કાળમાં શુદ્ધ આજ્ઞાયોગની આરાધના કરી અને કરશે તે રૂપ આજ્ઞાચોગો અહિં ગ્રહણ કરવા. (૩૯૪) કહેલાં ઉદાહરણે અનુક્રમે વિચારતાં રુદ્રના ઉદાહરણને આશ્રીને આઠ ગાથા કહે છે – રુદ્ર શુદ્ધક-સ્થા ૩૯૫ થી ૪૦૨-શરદકાળના સ્વસ્થ સ્થિર નિર્મળ જળ સમાન ઉજજવલ, અનેક સાધુના આચારવાળા, જેથી સ્વ અને પર પક્ષના સર્વ ફલેશનો ઉછેદ થયા છે, જેમાં આકાશતલ સરખાં નિર્મળ મંગળ કાર્યો ઝળકી રહેલાં છે. જેણે પૃથ્વીમંડલમાં પ્રસિદ્ધિ મેળવી છે. એવા દે અને માનવોને માન્ય ગુરુવાળા, કાવ્યની રચના કરનારા, એવા Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] ઉપદેશપદ- અનુવાદ કોઈક ગચ્છમાં પહેલાં વિશુદ્ધ અનુષ્ઠાન કરનારો હેવા છતાં અત્યારે જાણે રાહુને પર્યાય હોય, તે સ્વભાવથી જ મલિન પ્રકૃતિવાળા રુદ્ર નામને એક ક્ષુલ્લક સાધુ હતો. તેવા તેવા સાધુઓના આચારમાં જ્યારે જ્યારે પ્રમાદ કરતો હતો, ત્યારે ત્યારે બીજા સાધુઓ સ્મારણા, વારણા, પ્રેરણા, પ્રતિપ્રેરણા વગેરેથી વારંવાર શિખામણ આપતા હતા, ત્યારે હિતશિક્ષા આપનાર સાધુઓ ઉપર તે તીવ્ર ક્રેપ કરતા હતા. કેઈક દિવસે આખા ગચ્છને મારી નાખવાની બુદ્ધિથી તે પાપી શિષ્ય પાણી અને ભોજનમાં વિષ નાખ્યું. તે દેખીને ગચ્છના હિતાહિતને વિચાર કરનાર કઈ દેવે તેને ભાવ જાણી લીધો. ત્યાર પછી પાણી લેવા માટે પાણીના ભાજનવાળો હાથ લાંબો કર્યો, એટલે આકાશમાં રહેલા દેવે સાધુઓને નિવેદન કર્યું કે, “આ પાણી ગ્રહણ ન કરશે. કારણ કે, વિષથી દૂષિત કરેલું છે. પ્રશ્ન કર્યો કે, “આમ કોણે કર્યું? સાધુએ વિચારણા કરતા હતા, ત્યારે દેવે જ સત્ય હકીકત જણાવી કે, “રુદ્ર ક્ષુલ્લકે આ અકાર્ય કર્યું છે. એટલે આ મોટા અપરાધના કારણે તેને ગચ્છમાંથી કાઢી મૂક્યો. તે માટે કહેલું છે કે-“પાનના કરંડિયામાં એક પાન સડી ગયું હોય, તો તે કાઢી નાખવું, નહિતર આખા કરંડિયાનાં તમામ પાનને સડાવી નાખે છે.” એ દષ્ટાંતે બીજા સાધુઓને પણ ન બગાડે, તે પ્રમાણે બીજા ન કરે, માટે તેને ગચ્છમાંથી બહાર કાઢી મૂકો. ગચ્છમાંથી નીકળ્યો, એટલે દીક્ષાને ત્યાગ કર્યો. ત્યાર પછી જલદર વગેરે અસાધ્ય વ્યાધિ ઉત્પન્ન થયા, મૃત્યુ પામી રત્નપ્રભા વગેરે સાતે નારકીઓમાં કમસર ઉત્પન્ન થયો. વળી અસંજ્ઞી એકેન્દ્રિય આદિમાં ઉત્પન્ન થઈ તેમાં દાહ, ભારવહન, બંધન, શરીર કપાવાં વગેરે દુઃખની પ્રચુરતાવાળા સ્થાનમાં અસંખ્યાતી ઉત્સર્પિણઅવસર્પિણ રૂપ કાયસ્થિતિઓ પૂરી કરી. ત્યાર પછી તે બર્બરફૂલવાસી અનાર્ય, મ્લેચ્છ, ભીલ, કળી, પર્વતનો આશ્રય કરનારા, વૃક્ષપત્રોથી શરીર ઢાંકનારા, ચંડાળ, ચામડાં પકવનારા, બેબી, રંગારા, દાસ વગેરે તુચ્છ જાતિમાં ઉત્પન્ન થયા. ત્યાર પછી ચૂર્ણપુરમાં શેઠપુત્રપણે ઉત્પન્ન થયે. વૃક્ષપત્રનાં વસ્ત્રો પહેરવાં ઈત્યાદિ જન્મમાં સાધુ-pષ સંબંધી ઉપાર્જન કરેલ લાભાન્તરાય, દૌર્ભાગ્યાદિ પાપકર્મ ખપી ગયું–તે કર્માનુબંધને વિચ્છેદ થયે-તૂટી ગયું. તે ભવમાં કેઇક તીર્થકર ભગવંતને વેગ થયો, એટલે પૂર્વજન્મ સંબંધી વૃત્તાન્ત, પૂછો, એટલે સમગ્ર જન્મનો સર્વ વૃત્તાન્ત કહ્યો. ફરી બેધિલાભરૂપ ધર્મ પ્રાપ્તિ થઈ. વૈરાગ્ય પામેલા તેણે પૂછ્યું કે, “અહિં સાધુના ઉપર કરેલા પ્રવરૂપ અપરાધનું શું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ ?” ભગવંતે કહ્યું કે, “સાધુપુરુષનું બહુમાન, પિતાની અપેક્ષાએ તેઓને મહાન ગુણવાળા માનવા જોઈએ.” એ પ્રાયશ્ચિત્ત જણાવ્યું. ત્યાર પછી તેણે દરરોજ પાંચસે સાધુઓને વિનય–બહુમાન પૂર્વક વંદન કરવાનો અભિગ્રહ કર્યો. જે દિવસે કઈ પ્રકારે અભિગ્રહ પૂર્ણ ન થાય, તે દિવસે તેને અન્ન-પાનનો ત્યાગ થાય છે. એ પ્રમાણે પોતાની પ્રતિજ્ઞામાં દઢ રહ્યો અને પિતાનું જીવન પસાર કરતા હતા, Page #354 -------------------------------------------------------------------------- ________________ રુદ્ર ક્ષુલ્લક, સકાશ-કથા [ ૩૧૧ એધિલાભ પછી છ મહિના જીવીને સમાધિપૂર્વક કાલધર્મ પામીને બ્રહ્મ-દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવલાકમાં પણ તીર્થંકરાની ભક્તિ, મહાવિદેહ આદિ ક્ષેત્રામાં, નદીશ્વરાદિકનાં ચૈત્ચામાં અરિહંત પરમાત્માની નિરંતર ભક્તિ કરતા હતા. જગતના સર્વ જીવ પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર, અપાર કરુણાસમુદ્ર, સ્મરણમાત્રથી નમન કરનારા જીવાનાં મનાવાંછિત પૂરનાર એવા તીર્થંકર ભગવંતની ભક્તિ, વંદન, પૂજન, ધ શ્રવણ વગેરે ધર્માનુષ્ઠાન કરવા લાગ્યા. દેવલાકનું આયુષ્ય પૂર્ણ થયું', એટલે ત્યાંથી ચ્યવીને ચંપાપુરીમાં ચંદ્રરાજાના પુત્રપણે ઉત્પન્ન થયા. (૪૦૦) ૪૦૧-જન્મની સાથે તે ખાળકને સાધુનાં દર્શન થયાં, એટલે ભવાંતરના સંસ્કારથી તેમના વિષે પ્રીતિ-આદરભાવ જાગ્યા. પૂર્વભવનું સ્મરણ થયું, ચારિત્ર-રક્ષણ વિષયક અધીરજ ઉત્પન્ન થઈ કે, ‘ સાધુનાં દર્શન વગર મારા પિરણામ કેવી રીતે ટકશે ? માતાપિતાએ ‘પ્રિયસાધુ' એવું તેનું નામ પાડયું. બાલભાવ પૂર્ણ થયા પછી સાધુપણાની દીક્ષા અંગીકાર કરી. તે ગ્રહણ કર્યા પછી મારે સર્વાંગથી સર્વ પ્રકારના સાધુના વિનય કરવા ' એવા અભિગ્રહ ગ્રહણ કર્યા. (૪૦૧) ૪૦૨—અભિગ્રહ પરિપાલના-આરાધનાના છેડે સમાધિથી મૃત્યુ પામી શુક્ર આદિ દેવલાકની અંદર ક્રમે ક્રમે દરેક ભવમાં સંયમશુદ્ધિના ચેાગે ઉત્પન્ન થયા. છેલ્લા ભવમાં સર્વાંગમના અર્થપૂર્ણ અથવા આગમાનુસારી સંપૂર્ણ પ્રત્રજ્યાની આરાધના કરી સવિમાનાની શ્રેણીના મુગટના માણિકય સમાન સર્વાર્થસિદ્ધ વિમાનથી અહિં આવ્યેા છે. ત્યાં પણ દીક્ષા ગ્રહણ કરી, તેમાં કૈવલજ્ઞાન મેળવી સિદ્ધિપદમાં પહોંચે. આ પ્રમાણે સાધુના પ્રદ્વેષ કરનાર ભુશ્ર્વકની વાત કરી. (૪૦૨) હવે ચૈત્યદ્રવ્યના ઉપયાગ કરનાર સકાશ સંખશ્રી વ્યાખ્યા કરાય છે— સફાશ–કથા ૪૦૩ થી ૪૧૨ —અહિં સકાશ નામના શ્રાવક સ્વભાવથી જ ભવના વૈરાગ્યવાળા શાસ્ત્રાનુસાર શ્રાવકના આચાર પ્રમાણે વર્તન કરનાર ગધિલાવતી નામની નગરીમાં રહેતા હતા. ત્યાં શક્રાવતાર' નામના જિનચૈત્યને વિષે સુંદર સાર-સભાળ ચિંતા કરતા હતા. કાઇક વખત ઘરનાં ખીજાં કાર્યોમાં રોકાવાના કારણે દેવદ્રવ્યના પ્રમાદ, અજ્ઞાન, સશય, વિપર્યાસ વગેરેથી ઉપયોગ કર્યા. તેના આલેાચન, પ્રતિક્રમણ કર્યા વગરના તે મરણ પામ્યા. ત્યાર પછી સસારમાં ભૂખ, તરશ વગેરે દુ:ખથી પરાભવ પામતાં તેણે સ`ખ્યાતા ભવા સુધી ભવામાં પરિભ્રમણ કર્યું'. તે ભવામાં શસ્ત્રઆદિકથી ઘાત થવા, પીઠ, ગળા ઉપર ભાર ભરીને વહન કરવેા, ટાઢ-તડકામાં તિય ચ ગતિમાં ભાર વહન કરી ભૂખ્યા-તરશ્યા ચાલવુ પડે, છૂંદાવું પડે-એ પ્રમાણે અનેક વેદનાએ સહન કરી. તથા દ્રિકુલમાં ઉત્પન્ન થવુ, અનેક વખત લેાકેા તરફના તિરસ્કાર, કારણ કે, વગર કારણે ઘણા લેાકેા તેના અવવાદ મેલે, મનુષ્યેામાં ઉત્પન્ન થવા છતાં પુત્ર, Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] ઉપદેશપદ-અનુવાદ શ્રી આદિક તરફથી પરાભવ, તિરસ્કાર મેળવીને પછી તગરા નગરીમાં ધનવાન શેઠના પુત્ર થયા. સકાશના ભવમાં ચૈત્યદ્રવ્યના ઉપયાગ કર્યાં હતા, તે કાળે ઉપાર્જન કરેલા કના અલ્પ અંશ હજી ભાગવવાના બાકી રહેલા હતા, હજી લાભાન્તરાય કના છેલ્લા અંશ ભાગવવાને ખાકી હતા, ત્યારે પણ દરિદ્રતા, મનોવાંછિતની અપ્રાપ્તિ વારવાર થયા કરતી હતી. એટલે મનમાં ચિત્તના ઉદ્વેગ કાયમ રહેતા હતા. ( કોઈક સમયે કેવલી ભગવંતના યાગ થતાં પૂછ્યું કે, · હે ભગવંત! મેં ભવાંતરમાં એવું શું ક ઉપાર્જન કરેલું છે કે, જેથી મારા કાઇ મનેાથ પૂરાતા નથી.' એટલે સ’કાશના ભવથી માંડી અત્યાર સુધીના ભવાના વૃત્તાન્તનું કથન કર્યું. ક્ષુલ્લુક જીવની જેમ એધિ તથા વૈરાગ્ય પામ્યા. પૂછ્યુ કે, ' અહિં હવે ચૈત્યદ્રવ્યના કરેલા વપરાશ, તેના થયેલેા અપરાધ, તે વિષયમાં અત્યારે મારે શું કરવું ઉચત છે?” કેવલીએ કહ્યું કે-ચૈત્યદ્રષ્યની વૃદ્ધિ, જિનભવન, જિનબિંખ, રથયાત્રાદિ, સ્નાત્ર-મહાત્સવ વગેરેના કારણભૂત સુવર્ણાદિકની વૃદ્ધિ કરવી ઉચિત છે. ત્યાર પછી માત્ર પેાતાની ખેારાકી અને જરૂરી વચ્ચે સિવાય મારી ઉપજ જે થાય, તે સવ ચૈત્યદ્રવ્ય જાણવું. એવા પ્રકારના અભિગ્રહ જીવતાં સુધીનાં ગ્રહણ કર્યાં. ત્યાર પછીની શુભ પ્રવૃત્તિથી પૂર્વે જણાવેલા અભિગ્રહ–લક્ષણ ભાવની પ્રવૃત્તિથી આગળનું ક્લિષ્ટ કમ ક્ષય પામ્યું. એટલે ધન-ધાન્યાદિરૂપ લોભ-પ્રાપ્તિ થવા લાગી. આગળ કહ્યા પ્રમાણેના અભિગ્રહુ નિશ્ચલતાથી પાલન કરતા હતા, ધનની મૂર્છાના ત્યાગ કરેલા હતા. લાંખા કાળે પુષ્કળ દ્રવ્ય એકઠુ થયું. એટલે જેમાં બીજાના દ્રવ્યની સહાયતા વગર તે જ તગરા નગરીમાં ચૈત્યમંદિર કરાવ્યું. તે જિનમંદિરમાં હંમેશાં સ્વચ્છતા રાખવી, સાર–સભાળ કરવી, જેમાં પેાતાના અંગત કાઈ પણ ઉપયાગ કર્યા સિવાય, તેમ જ થુંકવુ', મલ-મૂત્ર વિસર્જન, તામ્બૂલ ખાવુ, નાસિકા કાનના મેલ કાઢવા. શ્રીકથા, ભાજનકથા, ચાર, દેશ વગેરેના વૃત્તાન્તની કથા-વાર્તાલાપેા કરવા રૂપ પાપકથાએ કરવી, અનુચિત આસનથી બેસવું, વડીલેાથી ઉંચા કે સમાન આસને બેસવું. ઉભા પગ રાખી, વસ્ત્ર વીંટાળી માંધે, તેવા પસ્તિક આસને બેસવું-આ કહેલાં કાચેર્યાં જિનગૃહમાં કરવામાં આવે, તે અભેગ અથવા આશાતના થવારૂપ ગણાય. ( અહીં નઞ કુત્સા માં છે, એટલે જિનભવના કુત્સિતપણે ઉપયાગ કરવામાં જિનભવનની આશાતના ગણેલી છે. ) જેમ કે, દુર્વાંચન તે અવચન, કુત્સિત-ખરાખ શીલ તે અસતીનું અશીલ, તે જ પ્રમાણે મિથ્યાદષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય છે, તેમ અહિં જિનમંદિરના આવા કુત્સિત ઉપયોગ કરવા, તે અભાગ કહેવાય છે. ચૈત્યની આશાતના કરવાથી દુર્ગતિના ફૂલની પ્રાપ્તિ થાય છે. અહિં ભાગની પરિશુદ્ધિમાં ભવનપતિ વગેરે દેવાનું ઉદાહરણ છે. એ જ વાત વિચારતા કહે છે કે-નદ્રીશ્વર વગેરે સ્થાનમાં રહેલાં જિનભવન તેમ જ Page #356 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૩ જિનેશ્વરાના જન્મમહાત્સવમાં દુષ્ટ ચારિત્રમેાહનીય કર્મના ઉદયવાળા વિષય-વિષમાં મુંઝાયેલા દેવતાઓ હાવા છતાં પણ તે કદાપિ પેાતાના પ્રાણાધિક પ્રેમપદ પ્રાપ્ત કરાયેલી અપ્સરાએ સાથે ત્યાં હાસ્ય-ક્રીડા, રમત-ગમત વગેરે કીડાએ કરતા નથી. આદિશબ્દથી બીજી વિચિત્ર ક્રીડાએ કે સભાગ વગેરે માટા દેાષાનું સેવન તે સમયે તે સ્થળે કરતા નથી. અહિં અપ્સરા-શબ્દ એટલા માટે વાપર્યાં કે, હાસ્ય-ક્રીડાદિ સ્થાના તેમની સાથે આ કાર્યાં છેાડવાં દુષ્કર છે. તે જણાવવા માટે અપ્સરા શબ્દના પ્રયાગ કર્યા છે. આ પ્રમાણે કહેલી નીતિથી સકાશ શ્રાવકના જીવ મહાનુભાવ પ્રશસ્ત પુરુષાર્થ કરનાર આ લેાક અને પરલેાકના ફૂલના અવિધિભાવના ત્યાગ કરીને, અનુચિત પ્રવૃત્તિ બંધ કરીને, વિશુદ્ધ ધર્મોનું સેવન કરીને, શ્રુત-ચારિત્ર લક્ષણ ધર્મનું નિરતિચારપણે આરાધન કરીને નિર્વાણ-માક્ષ મેળવનાર થયા. સકાશ શ્રાવક-કથા અહિં સાધુપ્રદ્વેષી ક્ષુલ્લક જીવના નરકપ્રવેશ, એકેન્દ્રિયાદિક ભવામાં કાયસ્થિતિના કારણે અનંતા ભવભ્રમરૂપ સંસાર જણાવ્યેા. જ્યારે સકાશ શ્રાવકના જીવને તા - ભવગહનમાં સ`ખ્યાતા ભવ-ભ્રમણ કરીને ’-એમ કહેલ હાવાથી તેના સંખ્યાતા ભવ-ભ્રમણના લેવા. તેમાં આવે અભિપ્રાય સમજવા. સકાશને ચૈત્યદ્રવ્યના ઉપભાગ પ્રમાદ–દાષથી થયા હતા, જેથી તેને નરકપ્રવેશ કરીને કર્માનુભવ કરવા ન પડ્યો, પરંતુ ખરાબ મનુષ્યપણુ, તિય ચભવામાં ભૂખ, તરશ, માર પડવા, ભાર વહન કરવા ઈત્યાદિ દુઃખ સહન કરવા દ્વારા કર્માનુભવ કર્યા. ક્ષુલ્લક સાધુના જીવ ઘણા જ દુષ્ટ પરિણામથી જાણી જીજીને સ સાધુએને હણવા-મારવા તૈયાર થયેા હતેા. તેના ભયકર પરિણામથી નરકાદિકમાં પ્રવેશ કરવારૂપ ફૂલ અને અનંતા કાળ સુધી સસારમાં રખડાવનાર કર્મ ઉપાર્જન કર્યું. આ બંને વચ્ચે આટલે સ`સાર–પરિભ્રમણના વિશેષ. –તફાવત છે. (૪૦૩ થી ૪૧૨) સકાશનું ઉદાહરણ પૂર્ણ થયું. ܕ ૪૧૩—જે માટે ચૈત્યદ્રષ્યના ઉપયોગ કરવા, તે અન ફૂલ આપનાર છે-એ કારણથી આ સ્થળે પૂર્વાચાર્ચીએ ચૈત્યદ્રવ્યના ઉપયાગની અન ફલરૂપે અન્વય-વ્યતિરેક દ્વારા સ્પષ્ટ સમજણ આપેલી છે. ‘ આમ કરવાથી આમ થાય ' તે અન્વય, અને તેથી વિપરીત- આમ ન કરવાથી આમ ન થાય ” તે રૂપ વ્યતિરેક એ ખ'ને પ્રકારે અજ્ઞાનાદિ દ્વેષના ઉપઘાત-રહિત મનવાળા એવા પૂર્વાચાએ આ વિષયમાં શુદ્ધ સમજાવેલું છે. (૪૧૩) કહેલી વાત સ્પષ્ટ સમજાવે છે— अदव्वं साहारणं च, जो दुहति मोहियमतीओ । धम्मं व सो न याणति, अहवा बद्धाउओ पुवि ॥ ४१४ ॥ ૪૧૪-ચૈત્ય-દેરાસર-જિનમ'દિરમાં ઉપયોગી ધન-ધાન્યાદિક, કાષ્ઠ-પાષાણાદિક, ચૈત્યદ્રવ્ય તથા સાધારણદ્રવ્ય-તેવા પ્રકારના સકટસમયમાં બીજી' દ્રવ્ય ન હાય, તેવા ga Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ] ઉપદેશપદ-અનુવાદ સમયમાં જિનભવન, જિનબિંબ, જિનાગમ, ચતુર્વિધ સંઘરૂપ સાત ક્ષેત્ર સંબંધી ધર્મકૃત્યે સીદાતાં હોય, ત્યારે જે તેને સહાયરૂપ થાય, તેવા દેવદ્રવ્ય કે સાધારણ દ્રવ્યને લાભની અધિકતાથી જે મહિતમતિવાળો બની તે દ્રવ્યનો દ્રોહ કરે-વિનાશ કરે, તે કાં તો જિનપ્રણીત ધર્મ જાણ નથી, એમ કહીને તેને મિથ્યાદષ્ટિ જણાવ્યું, અથવા તો કંઈક ધર્મ જાણતો હોય, તે પણ ચેત્યદ્રવ્યાદિની ચિંતા કરવાના કાળ પહેલાં તેણે નરકાદિક દુર્ગતિનું આયુષ્ય બાંધેલું હોવું જોઈએ. (૪૧૪) તથા– चेइयदव्वविणासे, तव्यविणासणे दुविहमए । साहू उवेक्खमाणो, अणतसंसारिओ भणिओ ॥ ४१५ ॥ ૪૧૫–ક્ષેત્ર, સુવર્ણ, ગામ, વન, ઘર વગેરે તે તે સમયે ઉપયોગી થતું હોય, તેવા ચેત્યદ્રવ્ય–દેવદ્રવ્યને તેની વ્યવસ્થા કરનારાઓ દ્વારા અગર પોતાની મેળે તે દ્રવ્યને વિનાશ થતો હોય, અથવા બીજા ચેત્યદ્રવ્યને લૂંટી જતા હોય, તે આગળ કહેવાશે, તેવા બંને પ્રકારના ચેત્યદ્રવ્યની સર્વસાવદના વ્યાપારથી વિમુખ થયેલા સાધુએ ઉપેક્ષા કરે–તેનું રક્ષણ ન કરે, તે અનંત સંસારી થાય છે. સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાના કારણે. પંચકલપભાષ્યમાં કહેવું છે કે-ખેતર, સુવર્ણાદિક, ગામ, ગાય વગેરે જે ચેત્યોનાં હોય, તેની સાર-સંભાળ રાખવાની પ્રેરણા ન આપે, તો સાધુને ત્રિકરણ શુદ્ધિ કેવી રીતે થાય ? આ વિષયમાં જે કઈ દેવદ્રવ્ય સંબંધી કઈ વસ્તુનું હરણ કરી જાય, તો તે સાધુને ત્રિકરણ શુદ્ધિ હેતી નથી. દેવદ્રવ્યના રક્ષણમાં, નાશ થતું બચાવવામાં ચારિત્રવાળા કે ગૃહસ્થ શ્રાવક હોય તેવા ચતુવિધ શ્રીસંઘે પિતાના સર્વ સામર્થ્યથી તેના રક્ષણ કાર્યમાં લાગી જવું–આ કાર્ય બંને માટે સામાન્ય ગણેલું છે.” (૪૧૫) ચિત્યદ્રવ્ય-વિનાશ બે પ્રકારે જણાવ્યું, તે બે પ્રકાર કહે છે ૪૧૬–ચિત્ય-જિનમંદિર નિર્મા પણ કરવા માટે ઉચિત ઇંટ, પાષાણ, કાષ્ઠ આદિ તે ગ્ય ચેત્યદ્રવ્ય, બીજું અતીત-ભૂતકાળના ભાવને પામેલ, જિનમંદિર નિર્માણ કરવાની અપેક્ષાએ બીજી વખત કામ લાગી શકે, તેવી રીતે જુના ચૈત્યમાંથી જુદું પાડેલું. મૂલ અને ઉત્તરભાવથી બે પ્રકારે તેમાં સ્તંભ, કુંબિકા, પાટિયાં યોગ્ય કાષ્ઠદલ તે મૂળભાવ પામેલું દ્રવ્ય ગણાય, પીઠ વગેરે ઉપરમાં ઢાંકણરૂપે જે કાષ્ઠ આદિ હોય, તે ઉત્તરભાવ. આ પ્રમાણે વિનાશનીય ચેત્યદ્રવ્યના બે પ્રકારો. હવે વિનાશકના બે ભેદ કહે છે. સ્વપક્ષ અને પરાક્ષ વગેરે, સાધુ-શ્રાવક સ્વપક્ષ, મિથ્યાદષ્ટિ લક્ષણ ચૈત્યદ્રવ્યને વિનાશ કરનાર પરપક્ષ, આદિશબ્દથી મિથ્યાષ્ટિના ભેદો ગૃહસ્થો, પાખંડીઓ સમજવા. તેથી કરીને કહેવાની મતલબ એ છે કે–ચોગ્ય અને અતીત ભેદથી, મૂળ અને ઉત્તરભેદથી, સ્વપક્ષ અને પરપક્ષમાં રહેલા ગૃહસ્થ અને પાખંડીરૂપ વિનાશકના બે ભેદે અને પૂર્વે કહેલા દ્રવ્યને વિનાશ બે પ્રકારે થાય છે. (૧૬) Page #358 -------------------------------------------------------------------------- ________________ જિનદ્રવ્ય-રક્ષા-વૃદ્ધિ-ફલ [ ૩૧૫ હવે ચેત્યદ્રવ્ય-રક્ષા કરનારને શું ફલ થાય છે ? તે કહે છે जिणपवयणबुड्ढिकरं, पभावगं णाण-दसणगुणाणं । रक्खंता जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥ ४१७ ।। ભગવંતે કહેલા શાસનની ઉન્નતિ કરનાર એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્રગુણોને વિસ્તાર કરનાર, તેમાં શાસ્ત્રની વાચના આપવી, પ્રશ્નો કરવા, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા તે જ્ઞાનગુણ, સમ્યક્ત્વના હેતુભૂત જિનેશ્વરોના રથયાત્રાદિ, સ્નાત્ર મહેસવાદિ કરવા, જિનદ્રવ્યનું રક્ષણ કરવું, વૃદ્ધિ કરવી વગેરે રૂપ દર્શનગુણ. એમ જ્ઞાન-દર્શન ગુણની વૃદ્ધિ કરનાર, શાસનની પ્રભાવના કરનાર એવા ત્યદ્રવ્યનું રક્ષણ કરનાર સાધુ કે શ્રાવક ટૂંકા સંસારવાળો થાય છે. તે આ પ્રમાણે–જિનદ્રવ્યનું રક્ષણ કર્યું, એટલે તે દ્રવ્યને ચેત્યકાર્યમાં જોડયું. સુંદર જિનચૈત્ય તૈયાર થવાથી તેવા ભવ્યાત્માઓ અતિવર્ષ પૂર્વક ત્યાં દર્શનાદિ કરવા માટે આવતા થાય. એટલે નિર્વાણનું સફળ કારણ બધિબીજ આદિ ગુણોનું ભાજન બને. વળી સંવિગ્ન ગીતાર્થ સાધુભગવંતે પણ ચેત્યને આશ્રીને નિરંતર આવે, વળી સાધુભગવંતે ત્યાં સિદ્ધાન્તની વ્યાખ્યાઓ વિસ્તારથી સમજાવે. એ સાંભળવા દ્વારા સમ્યજ્ઞાન અને દર્શનગુણની વૃદ્ધિ થાય. આ પ્રમાણે ત્યદ્રવ્ય-રક્ષા કરનારને મોક્ષમાર્ગને અનુકૂલ, દરેક ક્ષણે મિથ્યાત્વાદિ દોષને ઉછેદ કરવાનું કારણ મળતું હોવાથી તેને સંસાર મર્યાદિત-ટૂંકાકાળવાળો થાય છે-અર્થાત્ જલદી મોક્ષે જાય છે. (૪૧૭) હવે ચેત્યદ્રવ્યની વૃદ્ધિ કરનારનું ફલ કહે છે– નિgવયાવુઢિાર, પમાવાં ના–દ્રસT-TWIi I वइदंतो जिणदव्वं, तित्थगरत्तं लहइ जीवो ॥ ४१८ ॥ શ્લોકના પૂર્વાદ્ધની વ્યાખ્યા પહેલા માફક, અપૂર્વ અપૂર્વ દ્રવ્ય ઉમેરી ઉમેરીને જિનદ્રવ્યની વૃદ્ધિ કરનાર જીવ ચારગણું સ્વરૂપ શ્રમણ પ્રધાન સંઘની સ્થાપના કરવા રૂપ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. (૪૧૮) चेइय-कुल-गण-संघे, उवयारं कुणइ जो अणाससी । पत्तेयबुद्ध-गणहर-तित्थयरो वा तओ होइ ॥ ४१९ ॥ ચિત્ય-જિનમંદિર, કુલ, ગણ, સંઘને વિષે આ લોક કે પરલોકના ફલની અભિલાષા રાખ્યા વગર જે કઈ ઉપકાર કરે છે, તે પ્રત્યેકબુદ્ધ, ગણધર અથવા તીર્થંકરપણુ પામે છે. બાહ્ય વૃષભાદિ પદાર્થો દેખીને જેને સાપેક્ષ દીક્ષા લાભ થાય, તે પ્રત્યેકબુદ્ધ કહેવાય. ત્રિપદી પામવા પૂર્વક જેમને સમગ્ર શ્રુતજ્ઞાનને ક્ષાપશમ થાય છે–એવા તીર્થકરના મુખ્ય શિષ્યો તે ગણધર કહેવાય. અહિં “ચૈત્ય એટલે જિનાલય તરીકે પ્રસિદ્ધ છે. ચાન્દ્ર, નાગેન્દ્ર વગેરે કુલે કહેવાય, ત્રણ કુલ સમાન સામાચારીવાળો Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] ઉપદેશપદ-અનુવાદ સમુદાય, તે ગણુ કહેવાય. એટલે જેઓને પરસ્પર સાપેક્ષભાવથી સાથે આહાર, વંદનાદિક વ્યવહાર હાય. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના સમુદાય પ્રભુની આજ્ઞાને અનુસરનારા હોય, તે સંઘ કહેવાય. (૪૧૯) શંકા કરી કે, ચૈત્યદ્રશ્ય-રક્ષાદિ પરિણામ એક આકારવાળા હેાવા છતાં પ્રત્યેકબુદ્ધ વગેરેમાં ફૂલભેદ કેમ પડ્યો? તે કહે છે— કામળ, મધ્યમ, તીત્ર અથવા જઘન્ય, મધ્યમ અને તીવ્ર ભેદોથી પ્રત્યેકબુદ્ધ, ગણુધર, તીથ કર વગેરેમાંથી કાઇપણ પદ અને માનવાથી પૂજા પામેલે એવા જીવ સમગ્ર કમના ક્ષય કરીને સિદ્ધિ પામે છે. (૪૨૦) એવા શુભ પરિણામના પામીને દેવા, અસુરા હવે શીતવિહારી દેવનું ઉદાહરણ આઠ ગાથાથી કહે છે~~~ ૪૨૧ થી ૪૨૮—પ્રમળ ચારિત્રમેહનીય કર્મના ઉદયવાળા, સાધુ-સામાચારી ખરાખર ન પાળતા હોવાથી શીતલ(શિથિલ)વિહારી, મૂલ અને ઉત્તરગુણના અતિચાર–દેષ તરફ ઉપેક્ષાવૃત્તિવાળા હેાવાથી પાપના ભય ન રાખનારા એવા‘ દેવ’ નામના એક સાધુ હતા. આ અપરાધના કારણે મૃત્યુ પામી તે સાંસારની ગતિએમાં ભ્રમણ કરતા હતા. કહેલા શીતલ(શિથિલ) વિહારથી ભગવાનના શાસનની લઘુતા-આશાતના નક્કી થાય છે. એ જ વાત વિચારતા કહે છે કે-તેવાં તેવાં પ્રમાદસ્થાન પામેલા સાધુને દેખીને તેવા પ્રકારના લેાકેા એમ વિચારે છે કે- નક્કી તેમના શાસ્ત્રકારોએ આવા અસયમ રૂપ વ્યવહાર શાસ્ત્રમાં નિરૂપણ કર્યા હશે. એ પ્રમાણે મનમાં વિચારતા જિનેશ્વર ભગવત વિષે અતિશય અવજ્ઞા કરનારા થાય છે અને તેવાં તેવાં આશાતના--પદ્મા આચરે છે. આ કારણે શીતલ(શિથિલ) વિહારી સાધુ પોતે જ આજ્ઞા-ઉલ્લંઘનના કારણે નક્કી ભગવંતની આશાતના કરનારા થાય છે. તે કારણે પરમાણુ વગરના અનંતા કાળ પ્રમાણ શારીરિક, માનસિક પીડાથી પરાભવ પામતેા સંસારમાં ફ્લેશ અનુભવતા રખડે છે. ચાર વર્ણયુક્ત શ્રીશ્રમણ-પ્રધાન સંઘની ઉત્પત્તિર્યા કારણભૂત એવા ઋષભાદિક તીથ કર-વિશેષ વસ્તુતત્ત્વના સ્વરૂપને જે યથા પણે કહે, તે પ્રવચન--સ`ઘ, દ્વાદશાંગ શ્રુતજ્ઞાન, આચાર્ય-યુગપ્રધાન, તીર્થ”કરના મુખ્ય શિષ્યરૂપ ગણધર વૈક્રિય વાદ ચારણાદિ લબ્ધિવાળા એવા મહાપુરુષાના દાષા કથન કરવા, તેમના પ્રત્યે અનુચિત આચરણ કરવું, અવજ્ઞા-સ્થાન પમાડવા, ઈત્યાદિક આશાતના કરનાર અનતમ સારી થાય છે. શાથી? તા કે, સમ્ભાદિ ગુણાને ઘાત કરનાર, મિથ્યાત્વાદિ પાપકર્મોને ઉપાર્જન કરી સન્માથી અતિશય દૂર થયેલા આચારનું સેવન કરવાથી. (૪૨૩) ચાલુ અધિકાર સાથે આ સબધ જોડતા કહે છે કે શીતલ(શિથિલ)–વિહારીપણાથી ઉપાર્જન કરેલા કર્મોદયથી તે દેવ નામના સાધુ, હલકા કુલ-જાતિમાં શારીરિક દુઃખા, પારકા ઘરે દાસપણે કાય કરવારૂપ દુઃખ અનુભવતા હતા. તથા કાયાથી ક્રિયા કરે, વચન મેલે, મનારથ કરે, તે સવ તેના Page #360 -------------------------------------------------------------------------- ________________ શિથિલ આચારનું ફલ [ ૩૧૭ નિષ્ફલ જતા હતા. તેવા પ્રકારને હિતાહિત-વિવેકરહિત મતિવાળો બન્ય. એમ કરતાં શીતલ(શિથિલ)-વિહારીપણામાં ઉપાર્જન કરેલ પાપકર્મ ખપાવીને કૌશાંબી નગરીમાં બ્રાહ્મણપુત્ર થયો. ચૌદવિદ્યાને પારગામી બનવા છતાં રાજસભા કે મહાજનના સ્થાનમાં ક્યાંય પણ ગૌરવ મેળવી શકતો ન હતો. તેથી તેને ચિંતા થઈ કે, “મેં તે કઈ અપરાધ ન કરેલો હોવા છતાં પણ લોકે મારા તરફ અવજ્ઞાવાળા કેમ જણાય છે?” તે સમયે ત્યાં કોઈક અરિહંત ભગવંત સમવસર્યા, દેશના સાંભળી અને અંતે તેણે દીક્ષા અંગીકાર કરી. ભગવંતને લોકઅવજ્ઞાનું કારણ પૂછ્યું કે, કયા નિમિત્તે હું તિરસ્કાર પામું છું? ” ભગવંતે શિથિલવિહારરૂપ આગળ વૃત્તાંત કહ્યો, એટલે તીવ્ર વૈરાગ્ય થયો. ત્યાર પછી સમગ્ર સાધુઓના સુંદર આચારોમાં વિશેષ ઉદ્યમવંત અને ઉપગવાળે બન્યો. કોઈક સમયે તેના સતત જાગૃત અને ઉદ્યમ સંબંધી ઈન્ડે સ્તુતિ કરી. એટલે ઈન્દ્રની વાતમાં શ્રદ્ધા ન કરનાર એક દેવે હાથીનું રૂપ વિક્ર્વીને ઈસમિતિરૂપ પ્રથમ સમિતિની પરીક્ષા કરવાનું આરંભ્ય. કેવી રીતે ? માર્ગમાં ચાલતી કીડીઓના રક્ષણમાં જેનું ચિત્ત રહેલું છે, એવા તે સાધુને હાથીએ સૂંઢથી ઊંચે ઉપાડી નીચે નાખ્યો. ભૂમિ પર પડવા છતાં પોતાની વેદનાને ગણકાર્યા વગર માત્ર કીડીઓની રક્ષાની પરિણતિથી આ જીવોનું રક્ષણ કરવું અશક્ય છે, પિતાની કાયાથી તેને ઉપદ્રવ થાય છે, તે દેખે છે. પોતાના જીવિતથી નિરપેક્ષ બની વારંવાર મિથ્યાદુક્ત આપે છે. તેથી જે સંવેગની વૃદ્ધિ થઈ અને તેના ચગે તેનાં બે ગતિનાં પાપકર્મો વિછેર ગયાં, એટલે તે ગતિ અપાવનાર કર્માનુબંધને વિચ્છેદ થયે. ત્યાર પછી સૌધર્મ આદિ દેવલોકમાં, શુભ મનુષ્યભવોમાં પોતાની અવસ્થાને ઉચિત અનુષ્ઠાન પાલન કરવામાં સાવધાન થયે. સાત દેવભવ અને કૌશાંબીમાં બ્રાહ્મણપુત્રના જન્મથી માંડી આઠમાં મનુષ્યભવમાં ચકવત થઈ સિદ્ધિ પામ્યા. (૪૨૮) પ્રસંગાનુયોગે કહે છે– ૪ર૯–તે સિવાય બીજા પ્રશસ્ત પરિણતિવાળા અતિચારવાળા છતાં પીઠ, મહાપીઠ આદિકની જેમ અતિચારને ફલરૂપ સ્ત્રીપણાનું આદિ કર્મ ભોગવીને નિર્મળ માર્ગમાં તત્પર બની અનંતા ભૂતકાળમાં અનંતા છ સિદ્ધિ પામ્યા. (૪૨૯) ઉપસંહાર કરતા કહે છે– ૪૩૦-આગળ કહેલા ઔષધના ઉદાહરણ અનુસાર હંમેશાં વિધિયુક્ત ધર્માનુષ્ઠાન કરવાં. નિપુણબુદ્ધિથી, લાંબી સૂક્ષમ વિચારણા પૂર્વક એટલે અત્યારે આ માટે સમય ચોગ્ય છે કે કેમ? સમય, અસમયના પ્રયોગને આશ્રીને વિધિનું હંમેશાં પરિપાલન કરવું ઉચિત છે. (૪૩૦) તે જ ફરી વિચારે છે ૪૩૧–ને તાવ આવ્યો હોય, ત્યારે ઔષધ લેવાને પ્રયોગ કરવો, તે નિરર્થક ગણેલે છે, ચાલુ વ્યાધિમાં તે સમય ઔષધદાન માટે અસમયને પ્રગ છે. કેમ કે, તે વખતે આપેલું ઔષધ વ્યાધિને કેપ કરનાર-વધારનાર થાય છે. સુંદર ઔષધ છતાં Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] ઉપદેશપદ-અનુવાદ વ્યાધિ મટાડનાર સફળ ઔષધ છતાં સમય પાકેલો ન હોવાથી અપકાર કરનાર થાય છે. આ વાત લોકોમાં અને આયુર્વેદ શાસ્ત્રોમાં પણ પ્રસિદ્ધ છે. (૪૩૧) દસ્કૃત્તિકપણે કહેલા સંસાર-રેગી વિષે વચન ઔષધના પ્રયોગને અકાળ જણાવતા ઘનમિથ્યાત્વી આદિ બે ગાથા કહે છે– ૪૩ર-૪૩૩–મહામેથી આચ્છાદિત થયેલ, જેમાં સમગ્ર ગ્રહો અને નક્ષત્રોની પ્રભાનો સમૂહ પણ સર્વથા લુપ્ત થયેલ છે, એવા ભાદ્રપદ અમાવાસ્યા-ગુજરાતી આ માસની અમાવાસ્યાના મધ્યભાગમાં ઉત્પન્ન થયેલ અતિગાઢ અંધકાર સમાન, જેમાં તત્વ-વિપર્યાસ લક્ષણ મિથ્યાત્વ છે, એ-ચરમ પુદગલ-પરાવર્ત સિવાયના બાકીના પુદ્ગલ-પરાવત લક્ષણ જે કાળ. આ કાળ વચન ઔષધ પ્રયોગ માટે અકાળ જ છે-એમ સમજવું. ચરમ પુદગલ-પરાવર્ત લક્ષણ કાળ તે હજુ તથાભવ્યત્વ પરિપાકથી બીજાધાન થવું, અંકુર ફૂટ, તેને પોષણ કરવું ઈત્યાદિક પ્રવર્તતા હોવાથી કાલ ગણાય. માટે જ કહે છે કે-“કાલ એટલે અવસર તે તે અપુનબંધક વગેરે “તીવ્રભાવથી પાપ ન કરે” ઇત્યાદિ લક્ષણવાળ, વગેરે કહેવાથી માર્ગાભિમુખ-માર્ગ પતિત લેવા. તેમાં લલિતવિસ્તરામાં “મમ્મદયાણું” ના અધિકારમાં માર્ગ શબ્દની વ્યાખ્યા કરેલી છે. અહિં માર્ગ એટલે ચિત્તનું અવકગમન, સર્પ નલિકામાં ગમન કરે, તેના સરખો સીધે, વિશિષ્ટ ગુણસ્થાન પ્રાપ્ત કરવામાં તત્પર, સ્વરસવાહી-આત્મ-સ્વરૂપને અનુભવ કરાવનાર હેતુ સ્વરૂપ ફલથી શુદ્ધ તેને સુખા કહે છે. એવા પ્રકારના ક્ષપશમ વિશેષ તેવા માર્ગમાં પ્રવેશ કરેલો હોય, તે ભવ્યજીવ તે માર્ગ પતિત અર્થાત્ માગે ચડેલ, પાટા પર ચડેલ એમ કહેવાય છે. તે તેવા આદિ ભાવને પામેલો, તે માર્ગાભિમુખ આ બંને છેલલા યથાપ્રવૃત્તકરણને ભજનારા સમજવા. તીર્થકરાદિકોએ વ્યવહારથી અપુનબંધક વગેરે છે. જેને, એ કાલ જણાવેલ છે. (૪૩૨) નિશ્ચયનયના મતથી તો વળી આ વચન-ઔષધ પ્રયોગનો કાળ આ પ્રમાણે સમજો. કયો ?– કે, ગ્રથિભેદ થાય તે કાલ જ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણરૂપ બે કરણોથી જે કાળમાં ગ્રંથિભેદ થાય, તે જ કાળમાં, જે કારણથી આ ગ્રથિભેદ થ, એટલે વિધિથી અવસ્થાને ઉચિત કૃત્ય કરવા લક્ષણ સર્વકાળ જે વચન-ઔષધની પાલના-આરાધના કરીને સંસાર-વ્યાધિ અટકાવનાર જે કઈ હોય તો આ વચનઔષધના પ્રયોગથી જ સંસાર-વ્યાધિ રોકાય છે. અપુનબંધક વગેરેમાં વચનપ્રગ કરવામાં આવે, તો પણ તે તે સૂક્ષ્મબોધ કરનારો થતો નથી. કારણ કે, તે કાળ અજ્ઞાનતાની બહુલતાવાળે છે. જેમને સ્થિભેદ થયો હોય તે અને તેની આગળ વધેલા બીજાઓને તો મેહ–અજ્ઞાન દૂર થયેલું હોવાથી અતિનિપુણ બુદ્ધિથી તેવાં તેવાં કાર્યો વિષે પ્રવૃત્તિ કરતા તેવી તેવી વ્યાધિઓને ઉછેદ કરનારા થાય છે. (૪૩૩) ગ્રથિભેદને જ આગળ કરતા કહે છે- ૪૩૪–હંમેશાં વિધિ પાલન કરવી ઈત્યાદિક વગર પણ આ ગ્રથિભેદ કર્યો છતે Page #362 -------------------------------------------------------------------------- ________________ જિનવચન–ઔષધ-પ્રયાગ [ ૩૧૯ આ વચન-ઔષધ પ્રયાગ ભાવ-આરોગ્ય આપનાર થાય છે. તે માટે કહેલુ છે કે“શાશ્વતપદ આપનાર સમ્યક્ત્વરત્ન એક મુહૂત કાળ માત્ર મેળવીને પછી કદાચ ચાલ્યું જાય, તેા પણ તે સ`સાર-સમુદ્રમાં લાંખા કાળ ભ્રમણ કરતા નથી. માટે તે રત્નને ઘણા લાંખા કાળ સુધી ધારણ કરી રાખેા. આમાં તમને વધારે શું કહેવું.” તેવાના સંસાર કંઈક ન્યૂન અ પુદગલ-પરાવત થી અધિક હોતા નથી. પુદ્ગલ-પરાવત કાને કહેવાય ? તા કે, ઔદારિક, વૈક્રિય, તેજસ, ભાષા, શ્વાસેાાસ, મન, કર્માંવણાના તમામ પુદ્ગલાના દરેક વણારૂપે પરિણામ થાય અને એક જીવ સમગ્રરૂપે ગ્રહણ કરી તેના ત્યાગ કરે, કોઈ પણ એક પુદ્દગલ પરિણામ ગ્રહણ-વિસર્જન રૂપે બાકી ન રહે, એમ કરતાં જેટલે કાળ પસાર થાય, તે શાસ્ત્રની પરિભાષાથી પુદ્ગલ-પરાવર્ત કાળ કહેવાય છે. તેટલા કાળના અધ્ કાળ તે અપુદ્ગલ-પરાવત કાળ કહેવાય. જ્યારે તીથ ́કર આદિ મહાપુરુષાની ઘેાર આશાતના કરી હોય, ત્યારે અપુદગલ-પરાવત કાળ સમજવા. આમાં ફૂલવાલક, ગેાશાળા આદિકનાં દૃષ્ટાંત સમજવાં. (૪૩૪) ૪૩૫—આ વચન-ઔષધ પ્રયોગ પ્રાપ્ત થવા રૂપ ગ્રન્થિભેદ થયા, એટલે દેવ, ગુરુ, ધર્મ અને તત્ત્વભૂત પદાર્થ-વિષયક વિપરીતતા ઘણે ભાગે જીવ પ્રાપ્ત કરતા નથી. પ્રાય:-એમ કહેવાથી અવશ્ય વેદવા લાયક મિથ્યાત્વાદિ લિષ્ટ કમ વાળા કેટલાકાને વિપરીતતા થવા સ'ભવ હોવાથી વ્યભિચારદોષ પરિહરવા માટે કહેલ છે. કહેવાના સાર એટલેા છે કે-હવે અદ્ભુત પુષ્કળ કુશળ પુણ્યકમ જેનું નજીક આવી ગયું હોય, તે મળેલા કલ્યાણમાથી વિપરીત આચરણ કરનારા ન થાય. જેનું કલ્યાણુ નજીકમાં થવાનું હોય, તે તેના વિપરીત વર્તનવાળા ન થાય, તેમ ગ્રન્થિભેદ પામ્યા પછી જિનવચન ઔષધ-પ્રયાગની સાવધાનીવાળેા જીવ વિપરીત મતિવાળા ન થાય. (૪૩૫) તે જ કહે છે થાય ૪૩૬—“પરલેાક નથી, જિનેશ્વરા નથી, ધર્મ નથી, શીલપાલન તે તેા ગૂમડાની પીડા સહન કરવા સરખુ નિરર્થક છે, આઠમી નારકી તેા નથી ને ?”—આવા પ્રકારની વિપરીત માન્યતાએ ભિન્નગ્રંથિવાળા આત્માએ માનતા નથી. ગાથાના ભાવાર્થ કહી હવે વિસ્તારથી અથ કહે છે-આ વર્તમાન ભવની અપેક્ષાએ ખીજા ભવા કે તેમાં જન્મ નથી, એટલે પરલેાક નથી, ત્યાંથી આવતા કે જતા કોઈને કદાપિ કાઇએ દેખ્યા ન હેાવાથી, પરંતુ પાંચ ભૂતના સમુદાયરૂપ એક ફ્લેવર છે અને તેમાં ચૈતન્યશક્તિ પ્રગટ છે. તેવી તેવી ક્રિયામાં પ્રવર્તે, ત્યારે આ જીવ' એવા તેમાં વ્યવહાર કરાય છે. એ પાંચ ભૂતા અંદરથી વિખરાઈ જાય, ત્યારે ‘મરી ગયા' એવા લેાકેા વ્યવહારથી શબ્દપ્રયાગ કરે છે. તથા જિના અરિહંત ભગવતા-સથા રાગ-દ્વેષ-માહ–મલિનતા-રહિત એવા કાઇ મનુષ્યા નથી. તેવા પ્રકારના કાઇના અત્યારે ભેટા થતા નથી. કારણ કે, દેખવાના અનુસારે ન દેખેલાની કલ્પના સિદ્ધ કરી શકાય છે. દુગતિમાં પડતા જીવને ધારી રાખનાર એવા કાઈ ધર્મ નથી, તેમ જ સતિમાં સ્થાપન કરનાર કાઈ જીવપરિણામવિશેષ નથી, સાક્ષાત્ તે દેખી શકાતા નથી. તેવા પ્રકારનું ગુમડું પાક્યું Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] ઉપદેશપદ-અનુવાદ .. હાય અને તેની પીડાની જે શાંતિ થાય, તેના સમાન મસ્તિનિાધ-લક્ષણ શીલ છે. એટલે કે, જેમ ગુમડાની પીડા સહન કરવામાં કાઇ ગુણ નથી, માત્ર દખાવીને લેાહી, પરુ બહાર કાઢી નાખા, એટલે પીડાની શાંતિ થાય છે, એ જ પ્રમાણે ઇન્દ્રિયાના વિષયાને રાકવા રૂપ શીલની પીડા સહન કરવી નિરક છે, એવી ભાવના કરવી. તેમ રત્નપ્રભા નારક પૃથ્વી વગેરે સાત નારકી નીચે. આઠમી નારકી તેા નથી ને ? કહેવાના અભિપ્રાય એ છે કે-સાત નારકી સુધી તે જીવા જાય છે, પછી તેના ભય શે ? તમે ‘ આઠમી નારકી છે' એમ તેા પ્રતિપાદન કરતા જ નથી. અર્થાત્ ઇન્દ્રિયાને ગમે તેવા અનુકૂલ ભાગે ભાગવવા યુક્ત છે, પરંતુ નરકગતિ કે પાપના ભયથી અનુકૂળ વિષયલેાગાના ભાગવા દૂર કરવા ચેાગ્ય નથી.” આ અને આ સિવાયનાં ખીજાં પણ પુરુષ સિવાયનાં વચના છે, જગત્કર્તા ઇશ્વર વગેરે, નાસ્તિક, મીમાંસક, નૈયાયિક વગેરે દનકારાની મનઘડંત કલ્પના ભિન્ન ગ્રંથિવાળા ન માને. કારણ કે, સમ્યગ્બાધરૂપ દીપકની પ્રભાએ ગાઢ મિથ્યા-અંધકારભાવને દૂર કરેલા છે, તેવા નિર્મ્યુલ સમ્યક્ત્વવાળા આત્મા તા આ પ્રમાણે માને કે-તેના અનુરૂપ કારણથી ઉત્પન્ન થયેલું કાય હાય. જેમ ડાંગર, ઘઉં વગેરે ધાન્યરૂપ ખીજ-કારણથી તેને અનુરૂપ ડાંગર-ઘઉં કા ઉત્પન્ન થાય છે. આ ભવમાં હું, શેાક વગેરે કાર્યા ઉત્પન્ન થયાં, તે સર્વેના અનુરૂપ કારણ હાય તા પૂર્વભવનું ચૈતન્ય. આથી પરલેકની સિદ્ધિ થાય છે, તેમ જ જિનેશ્વરા હાય છે, તેને સાધી આપનારાં અખાષિત વિષયવાળાં પ્રમાણેા હાજર હાવાથી. તે આ પ્રમાણે—જે કારણથી જે પદાથે↑ દેશથી ક્ષીણ થવાવાળા દેખાય છે, તે પદાર્થો તેવા કારણથી પ્રક'ને પ્રાપ્ત થાય, એટલે સવક્ષય થવાના સ`ભવવાળા પણ ગણાય. જેમ ચિકિત્સા કરવાથી સમગ્ર રાગના, પવનથી મહામેàા સ ક્ષય થવાના સભવ છે, તેમ પ્રતિપક્ષ ભાવનાથી કેાઇક જીવમાં દેશથી રાગ, દ્વેષ, માહાદિક ક્ષીણ થતા દેખાય છે, તેમ ચાલુ શુભ ભાવનાની અતિપ્રક તાથી કદાચિત્ સર્વ રાગ, દ્વેષ, માહના ક્ષય થઈ શકે છે. જેમણે સં દાષાના ક્ષય કર્યાં છે, તે જ જિના છે. તેમને ન દેખવા માત્રથી તેઓનું અસત્ત્વ થન કરવું કે વિચારવું ચેગ્ય નથી. કારણ કે, અતીન્દ્રિય જ્ઞાનવાળાઓને જણાતા પાતાલતલમાં રહેલા-મૂળખીલેા એ વગેરે ઘણા પદાર્થાના ત્યાં સદ્ભાવ હોવા છતાં સાક્ષાત્ દેખાતા નથી, તેથી પદાર્થાનું અસત્ત્વ ન મનાય. ધર્મ પુણ્ય-પાપ છે. કારણ કે, સૂત્રેામાં તે જણાવેલાં છે. જો તે ન હોય, તે સમાન વ્યવસાય-ઉદ્યમ હોવા છતાં એની સિદ્ધિમાં ભેદ દેખાય છે અને તે દરેક લેાકાને અનુભવસિદ્ધ દેખાય છે. કહેવુ છે કે—“ સમાન પ્રતાપ– પ્રભાવ ઉદ્યમ–સાહસ કરનારા હેાવા છતાં તેમાંથી પેાતાની કા*સિદ્ધિ કેટલાકને જ થાય છે, બીજા બાકીના નિષ્કુલ જાય છે, તે અહિં કમની અસ્તિતા સિવાય બીજો કાઈ હેતુ હોય તા કહેા. આ જગતમાં પૂર્વે કરેલાં વિવિધ કર્મોને ખાદ કરીએ, તેા વિવિધ પ્રકારના પ્રાણી Page #364 -------------------------------------------------------------------------- ________________ વાદીઓને પ્રત્યુત્તરા -. જ્ઞાની વિવિધ દેહાકૃતિએ, વર્ણી, ગંધ, પ્રભાવ, જાતિ, ઉત્પન્ન થવાના સ્વભાવા કાણે અનાવ્યા હશે? માતાની કુક્ષિમાં નવ મહિના સુધી ગર્ભ પણે વૃદ્ધિ પામી, તેમ જ કલલ આદિ ધાતુભાવા પામી સર્વાંગા ઉત્પન્ન કરી, માતા દ્વારા ગર્ભથી જે જન્મ થયા, તેમાં કમ સિવાય બીજો કચેા હેતુ માનવા ?” વળી જે ગુમડાની પીડા સહન કરવા સરખુ શીલ કહા છે, તે પણ સુંદર નથી. ગૂમડાની પીડાના પ્રતિકાર તેવા પ્રકારના રાગ-દ્વેષના અભાવપૂર્વક પ્રવૃત્તિ કરાય છે, જ્યારે અસ્તિનિાધ-પીડાના પ્રતિકાર કરવામાં આવે છે, તે તે સંસારના મૂલસમાન તીવ્ર કામરાગ-મૂલક અત્યંત દુષ્ટ વન સ્વરૂપ હોવાથી તે ખંનેનુ બિલકુલ પ્રતિકાર તરીકેનુ સામ્ય નથી. વળી પૂર્વાચાર્યાએ કહેલુ છે કે-“ આ મૈથુનના સસ અધર્મનુ મૂલ છે, મહાદાષાને ઉત્પન્ન કરનાર છે, તે કારણે નિથ સાધુએ તેના સથા મન, વચન, કાયાથી ત્રિકરણચેાગે ત્યાગ કરે છે.’’ વળી નાસ્તિકા વાહિયાત દલીલા કરે છે કે, ‘ આઠમી નારકી તે નથી ને ?’આ પણ શઠનું જ વચન છે. આ સંસારને અસાર ન માનનારા જ આવું વચન મેલે. સ`સારથી ભય પામનારા કોઇપણ નારકીના દુઃખને દુઃખ માનનારા હોય છે, તેા પછી નારકીની સ પૃથ્વીમાં થતા દુઃખને દુઃખ જરૂર માને જ. [ ૩૨૧ વળી અહિં કુમારિલ ભટ્ટાચા-મીમાંસકા વચનને અપૌરુષેય એટલે પુરુષથી નહિ ઉત્પન્ન થયેલ જાહેર કરે છે, પરંતુ બુદ્ધિશાળીએ તે રીતે માનવા ઈચ્છતા નથી. તે આ પ્રમાણે-‘એલાય તે વચન, પુરુષના વ્યાપારવાળું જેનું સ્વરૂપ છે, તે ક્રિયાના અભાવમાં તે થવાને ચેાગ્ય કેવી રીતે ગણાય ? તે કઈ વનમાંથી મેળવી શકાતુ નથી, જાણી શકાવા છતાં અદૃશ્ય વક્તાની શંકા ચાલી જતી નથી. વળી જે એમ કહેવાય છે કે, ૮ આ જગતને ઇશ્વરે બનાવ્યું છે '–તે પણ ઉન્મત્તના સમજવું. ખીજાથી ઉત્પત્તિ વગરના કપાય છે, તેને ઉત્પન્ન કરનાર કાઇ નથી, તેવાથી કાઈ દિવસ કંઇપણ કાય ઉત્પન્ન થતું નથી. કહેલું છે કે-ઉત્પત્તિ-રહિત હોવાથી બીજા જીવાને કરવાના હેતુ અની શકતા નથી. આકાશપુષ્પની માફક, નહિંતર સ એક સાથે બની જાય.’ (૪૩૬) વચન સમાન આ પ્રમાણે વચન-ઔષધ-પ્રયાગ માટેના અકાલ અને કાલનું પ્રતિપાદન કરીને ધ્યાન્તપણે સ્થાપન કરેલ સૌષધને આશ્રીને કાલના ઉપદેશ કરતા કહે છે— ૪૩૭—વાયુ, પિત્ત, શ્લેષ્મના પ્રકાપથી થયેલા તાવ, ઝાડા, અતિસાર વગેરે રાગે તે રૂપ દાષની અપેક્ષાએ કામળ, મધ્યમ અને આકરા સ્વરૂપવાળા રાગની અપેક્ષાએ સ્નિગ્ધ, ઉષ્ણુ, શીતળ એવા સુંદર ઔષધ-સેવનરૂપ સમ્યગ્ કાલ હમેશાં બુદ્ધિશાળીએએ જાણી લેવા જોઈએ. કેવી રીતે જાણવા? તે કે, ‘આત્રેય, ચરક, સુશ્રુત વગેરે ચિકિત્સા શાસ્ત્રના અનુસારે જાણવા. તેમાં અધિક માત્રાવાળા રોગમાં સુંદર ઔષધને અપ્રયાગ અવસર જ છે, જે ઔવિધ પેાતાના બલને પ્રાપ્ત કરતી નથી અને રોગના જા Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ] ઉપદેશપદ-અનુવાદ F સ્વરૂપને પુષ્ટ-વૃદ્ધિ કરે છે. રેાગની મધ્યમ અવસ્થામાં તે તેના પ્રયાગથી કઈક ગુણ થાય, રાગની શરૂની કોમળ અવસ્થામાં તેા તેવા કુશળ પુરુષા-વૈદ્યો ઉપચાર કરે, તે રોગના સથા નાશ થાય જ. સારાં આષા શાસ્ત્રામાં આ પ્રમાણે કહેલાં છે. “કડવાં અને તીખાં ઐષધાથી કફ્, તુરાં અને મધુર ઔષધેાથી પિત્ત, સ્નિગ્ધ ઔષધોથી વાયુ અને માકીની વ્યાધિએ અનશન-ઉપવાસ કરીને મટાડવી. એટલે રાગ ઉપર જય મેળવે. ” (૪૩૭) વાદી શકા કરીને કહે છે--- "" ૪૩૮—હું તમને પૂછું છું કે-‘ તથાભવ્યત્વ પરિપક્વ ન થયુ હોય, તે લક્ષણ અકાલમાં વચન-ઔષધ-પ્રયોગ થવાથી કેટલાક દુબ્યા અને અભબ્યાને તે વચન ઔષધ-પ્રયાગ થવાના કારણે ત્રૈવેયક દેવલેાકના સુખની સિદ્ધિ-પ્રાપ્તિ થયેલી શાસ્ત્રમાં સભળાય છે. તેમાં કહેવુ છે કે ભવ્ય આત્મા હજી જેણે ગાંઠ ભેદી નથી, પણ મિથ્યાત્વમાં છે, તે તીર્થ કરાદિકની પૂજા, ઋદ્ધિ દેખીને કે બીજા કાઇ કાનિમિત્તે શ્રૃતસામાયિકની પ્રાપ્તિ કરે છે. તેથી તેએ સમ્યક્ત્વ-રહિત હોવા છતાં સાધુપણાનું લિંગ ગ્રહણ કરે છે, ઉત્કૃષ્ટથી તેવા જીવાના ઉત્પાત ત્રૈવેયક સુધી થાય છે. ” અહિં પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવે છે કે- તે ત્રૈવેયકાદિ દેવલાકના સુખની પ્રાપ્તિ અધિકૃત ઔષધ-પ્રયોગના સુખ સરખી જાણવી. જેમ સુંદર ઔષધના સમયે પ્રયાગ કરવાથી ક્ષણવાર માત્ર પેાતાના સંબંધના સામર્થ્યથી અસાધ્ય વ્યાધિમાં સુખ ઉત્પન્ન કરે છે, પરંતુ ત્યાર પછી તેને વ્યાધિના અધિક પ્રકોપ થાય છે, એ જ પ્રમાણે અહિં અકાલમાં અધિકૃત વચન ઔષધ-પ્રયોગ પણ નહીં પરંપત્ર થયેલા ભવ્યવાળા જીવાને ચૈવેયક આદિકમાં સુખની સિદ્ધિ માત્ર ભાગવીને પછીના ભવામાં નરકાદિક દુ:ખસ્વરૂપ દુતિમાં પ્રવેશ કરવાનું ફૂલ પ્રાપ્ત થાય છે. (૪૩૮) આ હકીકત પેાતે પણ વિચારે છે ૪૩૯-વાત, પિત્ત, કફ રૂપ ત્રણે દોષા એકીસામટા પ્રકાપ પામેલા હોય, ત્યારે સન્નિપાતના અસાધ્ય વ્યાધિમાં કરિયાતું, કડવા, તિખ્ખા ઔષધેાના ઉકાળારૂપ સુંદર ઔષધના પ્રચાગ કરવામાં આવે, તે ઔષધના ચેગ થાય, તેટલા સમય માટે માત્ર સુખ આપનાર થાય છે, પણ સન્નિપાત છે, પરં'તુ તે રાગના નિર્મૂલ નાશ થાય તેમ નથી. તે પ્રમાણે આ ગ્રંવેયક આદિક સુખ શાસ્રવચન-ઔષધ-પ્રયાગથી ઉત્પન્ન થાય છે, પર`તુ પાર વગરના સંસારમાં દુઃખના સર્વાંથા ઉચ્છેદ કરતું નથી. (૪૩૯) ૪૪૦—નિશ્ચયવૃત્તિથી ત્રૈવેયકાદિક દેવલેાકમાં રહેલ' સુખ, તે સુખ જ નથી. કારણ કે, તે જીવા સજ્જડ વિપર્યાસરૂપ પિશાચના વળગાડ યુક્ત ચિત્તવાળા, મિથ્યાત્વ માહિત મતિવાળા હાય છે. જેમ ભય'કર વ્યાધિથી ઘેરાયેલા હાય, દુઃસાધ્ય વ્યાધિપીડાથી ઘવાયેલા શરીરવાળા કેાઇકને ઔષધથી સુખભાવ જણાય, તેા પણ તે નિસ ૧ લિંગ એટલે માત્ર વેષ ચણુ કરવા એમ નહિં, પરંતુ સાધુપણાના તમામ આયારે સ પાલન સાથે લિંગ-દ્વેષ ગ્રહણ કરવે, નહિંતર આચાર વગર ત્રૈવેયક સુધી ઉત્પાત થાય નહિ. Page #366 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદષ્ટિનું અજ્ઞાન ગતાનું સ્વાભાવિક તત્ત્વથી સુખ નથી. જે કંઇ સુખ થયું છે, તે માત્ર ઔષધના પ્રભાવનું. વળી તેમાં પણ અત્યંત ભયંકર રોગથી અંદરથી તો પીડાય છે, બહારથી જ સુખલાભ જણાય છે. જેમ શરદકાળમાં કઠેર સૂર્યનાં કિરણોના સમૂહથી મોટા સરોવરોમાં ઉપરનું બહારનું જળ તપેલું હોય છે, પરંતુ અંદરના મધ્યસ્થાનમાં અત્યંત શીતલભાવવાળું જળ હોય છે. એવી રીતે સુંદર ક્રિયાયોગે બાહ્ય સુખનો યોગ થાય, તે પણ મિથ્યાત્વ ગાઢ હોવાથી દુઃખમાં સુખની ક૯૫ના કરે છે. કારણ કે, જે સુખથી ભાવિમાં દુઃખ થવાનું હોય તેને વિવેકીએ સુખ માનતા નથી, પણ અવિવેકી અજ્ઞાનીઅવળી બુદ્ધિવાળા મિથ્યાત્વીઓ જ સુખ માને છે. (૪૪૦) ફરી પણ દષ્ટાન્ત દ્વારા તે જ કહે છે – ૪૪૧–કમળો વગેરે આંખના રોગથી પીડા પામેલો સ્ત્રી-પુરુષને દેખી કે ઓળખી શકતે નથી, તેવી રીતે જેને સાચે બોધ હણાયે છે, એ મિથ્યાદષ્ટિ આત્મા સામે સાચું સુખ હાજર થયું છે, તે પણ તે સુખ મેળવી શકતો નથી. (૪૪૧) કેમ? તેને જવાબ આપે છે – ૪૪૨–ખોટી વસ્તુનો આગ્રહ રાખનાર મિથ્યાદષ્ટિ આત્મા નકકી હેવ-ઉપાદેય પદાર્થના વિવેકનો અભાવ હોવાથી વિષ-વિકારથી વિહલ બનેલા ચિત્તવાળે હેય અને તેને પુષ્પમાળા, ચંદન, સ્ત્રી વગેરેને ભેગ પ્રાપ્ત થાય, તે પણ તે અભોગ છે, તેમ મિથ્યાષ્ટિ આત્માને ચકવર્તી વગેરે પદવી પ્રાપ્ત થયેલી , તે પણ વિપરીત જ્ઞાન હોવાથી તેને કેાઈ ભોગ ગણાતા નથી. (૪૪૨) તે જ કહે છે– ૪૪૩–જીવાદિક પદાર્થ વિષયક જે જ્ઞાનનો અવબોધ મિથ્યાદષ્ટિ આત્માને સમ્યગુ પ્રકાર હોતો નથી. જ્ઞાન ન હોવાથી સ્ત્રી આદિને કે ભગ્ય વસ્તુ વિષયક જે ભોગ, અધપુરુષ સમાન જાણ. અંધ પુરુષને મહેલ, સુંદર શય્યા. આસન, સ્ત્રી વગેરેના ભેગા મળવા છતાં રૂપ દેખાતું ન હોવાથી પરમાર્થ થી તે ભેગપણાને પામતું નથી; તે જ પ્રમાણે મિથ્યાદષ્ટિ આત્માઓને સાચા પદાર્થનું સમ્યગજ્ઞાન ન હોવાથી તે ભેગ તે પરમાર્થથી ભેગ નથી. આ જ વાતને વધારે દઢ કરતા જિનભદ્રગણી ક્ષમાશ્રમણ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમાં આ વસ્તુની સિદ્ધિ કરતા તે પ્રમાણે જણાવે છે. (૪૪૩) કહેલી વસ્તુ કહે છે– ..... सदसदविसेसणाओ, भवहेउजहिच्छिओवलंभाओ । णाणफलाभावाओ, मिच्छद्दिहिस्स अन्नाणं ॥ ४४४ ॥ તેને સત એટલે સાચા અને અસત્ એટલે બેટા એ બેમાં વિશેષતા માનત ન હોવાથી મિથ્યાદષ્ટિ છે અને તેથી તેનું જ્ઞાન પણ અજ્ઞાન જ ગણેલું છે. મિથ્યાષ્ટિઓ જે પદાર્થ છે, તે સર્વથા અસ્તિ પ્રકારે જ માને છે. એવી રીતે નાસ્તિ-નથી એમ પણ અહીં સમજવું. પરંતુ વસ્તુસ્વરૂપ તે પ્રમાણે નથી. સર્વ ભાવે સ્વરૂપથી સત્પણે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ] ઉપદેશપદ-અનુવાદ રહેલા છે, એ જ પ્રમાણે વિવક્ષિત પર્યાયથી અસપણે પણ રહેલા છે, પરંતુ સર્વ પર્યાયની અપેક્ષાએ નહીં. પર્યાવવિશેષની અપેક્ષાએ અસત્ત્વ-વિવક્ષાકાળે પણ ઘટાદિક પદાર્થ ના સવપણાને સ્વીકાર માને છે. જેમ કે, ઘટમાં ઘટવ રહેલું છે, પણ પર્યાયને અભાવ માનેલો છે. એટલે ઘટમાં ઘટવ ધર્મ તથા પટાભાવ ધર્મ એમ ભાવઅભાવ બંને પર્યાયે અને બીજા પણ પર્યાયે રહેલા છે. તે રૂપે પદાર્થને સ્વીકાર કે, પદાર્થનું જ્ઞાન મિથ્યાદષ્ટિને હોતું નથી. આવું હેયાદિક વિભાગ વગરનું જ્ઞાન મિથ્યાદષ્ટિને હોવાથી તે સંસાર વધારવાનું કારણ બને છે. મિથ્યાષ્ટિઓને વિપરીત જ્ઞાનરૂપ પ્રવૃત્તિ હોવાથી કર્મ બંધના કારણરૂપ થાય છે. તથા મિથ્યાષ્ટિ આત્માઓને સર્વ ભાવોને અવધ પિતાની મતિક૯૫ના પ્રમાણે સ્વછંદ હોય છે, પરંતુ સમતિદષ્ટિની જેમ સર્વજ્ઞ-વચનના પારખંથી નથી હોતો. તથા તેને જ્ઞાનનું ફલ વિરતિ છે. –તે હે તું નથી. તે વિરતિ તે જ્ઞાન થાય, તેની શ્રદ્ધા અને તે પાપના પરિહારરૂપ યતના, સંયમ, વિરતિના અમલ સ્વરૂપ છે. મિથ્યાષ્ટિ આત્માને તો વિપરીત બોધના કારણે તેનું જ્ઞાન હણાઈ ગયેલું હોવાથી જ્ઞાનનો જ તેને અભાવ છે. પછી તેને અભ્યપગમ અને યતનાનો સંભવ જ ક્યાં રહ્યો ? પોતાનું કાર્ય ન કરનાર એવા કારણને કારણ પણે પંડિતો માન્યતા આપતા નથી. તેઓ અહિં કહે છે કે-“જે કઈ પદાર્થ ક્રિયા કરનારો હોય, તે જ પરમાર્થથી સત્ પદાર્થ છે.” તેથી કરીને તેવા પ્રકારના જ્ઞાનના ફલનો અભાવ હોવાથી મિથ્યાત્વમોહના ઉદયવાળા મિથ્યાદષ્ટિનું શાસ્ત્રાભ્યાસ આદિથી ઉત્પન્ન થયેલું જ્ઞાન હોય, તે અજ્ઞાન છે. (૪૪૪) ઋા જ હકીકતનું સમર્થન ચાર ગાથાઓથી કરે છે– ૪૪૫-૪૪૬–સ્યાદ્વાદથી વિપરીત રૂપ એકાન્ત નિત્યવાદમાં નિત્ય-“ અપ્રશ્રુત અનુત્પન્ન સ્થિર એકસ્વભાવવાળા” આત્માને સ્વીકારનાર એવા સાંખ્યાદિક બીજા મતવાળાએ સદ અને અસદ બંનેને અવિશેષ-ફરક વગરના સ્વીકારે છે. વિવક્ષિત અવસ્થાના સવકાળમાં દ્રવ્યનું જુદા જુદાપણું માનતા નથી. તેથી જે માટીનો પિંડ છે, તે જ ઘટ છે, તેથી માટીપણાવાળું દ્રવ્ય તે ઉભયાવસ્થાને અનુસરનારું થયું. તલના ફોતરા જેટલા પણ માટીપિડ અને ઘટમાં સ્વરૂપભેદને અભાવ છે. જે તમે કહો છો કે-દ્રવ્ય એકાકારે છે, તેમાં આ વ્યવહાર છે કે-“આ ઘટ છે, આ પિંડ છે.” આ વ્યવહાર અવસ્થાઓના ભેદના કારણે લોકો કરે છે, તો આ પણ યુક્ત નથી. કારણ કે, જે સ્થિર દ્રવ્ય છે, તેમાં કોઈ પ્રકારનો ભેદ તમે સ્વીકારતા નથી. ત્યારે તેના કારણે અવસ્થામાં પણ અભેદ થવું જોઈએ. આ જ ભેદ છે અને આ જ ભેદને હેતુ છે. જે વિરુદ્ધ ધર્મને સંબંધ અને કારણને ભેદ થાય, તે જ ભેદ અને ભેદને હેતુ કહેવાય. અનિત્યવાદમાં જે એકાંત રૂપથી ક્ષણમાં વિનાશવાળો આત્મા થાય, ત્યારે પુરુષ જે દેવભવની પ્રાપ્તિ માટે યોગ્ય પુણ્યકર્મ દ્વારા મૃત્યુ પછી દેવભવને પ્રાપ્ત થાય છે. ત્યારે દેવ પૂર્વકર્તાની અપેક્ષાએ Page #368 -------------------------------------------------------------------------- ________________ એકાન્તવાદ-ખંડન [ ૩૨૫ સર્વથા ભિન્ન જ દેવ છે. આ આપત્તિ થાય છે–કરેલા કર્મનો ત્યાગ અને અમૃત કર્મફળની પ્રાપ્તિ, આ દેષ પ્રાપ્ત થશે. આને ભાવ આ પ્રમાણે છે- જે કારણના અનુગમથી રહિત ઉત્પત્તિ છે, તે બંને પક્ષે સમાન છે. નારક અને દેવભવમાં સમાન છે, પણ આ વસ્તુ યુક્ત નથી. એ પ્રમાણે સર્વથા નિત્યવાદમાં જે પિંડ છે, તે જ ઘટ છે અને ઘટ છે તે જ પિંડ છે. આ કારણે સત્ અને અસત્ અવસ્થાઓમાં કઈ ભેદ નથી. અનિત્યવાદમાં-એકાંત ક્ષણભંગ-વાદમાં પણ દેવ મનુષ્યથી ભિન્ન છે અને દેવથી મનુષ્ય ભિન્ન છે. ત્યારે જેમ મનુષ્યની વિદ્યમાનતામાં કોઈ દેવભવથી ઉત્પન્ન સર્વથા ભિન્ન થાય છે, તેમ તેના મૃત્યુ પછી ઉત્પન્ન પણ દેવ ભિન્ન જ છે. તેથી મનુષ્યની સત્તાના કાળમાં અથવા અસત્તાના કાળમાં દેવપણાથી ઉત્પન્ન થયેલ પ્રાણ સમાન જ છે. આ જે યુક્તિ છે, તેથી સત્ અને અસતુમાં કઈ ભેદ નથી. (૪૪૫) આ મિથ્યાદષ્ટિને શાસ્ત્રાભ્યાસ આદિથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે સંસારનું કારણ છે. કેમ? તો કે-મોટે ભાગે તે વિપરીત ચેષ્ટાનું કારણ બને છે. યથાપ્રવૃત્ત કરણના અંતિમ ભાગમાં જે વર્તી રહેલા છે અને ગ્રંથિના ભેદ સમીપ વર્તી રહેલા છે, જેનો મિથ્યાત્વ-જ્વર નષ્ટ થયો છે, જેની પ્રવૃત્તિ દુઃખીઓ ઉપર દયા અને ગુણવાને ઉપર દ્વેષ ન થાય તે માટે પ્રાયશ કહેલ છે. ૪૧૬-અને જે વિપરીત પ્રવૃત્તિ છે, તેના કારણે જ ભવાંતરમાં પણ અસત્ પ્રવૃત્તિ થાય છે અને મિથ્યાત્વના કારણે જેની વિપરીત વસ્તુમાં રુચિ છે, તે પારમાર્થિક અરિહંત દેવની નિંદા કરે છે અને જે તત્ત્વ નથી, તેને દૂષિત હેતુઓથી સિદ્ધ કરે છે, તેથી કરીને તત્ત્વભૂત પદાર્થોની નિંદા અને અતqભૂતની સિદ્ધિ-પ્રશંસા રૂપ દેષથી ભવાંતરમાં પણ અસ...વૃત્તિ પણ અનુબંધવાળી જ થાય છે. (૪૪૬) ૪૪૭–મદ્યપાનથી પરાધીન મનવાળા ઉન્મત્ત મનુષ્ય સરખા મિથ્યાષ્ટિનો વહુનો અવબોધ પિતાની ક૯૫નાથી ઘડેલો સમજો. મિથ્યાત્વમેહનીય કર્મના વિપાકથી, જેમ કે, મદિરાપાન કરેલ મનુષ્ય મદના કારણે સેવકને પણ રાજા કહે છે, રાજાને પણ સેવક બનાવે છે, તેમ મિથ્યાત્વમોહનીય કર્મ ઉદયમાં આવ્યું હોય, તે જીવ સદભૂત વસ્તુને અતqસ્વરૂપપણે અને અસદભૂતને તપણે વ્યવહાર કરે છે. માટે પિતાની મરજી મુજબ જ્ઞાન હોવાથી પારમાર્થિક ગ્રહસ્વભાવ સરખા મિથ્યાત્વને ભાવગ્રહરૂપ જણાવેલું છે. કારણ કે, પિશાચાદિક રૂપ બીજા વળગાડ કરતાં એટલે દ્રવ્યગ્રહ કરતાં આ ભાવગ્રહ સ્વરૂપ મિથ્યાત્વ મહાઅનર્થ કરનાર મહાગ્રહ છે. (૪૪૭) ૪૪૮–વસ્તુ ધરૂપ જ્ઞાનનું ફલ કે કાર્ય હોય, તે પાપકાની વિરતિ અને સ્વાધ્યાય, ધ્યાન, તપ, ચારિત્ર આદિક શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરવી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવપણાની અનુકૂળતા સહિત યોગ્યતા પ્રમાણે નિવૃત્તિ-પ્રવૃત્તિ કરવા સ્વરૂપ, તેથી મિથ્યાષ્ટિને ભાવાર્થરૂપ પાપની વિરતિ કે પુણ્યકાર્યમાં પ્રવૃત્તિ યોગ્યતાવાળી પ્રાપ્ત Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] ઉપદેશપદ- અનુવાદ થતી નથી. તેથી તેનું જ્ઞાન તે પણ કુત્સિત-વિવેક વગરનું હોવાથી અજ્ઞાન ગણેલું છે. અશુદ્ધ અથવા કડવા તુંબડા પાત્રમાં નાખેલા મીઠા દૂધ સાકર મિશ્રિત મધુર પદાર્થો પણ કડવા બની જાય છે, અગર અશુદ્ધ બની જાય છે, તેમ તેના મિથ્યાત્વના ઉદયના કારણે જ્ઞાન હોય તે પણ વિપરીતભાવને પામેલ હોવાથી અજ્ઞાન બની જાય છે. (૪૪૮) ઉપસંહાર કરતા કહે છે – ૪૪૯–પૂર્વે જણાવેલી વસ્તુ અતિબારીક બુદ્ધિથી વિચારણા કરીને આત્માના કલ્યાણ માટે આજ્ઞાગને મનમાં રાખી દરેક ધર્મ, અર્થ આદિ કાર્યમાં યથાર્થ સુંદર પ્રવૃત્તિ કરવી. (૪૪૯) ત્યાર પછી— ૪૫૦–તીવ્ર કો૫, વેદેદય આદિક એવા પિતાને થતા દોષો જાણીને તે દેને નિગ્રહ કરવા સમર્થ પિતાનું સામર્થ્ય, ક્ષેત્ર, કાળ જાણીને અર્થાત્ ક્ષેત્ર અને કાળમાં પિોતે લેવા ધારણ કરેલ અભિગ્રહને નિર્વાહ કરી શકશે કે કેમ? કે ધાદિક દોના પ્રતિપક્ષી ક્ષમા આદિકના અભિગ્રહો અરિહંત, સિંદ્ધ આદિ સમક્ષ પોતાની મેળે જ ગ્રહણ કરવા. કેવા અભિગ્રહે કે, “મારે ક્ષમા રાખવી, શરીરની ટાપટીપ શોભાદિક ન ન કરવા, મોક્ષના અભિલાષીઓએ ક્ષણવાર પણ અભિગ્રહ વગરના ન રહેવું જોઈએ. (૫૦) અભિગ્રહો ગ્રહણ કરવા માત્રથી ફલદાયી નીવડતા નથી, પણ તેનું યથાર્થ પરિપાલન કરવાથી તે માટે ઉપદેશ કહે છે– ૪પ૧–ગ્રહણ કરેલા અભિગ્રહે, અતિચાર ન લાગે તેમ શુદ્ધ રીતે શાસ્ત્રમાં કહેલા ઉપાયથી નિરંતર મેટા આદરથી પાલન કરવા. કદાચ બાહ્ય અભિગ્રહ-ક્ષમાં આદિના રાખેલા હોય, તેટલી ક્ષમા પ્રાપ્ત ન થાય, તો પણ અભિગ્રહ તે નિગ્રહ કરવા માટે-ક્રોધાદિક કર્મ ઘટાડવા માટે અભિગ્રહ કરવાથી વિપુલ પ્રમાણમાં નિર્જરા તે. થાય જ. (૪૫૧) તે ક્યાંથી થાય? તે કહે છે – ૪૫ર–અભિગ્રહ વિષયક પદાર્થ મેળવવાના એકધારા પરિણામ વગર-તૂટ્યા ચાલુ જ રહે છે. જેમ કે, “હું અમુક યાત્રા ન કરું, દીક્ષા ન લઉં, અથવા ક્રેધ થઈ જાય તે માટે અમુક તપ કરવો.” તે મેળવવાના પરિણામની સતત ધારાથી જૈન પ્રવચનમાં મહાવિપુલ નિર્જરા જણાવેલી છે. અભિગ્રહ વિષયક પદાર્થ મેળવવામાં જે કિયા થાય છે, તેમાં પણ નિર્જરા કહેલી છે. ભાવશૂન્ય એકલી ક્રિયામાત્રથી કંઈ ફૂલ નથી, પરંતુ ભાવથી ફલ-પ્રાપ્તિ થાય છે. તે માટે કહેલું છે કે-“ક્રિયાશૂન્ય જે ભાવ અને ભાવશૂન્ય જે ક્રિયા તે બંનેનું સૂર્ય અને ખજવાના તેજના જેટલો તફાવત ગણેલે છે. ખજ રાત્રે ચકચક થાય, પણ તેજ ક્ષણવારનું અ૯૫ અને વિનાશ સ્વભાવવાળું છે અને સૂર્યનું તેજ કાયમી વિપુલ અને અવિનાશી છે. તેમ દ્રવ્ય-ક્રિયા એટલે ભાવ વગરની ક્રિયા અને ભાવ-સહિત ક્રિયાનું પણ સમજવું. (૪૫૨) આ જ અર્થ દષ્ટાનથી સિદ્ધ કરે છે– Page #370 -------------------------------------------------------------------------- ________________ જીર્ણ શેઠ અને અભિનવ શેઠ [ ૩૨૭ જીણું શેઠ અને અભિનવ શેઠ ૪૫૩–આ વિષયમાં મહાવીર ભગવંત છદ્મસ્થપણુમાં વિચરતા હતા, ત્યારે જીણું શેઠ અને અભિનવ શેઠ એ બે ને ભગવંતને, પારણું કરાવવાના પ્રસંગે વિધિ-ભક્તિનો ભાવ અને અભાવ થયો. તેમાં મોક્ષનું કારણ શું બન્યું છે કે, પારણા-સમયે વિધિ અને ભક્તિ કરી, તે કારણ બન્યું. (૪૫૩) આ ગાથાનું વિવેચન ત્રણ ગાથાથી કરે છે ૪૫૪-૪૫૫–શ્રી મહાવીર ભગવંત છદ્મસ્થકાળમાં વિચરતા વિચરતા વિશાલીનગરીમાં ગયા અને ચોમાસાના કાળમાં ત્યાં જ સ્થિર રહ્યા. ત્યાં જીર્ણશેઠે કામદેવના મંદિરમાં કાઉસ્સગ્ન-પ્રતિમાપણે રહેલા ભગવંતને દેખ્યા, એટલે તે હંમેશાં તેમનાં દર્શન કરવા આવતો હતો. તેમની ભક્તિ કરવાની તીવ્ર અભિલાષા તેને ઉત્પન્ન થઈ. દરરોજ તો ભગવત ગોચરી–સમયે નીકળતા ન હોવાથી જીર્ણશેઠને ચોમાસના દિવસે મનમાં એમ થયું કે, ભગવાને ચાર મહિના તો ઘણો જ આકર તપ કર્યો છે, તો આજે તે પારણું કરશે જ અને એ લાભ મને મળશે જ. જીણું શેઠ ભગવંતની ભક્તિ કરવાના અનેક મનોરથ કરતા કરતા, પોતાના ઘરના દ્વારમાં ભગવંતને આવવાની દિશામાં વિનયપૂર્વક અવલોકન કરતા રાહ જોતા જેટલામાં ઉભા હતા, તેટલામાં મહાવીર ભગવંતે અભિનવ શેઠના ઘરમાં પ્રવેશ કર્યો. તે શેઠે પોતાના માહાસ્યઔચિત્ય અને ભિક્ષા અપાવરાવી. તે સ્થાનમાં વિચરતા જભક દેએ પારણાથી સન્તુષ્ટ થઈ ત્યાં વસુધારાની વૃષ્ટિ કરી. તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું. ઉત્કૃષ્ટથી સાડાબાર કેડ સેનૈયા પ્રમાણ અને જઘન્યથી સાડાબાર લાખ-પ્રમાણ વસુધારામાં વરસેલું ધન હોય છે. ત્યાર પછી લોકોમાં ‘આ કૃતપુણ્ય છે? –એવી આ નવીન શેઠની પ્રશંસા પ્રસરી. કોઇક સમયે પાર્શ્વનાથ ભગવંતની પરંપરામાં થયેલા કેવલી પધાર્યા, ત્યારે ઘણું કુતૂહલથી આકુલ ચિત્તવાળા લોકોએ પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત ! અહિં પરિપૂર્ણ પુણ્યશાળી કોણ કોણ છે? કેવલી ભગવંતે કહ્યું કે, “જીર્ણ શેઠ” (૪૫૪-૪૫૫) શંકા કરી કે, “જીર્ણ શેઠે પારણા સંબંધી મનોરથ કર્યો હતો, પણ અભિગ્રહ કર્યો ન હતો, તે તેને અહિં દષ્ટાંત તરીકે કેમ સ્થાપન કર્યો છે ?” તેના સમાધાનમાં જણાવે છે ૪૫૨--આ પારણ સંબંધી-પાત્રમાં દાન આપવાનો મનોરથ એ જ અભિગ્રહ છે, બીજું કંઈ નથી. “જે કોઈ પ્રકારે આ ભગવાન મારે ત્યાં પધારે, તે હું તેમને ભિક્ષા વહેરાવું” એ પ્રમાણે ચિંતવન કરતા હતા. અહિં કહેવાનો પરમાર્થ આ છે. સર્વ અભિગ્રહ ઈચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ એમ ચાર ભેદવાળા જણાવેલા છે. -તેમાં જીરું શેઠને ઈચ્છારૂપ તદ્દન શુદ્ધ અભિગ્રહ હતો. તે જીર્ણ શેઠ પારણુક ભેરી-શબ્દ શ્રવણકાલ સુધી તેમના પરિણામ વૃદ્ધિ પામ્યા અને તેના ફલની પરંપરાએ તેનું છેવટ મોક્ષફલમાં થયું. બીજા નવીન શેઠને તે ગૃહસ્થચિત આવેલા અતિથિને દાન આપ્યું, Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] ઉપદેશપદ-અનુવાદ પરંતુ ગુણવાન પ્રત્યે બહુમાન-ભક્તિ-વિનયાદિકનો અભાવ હોવાથી મોક્ષફળની અપક્ષાએ ઘણું નજીવું વસુધારા વગેરેનું અલ્પ દાન-ફલ મળ્યું, પરંતુ નિર્વાણફલ ન મળ્યું. તીર્થકર સરખા શ્રેષ્ઠ પાત્ર અને તેમાં ચાર માસના ઉપવાસનું પારણું, તેમના દાનનું ફળ સર્વોત્કૃષ્ટ હોય, છતાં માત્ર વસુધારા-વૃષ્ટિ પૂરતું સામાન્ય ફળ મેળવ્યું. (૪૫૬) અભિગ્રહ સંબંધી બીજું માહાતમ્ય પણ કહે છે – ૪૫૭–જાણીબુજીને નિર્દય પરિણુમ પૂર્વક તકાલનું તાજું કરેલું પાપજેવું કે, ઋષિઘાત વગેરે અશુભ પાપકર્મ, સમ્યગપણે કરેલા અભિગ્રહોનું પરિપાલન કરવાથી ક્ષય પામે છે, તે પછી જુનાં પાપકર્મો તે જરૂર અભિગ્રહ-પાલન કરવાથી ક્ષય પામે છે. એટલું જ નહિ, પરંતુ અભિગ્રહના શુભ સતત પરિણામથી પુણ્યકર્મ પણ નવાં નવાં બંધાય છે. આ વિષયમાં યમુન રાજાનું દષ્ટાંત જાણવું. (૪૫) આઠ ગાથાથી તેને સંગ્રહ કરતા કહે છે – યમુનરાજાનું દષ્ટાંત ૪૫૮ થી ૪૬૫–જે નગરીના મધ્યભાગમાં દેવતાઓએ રનમય શિખરોથી યુક્ત જિનેશ્વર ભગવંતના સ્તૂપોનું નિર્માણ કરેલ છે અને જેને પ્રભાવ સર્વ દિશા-મંડલમાં પ્રસરેલો છે, એવા “મથુરા” નામના નગરમાં યમુન નામનો રાજા હતો. તે નગરની યમુના નદીના મુખ નજીક દંડ નામના અનગાર આતાપના કરતા હતા. યમુન રાજાએ તે મુનિનો વધ કર્યો. સાધુ કાળ કરી ગયા, ઇન્દ્ર મહારાજાનું ત્યાં આગમન થયું. ત્યાર પછી યમુન રાજાની દીક્ષા થઈ. આ ગાથાને અર્થ વિસ્તારથી સાત ગાથા દ્વારા કહે છે યમુના નદીના કૂર ભાગમાં-કૂપર એટલે બાહુ-હાથ લાંબા હોય અને ખેંચી કાટખૂણાવાળો બનાવીએ, તેવા આકારવાળું. જે સ્થાનમાં ઠંડી, તાપ વગેરે પરિષહ સહન કરતા પિતાના આત્માને પરિશ્રમ પમાડતા પ્રશસ્ત પરિણામવાળા દંડ નામના સાધુ આતાપના લેતા હતા. દરમ્યાન કેઈ વખતે યમુન રાજા નગર બહાર નીકળ્યા, ત્યારે તે સાધુને જોયા, ત્યારે વગર કારણે રાજાના કિલણ પાપના ઉદયથી તે સાધુ ઉપર તેને કોપ થયે. “આ લોક કે પરલોકમાં પાપનાં ફળ મારે ભેગવવાં પડશે”— એ આગળ-પાછળને વિચાર કર્યા વગર તે સાધુના મસ્તકનો છેદ કરી નાખ્યો. બીજા આચાર્યો એમ કહે છે કે-“બીજેરાના ફળ આદિ વડે તે રાજાએ તાડના કરી.” ત્યાર પછી રાજસેવક લોકોએ પણ ઢેફાં વગેરે ફેંકી ઇંટાળા-ઢેખાળાનો મોટો ઢગલો ત્યાં કર્યો. સાધુ પણ સહન કરતાં કરતાં સમભાવથી વિચારવા લાગ્યા કે, “મારાં પૂર્વકૃત કમ જ અત્યારે મને ઉદયમાં આવેલાં છે– આમાં કોઈનો અપરાધ નથી.” આવા પ્રકારનું શુક્લધ્યાન સમુલ્લસિત થવાથી તેઓ કેવલજ્ઞાન પામ્યા. ત્યાર પછી તરત જ સર્વ કર્મને અંત કર્યો અને અંતકૃત્-કેવળી થઈ સિદ્ધિ પદને પામ્યા. ત્યાર પછી તરત જ ઈન્દ્ર મહારાજા આવ્યા, પુષ્પ, ધૂપાદિકથી તેમના શરીરની પૂજા Page #372 -------------------------------------------------------------------------- ________________ યમુન રાજાનું દૃષ્ટાંત [ ૩૨૯ કરી. ઈન્દ્રમહારાજનું આગમન, તેમના દેહની પૂજા થઈ, એટલે યમુન રાજાને પેાતાના અનુચિત વર્તનના કારણે લજ્જા ઉત્પન્ન થઈ. ‘ અત્યંત દુષ્ટ વર્તન કરનારા મને ધિક્કાર થાઓ ’ એમ વિચારતાં પેાતાના આત્માના વધ કરવા તૈયાર થયા. તેના અભિપ્રાય જાણી ઇન્દ્રે તેમ કરતા અટકાવ્યા. અને કહ્યું કે- આ અપરાધની યથા શુદ્ધિ થાય, તેવું પ્રાયશ્ચિત્ત કરી. પછી સાધુ સમીપે ગયા, ધ શ્રવણ કર્યું.... અનુક્રમે આલેાચનાથી માંડીને પારાંચિત સુધીનાં પ્રાયશ્ચિત્તો પૂછ્યાં. ‘ મારા અપરાધનું શું પ્રાયશ્ચિત્ત ? ’ એમ પૂછ્યુ. સાધુઓએ કહ્યું કે, શુદ્ધચારિત્ર એ પ્રાયશ્ચિત્ત છે. સ` સાવદ્યયેાગના ત્યાગરૂપ પ્રત્રજ્યા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કર્યા પછી સાધુહત્યા-વિષયક અતિશય પશ્ચાત્તાપના કારણે તેણે અભિગ્રહ ગ્રહણ કર્યો કે, · ભેાજન-સમય પહેલાં જો આ અપરાધ યાદ આવી જાય, તે તે દિવસે ભેાજન ન કરવું. ઘેાડાક આહાર સીધા કે અર્ધ આહાર ગ્રહણ કર્યા પછી પણ જે અપરાધ યાદ આવી જાય,તે પણ ભેજન નહિં કરીશ.' આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરનાર તે સાધુભગવતે એક પણ દિવસ ભાજન ન કર્યું. કારણ કે, દરરાજ તે અપરાધનું સ્મરણ થતું હતું. છેલ્લે ફ્રી વ્રતેચ્ચારણ પૂર્વક અંતિમ આરાધના કરી પંડિતમરણની સાધના કરી. કાલ પામી વૈમાનિક દેવલાકમાં ઉત્પન્ન થયા. ઉપસંહાર કરતા કહે છે કે-યમુન રાજર્ષિએ આ પ્રમાણે અભિગ્રહ કર્યા, તે આ પ્રવચનમાં કલ્યાણના કારણરૂપ થયા-એમ સમજવું. (૪૫૮ થી ૪૬૫) અહિં પરમતની આશકા કરે છે— . ૪૬૬—જો જાણી-ખુજીને નિર્દયતાથી મુનિઘાત-દંડ નામના અનગારા ઘાત કર્યા અને તેથી ધિલાભના મૂળમાં અગ્નિ સળગાવ્યા, છતાં પણ યમુન રાજાને સદ્ ગતિના લાભરૂપ પરિશુદ્ધ પ્રત્રજયાની પ્રાપ્તિ થઈ, તેા પછી સાધુઓના ઉપર પ્રદ્વેષ કરનાર ક્ષુલ્લક વગેરેને થાડા દોષથી અનંત સ’સાર અને ઉપલક્ષણથી કેટલાકને અસંખ્યાત અને સખ્યાત કાળ સ`સાર કેમ થયા ? (૪૬૬) ૪૬૭—તેનું સમાધાન અહિં કહે છે કે, થાડા દોષનું પણ જો પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિવિધાન કરવામાં ન આવે, તેથી ક્ષુલ્લક વગેરેને તેના વિકાર થયા અને સ'સાર– વૃદ્ધિ થઇ. જ્યારે યમુન રાષિએ તે જ ક્ષણે આકરૂ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર્યું. તેથી કરીને જેનું પ્રાયશ્ચિત્ત કરેલું હોય, તેવા અલ્પદોષ ફળતા નથી. આ માટે સ્થાવર વગેરે ભેદવાળા વિષના દાખલેા આપે છે. (૪૬૭) તે જ વિચારે છે— ૪૬૮—મંત્ર, તત્ર આદિના પ્રતિવિધાન વગર ખાધેલું અલ્પવિષ મૃત્યુ પમાડે, તા પછી ઘણું ખાધું હોય તે શું ન થાય? પરંતુ પ્રતિકાર કરેલા હાય, તેવા વિષને કરેલા ઉપયાગ અથવા મારેલુ' વિષ મારતું નથી, આ વાત લેાકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. (૪૬૮) પ્રતિકારને જ વિચારે છે— ૪૬૯—ગારુડશાસ્ત્રમાં પ્રસિદ્ધ મંત્ર, ઐષા જેમ કે- મરી, લિંબડાના બીજ અને સૈધવ સાથે મધ, ધૃતપાન આ સ્થાવર અને જંગમ વિષેના ઘાત કરે છે’ સના ર Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] ઉપદેશપઃ-અનુવાદ મસ્તકમાં રહેલ મણિરત્ના, તે મંત્ર-ઐષધ-રત્નાના સમ્યગ્ વિષ ઉપર પ્રતિકારની ચેાજના કરવાથી ઝેર નિષ્ફલ થાય છે; તે પ્રમાણે સજ્ઞના વચનાનુસાર એષણીયઆધાકર્માદિ દોષ વગર અન્ન, પાન, વસ્ત્ર, પાત્રાદિ ગ્રહણ કરવા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રૂપ અભિગ્રહા ગ્રહણ કરવા દોષરૂપ ઝેરને દૂર કરનારા સમજવા. જેમ મ`ત્રાદિકના પ્રતિકાર કરી મારેલુ ઝેર નિષ્ણ થાય છે, તેમ મત્ર-ઐષધ-રત્ન સમાન આજ્ઞા એષણારૂપ અભિગ્રહેા વડે દોષરૂપ વિષના પ્રતિકાર કરવામાં આવે, તા તે લાગેલા દોષા પણ ફળ આપતા નથી. (૪૬૯) ૪૭૦ જેમ સ્થાવર-જ ́ગમ વિષના વેગથી વ્યાકુલ દેહવાળા બુદ્ધિયુક્ત મનુષ્ય વિષના પરિણામનું ભયંકર દુઃખ દેખનારા મંત્રાદિના સમ્યક્ પ્રયાગેા કરીને વિષના વેગને દૂર કરે છે, તેમ અપ્રમત્ત સાધુ પણ અસંખ્યાત ભવના એકઠા કરેલા દાષા-સ અતિચારો તેને સમ્યગ્ ઉપાય કરીને એષણીય આહારાદિકના અભિગ્રહ કરીને નિજરે છે-આત્માથી કર્મને વિખૂટાં પાડે છે. (૪૭૦) એ જ વાત વિસ્તારથી સમજાવે છે— ૪૭૧—મન, વચન અને કાયાના વ્યાપારરૂપ યાગ, તે નિમિત્તે જ્ઞાનાવરણીય આદિ કર્મ બંધાય છે. કહેલુ છે કે-“ મનથી, વચનથી અને કાયાથી યુક્ત જીવના આત્મીય ભાવરૂપ વીય-પરિણામ તેને જિનેશ્વરે ચેાગસંજ્ઞા કહેલી છે. તેથી કરીને ચેાગ એ નિમિત્ત છે જેનું, તે ચાગથી જે ગ્રહણ કરાય-ખ'ધાય તે કમ, તે કખ ધની સ્થિતિ અર્થાત્ તેવા પ્રકારના કષાયયેાગે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદવાળા અન્ધ-અવસ્થાનકાલ, તે ખસ્થિતિ. જો એમ છે, તા હવે શું કરવું? તે કહે છેઅકષાયભાવથી સાધુલાકને ચેાગ્ય પડિલેહણા, સયમાદિ શુભયાગની પ્રવૃત્તિ કરવાથી જેમ વાટ ક્ષય પામે, તે દીપક દૂર યાય, તેમ કર્માં પણ જલ્દી ક્ષય પામે છે. (૪૭૧) અહિં યુક્તિ જણાવે છે— જે કારણથી અહિં શુભયાગની પ્રવૃત્તિમાં તીર્થંકર ભગવંતની આજ્ઞા નક્કી સહાયભૂત થયેલી હોવાથી શુભયેાગમાં તે તે ક્રિયાના ઉપયાગ મળવાન–મહાન છે. (૪૭૨) ૪૭૩—ઋષિઘાત આદિ જે દોષ, તે તે જીવસ્વરૂપથી વિલક્ષણ કષાયેા રૂપી કાંથી ઉત્પન્ન થયેલ, તે દોષ તે આ સર્વજ્ઞની આજ્ઞાને આશ્રીને ઘણું! તુચ્છ-અલ્પ છે. અહિં પ્રતિવસ્તુની ઉપમાલક્ષણ દૃષ્ટાંત જણાવે છે કે, ઘાસની ગંજી માટી ખડકેલી હાય, તેને પણ અગ્નિના નાના તણખા ખાળીને ભસ્મ કરી નાખે છે, તેા પછી ઘણું વધારે અગ્નિ હેાય તેા શું ખાકી રાખે ? (૪૭૪) કેવી રીતે તે કહે છે ૪૭૪—દાહ્ય તૃણ તેની સન્મુખ પ્રવતા પવનના ચેાગથી, પરંતુ તેના એટલે Page #374 -------------------------------------------------------------------------- ________________ જિનવચન–આજ્ઞા [ ૩૩૧ પવનના વિરહમાં નહિં, આ વાત દરેકને પ્રત્યક્ષ સિદ્ધ છે. અહિં દૃષ્ટાંતની ચેાજના કરતા કહે છે કે-અહિં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાની અભિલાષા-પરિણામરૂપ ભાવ અને દોષ-અપરાધરૂપ તૃણુસમૂહને ખાળવા સમર્થ આજ્ઞારૂપ પથન, ભાવરૂપ અગ્નિને ઉત્તેજિત કરનાર આજ્ઞારૂપ પવન સમજવા. (૪૭૪) શકા કરી કે, આજ્ઞા અને પવન વચ્ચે માટું અંતર હોવાથી દૃષ્ટાન્ત અને દાર્થ્યન્તિકભાવ કેવી રીતે ઘટે? તે માટે કહે છે કે ૪૭૫—તે મહાપ્રભાવવાળી ભગવંતની આજ્ઞા તે પવનને આશ્રીને દાહ્ય-કર્મકચરાને ભમરૂપ બનાવવા સમર્થ હાવાથી, લેાકને પ્રતીત ખાકીની ઉપમાઓના અભાવ હાવાથી પવનરૂપ આજ્ઞા અહિઁ કહેલી છે. બીજા સ્થાનમાં તે કહેલું છે કે-“ આજ્ઞા માહ-વિષ ઉતારવા માટે શ્રેષ્ઠ મંત્ર છે, રાગાદિ અગ્નિ એલવવા માટે આજ્ઞા જળસમાન છે, કમરૂપી વ્યાધિ મટાડવા માટે ચિકિત્સા-વૈદકશાસ્ત્ર છે, જિનેશ્વર ભગવતની આજ્ઞા માક્ષલ મેળવવા માટે કલ્પવૃક્ષ-સમાન છે.” આ વગેરે સૂત્રેામાં શ્રેષ્ઠ માદિની ઉપમાઓ આપેલી છે. જો આ આજ્ઞાથી વિપરીત દ્રવ્ય, ક્ષેત્રાદિથી અનુચિતપણે વન કરવામાં આવે, તે શાસ્ત્રથી અવળી રીતે વર્તન કરવામાં આવે તે કમ'ના સચય કરનારી એટલે સ'સાર વધારનારી સમજવી. (૪૭૫) ઉપસંહાર કરતા કહે છે— ૪૭૬—સજ્ઞાનપણે ગુપાત્ર જનસૈાગ્ય પુરુષની બુદ્ધિની અપેક્ષાએ યથાર્થ પણે અહિં વિચારવું જોઇએ કે, જો પ્રભુની આજ્ઞાને સમ્યપણે પાલન કરવામાં આવે, તે ભાવરૂપી અગ્નિ માટે પવન-સમાન છે અને જો વિપરીતપણે વર્તન કરવામાં આવે, તે ક બંધને વધારનારી છે. આ વાત અયાગી પુરુષની બુદ્ધિથી સમજાય તેવી નથી. તે માટે ષ્ટાન્ત આપે છે કે, જન્મથી અંધ હોય, તેને નીલ, પીળેા, રાતા વગેરે રૂપનું જ્ઞાન થતું નથી. તે માત્ર હસ્તપર્ણાદિ દ્વારા આકાર જાણી શકે છે, વાસ્તવિક વર્ણાદ્વિકનું જ્ઞાન જન્માન્યને ન થાય તેમ. (૪૭૬) હવે ભાવથી અન્ય અને દેખનાર ક્રાણુ? તેના વિભાગ કહે છે— ૪૭૭—જન્મથી જ જે અધ હાય, તે જાત્યધ કહેવાય છે. હેજી સ’સારચક્રમાં કાઈ વખત પણ મિથ્યાત્વ અંધકાર-પટલ જેના દૂર થયા નથી, એટલે છતા સદ્ભૂત ભાવસ્વરૂપ પદાર્થો જાણવા માટે અનાદિ મિથ્યાત્વ જેનું દૂર થયું નથી, એવા જીવ, તથા બીજો અન્ધક સમાન, પાછળથી જેની દૃષ્ટિ ચાલી ગઇ છે, એવા અધક સમાન મિથ્યાષ્ટિ ૧, અવશ્ય વેદવા લાયક મિથ્યાત્વમાહના ઉદયથી ગ્રન્થિભેદ થવા છતાં પણ સમ્યક્ત્વ ચાલી ગયા પછી મિથ્યાત્વ પામેલેા જીવ ૨, જેનાં નેત્રા ચાખ્ખાં છે, તેના સમાન સકાલ સમ્યગ્દૃષ્ટિ, જેના મેધ યથાર્થ છે, જેની ષ્ટિમાં ફેર પડતા નથી, એવે જીવ ૩. જેમ એક જાતિઅધ, ખીજે પાછળથી થયેલા અધ, ત્રીજો નિમલ નેત્રવાળા. આ ત્રણ રૂપ જાણવાની ચેાગ્યતાવાળા ગણાય. તેમ ધર્માંતત્ત્વરૂપ જાણવાના Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] ઉપદેશપટ્ટ-અનુવાદ વિષયમાં પણ ૧ ગ્રંથિભેદ ન કર્યાં હાય, અને ૨ ગ્રંથિભેદ કર્યો હાય, તેવા મિથ્યાદૃષ્ટિ અને સભ્યષ્ટિ. અહિં સમ્યગ્દષ્ટિ ાગ્ય રૂપને યથાર્થ દેખી શકે. (૪૭૭) આ ત્રણમાં સજ્જ નેત્ર સરખા સમકિતદૃષ્ટિ જે કરે છે, તે કહે છે— ૪૭૮——સમ્યગ્દષ્ટિ જીવ પ્રભુની આજ્ઞાને તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ શુદ્ધ યથાર્થ ઉત્સગ અને અપવાદનું સ્વરૂપ નક્કી ખરાખર જાણે છે. કદાચ દૃઢ ચારિત્રમાહનીયના અને તીવ્ર વીર્યાન્તરાયથી કાર્ય કરવામાં-આજ્ઞા પાલન કરવામાં પેાતાને આજ્ઞાનું સ્વરૂપ પૂર્ણ ખ્યાલમાં છે, છતાં કોઈ વખત તે પ્રમાણે આજ્ઞાના અમલ ન કરી શકે તેથી આજ્ઞા પાલન કરવામાં ભજના સમજવી. તે આ પ્રમાણે-કૃષ્ણ મહારાજા અને શ્રેણિક રાજા હથેળીમાં રહેલા મુક્તાફલ સાક્ષાત્ દેખાય, તે ન્યાયાનુસાર ક્ષાયિક સમ્યક્ત્વ-સમાન સમ્યક્ત્વવાળા હોવાથી તેમને ભગવંતની આજ્ઞા નિશ્ચિત આજ્ઞારૂપ હાવા છતાં પાતે ત્યાગ કરી શકતા ન હતા, પરંતુ જેએ ભવથી કંટાળેલા હતા અને પ્રત્રજ્યા લેવાની ભાવનાવાળા હતા, તેમને અદ્ભુત સહાય કરનારા અન્યા હતા. તથા જિનેશ્વરે સ્વય' આરિત અને થિત એવાં મુનિનાં મહાવ્રતા સમગ્ર ભવેામાં એકઠા કરેલા કસમૂહને પાતળા કરનાર છે, તેવા મહાવ્રતને સ્વયં અંગીકાર કરવા અને ત્યાર પછી તપ કરે અને ભાવના ભાવે કે, ‘ એવા સમય કયારે આવશે કે, હું ભેગેામાં નિઃસ્પૃહ અની સર્વથા સંગમુક્ત અનીશ? આ પ્રમાણે સમકિતી આત્મા ત્યાગના પરિણામમાં વૃદ્ધિ પામતેા હાય છે, પરંતુ પૂર્વભવમાં નિકાચિત ક્લિષ્ટ કર્મના વિપાકૈાદયથી તેમને ચારિત્રને લાભ ન થયા. તેથી કહેવાય છે કે−‘ વજ્ર સરખા કઠિન ઘન ચીકણાં કર્મો ઉદયમાં આવે છે, ત્યારે જ્ઞાનથી યુક્ત એવા સમજી પુરુષને પણ ઉન્માગે લઈ જાય છે. ' (૪૭૮) ઉપસ'હાર કરતા કહે છે— ૨ ૪૭૯-આજ્ઞાનું સ્વરૂપ-માહાત્મ્ય અહિં ઘણું વણુછ્યું. હવે આ વિષય કહેવાથી સયું. આ ઉપદેશપદ ગ્રન્થ તા સક્ષેપથી કહેવાના પ્રયત્ન કરેલા છે. પરિપૂર્ણ પણે કાઇને ઉપદેશ અશકય છે. આ તે માત્ર દિશા ખતાવવા પૂરતા ઉપદેશ છે. તેથી હવે અભિગ્રહ વિષયક ચાલુ અધિકારમાં તેનું સ્વરૂપ-માહાત્મ્ય કહીશ. (૪૭૯) એ જ બતાવે છે— ૪૮૦-પૂર્વ કહેલા-અભિગ્રહ માહાત્મ્યના અધિકારમાં જણાવેલાથી વિલક્ષણ એવા એ વણિકપુત્રા-બે ભાઇઓનાં ઉદાહરણ કહે છે. એ ભાઇએ પ્રતિબેાષ પામ્યા છે, તેમાં એક પ્રત્રયા અંગીકાર કરીને સમુદાય, ઉંચા પ્રકારના આચાર, ગુરુકુલવાસ, ગચ્છની મર્યાદાનું પાલન આ વગેરે સહકારી કારણથી રહિત બન્યા, એટલે શીતલ (શિથિલ) વિહારી-ઢીલા આચારવાળા થયા. બીજે ભાઈ શુદ્ધ નિરતિચાર પ્રવ્રજ્યા પાલવાના સુંદર મનારથ કરતા હતા, પણ પ્રત્રજ્યા અંગીકાર કરી શકતા ન હતા. મૃત્યુ પામ્યા પછી ખંનેના ફૂલમાં ભેદ પડ્યો. શીતલ(શિથિલ)–વિહારી અને પ્રત્રજ્યાના મનારથ કરનાર તેમાં એક વિરાધક અને બીજો આરાધક મની અને જઘન્ય દેવત્વ પામ્યા. (૪૮૦) Page #376 -------------------------------------------------------------------------- ________________ આરાધક અને વિરાધક [ ૩૩૩ આ હકીકત બીજી બે ગાથાથી વિસ્તારથી સમજાવે છે-(ગ્રંથાગ્ર ૮૦૦૦) આરાધક અને વિરાધક ૪૮૧-૪૮૨–તગરા નગરીમાં વસુ નામના શેઠને સેન અને સિદ્ધ એવા નામવાળા બે પુત્ર હતા. કેઈક વખત ધર્મ નામના ગુરુની પાસે ગયા. જ્યાં તેમને ધર્મની પ્રાપ્તિ થઈ. એકને પ્રવજ્યાની પ્રાપ્તિ થઈ, પરંતુ પડિલેહણું, પ્રમાર્જના વગેરે ક્રિયા પ્રમાદ-ગે ઘટી ગઈ. બીજાને શુદ્ધ ચારિત્ર ગ્રહણ કરવાના મરથ થયા, પણ કંઈ ચારિત્ર ગ્રહણ કરી શકયો નહિ.. કેટલેક કાળ ગયા પછી તેઓ બંનેને એક સ્થળે મીલન થયું. સુખેથી બંને બેઠેલા હતા અને ગ્યપણે પિતાપિતાના વૃત્તાતો કહેવા અને સાંભળવા પ્રવર્તતા હતા, ત્યારે અકસ્માત આકાશમાંથી વિજળીનું પડવું થયું, એટલે બંને મૃત્યુ પામ્યા. ત્યાર પછી વિરાધક વ્યંતરના વિમાનમાં અને આરાધક એવા બીજા સૌધર્મ નામના વૈમાનિક વિમાનમાં ઉત્પન્ન થયા. કોઈક સમયે કેવલજ્ઞાની તે ગામમાં પધાર્યા, એટલે લોકેએ પૂછયું કે, તેમને કયાં ઉત્પાત થયો હશે ? જે પ્રમાણે વૃત્તાન્ત બન્યો, તે પ્રમાણે કહ્યું. ત્યાર પછી લોકોને શુદ્ધધર્મના મનોરથોમાં બહુમાન થયું, પણ અશુદ્ધ અનુષ્ઠાનમાં બહુમાન ન થયું. (૪૮૧-૪૮૨) ચાલુ વિષયમાં જોડતા જણાવે છે– ૪૮૩–આગળ જણ શેઠના ઉદાહરણમાં મને રથ એ જ અભિગ્રહ એમ નહિ, પરંતુ શુદ્ધ પ્રવજ્યા ગ્રહણ કરવાના મનોરથ કરવા. તેવા શુદ્ધ પ્રવ્રજપા ગ્રહણ કરવા રૂપ મનોરથનું બહુમાન કરવાથી અવિરાધનાવાળા ધર્મની પ્રાપ્તિ થાય છે. અભિગ્રહનો ભંગ ન થાય અને શુદ્ધ પ્રત્રજ્યામાં બહુમાન થાય-તેમ થયું, એટલે અવિરાધિત દેવપણાનું ઉદાર ફલ મેળવ્યું. (૪૮૩) એમ હેવાથી જે કર્તવ્ય છે, તે જણાવે છે – ૪૮૪–ભાવથી અંગીકાર કરેલ એવા પ્રકારના ચૈત્યવંદન વગેરે નિર્મલ ધર્મસ્થાનકમાં તેવા તેવા ઉચિત ગુણસ્થાનકમાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલી અલ્પ વિરાધના કર્યા વગર બુદ્ધિશાળી આરાધક આત્માએ આરાધના કરવા આદરપૂર્વક પ્રયત્ન કરો. જ્યારે શુદ્ધ ધર્મના મનોરથનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે, તો પછી શુદ્ધ ધર્મના અનુષ્ઠાનનું ફળ કેવું અધિક ઉત્તમફળવાળું થાય? આથી ઉલટું શુદ્ધ મનોરથોનું ઉ૯લંઘન કરી ધાદિ કષાયના સંકુલેશની બહુલતાવાળા ધર્માનુષ્ઠાનમાં યત્ન-આદર ન કરે. (૪૮૪) કેમ ? - તપ, સૂત્રજ્ઞાન, વિનય, પૂજા આદિ ધર્માનુષ્ઠાન સંસારના ખાડામાં પડતા જંતુને આલંબન થતાં નથી. કોને ? તે કે, સંક્ષિણ કષાયવાળા જીવને. અહિં મહિના મહિનાના ઉપવાસ કરનાર તપસ્વી સાધુ, જિનેશ્વરના આગમસૂત્રના અને અર્થના Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] ઉપદેશપદ–અનુવાદ બંનેમાં કુશલ એવા આચાર્ય, ઉદાયિરાજાને મારનાર વિનય રત્ન સાધુ, કુતલ દેશના રાજાની પત્ની આ વિષયમાં આ ઉદાહરણો જાણવાં. (૪૮૫) આ ચારે ઉદાહરણો, દરેકને ત્રણ ત્રણ ગાથા વડે–એમ બાર ગાથાઓ કહે છે ૪૮૬ થી ૪૭–પાટલિપુત્ર જેનું બીજું નામ છે, એવા કુસુમપુર નગરમાં છઠ્ઠુંઅમ આદિ કઠિન તપ કરી પોતાના દેહને દુર્બળ કરી નાખનાર અગ્નિશિખ નામના એક તપસ્વી સાધુ હતા. બીજા માત્ર વેષ ધારણ કરનાર, સાધુવેષને લજવનાર એવા અરુણ નામના તેઓ અનુક્રમે વિહાર કરતા કરતા ચોમાસાના સમયમાં ચોમાસું રોકાવા માટે વસુભૂતિ શેઠની સમીપના મકાનમાં ઉપરના અને નીચેના ભાગમાં ઉતર્યા. તપસ્વી નીચેના સ્થાનમાં અને બીજા વેષધારી ઉપરના માળ ઉપર ઉતર્યા. તેમાં નીચે ઉતરેલા તપસ્વી મુનિ તપસ્યાના અભિમાનમાં મત્ત પિતાના આત્માને વધારે મહત્ત્વ આપતા. તેમને સહન ન થવારૂપ અશુભ પરિણામ થયા કે, “આ કે અધમ પાપી અરુણ સાધુ છે કે, આ પ્રમાણે મારો પરાભવ કરી મારા મસ્તક ઉપરના માળ ઉપર ચડી બેઠે છે અને ઉપર રહેલે છે ! આમ દુર્ગતિ આપનાર અધ્યવસાય દરરોજ કરવા લાગ્યા. બીજા અરુણ સાધુને તો લગભગ દરરોજ પશ્ચાત્તાપ અને સંવેગના પરિણામ થતા હતા કે, “આવા તપસ્વી ઉજજવલ શીલાંગના ધારણ કરનાર, સર્વ જગતના જી પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર પરમકરુણાના સમુદ્ર સરખા, દર્શનમાત્રથી લોકોનાં નેત્રોને પવિત્ર કરનારના ઉપર હું વાસ કરું છું. તેથી ખરેખર હું તેમની આશાતના કરી અધન્ય થયે છું. એક તો મારામાં સાધુના જે સુંદર આચારો હોવા જોઈએ તે નથી, અને વળી આ શ્રમણસિંહ ઉપર સ્થાન કરીને રહેલો છું. એ પ્રમાણે રહેલા તેઓ પૈકી એકના ભવની વૃદ્ધિ, બીજાએ સંસારને ટ્રેક કરવો. અગ્નિશિખે સંસારની વૃદ્ધિ અને અણસાધુએ ભવની અ૯પતા કરી, ચાતુર્માસ પૂર્ણ થયા પછી બંનેએ ત્યાંથી વિહાર કર્યો. કેઈક દિવસે કેવલી ભગવંત ત્યાં સમવસર્યા. લોકોએ તેમને આ સાધુમાં વધારે નિર્જરા કોણે કરી ? તેવો પ્રશ્ન કર્યો. કેવલીએ આગળ કહેલો વૃત્તાન્ત જણાવ્યું કે, એકને ભાવવૃદ્ધિ અને બીજાએ સંસાર ટૂંકે કર્યો, તે લક્ષણ જવાબ આપ્યો. (૪૮૬ થી ૪૮૮) હવે આગમિક ઉદાહરણ કહે છે કેઈક આગમિક જ્ઞાનના જ્ઞાતા સ્વભાવથી જ બુદ્ધિ આદિ ગુણોના પાત્ર હોવાથી ઉત્તમ ગુરુની કૃપાથી સમસ્ત આગમના અભ્યાસી નિર્મલ ગચ્છનું નાયકપણું અનુભવતા હતા, પરંતુ ઋદ્ધિ-રસ–શાતા ગારવમાં પરાધીન થઈ ગયા હતા. હવે તે આચાર્યના ગચ્છમાં એક નાની વયના સાધુ હતા, તે પ્રમાર્જન, પડિલેહણ, જયણું વગેરે સાધુની સુંદર કિયા કરનાર હોવાથી સમગ્ર બુદ્ધિશાળીના માનસને સંતોષ પમાડનારા હતા. વળી વ્યાકરણ, તક, ગણિત, તિષ, સ્વસમય અને પરસમયના શાના એવા જાણકાર હતા કે, તે સમયના વિદ્વાને માં શિરોમણિભાવને Page #378 -------------------------------------------------------------------------- ________________ ઈર્ષાનું પરિણામ | [ ૩૩૫ સૂચવતા હતા. તેવા પ્રકારની કમની લઘુતાથી જ્ઞાન અને ક્રિયા બંને સાથે તેને વર્યા હતા. ત્યાર પછી લોકોને તેના ગુણો પ્રત્યે આદરભાવ વધે અને ગુરુની પૂજાની ઉપેક્ષા કરી, તે નાના સાધુ પ્રત્યે વન્દન, પૂજન, ગુણગ્રહણ, વસ્ત્ર, પાત્રાદિ પ્રતિલાભવા રૂપ બહુમાન વૃદ્ધિ પામ્યું. આ વિષયમાં કહેવાય છે કે-“શુદ્ધ ઉજજવલ આચારવાળા નાના હોય, તે પણ પ્રસિદ્ધિ પામે છે. પરંતુ તેથી ભિન્ન મલિનો નહીં, અંધકારમાં હાથીનાં દંતશળ દેખાય છે, પરંતુ હાથી દેખાતું નથી.” આ સ્થિતિ થઈ, એટલે તેના ગુરુને શિષ્ય ઉપર અતિશય ઈર્ષારૂપી ક્ષાર વૃદ્ધિ પામ્ય અને શિષ્ય પ્રત્યે પારાવાર દ્વેષકાલિમાં પ્રવર્તી. નિરંતર પ્રષ પ્રવર્તતા હોવાથી તે અશુભ કર્માનુબંધ થયો. તેવા અનુબંધમાં મૃત્યુ પામીને આ મુનિ લોકના નિવાસસ્થાનભૂત આ જ ઉદ્યાનમાં અંજનના ઢગલા સમાન કાળી કાયાવાળા અને અતિકેપપ્રસર-સહિત સર્ષ થયે. કેઈક સમયે સ્વાધ્યાયભૂમિમાં આ નાના સાધુ જતા હતા, ત્યારે અકસ્માત વગર નિમિત્તે અપશકુન થયાં. નવા આચાર્યે ત્યાં જવા માટે દરેકને રોક્યા. ગુરુએ કહ્યું કે, “આ કૃત્રિમ અપશકુનનું નિમિત્ત થયું છે. મુલ્લક તરફ વેગથી આવતું હોવાથી આ કેઈક પ્રત્યેનીક જણાય છે, તેમ ઓઘ જ્ઞાન થયું, પરંતુ આ તે જ છે–એવું વિશેષ જ્ઞાન ન થયું. સર્પ દેખ્યા પછી નવીન આચાર્યને પ્રત્યેનીકપણાનું સામાન્ય જ્ઞાન થયું. કોઇક સમયે કેવલીનું આગમન થયું. વિશેષ કથન કરી એમ જણાવ્યું કે-આ સર્પ તે તમારા પૂર્વના આચાર્ય છે, આ ક્ષુલ્લક પ્રત્યે કપ વધારવાથી મરીને સર્પ પણે ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે કથન કર્યું. એટલે સાધુઓ સંવેગ પામ્યા. “અહો ! કષાયોની દુરંતતા કેવી આકરી અને દુઃખદાયક છે.” જેઓ સમગ્ર વિદ્વાનોના સમુદાયના ચિત્તને ચમત્કાર કરાવનાર વર્તમાન યુગમાં એક અપૂર્વ આગમજ્ઞાન પ્રાપ્ત કરીને, આપણું સરખાને ધર્મ પમાડીને હવે ઉદ્વેગ પમાડનાર સર્પપણું પામ્યા! કેવલિના વચનથી સર્વ સાધુઓએ એક સાથે હાથ જોડીને અમારા અપરાધની ક્ષમા કરો.” એમ ક્ષમાપના માગી. તે સપને પણ જાતિસ્મરણ થયું. અનશન કર્યું, આરાધના કરી, પંડિતમરણથી મૃત્યુ પામી દેવલોક-લાભ લક્ષણ ફળ મેળવ્યું. (૪૮૯ થી ૪૯૧) આગમિક આખ્યાનક પૂર્ણ થયું. વિનયરત્નનું ઉદાહરણ જે રૂપે બન્યું હતું, તે રૂપે કહેવાય છે– આગળ કહ૫કમંત્રીના ઉદાહરણમાં કહેલ આ પાટલિપુત્ર નગરમાં ઉદાયી નામના રાજા હતા. તેવા તેવા કારણોમાં સામંતને વારંવાર આજ્ઞા મોકલતા હતા અને કાલ પસાર કરતા હતા. કેઈક વખત એક સામંત રાજા ઉપર આજ્ઞા આવી એટલે તેને ચિંતા ઉત્પન્ન થઈ કે, અંકુશથી જેમ હાથી, તેમ આની આજ્ઞા કાયમ આવ્યા કરે છે, મસ્તકથી આજ્ઞા ઉતરતી નથી, જેથી કષ્ટપૂર્વક ભયમાં જીવિત પસાર કરવું પડે છે. તેથી પિતાની પરિમિત વિશ્વાસુ પર્ષદામાં પિતાનો અભિપ્રાય પ્રકાશિત કર્યો કે, આપ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] ઉપદેશપદ-અનુવાદ ણમાં તે કોઈ જીવ નથી કે, “જે ઉદાયિરાજાના ઉગ્ર શાસનને નાશ કરે.” હવે આગળ ઉદાયી રાજાએ કઈક તેવા અપરાધથી એક રાજાનું રાજ્ય છીનવી લીધું હતું, તે રાજાને એક કુમાર તેનું વેર લેવા પાછળ લાગેલું હતું, તેણે અહિં પર્ષદામાં કહ્યું કે, “હું એકલો જ તેને વિનાશ પમાડું, માટે મને આજ્ઞા આપો.” આ રાજાએ તેની વાત સ્વીકારી. તે પાટલિપુત્ર નગરે ગયો. ઘણા ઉપાય કર્યા, પરંતુ રાજકુલમાં પ્રવેશ મેળવી શક્યો નહિં. ત્યાં સાધુઓને રોક-ટોક વગર અખલિતપણે જતા આવતા જોયા. તેણે વિચાર્યું કે, “રાજકુલમાં પ્રવેશ કરવાને આ ઉપાય સુંદર છે. તેથી દીક્ષાનાં વ્રતો સ્વીકારવા લક્ષણ સંસાર-નિષ્કમણું કાર્ય કર્યું. ચક્રવાલ સામાચારી લક્ષણવાળી સાધુકિયા ભણવાની શરુ કરી. સર્વ સાધુવિષયક વિનયમાં મહાપ્રયત્ન-આદર કરવા લાગ્યું. એ વિનય દરેકને કરતો, જેથી દરેક સાધુઓ પ્રભાવિત થયા અને વિનયમાં રત એવા અર્થવાળું, ગુણ પ્રધાનતાવાળું “વિનય રત્ન” નવું નામ સ્થાપન કર્યું. એમ વિનય કરતાં તેનાં બાર વરસ પસાર થયાં. ગુરુ મહારાજ પણ તેના ઉપર વિશ્વસ્ત બન્યા. રાજા અષ્ટમી, ચતુર્દશીએ પર્વ દિવસને પૌષધ કરતા હતા. ગુરુ સાથે રાજકુલમાં તેને પ્રવેશ થયે. પૌષધવાળા રાજા અને આચાર્ય બંને રાત્રે સુઈ ગયા. એટલે કંકલેહની છરી રાજાનું ગળું કાપવા માટે ગળા પર મૂકી, પેલો વિનય રત્ન ત્યાંથી બહાર નીકળી ગયો. ગુરુને ખબર પડી, એટલે જાગ્યા. વૃત્તાન્ત જાણે કે-અધમશિષ્ય આ કાર્ય કરીને ચાલ્યો ગયો છે, નક્કી શાસન-ઉડ્ડાહના થવાથી મારો સંસાર ઘણો લાંબો થશે.”—એમ વિચારી તે કાળે કરવા યોગ્ય કાર્યો કરી તે જ કંકલેહની છરી પોતાના ગળા ઉપર વાપરી. બંને દેવલોકે ગયા. જ્યારે પેલો બાર વરસ વ્રત પાલન કરીને અતિસંલેશ પરિણામના ચગે અનંતા ભ સુધી દુઃખમય સંસારમાં રખડશે. વિનયરત્નનું આખ્યાનક સમાપ્ત થયું. (૪૯૨ થી ૪૯૪) હવે કુંતલદેવીનું ઉદાહરણ કહે છે – જિનભવન, જિનબિંબ, જિનયાત્રાદિક સમ્યકત્વના આચારો પોતાની શોકોને કુંતલદેવી શીખવતી હતી. તે બીજી રાણીઓ પણ કુંતલાદેવી પાસે સમ્યકત્વ પામી હતી અને સમ્યકત્વની કરણી ઓ કરતી હતી. રાજ્યલક્ષમી એક ભર્તારની છે. દરેક રાણીઓ તે પતિના દ્રવ્યથી વિશેષ પ્રકારના ઉપચારવાળી પ્રભુભક્તિ કરતી હતી, તે વિષયમાં કુંતલા રાણીને સર્વેની વિશેષ પૂજા કરતી દેખી ઈર્ષ્યા ઉતપન્ન થઈ, એટલે ઈષ્પષના વિકારવાળી પુષ્પ, ધૂપ વગેરે ઉપચાર પૂજા હંમેશાં બીજી દેવીઓના કરતાં અધિક દ્રવ્યના ખર્ચવાળી પ્રભુપૂજા કરવા લાગી. એ પ્રમાણે તેને કાળ પસાર થતો હતે. કેઈક સમયે કુંતલાદેવીને મરણાવસ્થા ઉચિત માંદગી આવી. તેવી અવસ્થામાં તેવા પ્રકારના પ્રયજન યેગે પૂર્વે અનુભવેલ પટરત્ન, કંબલરત્ન વગેરે તેની પાસેથી રાજાએ ગ્રહણ કરી લીધાં. આથી તેને આર્તધ્યાનરૂપ અપધ્યાન થયું. ત્યાર પછી મૃત્યુ પામી. તે સ્થળમાં જ કૂતરીપણે ઉત્પન્ન થઈ. કેઈક કાળે કેવલી ભગવંત ત્યાં Page #380 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ સફલા [ ૩૩૭ પધાર્યા. ત્યારે લેકએ તેના સંબંધી પ્રશ્ન કર્યો. કેવલીએ તે વૃત્તાન્ત કહ્યો. બાકીની. રાણીઓને સાંભળીને વૈરાગ્ય થયો કે-“અહો ! આ ઈર્ષ્યા દુરંત છે કે, આટલો ધર્મ કરનારી હોવા છતાં આ કૂતરી થઈ!” ત્યાર પછી બાકીની દેવીએ તે કૂતરીને દેખવા લાગી. કૂતરીને પિલી દેવીઓ ઉપર સ્નેહ પ્રગટ થયા. દેવીઓએ ધૂપ, પુષ્પાદિકથી અનુરૂપ તેની પૂજા કરી. પૂર્વભવનું તેને સમરણ થયું. તેને બધિ પ્રાપ્તિ થઈ. પલીઓએ તેને ખમાવી. શાન્ત બની, તેને આરાધના કરાવી. (૪૫ થી ૪૯૭) કુંતલાદેવીનું ઉદાહરણ સમાપ્ત. હવે ઉપસંહાર કરતા કહે છે – ૪૯૮-ક્ષપણાદિ ઉદાહરણાનુસારે દુઃખસ્વરૂપ, કષાયસ્વરૂપ, દુઃખફલ, શારીરિક માનસિક આધિ, ઉપાધિની પરંપરાવાળા, કષાયની મલિનતાવાળા આ સંકલેશે છે. આ કારણે આજ્ઞાના સમ્યગૂ પ્રગ પૂર્વક–જિનાજ્ઞા પ્રમાણે મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ કરી હંમેશ માટે આવા ફલેશન સર્વથા ત્યાગ કરવો. (૪૯૮) જે જીને વિષે દેવાતે ઉપદેશ સફલ થાય, તે પ્રતિપક્ષ-સહિત કહે છે – सफलो एसुवएसो, गुणठाणारंभगाण भव्वाणं । परिपडमाणाण तहा, पायं न उ तट्ठियाणं पि ॥४९९॥ - ૪૯ –સમ્યગદષ્ટિ આદિ ગુણસ્થાનકે જેના આત્મામાં પ્રવર્તતાં હોય, ગુણસ્થાન આરંભેલા હોય, તેવા ભવ્યાત્માઓને આ સંકુલેશને ત્યાગ કરવારૂપ આપેલ ઉપદેશ, તે સફલ થાય છે. વિવક્ષિત ગુણસ્થાનને ગ્ય પ્રાપ્ત કરેલા સંપૂર્ણ ભાવવાળા જીએ જે તેવા પ્રકારના ફિલષ્ટ કર્મોદયથી તે તે ગુણસ્થાનકરૂપી મહેલના શિખર ઉપરથી નીચે પડવાનો પ્રારંભ કરેલ હોય, તે તેવા આત્માને પ્રાયઃ આ ઉપદેશ સફલ થાય છે. પ્રાયઃ એટલા માટે જણાવ્યું છે કે, નિકાચિત કર્મના ઉદયવાળા હોય અને તેઓએ પતન પામવાનું આરંભેલું હોય, તેને જે ઉપદેશ આપવામાં આવે, તે નિષ્ફલ થાય છે. પરંતુ જેઓ સોપકમ કર્મવાળા હોય, તેઓને આ ઉપદેશ સફળ થાય છે. પરંતુ જેઓ સર્વ પ્રકારે ગુણસ્થાનકમાં રહેલા હોય, તેઓ પ્રત્યે ઉપદેશ સફલ ન થાય. (૪૯) એ ઉપદેશ આશ્રીને કહે છે – - ૫૦૦–આ ઉપદેશ તે સહકારી કારણ જ છે, પિતપતાની ચેગ્યતાનુસાર ગુણસ્થાનકને આરંભ કરનાર, તેમજ સ્થિરતા કરી શકે તેવા ગુણ થાનકથી પડતા આત્માઓ માટે. તે માટે દષ્ટાંત આપે છે કે-કુંભાર ચકભ્રમણ કરવામાં જેમ દંડને ઉપગ કરે છે તેમ. તે આ પ્રમાણે–ભ્રમણ શરુ ન થયું હોય તો દંડથી ચકભ્રમણ કરાય છે, આરંભેલું ભ્રમણ તેનો વેગ ઘટી ગયેલ હોય, તે વેગ વધારવા દંડનો ઉપયોગ કરાય છે.–એ પ્રમાણે ઉપદેશ આપવામાં વિચારવું. બ્રમણ ચાલુ હોય અને મંદભ્રમણ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] ઉપદેશપદ-અનુવાદ દૂર થયું હોય, પછી ભ્રમણકા માં તે દંડ નકામા ગાય છે. તે પ્રમાણે સ્વગુણસ્થાનકની ક્રિયા ચેાગ્યપણે જેઓએ આરભેલી હોય, તેમને ઉપદેશ આપવા નિરક છે. (૫૦૦) હવે અહિં પરમતની આશંકાના પરિહાર કરતા કહે છે— ૫૦૧—આ ઉપદેશ કેાને કરેલા સફળ થાય, તે આગળ જણાવી ગયા. તે પછી દરરોજ સૂત્ર અને અર્થની પેરિસી કરવાનું કેમ જણાવ્યું ? અહિં શ્રુત ભણનારા એ પ્રકારના હોય છે. એક તીત્ર બુદ્ધિવાળા અને બીજા મંદબુદ્ધિવાળા, જે તીત્ર બુદ્ધિવાળા છે, તે પ્રથમ પેરિસીમાં સૂત્ર ગ્રહણ કરે છે અને બીજી પેરિસીમાં અર્થ. એટલે પ્રથમ પેરિસીમાં કરેલા સૂત્રના અર્થ બીજી પેરિસીમાં શ્રવણ કરે છે. જે તેવા પ્રકારના તીત્ર બુદ્ધિવાળા નથી, તેઓ અને પેરિસીમાં સૂત્ર જ ભણે છે. કાલાંતરે બુદ્ધિ-પ્રક પ્રાપ્ત કરે, ત્યારે અને પેરિસીમાં પણ ભણેલાં સૂત્રના અર્થ સાંભળવાના પ્રયત્ન કરે. અહિં સમાધાન આપે છે. તે સૂત્ર અને અના આગળ આગળના સ્થાનાના અપૂર્વ અપૂર્વ સ્વરૂપવાળા વિષયા પ્રતિપાદન કરેલા છે, એવા રૂપે સૂત્ર અને અની પારિસી કહેલી છે. તેથી સૂત્ર અને અથ પેરિસીના ઉપદેશના દોષ ગણેલા નથી. (૫૦૧) તે જ વિચારે છે— ૫૦૨દરરાજ નવું નવું અપૂર્વ શ્રુતરૂપ સૂત્ર અને અર્થનુ ગ્રહણ કરે, તેા શાસ્ત્રમાં કહેલું છે કે- દરાજ અપૂર્વ અપૂર્વ જ્ઞાનાભ્યાસ કરે, તેને સમગ્ર જ્ઞેય પદાર્થો અવલેાકન કરાવવામાં કુશળ એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે કારણથી આ સૂત્ર અને અથ પેરિસીના ઉપદેશ સમજવા. કહેવાના એ અભિપ્રાય છે કે-આ નવ નવ જ્ઞાન મેળવવું, તે ગુણસ્થાન આરંભ કરનારનું નથી કે ગુણસ્થાનકથી પડતાનું પણ નથી; પરંતુ આર ંભેલા ગુણસ્થાનક ઉચિત કાર્યાનુ છે. કેવલજ્ઞાનપ્રાપ્તિનુ' અવધ્ય ખીજ-કારણ હાય, તેા સૂત્ર અને અર્થ છે-માટે તે પેરિસીના ઉપદેશ કરેલે છે. (૫૦૨) વળી ૫૦૩સમ્યગ્દર્શનાદિ ગુણ વિશેષ-પરિણતિ સ્વરૂપ ગુણસ્થાનના પરિણામ હાવા છતાં તીર્થંકર, ગણધર વગેરેની સૂત્ર-અર્થની વ્યાખ્યા સ્વરૂપ પ્રજ્ઞાપના વગર પેાતાનામાં રહેલી ગુણસ્થાનકની પરિણતિને-પાતાની મેળે ગુણુઠાણાની પરિણતિને નુકશાન કરનાર અશુભ અધ્યવસાયને દૂર કરવા સમ ખની શકતા નથી. આ વાત નક્કી છે, ચાલુ ગુણસ્થાનને અત્યંત આરાધવાથી તેને નડતા સક્લેશાની હાનિ થાય છે. (૫૦૩) ૫૦૪-પૂર્વે જણાવેલા ગુણસ્થાનક વિષયક અણુવ્રતા જેવા કે સ્થૂલ પ્રાણાતિપાતવિરમણથી માંડી રાત્રિભાજનની વિરતિ સુધી અને અપશબ્દથી બીજા પણ ગુણવ્રતશિક્ષાત્રતાને આશ્રીને ઈષ્ટ વસ્તુ સિદ્ધ કરનાર એવાં આગળ જણાવીશું, તે ઉદાહરણેા જિનપ્રવચનમાં પ્રસિદ્ધિ પામેલાં છે. (૫૦૪) તે જ કહે છે— Page #382 -------------------------------------------------------------------------- ________________ મત–પાલન—દેઢતા જિનધમ, શ્રાવક-દૃષ્ટાંત [ ૩૩૯ 14. ૫૦૫—૧ શ્રાવકપુત્ર જિનધર્મ, ૨ સત્ય નામવાળા, ૩ ગેાષ્ઠી શ્રાવક, ૪ પ્રશસ્ત મતિવાળા સુદર્શન, ૫ ધર્મનન્દ, ૬ આરેાદ્વિજ, ૭ કૃતપુણ્ય. (૫૦૫) ઉદ્દેશ-ક્રમાનુસાર નિર્દેશ હોય, તે પ્રમાણે ન્યાયથી જિનધમ દૃષ્ટાંત પાંચ ગાથાથી કહે છે ૫૦૬ થી ૫૧૦—દક્ષિણાપથ દેશના મુખની શેાભા સમાન ભરુકચ્છ( ભરૂચ ) નામના નગરમાં અણુવ્રતા ધારણ કરનાર જનધનામના શ્રાવકપુત્ર હતા. કોઇક સમયે સ્વેચ્છાએ તે નગરના ભંગ કર્યા અને મ્લેચ્છે તે શ્રાવકપુત્રનું અપહરણ કરી લઇ ગયા. સામા કિનારા પર રહેલા કાંકણુ આદિક દેશમાં તેને વેચી નાખ્યા. અનુક્રમે કિનારા પર રહેલા કાઇક ગામના રાજાના રસાયાના હાથમાં તે આજ્યેા. રાજરસાયાએ કાઈ દિવસ આ જિનધર્મ શ્રાવકને આજ્ઞા કરી કે, લાવક( તેતર ) નામના પક્ષીઓને ઉચ્છ્વાસ લેતા બંધ કર અર્થાત્ મારી નાખ. તેને અત્યંત દયા આવી. એટલે પિંજરામાં રહેલા લાવક પક્ષીઓને ઉચ્છ્વાસ-મેાચન એટલે તેને પાંજરામાંથી મુક્ત કર્યા-ઉડાડી મૂક્થા. રાષાયમાન થયેલા રસાયાએ તેને અત્યંત માર માર્યા. વળી ખીજી વખત આજ્ઞા કરી અને ઉપરાંત કહ્યું કે, કિંમત આપીને ખરીદેલેા તુ ખરેખર અમારો દાસ-ગુલામ છે, માટે અમારી આજ્ઞા પ્રમાણે કર. શ્રાવકપુત્રે કહ્યું કે, આ લાવક પક્ષીઓને કે, બીજા કાઇ પ્રાણીએને ન મારવાની મારી પ્રતિજ્ઞા છે. તમારી આજ્ઞા સત્ય અને ઊંચત હાય, તે કરવા તૈયાર છું, પરંતુ લાવક પક્ષીઓને મારવાની પાપવાળી આજ્ઞા નહિં પાલન રુ' ત્યારે રસાયાએ કહ્યું કે, “લાવકના વધ કરવામાં જે પાપ-દોષ લાગે, તે પાપ હું ભાગવીશ.' જિનમેં કહ્યું કે, આ તારી વાત તત્ત્વ-પરમાર્થ વગરની અજ્ઞાનતા ભરેલી છે કે, ' બીજા જીવાને હણે અને વધનું પાપ બીજાને લાગે અને ઘાતકને પાપ ન લાગે! અગ્નિના ઉદાહરણથી. ‘ પેાતાના સબંધવાળી વસ્તુ સિવાયની બીજી વસ્તુને અગ્નિ વડે દાહ લાગી શકતા નથી. પેાતાના સબંધમાં આવતી વસ્તુને અગ્નિ ખાળે છે. સબંધમાં ન આવે, તેને દાહ થતા નથી’–એમ જવાબ આપ્યા, એટલે જિનધમ ને લાકડી, મુષ્ટિ પ્રહાર વગેરેથી તેને ખૂબ માર્યાં. દીન-પ્રલાપ કરતા હતા, એટલે રાજાના સાંભળવામાં આવ્યા. વૃત્તાન્ત પૂછ્યો. જીવાની અહિંસાની પ્રતિજ્ઞા-વિષયક. રાજાને આશ્ચર્ય થયું કે, ‘ પારકાને આધીન થયેલા હોવા છતાં પેાતાના પ્રાણથી નિરપેક્ષ ખની પેાતાનું અહિંસાવ્રત કેવી રીતે પાલન કરે છે!' રાજાએ તેના અંદરના સાચા ભાવપરિણામની પરીક્ષા કરવા માટે કપટથી કાપ પ્રદર્શિત કર્યા અને કહ્યુ કે, ‘અરે સેવકે ! આના ઉપર હાથી ચલાવી તેને મારી નાખા.' હાથીએ પૃથ્વી ઉપર તેને લાબ્યા, પછી રાજાએ કહ્યું કે, તારા અભિગ્રહ છેાડે છે કે કેમ ?” ત્યાર પછી રાજાને ખાત્રી થઈ કે, એના અભિગ્રહ નિશ્ચલતાવાળા છે. રાજાએ રસાયાને આજ્ઞા કરી કે, ‘તારે તેના અભિગ્રહ–વિરુદ્ધ આજ્ઞા ન કરવી.’હાથી પાસેથી તેને મુક્ત કર્યાં. ત્યાર પછી રાજાને ખાત્રી થઈ કે, ‘નક્કી આ પેાતાના પ્રાણના ભાગે પણ પારકાના પ્રાણ રક્ષણ કરવાના કુશળ ચિત્તવાળા છે’–એમ વિચારીને સુંદર આદર-સત્કાર પૂર્વક રાજા-યાગ્ય C Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] ઉપદેશપદ-અનુવાદ વસ્તી ભાગ-સુખવાળા બનાવ્યેા. ‘તારે મારા અંગરક્ષક તરીકે હંમેશાં રહેવું’– એવા રાજ્યાધિકાર આપ્યા. (૫૧૦) ચાલુ વ્રતપરિણામને આશ્રીને કહે છે— ૫૧૧—આ પ્રકારે જિનધ-શ્રાવકપુત્રના ઉદાહરણ અનુસાર નિરૂપણ કરેલા વ્રત– પરિણામ ધીર, ઉદાર, મહાન સમજવા. બીજા ચાહે તેટલા વ્રત છેડાવવા પ્રયત્ન કરે, તે પણ વ્રતમાં અડાલ રહે, તે ધીર, ઉત્તમ માક્ષલ-દાયક હાવાથી ઉદાર, ચિંતામણિ, કામધેનુ, કલ્પવૃક્ષ, પ્રસન્ન થયેલ દેવ કરતાં પણ વ્રત પાલન ચડિયાતુ છે—આવી દૃઢ માન્યતા રાખવી. આમાં હેતુ કહે છે-ત-પાલનમાં હેતુ, સ્વરૂપ ફૂલ જાણેલુ હાવાથી, બીજી આ આમ જ છે, એવી નિલ સાચી શ્રદ્ધા હેાવાથી, વળી ત્રતપરિણામના તત્ત્વસ્વરૂપ ભાવ ઉત્પન્ન થયેલેા હેાવાથી. કહેવાની મતલખ એ છે કે-ત્રત ન ગ્રહણ કરવાના પરિણામ તેા તત્ત્વભૂત પદાર્થાનુ' અજ્ઞાન અને અશ્રદ્ધા હોવાથી વળી અત્રત એ જીવને સ્વભાવ નથી, પણ વિકાર છે; તેથી તે ધીર, ઉદાર અને મહાન ન હોવાથી તેને ચલાયમાન કરવા સહેàા અને શકય છે. વ્રતના પરિણામવાળા તેા તેનાથી વિપરીત હેાવાથી Àાભાયમાન કરવા શક્ય નથી. (૫૧૧) તે જ કહે છે— ૫૧૨—હેતુ, સ્વરૂપ અને ફૂલથી જીવહિંસારૂપ દોષને જાણે, મિથ્યાત્વમેાહનીયના ઉદય ચાલ્યા ગયેલા હેાવાથી વિરતિની શ્રદ્ધાવાળા હોય, તે મનની શુદ્ધિપૂર્વક ભાવથી દાષાથી નિવૃત્તિ અર્થાત્ વિરતિ ગ્રહણ કરે છે. નહિંતર જ્ઞાન અને શ્રદ્ધાના અભાવમાં કોઈ પણ લાભાદિ કારણે દોષમાં પ્રવૃત્તિ ન કરે, તેા પણ પરમાથી વિરમેલે ગણાતા નથી. જેમ દાહક શક્તિ નાશ પામી ન હોય, અને કોઈ કારણથી વિરુદ્ધ ગુણના કારણે અગ્નિ ન ખાળતા હોય, તેા પણ તે ખાળનારા જ છે, એ પ્રમાણે જ્ઞાન-શ્રદ્ધાના અભાવમાં દોષની નિવૃત્તિ ન થાય તેા ભાવથી, દ્વેષથી ન નિવતેલા જ ગણાય છે. હજુ કાઇ પણ દોષક્તિ નાશ ન પામેલી હાવાથી. (૫૧૨) ક્રી પણ ચાલુ વાતને જ સમન કરતા કહે છે— ૫૧૩—અગીકાર કરેલા વ્રતના વિનાશમાં નરકનાં દુઃખા ભાગવવાં પડે, તે દોષફળને જાણવા છતાં, એ જ પ્રમાણે વ્રત–પાલનથી સ્વર્ગાદિક સુખ પ્રાપ્ત થાય છે-એમ શ્રદ્ધા કરતા એવા સાત્ત્વિક-ધીરપુરુષ વિપરીત કાય કેમ કરે? અર્થાત્ વ્રત અંગીકાર કરીને તેના ભંગ કાપિ ન કરે-એ ભાવ સમજવેા. (૫૧૩) ૫૧૪——વ્રત–ભંગ કરવામાં ઇન્દ્રિયાનુકૂળ મનને પ્રીતિ ઉત્પન્ન કરનાર અલ્પકાલીન અલ્પમાત્ર સુખની પ્રાપ્તિ થાય છે, અને વ્રત-ભંગ ન કરવામાં નિર્વાણાદિ મહાલની પ્રાપ્તિ થાય છે. આ વાત નિશ્ચિત જ છે—એમ માનનાર મહાબુદ્ધિશાળી આરાધક આત્મા પરમગુરુ અરિહંત ભગવંતની વ્રત–પરિપાલન કરવા રૂપ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. (૫૧૪) તથા— ૫૧૫—સુંદર ક્રિયારૂપ વ્રત-પરિણામ એ જીવના પેાતાના સ્વભાવરૂપ છે. ક Page #384 -------------------------------------------------------------------------- ________________ સત્ય શ્રાવક [ ૩૪૧ સામર્થ્યને નિગ્રહ કરવાથી ઉત્પન્ન થયેલ હેવાથી વ્રત પરિણામ-વિરતિ એ બાહ્ય સ્વરૂપ નથી, પણ આત્મસ્વરૂપ છે. જે એમ ન માનીએ, તો આ જીવ કર્મોદયથી ઉત્પન્ન થયેલા એવા વિકારવાળે, અત્રતવાળો માનવો પડે. આ કહેલા ન્યાયથી આ વ્રતના પરિણામ તે સ્વરૂપથી જીવનું લક્ષણ છે-એમ પરમાર્થથી વિચારવું જોઈએ—એટલે વિરતિ, પશ્ચફખાણ કરવાં–પાપનો પરિહાર કરે, સંયમમાં રહેવું–આ વગેરે જીવનો પિતાને સ્વભાવ છે અને વિરતિ ન કરવી, પચ્ચક્ખાણ ન કરવાં, પાપ ન છોડવાં, અસંયમમાં રહેવું–આ જીવનો વિકાર છે. તેથી કરીને “અંતરંગ અને બહિરંગ વિધિમાં અંતરંગ વિધિ બળવાન છે.” તે ન્યાયથી વ્રત પરિણામ એ બળવાન જ છે. (૧૫) હવે પહેલાં ૫૦૫ મી ગાથામાં કહેલા સત્યના બીજા ઉદાહરણને કહે છે – ૫૧૬ થી પરવટપદ્રક” નામના ગામમાં આણુવ્રત આદિ શ્રાવકનાં વ્રત ધારણ કરનાર તરીકે પ્રસિદ્ધિ પામેલ સત્ય નામનો વણિકપુત્ર હતો. કોઈક સમયે પિતાના ભાઈ સાથે પારસકૂલ નામના દ્વીપ વિષે જતો હતો. હવે પાછા આવતાં જે વૃત્તાન્ત અન્ય તે કહે છે. વહાણમાં રહેલા બીજાઓ સાથે જળમાં ઉપરના ભાગમાં રહેલા એક મહામસ્યાને દેખીને એમ કહેવા લાગ્યા કે, “આ મોટો મર્યા છે. ત્યારે આ સત્યના ભાઈએ એમ કહ્યું કે, “આ તો એક બેટ છે.” એમ તેમની સાથે વિવાદ થયો. ભાઈએ તે વિવાદ-વિષયક હેડમાં જે હારી જાઉં તો પોતાના ઘરનું સર્વસ્વ આપી દેવું. સત્યભાઈએ મના કરી કે, “આવી શરત કરવી યોગ્ય નથી.” તે પણ બલાત્કારથી હઠ કરીને પોતાની વાત પકડી રાખી અને શરતથી પાછો ન વળે. હવે આ મોટો મસ્ય છે કે બેટ છે, તેની પરીક્ષા કરવા માટે વહાણ ચલાવનાર એક પુરુષે તેની પીઠ ઉપર અગ્નિ સળગાવ્યો. ત્યાર પછી પીઠ બળવા લાગી, એટલે મત્સ્ય પાણીમાં ડૂબકી મારી. સત્યના ભાઈએ વાત શરત માન્ય ન કરી, એટલે રાજદરબારમાં વિવાદ ચાલ્યો. રાજાએ પૂછયું કે, “આ વિષયમાં સાક્ષી કોણ છે?” પ્રતિવાદીએ કહ્યું કે, “સત્ય નામનો તેને સગોભાઈ સાક્ષી છે.” રાજાના મનમાં થયું કે, “ભાઈ સાથે ભાઈ તે ભળી જાય, ભાઈ વિરુદ્ધ સાક્ષી નહિં આપે, આમ તેને સાક્ષી તરીકે લાવવો યુક્ત ન ગણાય”—એ કારણથી રાજાએ તેની પરીક્ષા આરંભી. નગરના પ્રધાનભૂત એવા વણિક આગેવાનને પૂજાસત્કાર કર્યો અને તેને ભલામણ કરી કે-“સત્યને પૂછો કે, વિવાદમાં શે સાચો પરમાર્થ છે?” શેઠે સત્ય પાસેથી સાચો પરમાર્થ જાયે, તે વાત રાજાને નિવેદન કરી, તેણે પણ પ્રતિવાદીને સર્વસ્વ સમર્પણ કર્યું. વળી સત્યની પૂજારૂપ સર્વ શ્રેષ્ઠીઓના વર્ગમાં પ્રધાનભાવને પામેલે, જેથી આખા નગરની ચિંતા કરનાર બન્યો અને આખી જિંદગી માટે નગરશેઠની પદવી અને આજીવિકા સ્વઈચ્છાનુસાર પ્રાપ્ત કરી. લોકો વિચારવા લાગ્યા કે-“સત્યે ખરેખર ભાઈના નેહની ઉપેક્ષા કરીને સત્ય વ્યવહારનું આલંબન કર્યું.” આમ થયું, એટલે ઉત્પન્ન થયેલા સંતોષવાળા વણિકે તેમનું સર્વસ્વ ધન છેડી દીધું અર્થાત્ પાછું આપ્યું. (૫૧૬ થી ૫૨૦) શ્રાવકપુત્રનું ત્રીજું ઉદાહરણ કહે છે – Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ] ઉપદેશપદ– અનુવાદ પ૨૧ થી પ૫–અહિં દક્ષિણ-મથુરા જે કાંચી તરીકે સર્વત્ર પ્રસિદ્ધ હતી. ત્યાં કેઈક દુર્જનોની એક ટેળી એકઠી થઈ હતી. સદાચારવાળે એક શ્રાવકપુત્ર તેમાં જોડાયો હતો. એ પ્રમાણે કાળ પસાર થતા હતા. કોઈક સમયે દક્ષિણ-મથુરામાંથી લોકે બહાર ગયા હતા–વેરાન બન્યું હતું, ત્યારે એક બિચારી ઘરડી ડોસીને ત્યાંથી તેનું સર્વસ્વ હરણ કરવા ગયા. તેમાં શ્રાવકે કશા કાર્યમાં સાથ ન આપે. ડોસીએ જાણ્યું કે, “દુર્લલિત ગેષ્ઠીએ (ટોળકીએ) મારું સર્વસ્વ હરણ કરવાનું કાર્ય શરૂ કર્યું છે, તે સમયે ડોસી પગમાં પડવાના બાનાથી “અરે ! મારું ઘર ન લૂટ” એમ કહેતી અને પગનો સ્પર્શ કરતી હતી અને દુર્લલિત ટોળીના પુરુષોના પગમાં મેરના તાળવામાં લાગેલા પિત્તના રસ વડે કરીને નિશાની કરી લીધી. તેમાં ડોસીના ઘરના દ્રવ્યની વહેચણી ચોરી કરતા હતા, તેમાંથી શ્રાવકે ભાગ ગ્રહણ ન કર્યો. તથા તેમની ગોષ્ઠી છોડવાના શ્રાવકના પરિણામ થયા. આમની સબત સુંદર પરિણામવાળી નથી, માટે તેમનાથી છૂટી જવું સારું છે. પ્રાત:કાળે ડોસીએ રાજાને ફરિયાદ કરી, એટલે રાજાએ તે ટોળકીને બોલાવી લાવવા આજ્ઞા આપી. તેમાં શ્રાવકપુત્ર ન આવ્યું. રાજદરબારમાં આવેલા સર્વેને પૂછયું કે-“તમે આટલા જ છો કે, બીજા પણ હજુ કઈ સાથીદાર છે?” એટલે તે દુર્લલિત મંડળીએ શ્રાવકપુત્રનું નામ આપ્યું. તેને બેલા. આ વેલો, છતાં પણ મયૂરના પિત્તની નિશાની વગરનો તે એકલે હતો. “તને નિશાની કેમ નથી ?” તે ભાવને રાજાએ તેને પ્રશ્ન કર્યો. તેના મનમાં ચિન્તા થઈ કે, “નિશાની નથી, તેનું કારણ કહેવું કે ન કહેવું?” આ પ્રકારે મૌન બાંધી રાખ્યું અને શ્રાવકપુત્રે રાજાને જવાબ ન આપ્યો. એટલે રાજાએ પૂછ્યું કે, “આ ગોષ્ઠીનો આશ્રય તે જ્યારથી કર્યો છે?” શ્રાવકપુત્રે કહ્યું કે, “આજથી જ’ રાજાએ પૂછયું કે, “ક્યા કારણથી આશ્રય કર્યો?” શ્રાવકપુત્ર- અજાણપણામાં-બિનસાવધાનીમાં, ત્યાર પછી ચેરી વિષયક પ્રશ્ન કર્યો કે, “તમે ડોસીને ત્યાં રાત્રે ચોરી કેમ કરી?” એવા પ્રકારના પ્રશ્નથી દુલંલિત-સોનેરી ટોળીવાળા સર્વે ભ પામ્યા, શ્રાવક ન ગભરાયો. પરંતુ માત્ર પિતે એકલો અપરાધી ન હોવાથી ભ ન પામ્યા. ત્યાર પછી રાજાએ તેની યથાર્થ મનોવૃત્તિ જાણવા માટે ક્ષેભ અને અક્ષેભ દ્વારા તેના પરિણામ-વિશેષનો નિશ્ચય કર્યો. વિશેષ પૃચ્છા કરી. તેમાં તમારામાં ચાર કેણ છે અને અચોર કોણ છે?” એમ ફરીથી પૂછ્યું, ત્યારે સાચી હકીકત નિવેદન કરી. ત્યાર પછી ચોરે હતા, તેને શિક્ષા કરી અને પિતાના વ્યવહારને ઉચિત એવી શ્રાવકપુત્રની સત્કાર-પૂજા કરી. ચિરોને અપરાધહેતુથી શિક્ષા અને શ્રાવકની ગુણને અંગે પૂજા કરી. (૫૨૧ થી પર૫) હવે ચોથું ઉદાહરણ કહે છે— સુદર્શન-કથા અનેક પુરાણી દેવકુલિકાઓ અને સરેવરથી યુક્ત જેને તલભાગ છે અને આકાશ સ્થલમાં ઉંચે અનેક દવાઓ ફરકી રહેલી છે, એવી કૌશાંબી નામની નગરી હતી. જે Page #386 -------------------------------------------------------------------------- ________________ સુશીલ સુદર્શન શેઠ [ ૩૪૩ નગરની કુલવધૂનાં મુખા ચંદ્રમ ́ડલ સમાન આહ્લાદક હતાં, વળી તેમને જેટલા આદર પેાતાના સૌભાગ્યમાં હતા, તેટલા આદર ખાકીના પહેરવાના અલંકારમાં ન હતા. વળી ત્યાંના પુરુષ। અતિ ઉત્તમ સત્ત્વના ઉત્કવાળા તેમજ વિષાદ વગરના હતા. વળી પરાક્રમ સિવાય બીજાને આભૂષણ માનતા ન હતા. ત્યાં રાજદરખારમાં બંધન ન હતું, પણ કાવ્યમાં મધ હતા. રાજદડ ન હતા, પણ દંડ માત્ર છત્રમાં હતા, પદ્મના નાળમાં કાંટા હતા, પરંતુ દુનરૂપી કાંટાઓ ત્યાં ન હતા. રાત્રે માત્ર ચક્રવાકેાને વિરહ-વ્યથા -હતી, પણ ખીજા કેાઇને વિરહની વ્યથા ન હતી. જે નગરીમાં સંતાપ દૂર કરનાર, ઉંચા, ઘણા ફુલવાળા, સર્વ પ્રકારે ફળવાળા હેાવાથી નમેલા, રસવાળા, સુંદર સુંદર છાયડાવાળા–સુંદર આકૃતિવાળા એવા વ્રુક્ષા તેમજ કુળવાન પુરુષા હતા. ( વૃક્ષ અને કુલીન પુરુષ બ ંનેમાં સર્વાં વિશેષણા ઘટી શકશે. ) જ્યાં દુન લાકે તથી અપાતાં કલકા કાઇને સ્પર્શ કરતાં ન હતાં, તેવા હંમેશાં સદાચારવાળા લેાકેા હતા, અથવા ત્યાં દુગ્રહોથી થતા ઉપદ્રા ભાગ્યશાળી આને થતા ન હતા. જેમ દીવાની પ્રભાથી પરિપૂર્ણ સ્થાન હોય, ત્યાં અંધકાર આવી શકતા નથી, તેમ ધર્માંગુણુની પ્રધાનતાવાળી તે નગરીમાં ક્ષુદ્રાકાના સંતાપ પ્રવેશ પામી શકતા ન હતા. ત્યાં પ્રચંડ પુરુષાયુક્ત, નીતિપૂર્વક રાજ્યવ્યવહાર કરીને જેણે ક્ષીરસમુદ્ર-જળ સમાન ઉજવલ યશસમૂહ ઉપાર્જન કરેલ છે-એવા જિતશત્રુ નામના રાજા હતા. તેને દેવી સરખી, સુંદર અવયવવાળી હૃદયવલ્લભ, લાવણ્યરૂપી જળના સમુદ્ર જેવી કમલસેના નામની રાણી હતી. કામદેવરૂપ સેનાપતિની જાણે સેના હાય, ઉન્નત તારુણ્ય ગુણથી બાકીના સૌભાગ્ય ગુણાતિશયને જેણે અનાદર કરેલ છે. એવી તે રાણીની સાથે પાંચે પ્રકારના વિષયાપભાગ કરવામાં તેઓના દિવસેા પસાર થતા હતા અને તેમના મનારથ સ`પૂર્ણ થતા હતા. તેઓના વિરહ કાઇ દિવસ થતા ન હતા. આ બાજુ તે નગરમાં મોટી પ્રતિષ્ઠાવાળા, સમ્યગ્દર્શનાદિ રત્નરૂપ ઋદ્ધિયુક્ત જેમાંથી ગંગાનદીનું નિમન થાય છે, તેવા હિમાચલ પર્વત સરખા, શીલ અને વૃત્તિઓનું પાલન કરવામાં નિશ્ચલ, જિનેશ્વરે કહેલાં શાસ્ત્રાના અભ્યાસી, શ્રાવકયેાગ્ય સુંદર વતનવાળા, શ્રાવકધમ નું પાલન કરતા શેઠપુત્ર સુદર્શન હતા. કમલસેના રાણીને સુગધી પદાર્થો અને તેવી બીજી સામગ્રી ખરીદ કરવા માટે તેની સાથે માટી વ્યવહાર પ્રવત્ચા. આ શેઠ વ્યવહારને ઉચિત અનેક પરોપકારનાં કાર્ય કરતા હતા, વળી ગૃહસ્થેાચિત ઘણા ઘરામાં તેને લેવડ-દેવડના વ્યવહાર ચાલતા હતા. વળી તેની પ્રામાણિકતા, અતિસ્વચ્છતા ગુણથી પ્રભાવિત થયેલ રાણીના સેવકવગ તે શેઠ વિષે આદરપાત્ર બન્યા. હવે કાઈક સમયે દેવીએ જાતે તેને દેખ્યું, એટલે રાગપરવશ અનેલી તે ચિંતવવા લાગી કે, ખરેખર તે યુવતીઓને ધન્ય છે કે, ‘જેએ આ પુરુષના Page #387 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપદ– અનુવાદ •• 6 દર્શનરૂપી અમૃતથી સિંચાય છે અને હર્ષોંથી જેના દે। રામાંચ-પુલકિત થયા છે, વળી તે અધિકતર ધન્ય છે કે, જેઓ કમલપત્ર સરખા નેત્રાવાળી સુંદરીએ તેની સાથે સ્નેહપૂર્ણાંક સંભાષણ કરનારી હોય છે. તેના કરતાં પણ અધિકતર ધન્ય તા તે સુંદરીએ જ છે કે, જેએ શરદકાળના ચંદ્રના કિરણ સરખી ઉજજવળ રાત્રિએમાં સર્વાંગના આલિંગન સાથે ક્રીડાએ કરે છે. જ્યારે હું કેટલી નિર્ભાગી અને નિકૃષ્ટ છું કે, પેાતાના રૂપથી કામદેવને જિતનાર એવા તેનું કેાઈ દિવસ દર્શનમાત્ર પણ ન થયું. ત્યાર પછી તે ઠંડા જળથી સિંચેલા, ચંદ્ર સરખા આહ્લાદક એવા પેાતાના શયનમાં પણ શાંતિ ન પામી. કારણ કે, તેના હૃદયમાં કામાગ્નિ સળગ્યે હતા. એક માજી હિમાલયના શિખર સમાન કુલની મર્યાદા અલ'ઘનીય છે, જ્યારે ખીજી માજી પ્રલયકાળના અગ્નિસરખા મનાગ્નિ મને ખાળી રહેલે છે; તા ખરેખર લેાકેામાં અનાથની જે દશા થાય, તેવી મારી અવસ્થા ઉત્પન્ન થઈ છે. જેમ એક બાજુ ભયકર નહેારવાળા વાઘ-સિ' હાય અને બીજી બાજુ અને કાંઠે ઉભરાતી જળપૂર્ણ નદી હોય. ' તેા હવે હું શું કરું? જેથી મારા મનારથ પૂરા થાય-એમ ચિતવતી અતિપ્રૌઢ રાગાધીન બનેલી રાણીએ તેની પાસે એક દાસીને માકલી. દાસીએ જઈને સદેશેા જણાવ્યેા કે, · સૌભાગ્યવતીના સમૂહમાં ચૂડામણસમાન મારી દેવીએ આપને કહેવરાવ્યુ છે કે, આપનાં દર્શન થયાં, તે દિવસથી આપના વિષે ગાઢ પ્રીતિ ઉત્પન્ન થઈ છે.' અતિ દૃઢ શીલ-કવયુક્ત તેણે તેના અભિપ્રાય જાણી લીધા અને કહ્યું કે, જો સાચા સ્નેહ થયા હાય તેા, જિનેશ્વરે પ્રરૂપેલા ધ કરે, એ રીતે સ્નેહની સફળતા કરે. જે વળી કામસ્નેહ છે, તે તે! પેાતાને અને બીજાને નરકે લઈ જનાર છે. જેએ અધની જેમ રાગાંધા થાય છે, તેએ અતિ ઊંડા સ'કટરૂપ કૂવામાં પડે છે અને કુકર્માંના ભારથી ભારી થયેલા જીવા અમૂલ્ય મનુષ્યજન્મ હારી જાય છે. તથા સારા કુળની છાયાના ભ્રંશ થાય છે, પડિતાઇના નાશ છે. વળી અનિષ્ટ માર્ગાધીન ખની ઇન્દ્રિયાધીન થાય છે, તેએ રણમુખમાં-યુદ્ધમાં પ્રવેશ પામવા સરખા અનેક દુઃખાના અનુભવ કરનારા થાય છે. જ્વાલાકુલથી ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરવા સારા છે, પરંતુ અવિત્ર ચિત્ત કરીને શીલને વિનાશ કરવા તે ઠીક નથી. કલ્પવૃક્ષ, ચિંતામણિ કે કામધેનુ તેટલાં ફૂલ આપતા નથી કે, જે પ્રમાણે આત્માને શુદ્ધ ચારિત્ર અને ઉત્તમ શીલ આપે છે. કયેા ડાહ્યો પુરુષ પવિત્રતા માત્રથી પ્રાપ્ત કરી શકાય એવા આત્માના પેાતાના ગુણ્ણા વિષે અવગુણ-સભાવનારૂપ મેશને કૂંચડા ફેરવે.' એ પ્રકારે નિપુણ ધવચના વડે ઘણી ઘણી સમજાવી, પરંતુ તેના રાગવિષના વિકાર એવા મેાટા હતા કે, તે ન ઉતર્યાં. ૩૪૪ ] (0 હવે કાઇક પદિવસે પતિથિની રાત્રિએ ચૌટાના માર્ગમાં તે મહાત્મા પૌષધેાપવાસ સહિત કાઉસ્સગ્ગ-પ્રતિમા ધારણ કરી ઉભા રહેલા હતા. ત્યારે ચક્રવાલ નામની દાસીએ દેવીને સમાચાર આપ્યા. દેવીએ જાણ્યું, એટલે બીજાને અતિદુસહ એવા Page #388 -------------------------------------------------------------------------- ________________ સુશીલ સુદર્શન-કથા [ ૩૪૫ તેને અનુકૂલ ઉપસર્ગ કર્યો. જ્યારે તે કોઈ પ્રકારે દેવીને અનુકૂળ ન થયે, ક્ષેભ ન પામ્યા. પિતાના નિયમથી ચલાયમાન ન થયે, એટલે દેવી રેષ પામી અને કહેવા લાગી કે- અરે ! તું મારી પ્રાર્થનાને ગણકારતો જ નથી, તે હે ભવનભાગ્યવાળા ! તેનું પરિણામ પણ હવે દેખ કે, તારી શી વલે થાય છે ?” દેવીને વ્યંતરદેવની પ્રતિમાનું પૂજન કરવું છે–એ બાનાથી ચકવાલ દાસી દ્વારા રાત્રેજ છૂપાવીને તે દેવીએ તેને પિતાના મહેલમાં અણ. પાકટ વય અને પરિણત બુદ્ધિવાળો, ક્ષીરસમુદ્રની ગંભીરતા સરખે તે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો વડે ક્ષોભ ન પામ્યું. ત્યાર પછી અનેક અંગોના વિકારો બતાવ્યા, પિતાના નથી પિતાના શરીરે જાતે જ વલુરા–ઉજરડા કર્યા અને બૂમરાણ મચાવી કે, “આ શેઠપુત્રે મારી લાજ લૂંટી, તેના મનોરથ પૂર્ણ ન થયા, હું તેની ઈચ્છાને આધીન ન બની, તે તેણે મારી આ દશા કરી. આ વિષયમાં મૂઢમનવાળી મારે હવે શું કરવું ? તેની સમજ પડતી નથી.” રાણીએ કપટથી રાજાને પણ આ વૃત્તાન્ત જણાવ્ય, સુદર્શનને સેવકો પાસે પકડાવીને અતિ ઉંડાણવાળા કેદખાનામાં પૂરાવ્યો. પૂર્વોપાર્જિત શરદચંદ્ર-સમાન ઉજજવલ સુંદર ચારિત્ર ગુણની પ્રધાનતાયુક્ત કીર્તિથી અતિશય પ્રભાવિત થયેલા માનસવાળા રાજા ચિંતવવા લાગે કે-“નકકી આ મહાભાગ્યશાળી આવું અકાય ન આચરે. આનું સુંદર રૂપ દેખીને દેવીએ જ આ સ્ત્રીચરિત્રનું નાટક કરેલું જણાય છે. જે માટે કહેલું છે કે-“બુદ્ધિશાળી પુરુષ ગંગામાં રહેલી રેતીનું, સમુદ્ર-જળનું અને હિમાવાન પર્વતની ઉંચાઈનું પ્રમાણ જાણી શકે છે, પરંતુ સ્ત્રીનું હૃદય જાણી શકતા નથી.” દેવીના પરિવાર પાસેથી આ વિચિત્ર વૃત્તાન્ત જાણીને રાજા વિચારે છે કે, “આ વિષયમાં કેપ કરવો યોગ્ય નથી. જે માટે કહેલું છે કે હે રાજેન્દ્ર! તૈયાર પફવાગ્ન કે પાકેલા ફળની જેમ આ સ્ત્રીઓ સર્વને સામાન્ય છે, માટે તેના ઉપર કપ ન કરે કે રાગ ન કરવો અને વિલાસ ન કરો.” પછી તેને છોડી મૂક્યો, તેના ગુણથી રંજિત થઈને તેની સર્વ પ્રકારે પૂજા કરી. એટલામાં પ્રચંડ ઝેરવાળા સર્ષે દેવીને ડંખ માર્યો, એટલે તરત તે અતીવ પીડાથી પરવશ બની ગઈ. કરુણાસમુદ્ર સુદશને દેવીનું ઝેર ઉતારવા માટે વિવિધ પ્રકારના મંત્રો અને તંત્રની વિધિ કરી, તેવા તેવા ઝેર ઉતારવાના પ્રયોગો કર્યા, જેથી તે દેવી સર્વથા નિર્વિષ બની સ્વસ્થ થઈ. આથી તે વળી રાજા તેનું અપૂર્વ કળાઓનું કૌશલ્ય દેખવાથી વિશેષ પ્રભાવિત થયા. રાજાને પ્રાર્થના કરી દેવીને અભય અપાવ્યું. (૫૦) અતિસુંદર પરિણામવાળા તેણે ચોગ્ય અવસર દેખીને સ્વર્ગ અને મોક્ષસુખ આપનાર શ્રાવકને એગ્ય ધર્મ સમજાવ્યું. તે આ પ્રમાણે પ્રથમ તે પિતાના દ્રવ્યને વ્યય કરીને જિનભવનનું નિર્માણ કરવું જોઈએ. કારણ કે, દરેક શુભ ક્રિયાઓની શરૂઆત જિનભવનથી થાય છે. તેમાં જિનબિંબોની પ્રતિષ્ઠાઓ, ઉત્તમ ગીતાર્થ સાધુભગવંતે પાસેથી જિનધર્મની દેશનાઓનું શ્રવણ, ૪૪ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] ઉપદેશપદ-અનુવાદ કલ્યાણક આદિ અષ્ટનિકા મહત્સવ અને નિત્યપૂજાનાં ધર્માનુષ્ઠાને ત્યાંથી પ્રવતે છે. સંસાર-સમુદ્રમાં ડૂબેલાઓ માટે જિનભવન તારનારું નાવ છે, જિનભવન વગર દર્શનની શુદ્ધિ સંભવતી નથી. ઉંચાં શિખરોથી યુક્ત, મનોહર આકાશને આચ્છાદિત કરતું દેવવિમાન સમાન, લક્ષ્મીના ઘર સરખું જિનાયતન રાજાએ બંધાવરાવ્યું. તેઓને અને બીજાઓને પાપથી વિરમણ–પ્રાણાતિપાતાદિકની વિરતિની ત્યાં પ્રાપ્તિ થઈ. (૫૬) હવે સંગ્રહગાથા અક્ષરાર્થ કહે છે– કૌશાંબી નગરીમાં જિનવચનની શ્રદ્ધાવાળા, શ્રાવકધર્મ પાલન કરનાર સુદર્શન નામને એક શ્રેષ્ઠિપુત્ર હતો. ત્યાં જિતશત્રુ રાજાની કમલસેના નામની રાણીને કરિયાણા આદિના લેવડ–દેવડ વ્યવહારમાં કોઈ પ્રકારે તેનું દર્શન થયું. રાણીને કઈ પ્રકારે સુદર્શનને દેખીને તેના ઉપર કામરાગ પ્રગટ થયા. પ્રલયકાળના અગ્નિ સરખા કામદાહને સહન ન કરી શકવાથી દાસીને મેકલાવી કહેવરાવ્યું કે, “દેવીને તમારા ઉપર પ્રીતિ પ્રગટી છે.” સુદર્શને કહેવરાવ્યું કે, “જે દેવીને સાચે જ પ્રીતિ થઈ હોય, તે જિનપ્રણીત ધર્માચરણ કરે. તથા પરપુરુષના ત્યાગ-સ્વરૂપ નિર્મલ અંતઃકરણની શુદ્ધિ સહિત શીલવત અંગીકાર કરે. આ પ્રમાણે ધર્મ કરવામાં મારા ચિત્તને પ્રભાવિત કરવામાં મારા વિષેની પ્રીતિ સફળ થશે. આ કામરાગની શાંતિ થશે, તો ધર્મ કરવો શક્ય બનશે, માટે મારી માગણી પ્રથમ પૂર્ણ કરે.' ત્યારે સુદર્શને “પારકી સ્ત્રી સેવન કરનાર બંનેને નરકનું કારણ થાય છે.” આ પ્રમાણે ધર્મદેશનાથી પ્રતિષેધાયેલી એવી તેણે એક પર્વદિવસની રાત્રિએ સુદર્શન શ્રાવક કાઉસગ્ન-ધ્યાને રહેલા હતા, ત્યારે પિતે આવીને ઉપસર્ગ કરવા લાગી અને તેના વ્રતને ભંગ કરવાનું શરૂ કર્યું. વ્રતથી ચલાયમાન ન થયો એટલે રાણું તેના પર અતિદ્વેષ પામી. ત્યાર પછી રાણુએ કપટ-નાટક કરી રાજાને જણાવ્યું કે, “આણે મારા ઘરમાં પ્રવેશ કરીને મને પરાભવ પમાડી, મારી મર્યાદા લૂંટવાની અભિલાષા કરી છે.” એટલે રાજાએ તેને પકડાવ્યો. સાચી હકીક્ત જાણ્યા પછી તેને મુક્ત કર્યો. એવી રીતે પ્રતિકૂલ કદર્થના અને પ્રાર્થના કરનારી રાજપત્નીથી તે ધીર શ્રાવક ક્ષોભ ન પામે. જ્યાં તેને છોડ્યો, એટલામાં તરત જ કમલસેના રણીને સાપે ડંખ માર્યો. સુદર્શને મંત્ર-તંત્રના પ્રયોગપૂર્વક મૃત્યુથી બચાવી જીવિત-દાન કર્યું. દેશના આપી એટલે રાજાએ જિનચૈત્ય કરાવ્યું અને બીજાઓએ પાપની વિરતિ અંગીકાર કરી શ્રાવકધર્મ સ્વીકાર્યો. (૫૨૬ થી ૫૩૦) બીજા સુદર્શનની કથા બીજા શાસ્ત્રોમાં શીલ-પાલન વ્રતવિષયમાં ચંપા નગરીમાં સુદર્શન થયો છે, તેને પણ અહિં પ્રસંગોપાત્ત કહીએ છીએ. શ્રીવાસુપૂજ્ય સ્વામીના પદયુગલથી પવિત્ર અને તેમના ચૈત્યથી શોભાયમાન ચંપા નામની નગરીમાં ઈન્દ્ર સમાન ઋદ્ધિસંપન્ન ચંદના સાવીને પિતા તરીકે પ્રસિદ્ધિ પામેલા દધિવાહન નામના રાજા હતા. ચંદના આર્યા કેવાં? તે કે વીર ભગવંતનાં પ્રથમશિષ્યા, ગુરુવર્ગની આજ્ઞા મસ્તકે ચડાવનાર, Page #390 -------------------------------------------------------------------------- ________________ બીજા સુદર્શનની કથા [ ૩૪૭ પિતાના શીલના પ્રભાવથી ઈન્દ્ર દ્વારા મુખ અને હૃદયથી અભિનંદિત કરાયેલાં છત્રીસ હજાર સાધ્વીઓના પરિવારવાળાં, ઉત્પન્ન કરેલા કેવલજ્ઞાન અતિશયવાળાં, મુક્તિગતિને પામેલા છે. બાલ્યકાળમાં પણ પુણ્યોગે રાજ્ય પ્રાપ્ત કરનાર, અખંડિત ભુજદંડને ધારણ કરનાર કરમંડુના પણ દધિવાહન પિતા હતા. તેને શરદચંદ્ર-સમાન મુખવાળી નીલકમલપત્ર-સમાન નેત્રવાળી સર્વ અંતઃપુરમાં પ્રધાનભૂત ગુણવાળી અભયા નામની પ્રિયા હતી. અભયાએ ચિંતવેલાં કાર્યને પાર પમાડનારી દરેક કાર્યમાં ચતુરાઈવાળી પંડિતા નામની ધાવમાતા હતી. ત્યાં આગેવાન મહાજન પુરુષમાં સુપ્રતિષ્ઠિત ક્ષીરસમુદ્ર સમાન ઉજજવલ લક્ષ્મીવાળા, જેણે ઉત્તમ ગુરુ પાસેથી શાસ્ત્રના પરમાર્થ પ્રાપ્ત કરેલા, પોતાની અવસ્થાને ઉચિત ધર્મકાર્યમાં દિવસો પસાર કરતા ઋષભદાસ નામના એક શ્રેષ્ઠી હતા. તે શ્રેષ્ઠીને પવિત્ર કાર્ય કરનાર, લજજા-મર્યાદાના આશ્રયભૂત, સર્વાગે મનોહર એવી અહંદદાસી નામની ભાર્યા હતી. તેમના ઘરે ભેંશની રક્ષા કરનાર અને તેને લાયકનાં કાર્યોમાં સમર્થ ભદ્રક સ્વભાવવાળ સુભગ નામનો સેવક હતા. કેઈક દિવસે વિકલસંધ્યા સમયે શિયાળાની સખત ઠંડીમાં નદીના કિનારે ભેંશ લઈને જતો હતો, ત્યારે કોઈ ચારણ સાધુ આકાશભાગમાંથી નીચે ઉતરી બે હાથ લાંબો કરી કાઉસગ્નમાં તદ્દન ઉઘાડા શરીરવાળા રહેલા હતા, તેમને જોયા. તેમના ગુણમાં લાગેલા બહુમાન વાળા, ગુણોનું સ્મરણ કરતાં કોઈ પ્રકારે તેણે રાત્રિ પસાર કરી. અરુણોદય થયો અને જેટલામાં તે ત્યાં જાય છે, તેટલામાં સૂર્યોદય થવાનો સમય થયો. અંધકાર ભેદાઈ ગયો, એટલે ભુજાયુગલ ઉંચા કરી “નમો રિહંતા” એમ બેલીને તે જ ક્ષણે તે સાધુ ગગનતલમાં ઉડી ગયા. આકાશમાં ઉડતા મુનિવરને તેણે દેખ્યા, તે નમુક્કાર પણ સાંભળે, તે તે નમુક્કારમાં ઉત્પન્ન થયેલી શ્રદ્ધાવાળો રાત્રિ-દિવસ તે જ ભણ્યા કરતો હતો. હવે શ્રેષ્ઠીએ કેઈક વખત આ પ્રમાણે એકપદ બોલતા તેને દેખીને પ્રતિષેધ કર્યો કે, “આ પ્રમાણે બોલવામાં નક્કી દેષ લાગે છે. ત્યારે તે સુભગે શેઠને કહ્યું કે, “ક્ષણવાર પણ પદ બોલ્યા વગર રહી શકતા નથી.” આમ કહ્યું, એટલે શેઠ વિચારવા લાગ્યા કે, “આ જીવ કેઈ નજીકનો મોક્ષગામી જણાય છે. કારણ કે, તે પદમાં તેની કેટલી ભક્તિ છે, તે હવે એને સમગ્ર નવકાર આપવો જોઈએ. તેને જિનપ્રતિમા–સમક્ષ સારા મુહૂર્ત આ સંપૂર્ણ નમસ્કાર આપ્યો અને શેઠે કહ્યું કે, “હે સૌમ્ય ! શુદ્ધપણે હંમેશાં આ નમસ્કાર મનમાં ચિંતવો જોઈએ. કેઈક સમયે વર્ષાકાળ પ્રવતતે હતું, ત્યારે ભેંશોને લઈને નદી પાસે પહોંચ્યા અને તેને ચરાવવા લાગ્યો. વળી સામા કિનારે ગયો અને ત્યાં બીજાની ક્ષેત્રભૂમિમાં ચરાવવા લાગ્યો. વરસાદ ખૂબ વરસ્યો, જેથી નદી ઉભરાઈ ગઈ. કદાચ ઘરે ન પહોંચાય તે શેઠ ઠપકે આપશે, તે ભયથી ભેંશના રક્ષણ માટે તેણે નદીમાં કૂદકો માર્યો, જેથી ઉદરમાં ખીલે ભેંકા. (૨૫) Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] ઉપદેશપદ-અનુવાદ જે નવકારનું સમરણ કરવાથી આ લોકમાં આરોગ્ય, અર્થ-કામની ઈચ્છા પ્રમાણે સિદ્ધિ, સ્વર્ગ અને ઉત્તમકુળમાં પરલોકમાં જન્મ થાય છે. ભાવથી તે નવકારનું સ્મરણ કરવામાં આવે, તે આવા ગુણે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે નિરંતર પંચનમસ્કારનું અતીવ સ્મરણ કરતો કરતો મરણ પામ્યો. મૃત્યુ પામ્યા પછી તે જ શેઠની ભાર્યાના ગર્ભમાં સમુદ્રમાં મોતીની છીપમાં જેમ મોતી, તેમ ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવથી માતાનું અંગ કંઈક નિર્મલતા-નિર્દોષતાવાળું થયું, વદન-કમલ ઉજજવલ થયું, મંદગતિવાળી ચાલ સ્વભાવથી હતી, તે હવે ગર્ભના ભારથી દઢગતિ થઈ, તેનું સ્તનયુગલ નીલમુખવાળું, ચંદ્રમંડલની સમાન વતું લોકાયુક્ત સફેદ કાંતિવાળું, કમલયુગલ માફક ભમરાઓથી સેવાતા શુભ દેશવાળું, અત્યંત શોભાને પ્રાપ્ત થયેલ સૌભાગ્યવાળું હતું. સખીઓ સરખી બે જંઘાએ અતિશય રૂપવાળી થઈ, મિત્ર સમાન આલસ્ય તેની પાસેથી ખસતું ન હતું. ઉદરવૃદ્ધિ સાથે લજજા પણ વૃદ્ધિ પામી, અને ઉદ્યમ ત્યાંથી દૂર ખસી ગયે, પેટની વલી- કરચલીઓ સાથે નયનયુગલ ઉજજવલ બન્યું. અતિપ્રૌઢ ગર્ભાનુભાવથી કમલવદનવાળી તેને ત્રણ મહિના પૂરા થયા પછી આવા પ્રકારનો દેહલો ઉત્પન્ન થયે કે-“જિનગૃહમાં પૂજા કરાવવી, જીને વિષે ઘણી દયા કરાવવી, સર્વ લોકો સુખી થાઓ”—એવા પ્રકારની મતિ તેને થઈ. તેવા પ્રકારના મનોરથ પૂર્ણ ન થવાના કારણે નિસ્તેજ મુખવાળી, ફિકકા પડી ગયેલા શરીરવાળી, દૂધ સરખા સફેદ કપોલતલવાળી, ઉંડા-વિસ્તાર નેત્રવાળી તે જલ્દી થઈ ગઈ. તેને તેવા પ્રકારની દુર્બલ અંગવાળી દેખીને શેઠે આગ્રહથી પૂછયું, ત્યારે કહ્યું કે, “ મારા મનમાં આવા મરથ થયેલા છે અને તે પૂર્ણ ન થવાના કારણે મારી અવસ્થા થઈ છે. તે સમયે કૃપતાને ત્યાગ કરીને ઘણે વૈભવ ખરચીને હર્ષ પામેલા તે શેઠે તેના સર્વ મનોરથ સારી રીતે પૂર્ણ કર્યા. એકાંતમાં સુખ આપનાર શય્યામાં આરામ કરતી હતી અને ત્યાં જ ભજન કરતી હતી. આ પ્રમાણે મહાસમાધિપૂર્વક ગર્ભ વહન કરતાં નવ મહિનાથી કંઈક અધિક સમય પસાર થયા પછી શભગવાળા લગ્ન સમયે પૂર્ણતિથિમાં શુકલપક્ષમાં સારા નક્ષત્રમાં, ગ્રહો જ્યારે ઉચ્ચ સ્થાનકમાં હતા, દિશામંડલી નિર્મલ હતાં, ત્યારે પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ તેણે જલદી પુત્રને જન્મ આપેવધામણીઓ કરવામાં આવી. વાજિંત્રોના શબ્દોથી દિશાચક્ર પૂરાઈ ગયાં. સમગ્ર નગરલોકનાં નેત્રોને અને મનને આનંદ આપનાર તેનું બહુમાન કર્યું. બાર દિવસો વીત્યા પછી શુચિકર્મ કર્યા બાદ બંધુવર્ણાદિકનો ભોજનાદિ– સત્કાર કર્યા પછી માતા-પિતાએ આ પ્રમાણે તેના નામની સ્થાપના કરી. “જ્યારે આ પુત્ર ગર્ભમાં આવ્યો, ત્યારે માતા દર્શન-શુદ્ધિમાં તત્પર બની, તેથી પવિત્ર ગુણવાળે આ “સુદર્શન” નામવાળો થાઓ.” નિરોગી, શાક વગરને, વિયોગ વગરને તે બાળક શુકલપક્ષમાં ચંદ્રમંડળની કળા માફક અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. ચોગ્યવયને થયો, ત્યારે તેને સર્વ કળાઓને અભ્યાસ કરાવ્યું. ગુણજ્ઞ લોકોને સંતોષ પમાડતે, તે મનહર તરુણવય પામ્યો. તેને વ્યસન દાનનું હતું, તે મુનિઓને પ્રણામ કરતે હતે, સુગુરુઓ વિષે વિનય કરતા હતા, તેને શીલમાં રતિ હતી અને સ્વપ્રમાં પણ Page #392 -------------------------------------------------------------------------- ________________ બીજા સુદર્શનની કથા [ ૩૪૯ અકાર્ય કરવાની બુદ્ધિ તેનામાં ન હતી. પિતાજીએ ઉત્તમ કુળમાં જન્મેલી ગુણસમૂહવાળી સમગ્ર કન્યાઓમાં શ્રેષ્ઠ એવી મનેરમાં નામની કન્યા સાથે તેનાં લગ્ન કર્યા. મતિના વૈભવ વડે કરીને બૃહસ્પતિને જિતનાર, જેમની ગુણગૌરવની ગાથાઓ સ્થાને સ્થાને ગવાઈ રહેલી છે, એવા તે દિવસે પસાર કરતો હતો. આ બાજુ દધિવાહન રાજાને કપિલ નામને પુરહિત હતા, તેને કપિલા નામની ભાર્યા હતી, એક વખત તે પુરહિત કપિલા પત્ની સામે સુદર્શન શેઠ પ્રત્યે બહુમાન ધરાવતે તેના ગુણોની પ્રશંસા કરવા લાગે (૫૦) કે, “અત્યારે અહિં તેની સમાન ગુણોવાળે કોઈ નથી. આ લોકમાં બીજાને પ્રતીતિ કરાવનાર એવા બે જ પુરુષ છે. “સ્ત્રીઓ બીજાથી જે ઈચ્છા હોય, તેની ઇચ્છા કરનારી હોય છે અને લોક જે પૂજિત હેય, તેની પૂજા કરનારા છે.” પતિના આ વચનને યાદ કરતી તે એકદમ ખૂબ કામ પરવશ બની. તેને સમાગમ કરવા માટે ઘણા ઉપાય શોધવા લાગી. હવે કંઈક વખત પોતાની દાસીને શીખવીને મોકલી કે, તારે સુદર્શન શેઠને ત્યાં જઈને કહેવું કે, “પુહિત બિમાર પડેલા છે, શરીર અસ્વસ્થ-દુર્બલ થઈ ગયું છે અને તમારાં દર્શને નની ઈચ્છા કરે છે. એટલે અતિસરળ સ્વભાવવાળો પોતાના ચરિત્ર સમાન બીજાને સરળતાથી દેખતે, તેમાં આડોઅવળે કોઈ તક કર્યા સિવાય તે વાતને સત્ય માનતા હતો. “ઘણાભાગે સર્વથા સર્વ લોકે પિતાના અનુમાનથી પારકાના આશયની કલ્પના કરે છે. અધમોને કઈ ઉત્તમ નથી અને મહાને કોઈ અમહાનુભાવ નથી.” પરિમિત પરિવારવાળા તેણે પુરોહિતના ઘરે જઈને પુરોહિતને ન દેખવાથી પૂછ્યું કે, “પુહિત ક્યાં ગયા ?” ત્યારે મનોભાવ પ્રગટ કરીને કપિલા કહેવા લાગી કે, ભટ્ટજી તે રાજાને ઘરે ગયા છે. હું તમારા ઉપર પરોક્ષપણે ઘણા દિવસથી રાગ વહન કરી રહેલી છું. હવે તે તમારા વિયેગનું દુઃખ ક્ષણવાર પણ સહન કરી શકું તેમ નથી, તે મારા મનવાંછિત પૂર્ણ કરો. ત્યારે “કસાઈખાનામાં ગયેલા બેકડાની માફક હું ભયવિહૂલ બને. મારી દેવપરિણતિને ધિક્કાર થાઓ, આ દુર્ઘટના કેમ ઉભી થઈ? સમગ્ર સમીહિત પ્રાપ્ત કરાવનાર લાંબા કાળથી પાળેલા મારા શીલવ્રતને નક્કી આનાથી - ભંગ થશે. મેં વગર વિચારેલું પગલું ભર્યું. બીજું નિષ્કલંક ચરિત્રવાળા મને વગર અપરાધે આ મહાઈર્ષાથી ભરેલી કલંકિત કરશે. તે હવે નિપુણ બુદ્ધિના વેગથી કોઈ પણ પ્રકારે આ સંકટ-જળથી પાર પામવું –એમ કહીને તેણે જવાબ આપ્યો કે-હે ભદ્ર! હું પુરુષ–નપુંસક છું. આ પ્રમાણે નગરમાં ફરું છું, તે હું શું કરું? તારે આ વિષયમાં નેહ-ભંગ ન ગણવે.” એમ કહી જલ્દી ત્યાંથી પિતાને કૃતાર્થ માનતો બહાર નીકળી ગયો. “મારા શીલનો નાશ ન થયો અને હું નિષ્કલંક બહાર નીકળી ગયે.”. અહિં જેણે લોકોને હર્ષ કર્યો છે, એવા ચતુર પુરુષ વાસ કરતાં જ માણસને ઓળખી શકે છે, ત્યારે ગુણરહિત પુરુષે મહિનાઓ થાય, તે પણ તેઓ લોકોને હર્ષ ઉત્પન્ન થાય તેવા ગુણથી રહિત હૈઈ માણસને ઓળખી શકતા નથી. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] ઉપદેશપદ-અનુવાદ વસંત-વર્ણન લોકોના મનમાં કામને ઉમાદ કરાવનાર એવા કેઈક સમયે વસંત-સમય આવી પહોંચ્યો. તે કેવો હતો? જાતિપુષ્પ વગેરે વિવિધ પ્રકારનાં નવપુષ્પોનો પરિમલ જેમાં ફેલાઈ રહેલો છે, જેમાં મધુર શબ્દ બોલનાર કેયલનાં કુલથી બગીચાને પ્રદેશ, મનહર બનેલો છે. ભેગી લોકોએ જેમાં ઉદારતાથી ધનનો વ્યય કરેલો છે. જેમાં મધુર ગુંજારવ શબ્દ કરતા ભ્રમર વડે પીવાતા મકરંદયુક્ત કમળથી સરવરે શેભાયમાન છે, જેમાં ઘણાં નવીન પાંદડાંઓની પંક્તિ એકઠી થયેલી હોવાથી વૃક્ષ સમૂહ શોભાયમાન બનેલા છે, સુગંધી પુછપ યુક્ત હેવાથી ઠેકાણે ઠેકાણે લોકો બોલતા હતા કે, આ સુગંધ માલતીની છે, આ કેવડાની, આ મેગરાની, આ ગુલાબની, આ ચંપાની સુગંધ છે, એ પ્રમાણે જેમાં નામે નિરૂપણ કરવામાં આવતાં હતાં, વળી જેમાં, ચંદનવૃક્ષોની શાખાઓ-ડાળીઓ પવનથી આંદોલિત થતી હતી, તે કારણે તેને સંપૂર્ણ પરિમલ મલયાચલથી નીકળી પૃથ્વીતલને શાન્ત કરતો હતે. ઉદ્યાનપાલકોએ દધિવાહન રાજાને પ્રાર્થના કરી કે, “હે સ્વામી ! વસંતરાજ પૃથ્વીતલમાં ઉતર્યા છે. ઉત્પન્ન થયેલા કુતૂહલવાળા રાજા અતિવિશાળ સમૃદ્ધિ સહિત, અનેક શ્રેષ્ઠી પ્રમુખ નગરલોકોને સાથે લઈ નગરમાંથી નીકળ્યો. દેવી અભયા, પુરોહિત પત્ની કપિલા તથા ત્રીજી સુદર્શનશેઠની પત્ની મનેરમા શિબિકામાં બેસીને જતી હતી. તે સમયે જેણે પોતાના દેહની કાંતિથી દિશામુખો પ્રકાશિત કરેલાં છે–એવી ચંદ્રકળા માફક શેભતી ચારે બાજુ પુત્રોથી પરિવરેલી, પિતાના વૈભવનુસાર વસ્ત્રભૂષા કરેલી મને રમાને અયા રાણીએ દેખી અને “કપિલાને પૂછયું કે, “ક્યા પુણ્યશાળીની આ પત્ની છે?” તે ક્ષણે કપિલા હાસ્ય કરતી બેલી કે-“અહો ! આશ્ચર્યની વાત છે કે આ મનોરમાનો પતિ નપુંસક હોવા છતાં વગર દેશે આટલા પુત્રોને જન્મ આપ્યો.” અભયાએ પૂછ્યું કે, “તેને પતિ નપુંસક છે, એ તે કેવી રીતે જાણ્યું ?” પૂર્વને બનેલ વૃત્તાન્ત પ્રગટ કરીને કપિલાએ સર્વ કહી જણાવ્યું. “કામશાસ્ત્રમાં કહેલા પ્રપંચથી એકાંત વિમુખ તારી સરખી પરસ્ત્રી માટે તે નપુંસક છે, પરંતુ જિનશાસનમાં અનુરાગી એવી પત્ની શ્રાવિકા મનોરમા વિષે નપુંસક નથી. તે તે એમ કેમ કહ્યું કે–આ ઘણું ચતુર છે કે, જેણે આટલા પુત્ર-ભાંડરડાઓને જન્મ આપ્યો અને નિષ્કલંક રહી લોકોના અપવાદનું રક્ષણ કર્યું. પોતાને સુંદર ચરિત્રવાળો સુદર્શન પતિ મનોરમાને છે.” સાચી હકીકત જાણવામાં આવી, એટલે કપિલા વિચારવા લાગી કે, ખરેખર તે પૂજનથી હું ઠગાઈ છું” કાર્ય વીતી ગયા પછી હવે તેને ઠગવાને મારે કઈ ઉપાય નથી, એટલે અભયા રાણીને ઉત્તેજિત કરવા કહ્યું કે-“જે મારા માટે તે નપુંસક નીવડ્યો, તો હવે હું પણ જોઉં છું કે, હું તેને પુરુષ બનાવવામાં કેટલી અતિકુશળ નીવડે છે?” ત્યારે અભયા રાણીએ કહ્યું કે, “જે હું તેને રમાડવા સફળ ન થાઉં, તે નક્કી જાવજીવ અતિનીચ ચરિત્રવાળા આ સ્ત્રીપણાને ત્યાગ કરા-અર્થાત્ મારે Page #394 -------------------------------------------------------------------------- ________________ બીજા સુદર્શનની કથા | [ ૩૫૧ અગ્નિનું શરણ લેવું–બળી મરવું” આ પ્રતિજ્ઞા કરીને સમય થયો એટલે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી પંડિતા નામની ધાવમાતાને કહ્યું કે-“સુદર્શન સાથે રતિ-સમાગમ થાય, તેમ જલદી પ્રયત્ન કર. એ કાર્ય નહિં થશે, તે મારું જીવન નથી.' ત્યારે પંડિતાએ કહ્યું કે, “આ તારો વિચાર સુંદર નથી. તે તો પરસ્ત્રીઓ માટે એકાંત સદરપણું જ વહન કરે છે- અર્થાત્ પોતાની પત્ની સિવાય દરેક સ્ત્રીઓને સગી બહેન સમાન જ ગણનારો છે. તો પછી તારા સરખી રાજપત્ની માટે તે બીજું કેમ હોઈ શકે ?” ત્યારે રાણી કહેવા લાગી કે, “કોઈ પ્રકારે તારે મને તેને અહિં લાવીને હાજર કરે જ પડશે. કારણ કે, કપિલા સમક્ષ મેં આવી પ્રતિજ્ઞા કરેલી છે. “ધાવમાતાએ વિચાર્યું કે, “આ વિષયમાં એક સુંદર ઉપાય છે. તે સુદર્શન પર્વદિવસે ચાર પ્રકારના પૌષધ કરે છે, ત્યારે શૂન્ય-અવાવરા ઘરમાં કે મસાણમાં એકાંતમાં જીવિત-નિરપેક્ષ બની કાઉસગ્ન-પ્રતિમાપણે એકલે રહે છે. તે વખતે રાત્રે કઈ ન જાણે તેવી રીતે કામદેવની પ્રતિમાના બાનાથી અહીં દ્વારપાળને છેતરીને લાવી શકાશે. તે હવે તમે કહે તેમ કરું.” ત્યારે દેવીએ કહ્યું કે, “સંદેહ વગર આ કાર્ય સફળ થશે. હવે અષ્ટમી પર્વના દિવસે શૂન્યઘરમાં કાઉસગ્ગ–પ્રતિમાપણે ઉભા રહેલા દેખીને નિષ્ફર હૃદયવાળી ધાવમાતાએ તેને ત્યાંથી ઉપાડવાનું કાર્ય આદર્યું અને બીજી સાથેની દાસીઓએ તેને ઉપાડીને અભયાદેવીને અર્પણ કર્યો. ત્યાર પછી સમગ્ર લજજાનો ત્યાગ કરીને કામશાસ્ત્રમાં વિસ્તારથી નિરૂપણ કરેલા વિવિધ પ્રકારના ઉપાયોથી તેને ક્ષોભ પમાડવા પ્રયત્ન કરવા લાગી. એટલે સુદર્શન તો પિતાના પચ્ચકખાણ સ્થાનોમાં વિશેષ પ્રકારે મનને નિરોધ કરીને મોગરાનાં પુષ્પ, તથા શંખ સમાન ઉજજવલ અને સ્વચ્છ સિદ્ધશિલા ઉપર પોતાના આત્માને સ્થાપન કરીને જેમણે સમગ્ર કર્મ-ફલેશ ખંખેરી નાખેલા છે, એવા તે દેશની સમીપમાં રહેલા સિદ્ધ ભગવંતેને એકાગ્રપણે ચિંતવવા લાગે. નિજીવ કાઝ-સમાન તદ્દન ચેષ્ટા વગરના દુદ્ધર દેહને ધારણ કરતા તેણે રાત્રિ પસાર કરી, પરંતુ તેને કઈ પ્રકારને વિકાર ન થયું. એમ કરતાં પ્રભાત–સમય થયો, અતિ વિલક્ષણભાવને વહન કરતી રાણી અતિતીર્ણ નોથી પિતાનું શરીર વલુરવા લાગી. વળી તેણે મોટી બૂમરાણ કરી મૂકી કે, “મેં તેની અગ્ય માગણી ન સ્વીકારી, એટલે પ્રષ પામેલો તે મને આ પ્રમાણે પરેશાન પમાડવા લાગ્યો છે! “નક્કી આ સ્ત્રીઓ અમૃત અને વિષ બંનેનું સ્થાનક છે, જે રીજી જાય તે અમૃત છે અને ખીજાઈ જાય તો વિષ છે.” (૧૦૦) મોટો ઘોંઘાટ ઉછળ્યો, એટલે રાજાએ આવીને દેવીની તેવી અવસ્થા દેખીને એકદમ આકરો રોષ કર્યો. “મનુષ્ય કોઈ પણ પ્રકારે બીજા પરાભવ નભાવી શકે છે, પરંતુ સ્ત્રીને દુસહ પરાભવ કઈ સહી શકતા નથી.” એટલે રોષ પામેલા રાજાએ એવી રીતે વધ કરવાની આજ્ઞા આપી કે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ] ઉપદેશપદ-અનુવાદ લાલ ગેરુ રંગથી તેના શરીરને વિલેપન કરાવવું, મસ્તક ઉપર તૂટેલા સૂપડાનું છત્ર ધરાવવું, ગધેડા ઉપર બેસાડવો, આગળ મોટા ખરા ઢાલ જેરથી પીટાવવા-વગડાવવા, કાજળથી મુખ રંગવું, ગળામાં ફૂટેલા કેડિયાની માળા પહેરાવવી, માર્ગમાં લઈ જાવ, ત્યારે ઉઘેષણ કરવી કે, “બીજે કઈ આ અપરાધ કરશે, તો તેને પિતાના દુશ્મન રિત્રનું આવું ફળ મળશે.” કાનને દુઃખ આપનાર આ વૃત્તાન્ત મનેરમાએ સાંભળે અને વિચાર્યું કે, “આ મહાનુભાવ આવું કાર્ય સ્વપ્નમાં પણ ન કરે. જે મેં અને મારા પતિએ આજ સુધીમાં અખંડ શીલનું સેવન કર્યું હોય, તે મારા પતિ અક્ષતપણે આ સંકટનો જલદી પાર પામે.” –એમ વિચારીને પ્રવચન–દેવતાની આરાધના કરવા માટે નિશ્ચલ શરીરને કાઉસગ કર્યો. વધ્યસ્થાનમાં પહોંચેલા સુદર્શનને પ્રવચનદેવીએ ઓળખે. સુદર્શન શેઠ તે પોતાના કર્મનું ફળ ચિતવે છે, પરંતુ બીજા કેઈને દેષ આપતા નથી. મેં પૂર્વભવમાં કેઈને ખોટું કલંક આપ્યું હશે, તેનું ફલ મને અત્યારે ઉદયમાં આવ્યું હશે.” જે વખતે શેઠને શૂળી ઉપર આરોપણ કર્યા, તે જ ક્ષણે તે મણિ-સમૂહથી જડેલું કુરાયમાન તેજવાળું સિંહાસન બની ગયું. ત્યાર પછી તેના ખભા ઉપર તલવારનો પ્રહાર કર્યો, તે પણ તેના ગળામાં માલતી-પુષ્પોની માળા બની ગઈ. જે વૃક્ષશાખાનું અવલંબન કરી દેરડું ગળામાં ફાંસારૂપે બાંધેલું હતું, તે પણ નિર્મળ મોટા મુક્તાફલયુક્ત હાર તરત થઈ ગયે. રાજપુરુષો અને વધભૂમિના સેવકો છે જે તેને પ્રતિકૂળપણે શિક્ષા કરે છે, તે તે સર્વે તેને અનુકૂળપણે પરિણમે છે. તે પુરુષોએ કઈ વખત પૂર્વે ન દેખેલ અને નહિં સાંભળેલ સર્વ વૃત્તાન્ત ભય પામતાં પામતાં રાજાને નિવેદન કર્યો અને કહ્યું કે, “હે દેવ ! આ શિક્ષા માટે ગ્ય નથી. આ તે કેઈ બીજા પ્રકારનો દેવી પુરુષ જણાય છે, તેની હીલના-લઘુતા કરવી ઠીક નથી. જે એ વિફરશે, તો સર્વનો વિનાશ થશે.” “નક્કી દુર્જનના ચરિત્રનું આચરણ કરનારી મારી રાણીએ ખોટું કલંક ચડાવ્યું જણાય છે, માટે તે ખમાવવા લાયક છે.” –એમ ચિંતવીને ચતુરંગ સેના-સહિત નગરલોકથી અનુસરતા માર્ગવાળો વિનયથી નમી રહેલા મસ્તકવાળો દધિવાહન રાજા જયકુંજર નામના હાથી પર બેસીને ત્યાં ગયો અને પોતાની સાથે હાથી ઉપર બેસાડીને નગરના મધ્યભાગમાંથી જેટલામાં લઈ જવાય, ત્યારે લોકોની પ્રશંસાના શબ્દો ઉછળ્યા. “મંથન કરેલા ક્ષીરસમુદ્રના ફીણ સરખા ઉજજવલ શીલયુક્ત જેનું ચરિત્ર છે, એવા મનુષ્યને કઈ દિવસ સ્વપ્નમાં પણ કલંક લાગે ખરું? આવા કાળમાં પણ, આવા પ્રકારના સંકટ સમયમાં સર્વાગથી ડૂબી ગયેલ હોવા છતાં પણ મહાપુણ્ય અને સત્વશાળી પાર ઉતરી જાય છે, તો શીલનું ફળ પ્રત્યક્ષ અનુભવાય છે. તે આજે પિતાનું કુળ ઉજાળ્યું, દેશાન્તરોમાં કીર્તિ ફેલાવી, સજનનો માર્ગ ખુલ્લો કર્યો.” –આવા પ્રકારનાં સજજન લોકો વડે બેલાતાં વચન શ્રવણ કરો અને મસ્તક Page #396 -------------------------------------------------------------------------- ________________ બીજા સુદર્શન [ ૩૫૩ પર લકે વડે વધાવાતાં પુષ્પોને જલતો રાજભવનમાં પહોંચે. રાજાને વિનંતિ કરી કે-“હે સ્વામિ! હવે મારું મન શ્રમણપણું અંગીકાર કરવાનું થયું છે, તે તે ગ્રહણ કરવાની મને રજા આપ.” દધિવાહન રાજાએ, સમગ્ર બંધુઓ અને નગરલોકેએ તે વાતની અનુમતિ આપી. એટલે તેણે મહાવ્રત અંગીકાર કર્યા. અતિનિષ્ફર હદયવાળી, ખરાબ વર્તનવાળી પેલી અભયા રાણી અતિલજજા પામવાના કારણે હવે પિતાની બીજી કઈ ગતિ નથી” (૧૨૫) તેમ ધારી કેઈ ન જાણે તેવી રીતે ગળે ફાંસો બાંધી ઉબંધનથી મૃત્યુ પામી, કુસુમપુર નગરની બહાર વ્યંતરી બની. પેલી પંડિતા ધાવમાતાને ત્યાંથી કાઢી મૂકી, એટલે તે પણ અહીં આવીને દેવદત્તા નામની ગણિકાના ઘરમાં દાસી થઈ. ત્યાં પિતાને અને તે સુદર્શનને વૃત્તાન્ત કહેવા લાગી કે, અભયા સરખીએ માનપૂર્વક પ્રાર્થના કરી, તે પણ તે ક્ષેભ ન પામ્યો અને વશ ન થયો. તે મહાતમા પણ વિહાર કરતા કરતા તે નગરમાં ગયા. પેલી ધાવમાતાએ ધીમે ધીમે ગોચરી-ભ્રમણ માટે જતા હતા, ત્યારે તેને જોયા. એટલે ગણિકાને કહ્યું કે, “મારી સ્વામિનીનું જેના કારણે મરણ થયું, તે સુદર્શન શ્રેષ્ઠી આ જાય છે.” (૧૩૦) પોતાનાં રૂપ, સૌભાગ્ય આગળ કઈ પદાર્થ અસાધ્ય નથી–એમ જેનારી આ ગણિકાએ કુતૂહળથી તેને લેભ પમાડવા માટે દાસીને કહ્યું કે, “અલિ ! કોઈ પ્રકારે તેવાં તેવાં વચનથી વિશ્વાસ પમાડીને તેને કઈ પ્રકારે મારા ઘરમાં પ્રવેશ કરાવ, જેથી હું તેને જે યેગ્ય હશે, તે કરી લઈશ.” ત્યાર પછી પ્રણામ કરવા પૂર્વક તેણે મુનિને વિનંતિ કરી કે, “આપના ચરણ-કમળના સ્પર્શ કરવા વડે કરી આ ઘરના ઘણા પ્રદેશને આપ પવિત્ર કરો, મુનિજનને ચગ્ય આહાર–પાણી પણ આ૫ ગ્રહણ કરે.” અતિસરળ મનવાળો તે કુટિલ સ્ત્રીઓનાં મનને ન ઓળખતે તેના ઘરમાં પહોંચ્યો. ત્યાર પછી તેણે મુખ્યદ્વાર બંધ કર્યું અને જ્યાં અનેક ચિત્રામણો આલેખ્યાં હતાં, ત્યાં સુધી દોરીને લઈ ગઈ. ગણિકાએ કહ્યું કે, “હે સૌભાગી ! આવી નાની વયમાં વ્રત શા માટે અંગીકાર કર્યા ? કૃપા કરો અને આ મંદિરમાં રહે અને મનોહર વિષયે ભેગવો, મારું તમારું અનુરૂપ યૌવન સફળ કરે, મારા સ્નેહનો ભંગ ન કરશે. આ જન્મનું આ સિવાય બીજું કઈ ઉત્તમફલ નથી. અનર્ગલ રતિસુખ આપનાર, પ્રૌઢ પ્રેમ રાખનાર, દેવાંગના સમાન હું તમને પ્રાર્થના કરું છું, તે તે કેમ માન્ય કરતા નથી? પ્રત્યક્ષ મળેલા-દેખેલા પદાર્થનો ત્યાગ કરીને પછી ખેદ પામશે, આ કરતાં પરલોકમાં શું વધારે મેળવવાનું છે? વિલાસ કરતા-ઝુલતા હારવાળી સર્વ મનવાંછિત પદાર્થ કરનારી એવી મને છોડી દેતાં તમને લજજા કેમ આવતી નથી ? વળી ચાહે તેવાં દુષ્કરકારક વ્રતનું સેવન કરવામાં આવે, પરંતુ તેનું છેવટનું ફલ તે આ જ પ્રાપ્ત થવાનું છે ને ? પરલોકની પ્રાર્થનાનું અનુસ્મરણ કરનાર અહિં આત્માને કર્યો સમજુ કર્થના પમાડે ? આ વયમાં મારા ચિંતવેલા વિષય ભેગવ્યા પછીની પાછલી વયમાં આપણે બંને દુર્ગતિ-નિવારણ કરનાર એવા ઉતપ અને ચારિત્ર સેવનારા થઈશું.’ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] ઉપદેશપદ-અનુવાદ આ પ્રમાણે પ્રાધના કરવા છતાં પણ જ્યારે મેરુપર્યંત સમાન પેાતાની ધૈય તાથી સાધુ પ્રતિજ્ઞા છેડતા નથી, ત્યારે આલિંગન આદિ તથા કામશાસ્ત્રમાં નિરૂપણ કરેલા વિવિધ ઉપાચેાથી ચલાયમાન કરવા માટે પ્રયત્ન કરવા લાગી, તે પણ મુનિ જરાપણ Àાભ ન પામ્યા. એમ કરતાં દિવસ આથમવાના સમય થયા, ત્યારે મુનિને ખમાવીને પેાતાના આત્માની નિંદા કરીને સવેન્દ્રિયાના સવર કરેલા હેાવાથી મડદા સમાન તેને દાસીએ પાસે ઉપડાવીને સ્મશાનના સ્થાનકમાં ત્યાગ કર્યા. ત્યાં કાઉસગ્ગપ્રતિમાપણે ઉભા રહેલા તેને અભયા-વ્યંતરીએ ઉપસર્ગ કરવાના આરંભ કર્યો. સમતાથી સહન કરતા સાત દિવસેા પસાર કર્યાં, ત્યારે આઠમા દિવસના સૂર્યાય સમયે તેણે જેમાં લેાક, અલાક સાક્ષાત્ પ્રગટ દેખાય તેવું કૈવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. સુંદર ચારિત્રથી પ્રભાવિત થયેલા ચારે નિકાયના દેવા ત્યાં આવી પહોંચ્યા. અતિ ઉજ્વલ વિશાલપત્રયુક્ત સુવર્ણ કમલ આકારનું આસન રચ્યું. તેના ઉપર આ વિરાજમાન થયા, દેવાએ તેમના કેવલજ્ઞાનના મહેાત્સવ કર્યાં. ત્યાર પછી ભવસમુદ્રમાંથી પાર પમાડનાર ઉત્તમ નાવ સમાન ધર્મોપદેશ આપ્યા. તે આ પ્રમાણે— ધર્મોપદેશ “કાઇપણ તેવા પુણ્યાયના પ્રતાપે આ ઉત્તમ મનુષ્યપણું મેળવીને, તેમાં પણ વિશેષ પુણ્યાગે વળી તીર્થંકર પરમાત્માના અનુત્તમ ધર્મની પ્રાપ્તિ કરી. તેા હવે તમે નીહાર-હિમ અને ચંદ્ર સમાન ઉજ્જવલ–નિલ મનથી જિનેશ્વરદેવની પૂજા કરો, ત્યાર પછી આદરપૂર્વક મહાસન્માન કરે. દરેક ક્ષણે પાપનાં પચ્ચક્ખાણ કરે, તથા સતત મેાટી ધાર પડે તેવા મેઘની ઉપમાવાળા કામ, ક્રોધરૂપી દાગ્નિ નાશ કરનાર-એલવનાર, સ્વ-મેક્ષ આપનાર એવા સ્વાધ્યાય કરે. જેએએ · મહાવ્રત રૂપ પૂર્ણ નિયમ ગ્રહણ કર્યા હોય, તેમણે હ ંમેશાં તેમાં ઉદ્યમ કરવા જોઇએ. જિનકથિત વિધિ અનુસાર સુપાત્રદાન અને દીન-દુઃખીએ વિષે અનુકંપા કરવી. ન્યાયમાર્ગનું અનુસરણ, આયતન-સેવન, અનાયતન–વન, નીંહાર-તુષાર, મુક્તાહાર સમાન ઉજવલ યશ સંગ્રહ કરવામાં લાભ રાખવા. મહાદાક્ષિણ્ય બુદ્ધિ રાખવી, નિરંતર મૃત્યુના ઝડપી પ્રવાહ ત્રાસ પમાડી રહેલા છે, તેા તેના નાશ કરવા માટે સૂત્રમાં જે માર્ગ નિરૂપણ કરેલા હોય, તેમજ પર્યંત કાલને ઉચિત અત્યંત નિપુણ આરાધના કરવી જોઇએ. (૧૫૦) સાધર્મિકાનું શ્રેષ્ઠ વાત્સલ્ય, જીવાની દૃઢ રક્ષા, દ્રુતિના માર્ગે લઈ જનાર ક્ષણિક વિષયા વિષે વૈરાગ્ય, આ જિનેન્દ્રના શાસનમાં બીજા પણ જે બ્રહ્મચર્યાદિક વિધિએ કહેલી હાય તેને જો આગળ અતિપવિત્ર સંપદા પ્રાપ્ત કરવી હાય, તે તમારે હમેશાં ધનું સેવન કરવું જોઇએ. મનથી કલ્પના કા, તે ફળ આપનાર કલ્પવૃક્ષે આગળ ઘણા મેળવ્યા, ચિંતિત પદાર્થ આપનાર, Page #398 -------------------------------------------------------------------------- ________________ ધર્મોપદેશ, ગુરુ [ ૩૫૫ ચિંતામણિ, ઈચ્છા પ્રમાણે કામeોગો આપનાર કામધેનુઓ પણ ઘણી મેળવી, કિંમતી નિધાને, દિવ્ય ઔષધિઓ પણ અનેક વખત આ જીવે જન્માંતરોમાં મેળવી, પરંતુ સમ્યગ જ્ઞાનરૂપ જળના સમુદ્ર સરખા ગંભીર અખૂટ જ્ઞાનવાળા, શુદ્ધ આચાર પાળવામાં તત્પર, સુંદર દેશના આપનારા, હંમેશાં આક્રેશ અને રોષ વગરના એવા ગુરુ સહેલાઈથી મેળવી શકાતા નથી. વળી જેઓ ગોશીષ ચંદન-સમાન સુગંધથી ભરેલા શીલ વડે આત્મરમણતાના આલય સમાન છે, શીલના વિલાસગૃહ સરખા, કામશત્રુના પ્રસાર વગરના કામને જિતનારા છે, જેણે આગમને શુદ્ધપણે જાણેલા છે-એવા સાધુઓ અને સમાન ધર્મવાળા શ્રાવકોનો સમાગમ છોડશે નહિં. કારણ કે, તે આપણા દેષરૂપ ઝેરને ઉતારનાર ઔષધ સમાન છે. વિષધરના વિષને ઉતારનાર એવા માણિકયસ્થાન સમાન સાધુસમાગમને પ્રભાવ છે. સાધુ સમાગમને આનંદ મનમાં થાય છે, તેની આગળ ભૂપાલપદ-પ્રાપ્તિને, રેગ-નાશનો આનંદ કશા વિસાતમાં નથી. નથી દેવાલયમાં તે આનંદ, નથી ચિંતામણિરત્નની પ્રાપ્તિમાં, નથી ક૯પવૃક્ષની પ્રસન્નતામાં, તે આનંદ કે જે ભવ-સમુદ્રથી કંટાળેલા હોય, જેઓ અતિશય મોક્ષની અભિલાષાવાળા હોય અને જેમનામાં આશ્ચર્યભૂત તપ અને સંયમના ગુણ હોય, એવા સજજન ગુરુમહારાજને દેખવાથી મન જે પ્રકારે પ્રસન્ન થાય છે, તેની તુલના કેઈ આનંદ સાથે કરી શકાતી નથી. જેમણે સમ્યગ પ્રકારે આગમના અર્થો જાણ્યા નથી, સંવિજ્ઞ માગને અનુસરનારા ગુરુકુળવાસમાં રહી ગુરુકુળવાસ સેવ્યા નથી, તેમજ સ્વભાવવશ પ્રશમભાવ હજુ જેણે ઉત્પન્ન કર્યો નથી, તેવા મૂઢમનવાળા અચેની દેશના ગુણરહિત દેશના દવાગ્નિથી બળેલા મહાઅરણ્યની જેમ દૂરથી ત્યાગ કરવા લાયક છે. શસ્ત્ર તેટલું અહિં અનર્થ કરનાર થતું નથી. વિષ, શાકિની, ભૂતનો વળગાડ, દુરાકુલ દુષ્કાળ, જવાલાઓથી ભયંકર અગ્નિ આ પદાર્થો તેટલા અનર્થ કરનારા થતા નથી, જેટલા જગતની અંદર મિથ્યાદષ્ટિ કુમતિ લેક વડે જિનભાષિત સિદ્ધાંતને અન્યથા-વિરુદ્ધપણે દેશના દ્વારા સમજાવીને અહિં અનર્થ ઉત્પન્ન કરનારા થાય છે. સજજડ ગાઢ અંધકાર-સમૂહને દૂર કરનાર, તેજસ્વી દીપક સમાન આ ધર્મોપદેશ સમજો, અતિ આકરી મહાવ્યાધિને મટાડનાર આ દિવ્ય ઔષધિ સમાન આ ધર્મોપદેશ જાણો. મોક્ષસુખરૂપ ભવનમાં ચડવાની શ્રેણીની નીસરણી સમાન આ ધર્મોપદેશ માન. હે ભવ્યજનો! આ ધર્મોપદેશ મનમાંથી લગાર પણ દૂર ન કરો.” ઘણું છે તથા વ્યંતરદેવી, દેવદત્તા ગણિકા, ધાવમાતા પંડિતા વગેરે પ્રતિબંધ પામ્યા-એ પ્રમાણે તેણે કલ્યાણ સાધ્યું. કેવલી ભગવંત વિહાર કરી ગયા. અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરીને કલ્યાણકારી અચલ, રોગરહિત, અભય એવું મોક્ષસ્થાન પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે જેઓને વ્રત પાલન કરવાની સુંદર પરિણતિ થાય છે, તેવા ભવ્યાત્માઓને આ કથા કલ્યાણનું કારણ થાય છે, તેમ જ પોતાને અને બીજાને રત્નાહારની ઉજજવલ શોભા સરખી શાસનની શોભા થાઓ. (૧૬૦) હવે પાંચમું ઉદાહરણ કહે છે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ ] ઉપદેશપદ-અનુવાદ (૨) નંદ શ્રાવક અને મિથ્યાવી ૫૩૧ થી પ૩૫–નાસિક નામના નગરમાં નન્દ નામના બે વેપારીઓ હતા. તે બેમાંથી એક શ્રાવક જિનવચનમાં શ્રદ્ધાવાળ, શ્રાવકજન-ગ્રહણ કરેલા અણુવ્રત અને સામાચારી પાલન કરનાર “સર્વ ઇચ્છિતસિદ્ધિના કારણભૂત તરીકે ભગવાન અરિહંતનું જ વચન છે-એમ હંમેશાં માનનારે, સંતેષરૂપ અમૃત–પાનના પ્રભાવથી જેણે વિષય-તૃષ્ણાના વેગે નિવારણ કરેલા છે, પ્રશમસુખની ખાણમાં મગ્ન બનેલો પોતાને સમય પસાર કરતા હતા. જ્યારે બીજો નન્દવણિક તો મિથ્યાત્વી હતો કે, જેને યોગ્ય, અગ્ય; યુક્ત, અયુક્ત, સત્ય, અસત્ય વસ્તુવિષયક વિવેક-ઓળખ ન હતી. એવા પ્રકારના જીવ–પરિણતિવિશેષથી પીડા પામેલો હોવાથી તે મિથ્યાત્વથી આત હતો, અથવા મિથ્યાત્વરૂપ દંડથી દંડાતો હોવાથી, તે આ પ્રમાણે-અતિતીવ્ર લાભ લેવાથી સર્વ ક્રિયામાં લાભ-નુકશાનના પરિણામને ન ગણકારતો. માત્ર પાપની પ્રવૃત્તિ આચરવામાં સમય પસાર કરતે હતે. કેઈક સમયે રાજાએ કોશ વડે તળાવ ખોદાવવાનું કાર્ય આરંભ્ય. તેમાં પૂર્વકાલમાં કોઈકે સુવર્ણમય કોશ નિધાન તરીકે દાટી હતી, તે જોવામાં આવી. તે સર્વ નિધાન તાંબાના પાત્રમાં રાખેલ હોવાથી તે સુવર્ણ ઉપર પણ કાટ ચડી ગયે. સુવર્ણની કાંતિ ઉડી ગઈ હતી અને લોઢાના રંગ સરખી હોવાથી લોકોએ “આ લોઢાની જ છે' એમ સંભાવના કરીને તેને અનાદર કર્યો. સેવકવર્ગ તળાવ ખોદનારાઓને તેનું દાન કર્યું. દુકાનમાગે આવતા ખોદકામ કરનારાઓએ તે વેચવાનું આરંવ્યું. તેમાં નન્દ શ્રાવકની દુકાને તેઓ વેચવા આવ્યા, ત્યારે આકાર-વિશેષથી, તોલ વિશેષથી, તથા ઉપર કાટ ચડી ગયેલ હોવાથી જ્ઞાનવિશેષથી જાણી લીધું કે, આ સેનામય છે, શ્રાવકે તે ખરીદ ન કર્યું. કેમ ? તો કે, પિતે રાખેલ પરિગ્રહ-પરિમાણ વ્રતનો ભંગ તે હવાથી. જો કે, રાજલકને આ હકીકત ખબર પડે તો–ખરીદેલું જાણવામાં આવે તે પિતાના ઘરની મૂળ મુડી સહિત સર્વસ્વનું અપહરણ કરી લે–એવો આકરો દંડ પ્રાપ્ત થાય, તે વાત પણ તેના મનમાં હતી જ. એ સર્વ હકીકત બાજુ પર રાખીએ, પરંતુ પોતાના ગ્રહણ કરેલા વ્રતની-ઈચ્છાપરિમાણ વ્રતની આ સુવર્ણ કેશ ખરીદ કરવાથી મુડીની અધિકતા થાય, તો વ્રતભંગ થાય. પ્રાણુનાશથી પણ વ્રતભંગ ઘણે ભયંકર છે-એ અભિપ્રાયથી પિતે ખરીદ ન કરી. તેવા પ્રકારના સુવર્ણની આ કોશે છે, તેથી ભયંકર લોભરૂ૫ સર્ષના વિષથી વિહલ બનેલા એવા મિથ્યાદષ્ટિ ન તે ખરીદ કરી. તેને સુવર્ણની છે, તેમ માલૂમ પડેલું, જેથી મજુરોને કહી રાખેલું કે, તમારે દરરોજ આ કોશ અહીં વેચવા માટે લાવવી, મારે આનું ઘણું પ્રયોજન છે. લોહમય કોશ કરતાં પણ અધિક મૂલ્ય આપીને તે ખરીદ કરવા લાગ્યો. દરરોજ કે ખરીદ કરતા કરતા તેને ત્યાં ઘણી કેશે એકઠી થઈ. હવે કોઈક સમયે જેને ના પાડી શકાય તેમ નથી, એવા કેઈક સગા સ્નેહીએ આવીને ઉત્સવમાં આવવા માટે દબાણથી આગ્રહ કર્યો. તે ઉત્સવમાં પિતાને ફરજિયાત Page #400 -------------------------------------------------------------------------- ________________ (૨) નંદ શ્રાવક અને મિથ્યાત્વી [ ૩૫૭ હાજરી આપવાની હોવાથી પોતાના પુત્રોને સમજાવીને કહ્યું કે, “તળાવ ખોદનારા મજુરે અહિં કોશે વેચવા આવે, તો તે તમારે ખરીદ કરી લેવી.” એમ પુત્રોને કાર્ય ભળાવીને તે ત્યાં ગયો. હવે તળાવના મજુરો કશે લઈને તેની દુકાને આવ્યા. અધિક ધન લઈને તેઓ કેશો આપવા લાગ્યા. તે પુત્ર પણ અધિક મૂલ્ય આપવા લાગ્યા. તેમ તેમ કેટલાક ઉતાવળિયા મજુરો અધિક મૂલ્ય માગવા લાગ્યા. ત્યારે પુત્રે તેમની કોશ દુકાનની બહારના પ્રદેશમાં ફેંકી, એટલે ઉપર મેલ અને કાટ ખરી પડ્યા એટલે અંદરનું સુવર્ણ દેખાયું. તેઓએ કોટવાળ અને બીજા રાજ્યાધિકારીઓને આ વાત નિવેદન કરી. રાજાએ તથા કોટવાલોએ પ્રશ્ન કર્યો કે, બાકીની કેશો તમે ક્યાં વેચી છે? તેઓએ નિવેદના કરી કે, પહેલાં બીજા એક નન્દ નામના વેપારીએ દેખી ખરી, પણ તેણે તે ખરીદ ન કરી. કેમ ન ખરીદી ? તો કે તેના ઈચ્છા પરિમાણવ્રતના ભંગના ભયથી, એટલે શુદ્ધ વ્યવહાર કરનાર શ્રાવકની મહાગૌરવરૂપ પૂજા, જ્યારે બીજાએ તો ઘણી કેશે ખરીદી. તેને તો રૌદ્રધ્યાન થયું, રાજાએ તેનું અસલ ધન પણ સાથે ઝુંટવી લીધું. હવે પાછો પેલો મિત્રના ઘરે આવ્યો અને આ વૃત્તાન્ત સાંભળે એટલે હું આ મારી બે જંઘા છે, તેના બળથી જ દુકાનેથી ઉઠીને બીજે ગયે, તો આ અપરાધ બે જંઘાનો જ છે; માટે આ બંને દવા યોગ્ય છે–એમ વિચારી તીક્ષણ ધારવાળી કુહાડીથી તે બંને જંઘાઓ કાપી નાખી. રાજાએ વૃત્તાન્ત જાયે, છતાં તેવી અવસ્થામાં પણ તેને દંડ કર્યો. (૫૩૧ થી ૫૩૫). હવે પાંચ ગાથાથી છઠું ઉદાહરણ કહે છે– અરોગી બ્રાહ્મણ-શ્રાવક– પ૩૬ થી ૫૪૦–ઉજજયિની નગરીમાં બાલ્યકાળથી જ નિન્દનીય બ્રાહ્મણ જાતિમાં મહાલપણાના કારણે બીજાની પાસે પ્રાર્થના કરવામાં પ્રવણ એવો તે અણુવ્રતાદિક શ્રાવકના શુદ્ધ આચારો બરાબર પાલન કરનારે હોવાથી મહાશ્રાવક હતો. જભ્યો ત્યારથી ઘણા રોગો થયા હતા, તેથી રોગી નામથી ઓળખાતા હતા. ભવાંતરમાં ઉપાર્જન કરેલા અશાતા વેદનીય કર્મના વિપાકથી કઈક એવો રોગ થયો હતો કે, તેનું સ્વરૂપ નિર્ધાર કરી શકાતું ન હતું. તેને ચિકિત્સાની સામગ્રી મળવા છતાં પણ તેણે રોગ સહન કરવાનો આશ્રય લીધો. તે આ પ્રમાણે-“હે કલેવર ! તું ખેદને ચિંતવ્યા વગર ઉદયમાં આવેલું કમ સ્વાધીનતાએ સહન કરી લે, ફરી આવી કમ સહન કરવાની સ્વાધીનતા મળવી ઘણી દુર્લભ છે. નહિંતર પરવશપણે ઘણું જ કર્મ સહન કરવું પડશે અને તે પરાધીનતાએ સહન કરવામાં જરાએ ગુણ હોતું નથી. શુભ કે અશુભ કઈ પણ કરેલું કર્મ અવશ્યમેવ જોગવવું જ પડે છે; કઈ દિવસ ભોગવ્યા વગર કર્મ ક્ષય પામતું નથી, ચાહે તો સેંકડો ક૯૫કટી કાળ વહી જાય તે પણ કરેલાં કમ દરેકને ભોગવવાં જ પડે છે.” આ પ્રમાણે તે રોગી નામનો મહાશ્રાવક તે ઉદયમાં આવેલા અશાતા–વેદનીય કર્મને સમભાવથી સહન કરતો હતો. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] ઉપદેશપદ-અનુવાદ તેથી રેગના પ્રતિકાર માટે પરામુખ બનેલા એવા તેના દિવસો પસાર થતા હતા. ત્યારે દેવેન્દ્ર તેમની પ્રશંસા કરી કે, “અહો ! ઉજજયિનીમાં રેગી નામનો બ્રાહ્મણ આ પ્રમાણે ચિકિત્સા હાજર હોવા છતાં પણ તેની અપેક્ષા ન રાખતો, કમ ખપાવવાના હેતુથી ઉદયમાં આવેલ અશાતા વેદનીય સમભાવથી જ્ઞાનપૂર્વક સ્વાધીનતાએ સહન કરી રહેલ છે. ઈન્ટે કહેલી આ વાતની શ્રદ્ધા ન કરનાર બે દેએ વિદ્યનું રૂપ વિકુવને કહ્યું કે, “જે તમો રજા આપો તો અમે તમને નરેગી કરીએ, પરંતુ અમારી એક વાત માન્ય રાખવી પડશે કે, તમારે રાત્રે મધ, મદિરા, માંસ, માખણ ચારેયને પરિભેગ કરવો પડશે. એટલે બૃહસ્પતિથી પણ અધિક પ્રતિષ્ઠાવાળા રેગી નામના બ્રાહ્મણે તેમની વાતનો અસ્વીકાર કર્યો. તેણે વિચાર્યું કે-“કેઈક વિષમ મહાપર્વતના ઊંચા શિખર ઉપર ચડીને ત્યાંથી પતન પામીને કઠેર પત્થર વચ્ચે દળાઈ મરવું બહેત્તર છે, સર્પના મુખના તીણ દાંત વચ્ચે હસ્ત સ્થાપન કરવો સુંદર છે, અથવા તે ભડભડતા અગ્નિમાં પડવું પણ સારું છે, પરંતુ મારું ચારિત્ર તે તો કઈ પ્રકારે અખંડિત જ રહેવું જોઈએ.” એટલે ત્યાર પછી તે ચિકિત્સાની ઈચ્છા કરતું નથીએમ રાજાની પાસે સ્વજને અને બાંધવો વગેરેને બંને વૈદ્યોએ નિવેદન કર્યું કે, અમો ચિકિત્સા કરીએ છીએ, તેની પણ તે ઈચ્છા કરતો નથી-એ સુંદર ન કહેવાય.” જે માટે કુશળ પુરુષો કહે છે કે-“કુપઠિત વિદ્યા વિષ છે, વ્યાધિની ઉપેક્ષા કરવી તે પણ વિષ છે, દરિદ્રની સાથે મૈત્રી કરવી તે વિષ છે અને વૃદ્ધને તરુણી વિષ છે.” ત્યાર પછી ચિકિત્સા કરાવવામાં આદર વધે તેવી કથાઓ રાજાને, સ્વજનેને કહેવા લાગ્યા કે, જેથી તેને ચિકિત્સા કરાવવાની પ્રેરણા કરે. તે આ પ્રમાણે-“ધર્મયુક્ત શરીરનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું.” કેમ કે, જેમ પર્વત પરથી જળ-પ્રવાહ નીકળે છે, તેમ ધર્મનો સ્ત્રોત આ શરીરથી વહે છે. આ દેહનો વિનાશ થયા પછી કોઈની પણ કઈ પણ આશા સફલ થતી નથી, માટે સર્વથા આ દેહ રક્ષણ કરવા લાયક છે. આ હકીકત રાજાએ, સ્નેહી સ્વજનાદિકે રોગી નામના બ્રાહ્મણને કરી, એટલે તેણે દેહ આદિ સંબંધી નિરોગતાની તૃષ્ણા ત્યાગ કર્યો અને નિર્વાણ પ્રત્યેની અભિલાષા વૃદ્ધિ પામી, કહેલું છે કે-“જે સુખ આજે છે, તે તે ભાવમાં આવતી કાલે માત્ર યાદ કરવાનું જ છે, તે કારણે પંડિતપુરુષો નિરુપસ મેક્ષસુખની માગણી કરે છે.” ત્યાર પછી દેહ અને ધનની પીડાના દષ્ટાંતથી રાજાદિકને પ્રતિબોધ પમાડી તેમને સાચો માર્ગ બતાવ્યો, પરંતુ પોતે ચિકિત્સા ન કરાવી. “ભવિષ્યમાં આપત્તિથી બચવા માટે ધનનું રક્ષણ કરવું અને સ્ત્રીઓને તો ધન ખરચીને પણ બચાવવી, તેનું રક્ષણ કરવું. તેના કરતાં પણ આત્માનું સ્ત્રીઓના અને ધનના ભોગે પણ સતત રક્ષણ કરવું.” અહિ જે દષ્ટાન્ત-દાણંતિક ભાવનાની કલ્પના કરી છે, તે બતાવે છે. આ આત્મા શરીર સરખે, દેહ વળી અર્થ-ધન સરખો જણાય છે, જેમ લોકનીતિ અનુસારે દેહ અને ધન બંનેની એકી સાથે પીડા આવી પહોંચે, ત્યારે દેહનું જ રક્ષણ કરવાનું હોય છે, અર્થને ત્યાગ કરીને પણ શરીર બચાવવાનું હોય છે, તેવી રીતે ધાર્મિક આત્માઓએ Page #402 -------------------------------------------------------------------------- ________________ અરેગી બ્રાહ્મણ શ્રાવક [ ૩૫૯ દેહની પીડાની ઉપેક્ષા કરીને આત્માને જ બચાવવાને હેય. આ ઉત્સ–રાજમાર્ગ વિચ્છેદ-રહિત સતત ગણાય છે. બીજા પ્રયજન માટે હોય, તેવાએ દેહની ચિંતા કરવી ચોગ્ય ગણાય. તે માટે નિશીથ-ભાગ્યમાં કહેલું છે કે “આ શાસનના માર્ગને સતત પ્રવાહ વહેતો રહે, તેવા પ્રકારનો એટલે કે, નવા નવા શિષ્યોને ભણાવી-ગણાવી એવા તૈયાર કરવા કે, તેઓ પણ આ પ્રમાણે તીર્થની પરંપરાને સતત પ્રવાહ ચલાવ્યા કરે; તેમ હું કયારે કરીશ? અથવા ક્યારે તેવું અધ્યયન કરીશ, તપ અને ઉપધાન વિષે ક્યારે હું પ્રયત્ન-ઉદ્યમ કરીશ, ગણને અને સિદ્ધાંતની નીતિને સંભાળનારો હું ક્યારે બનીશ?–આવી રીતે આલંબનેનું સેવન કરનાર મોક્ષ મેળવે છે.” ત્યાર પછી બંને દેવતાઓએ ઉપયોગ મૂક્યો અને જાણ્યું કે, “આ પિતાની પ્રતિજ્ઞાના વિષયમાં નિશ્ચલ છે”-એમ અવધિથી જાણ્યું એટલે તેઓને હર્ષ થયે અને બોલી ઉઠ્યા કે, ઈન્દ્ર મહારાજે જે પ્રશંસા કરી હતી, તે સત્ય અને યથાર્થ જ કરી હતી. ત્યાર પછી પિતાનું દિવ્યભાવવાળું દર્શન કરાવ્યું. ત્યાર પછી તે દેવોએ રેગી બ્રાહ્મણના જવર, અતિસાર વગેરે રોગોને મટાડી દીધા અને તેને સર્વથા નિરોગી કર્યો. ત્યાર પછી તેનું નામ પણ “અરોગી”-એમ બદલી નાખ્યું–એટલે તેનું રોગી એવું રૂઢ નામ હતું, તે પરિશુદ્ધ આરોગ્ય ગુણ મેળવેલ હોવાથી, દેવના પ્રસાદથી મેળવેલા આરોગ્ય ગુણથી જુદા રૂપે ન હોવાથી “અરોગી” એવું નામ પ્રચલિત થયું. ઉપસંહાર કરતા કહે છે કે-પ્રાણાતિપાત વગેરેની વિરતિના પરિણતિ રૂપ વ્રત પરિણામને કષ્ટદશામાં પણ અવિચલ મનથી ટકાવી રાખવા-એમ સમજવું. (૫૩૬ થી ૫૪૦) તેમ હોવા છતાં જે થાય, તે કહે છે– ૫૪૧–આ વ્રત-પરિણામ હોય, ત્યારે શું થાય છે, તેને વિચાર કરે છે. યથાવસ્થિત સર્વ પ્રવૃત્તિઓમાં ગુણ–દેષનું અ૫–બહુત્વ, લાભ-નુકશાનનું ઓછા-વધારે. પણું-નહિં કે જેને પિતે અથ હોય તેની અધિકતાથી, એટલે તેમાં વિવેકબુદ્ધિ કરવી. જે વિપરીત માર્ગે ચડી ગયો તે છતા પણ અનેક દોષો પોતાને સમજણમાં આવતા નથી. તથા તપ-અનુષ્ઠાનાદિક ધર્મ તથા સર્વ શુભ ક્રિયાઓમાં પરિશુદ્ધ ઉપાય પૂર્વક પ્રવૃત્તિ કરે, જેથી કર્મ અને આત્મા બંને કાયમ માટે વિખૂટા પડે, તે રૂપ વિપુલ નિર્જરા પ્રાપ્ત કરે. જેઓને વ્રતની પરિણતિ પ્રાપ્ત થઈ નથી, તેવા ઘણા લોકોત્તરમાર્ગમાં દાખલ થયેલા હોવા છતાં પણ લાભ-નુકશાનની વિચારણાથી રહિત હોય છે. તે કારણે તેમની વિપરીત બુદ્ધિ હોય છે. તેઓને વિપરીત બુદ્ધિ હોવાથી દિશામૂઢ નિર્ધામક–દરિયામાં વહાણ ચલાવનાર દિશા ન જાણનારની જેમ એવી અવળી પ્રવૃત્તિઓ કરે, જેથી પિતાનું અને બીજાનું અકલ્યાણ થાય અથવા અકલ્યાણના હેતુ પોતે બને. (૫૪૧) એ જ વિચારાય છે– પ૪૨–પૂર્વના ભવાન્તરમાં અશુભ પાપકર્મો એકઠાં કરેલાં હોય, એટલે તેનાથી Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] ઉપદેશપદ-અનુવાદ સજજડ અશુભ અધ્યવસાય ઉત્પન્ન થાય, એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મો નિકાચિત અવસ્થા પામનારાં થાય. તેવાં કર્મોને ક્ષય કર્યા વગર મહાપુરુષાર્થ સ્વરૂપ મોક્ષ મેળવી શકાતો નથી, પરંતુ સકલ કર્મનો સર્વથા ક્ષય થાય, તો જ મોક્ષ મેળવી શકાય છે. માટે કર્મક્ષયના અર્થીઓએ જે સહેજે ઉપસર્ગો ઉદયમાં આવી ગયા, તે સમતાભાવથી આર્તધ્યાન કર્યા વગર ભોગવી લેવા. મેં પૂર્વભવમાં પાપ બાંધ્યાં છે, તે જ મને ઉદયમાં આવ્યાં છે. તે મારે જ ભેગવીને ક્ષય કરવાનાં છે-એમ ચિતવે. કદાચ કઈ સહન કરવા સમર્થ ન થાય, તો પ્રતિકાર-પ્રવૃત્તિ કરવી, તે પણ કલ્યાણકારી છે. અહિં અશુભ પાપકર્મ ક્ષય કરવામાં ક૯પ-વ્યવહાર આદિ ગ્રન્થસૂત્રોમાં કહેલ લાનની ચિકિત્સા વિષયક સૂત્રાનુસારી પ્રવૃત્તિ સમજવી. જેમ કે-“પ્રાસુક-અચિત્ત એષણીય-નિર્દોષ પ્રાસુક ખરીદ કરેલા ઔષધાદિકથી, પૂતિકર્મ, મિશ્ર અને આધાકર્મ દષવાળા ઔષધ કે પથ્ય આહાર-પાણીથી જયણાથી ગ્લાનની ચિકિત્સા-માંદાની માવજત કરવી. પરંતુ લાભ-નુકશાનના વિચાર વગર પિતાની મતિક૯૫નાથી ચિકિત્સા-પ્રવૃત્તિ ન કરવી. ” (૫૪૨) એને આશ્રીને કહે છે – ૫૪૩–આર્તધ્યાનના અભાવમાં-હવે આર્તધ્યાન કોને કહેવાય છે, તે પણ પ્રસંગનુસાર જણાવે છે–દયાનશતક નામના ગ્રન્થમાં આર્તધ્યાનના અધિકારમાં કહે છે કે-“શૂલ, મસ્તક–વેદના વગેરે શરીરની અશાતાના ઉદયમાં તે વેદનાનો વિયોગ કેમ થાય ? તેવું મન, વચન, કાયાથી પ્રણિધાન કરવું-વિચારવું, વળી તે વેદના ફરી ન થાય તેની ચિંતા, વેદના મટાડવા માટે આકુળ-વ્યાકુલ મન થાય-આ પ્રમાણે જે ધારણા-વિચાર મનમાં થાય, તે આર્તધ્યાન કહેવાય. તે અશુભધ્યાન છે. તે આર્તધ્યાન કરવાથી અશુભ પાપકર્મ નવાં બંધાય છે. આધ્યાન ન થાય, તેમ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મની નિર્ભર કરવાથી અભિલાષાયુક્ત બની મેક્ષની ઈચ્છાવાળા આત્માઓએ સનકુમાર રાજર્ષિની જેમ સમતાભાવ સહિત ઉદયમાં આવેલા કોઢ, અતિસાર વગેરે વ્યાધિ સહન કરવા. તે માટે કહેવું છે કે- ખરજ, અન્ન-અરુચિ, આંખ અને કુક્ષિપેટમાં તીવ્ર વેદના, શ્વાસ, ખાંસી, તાવ આ વગેરે રોગોની વેદનાઓ સાત વરસો સુધી આર્તધ્યાન કર્યા વગર સમભાવે સહન કરી, તે સનકુમાર રાજર્ષિ એમ વિચારતા હતા કે–“પૂર્વે કરેલાં દુપ્રતિકાર્ય કર્મોને ભોગવ્યા પછી જ મોક્ષ થાય છે. ભગવ્યા વગર તપશ્ચર્યા કે પ્રાયશ્ચિત્ત કર્યા વગર કર્મ ક્ષય પામતાં નથી કે મેક્ષ થતું નથી.” અહિં શંકા કરી કે-વ્યાધિની વેદના સહન ન કરી શકે, તેવાને સંયમના યોગો સીદાય છે અને આધ્યાન થાય છે, ત્યારે શું કરવું ? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે–આર્તધ્યાનના ભાવમાં અને સંયમયેગો પણ સાધી ન શકે, ત્યારે શાસ્ત્રમાં કહેલા વિધિથી ચતુર વૈદ્યાદિને બોલાવી તે વ્યાધિને પ્રતિકાર કરનાર ચિકિત્સા આદિક ઉપાય કરવા. જે પ્રતિકારના ઉપાયે ન કરવામાં આવે, તે વ્યાધિની શાંતિ થાય નહિ, બલ્ક વ્યાધિની વૃદ્ધિ થાય. (૫૪૩) Page #404 -------------------------------------------------------------------------- ________________ નિષ્કપટ ધર્માચરણ [ ૩૬૧ શંકા કરીકે, કઈક સાધુ આદિ નક્કર કારણને આશ્રીને રોગ પ્રતિકાર કરે તે તેથી તેને નિર્જરા થાય કે કેમ? તે કહે છે. ૫૪૪–ગૃહસ્થ સંબંધી વ્યવહારનાં કાર્યો હોય, કે સાધુ સંબંધી ધર્માનુષ્ઠાન હોય, તેમાં માયા-કપટ ન જ પ્રવર્તાવા જોઈએ. અને પરમાર્થથી તો વ્રતના પરિણામસહિત ધર્મ-પ્રાપ્તિ થાય, તેમાં તે બિલકુલ કપટભાવ ન હોવો જોઈએ. શાથી? તે કે-સવ બીજા પ્રિયપદાર્થોથી અધિક એવા આત્માનો યથાર્થ સાચો બેધ મેળવનાર ધીરપુરુષ આ જગતમાં કદાપિ તે આત્માનો દ્રોહ ન કરે. (૫૪૪) આ કેવી રીતે અને કેમ ન કરે? તે કહે છે– ૫૪૫–વીશ કોડી બરાબર એક કાકિણી. કેડ સોનામહોરનો ત્યાગ કરીને કાકિણું નાણું ગ્રહણ કરવા સમાન અંતરાયાદિ પ્રચુર અશુભ કર્મ ઉપાર્જન કરવું, તે ધર્મ-ધન મેળવેલા માટે એગ્ય ન ગણાય. નિષ્કલંક વ્રત–પરિણામ પામેલા ચારિત્ર ધર્મવાળા હંમેશાં ધર્મને જ સારભૂત માનનારા હોય છે. તેમને કપટભાવ હેત નથી. ક્રેડ સેનૈયા સમાન નિર્જરાનો ત્યાગ કરીને કપટભાવ-પ્રધાન વર્તન કરવું, તે તે માત્ર પિતાની પૂજા, કીર્તિ, ગૌરવ આદિ આ લેકના પગલિક લાભ મેળવવા, તે કાકિણીના તુચ્છ નાણાસમાન છે. આ કારણે ધન્યાત્મા તેવા કપટભાવથી ધર્માચરણ કરતો નથી. (૫૪૫) અહિં પુષ્ટિ કરનાર બીજી યુક્તિ કહે છે – ૫૪૬–આત્મામાં જીવદયાદિરૂપ ગુણસ્થાનકના પરિણામ હોય, વળી યોગ્યાયેગ્યની વહેંચણી કરવામાં ચતુર બુદ્ધિ ધરાવતું હોય, તે પણ તે હંમેશાં ઘણા ભાગે ધર્મ એ જ માત્ર સાર છે એવી પરિણતિવાળે થતું નથી. કેટલીક વખત મહાન પુરુષોને પણ કૃત્યમાં–કરવા લાયક ધર્મકાર્યમાં પણ અકાર્ય બુદ્ધિ થાય છે. આ વિષયમાં બીજા આચાર્યોનું માનવું બીજું પણ થાય છે, તે કહે છે–સ્વર્ગ–અપવર્ગાદિ ફલપ્રાપ્તિની અપેક્ષાએ તે અવશ્ય તેવી ગુણસ્થાનકની પરિણતિમાં તેમ થાય છે. કહેવાની મતલબ એ છે કે-નિરતિચાર વ્રત-પરિણામવાળા પ્રાણીઓ “આ જિનેશ્વરે કહેલું છે.” એ પ્રમાણે શ્રદ્ધા કરનારે હોવા છતાં પણ કેઈક પદાર્થમાં અજ્ઞાનતાની બહુલતાથી, પ્રજ્ઞાપકના દોષથી અવળી શ્રદ્ધાવાળો થયો હોય, તો સમ્યકત્વાદિ ગુણનો ભંગ પાત્ર બનતું નથી. તે માટે કહેવું છે કે-“સમ્યગ્દષ્ટિ જીવ જિનેશ્વરે પ્રરુપેલ પ્રવચન તેની શ્રદ્ધા કરે, વળી ગુરુનિયોગના કારણે પિતે પદાર્થને અજાણ હોય અને ગુરુએ કહેલા અસદ્દભાવ-અછતા પદાર્થની પણ શ્રદ્ધા કરે.” તે તેના સમ્યકત્વને બાધા આવતી નથી. એમ તાત્પર્યાર્થ સમજે. બુદ્ધિ હોય તે, વ્રત પરિણામનું ફલ જરૂર મેળવે જ છે. (૫૪૬) અહિં હતુ કહે છે– ૫૪૭–દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર-પાલનથી નારક, તિય ચરૂપ દુર્ગતિ જક Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] 0000 તથા કુમનુષ્યપણું, હલકા દેવપણે ઉત્પન્ન થવું અને તેવા સ્થાનમાં જે દુઃખાનુભવ કરવા પડે, તે જીવને કદાચિત્ પણ ન થાય. તે કારણથી મેાક્ષમાગ ને અનુકૂલ એવી જ પ્રવૃત્તિ કરનારે તે જીવ વ્રત-પાલન કરવાના પરિણામવાળા હાય એટલે ગુણ. સ્થાનકની પરિણતિવાળા તે જીવ હોય. તે માટે દૃષ્ટાંત કહે છે કે- નેત્રના વ્યાપાર વગરના અધ જીવની જેમ, અશાતાવેદનીય કર્મના ઉદય વગરના હાય, માગ માં ચાર, લુંટારાના ઉપદ્રવ વગરનેા હોય, પાટલિપુત્ર વગેરેના માગે જવાની પ્રવૃત્તિવાળા બની શકે છે. જેમ અશાતાના ઉદય વગરના નિરુપદ્રવ માગે પહેાંચી શકે છે, તેમ વિપરીત અથવા દુર્ગતિમાં જવાય તેવા કાર્યથી અટકેલા હાય, તે માક્ષમાગ તરફની પ્રવૃત્તિ કરતા હોય છે. (૫૪૭) આ જ અને શ્રીને ઉદાહરણાની પ્રસ્તાવના કરતા કહે છે— ૫૪૮—જેમને સમ્યક્ત્વ, દેશિવરતિ, સ*વિરતિ ગુણસ્થાનકા પરિણામ પામ્યા છે એવા ગુણસ્થાનકવાળા જીવાના ત્રત વિષયક તથા ત્રતાના દાન, આદિશબ્દથી વ્રત ન આપવા, ઈત્યાદિક તીક્ષ્ણબુદ્ધિથી સમજી શકાય તેવાં ગભીર ઉદાહરણા સિદ્ધાંતમાં નિરૂપણ કરેલાં છે. (૫૪૮) દૃષ્ટાન્તાના સ'ગ્રહ કહે છે— ઉપદેશપઢ-અનુવાદ ૫૪૯–શ્રીપુર નગરમાં શેઠ અને પુરૈહિતની પુત્રીએ શ્રાવકનાં અણુવ્રતાનું પાલન કરતા અને નિપુણ નીતિપૂર્વક એવી રીતે પ્રવૃત્તિ કરતા હતા કે જેથી ઉત્તરાત્તર કલ્યાણની પરપરા પ્રાપ્ત કરી-એમ પૂર્વાચાર્યાએ શાસ્ત્રામાં નિરૂપણ કરેલું છે. (૫૪૯) હવે તે જ દૃષ્ટાંત ૪૯-ઓગણપચાસ ગાથાથી કહે છે— શ્રીમતી અને સામા શ્રાવિકા ૫૫૦ થી ૫૯૭—જેના ઉંચા ઉજ્જવલ કાટનાં શિખરાએ આકાશના અગ્રભાગને પરિચુખિત કરેલા છે, એવા, જેમાં ત્રણ ચાર માર્ગે સુવ્યવસ્થિત રીતે વિભાજન કરેલા છે, અનેક દુકાના અને ચૌટાના સમૂહવાળા, વિશાળ હાટના માગેર્ગોથી યુક્ત, જ્યાં ધમધાકાર વ્યાપાર ચાલી રહેલા છે, એવા પ્રકારનું ભુવનની લક્ષ્મીનું જ જાણે નગર ન હેાય તેવું શ્રીપુર નામનું નગર હતું. તે નગરમાં ઘરે આવેલાને પ્રથમ • આવા પધારી ' એમ પ્રથમ ખેલાવનાર, પરોપકારી, દાક્ષિણ્યયુક્ત સુંદર વનવાળા અતિકૃતજ્ઞ, સધ્ધ કર્મ-યુક્ત એવા પુરુષવર્ગ હતા. દેવાંગનાઓના રૂપને જિતનાર, મનેાહર ઉત્તમ વેષભૂષાથી સુંદર, સૌભાગ્યવતી, ઉત્તમ શીલાલ કાર ધારણ કરનાર શ્રીવ હતા. ત્યાં મનેાહર સમાન સર્વાંગ સુંદર દેહવાળા, પ્રશસ્ત આચરણના કારણે ઉપાર્જન કરેવ કીર્તિવાળા પ્રિયકર નામનેા રાજા હતા. નવીન કમલના સમાન મુખવાળી ખાલહરણ સમાન નેત્રવાળી, ચંદ્રસમાન નિર્મલ શીલવાળી, નવીન નવીન ગુણેા મેળવવામાં ઉદ્યમી, આખા અંતઃપુરમાં પ્રધાન, દેવાંગનાના રૂપને હસી કાઢનાર Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી અને સમા શ્રાવિકા [ ૩૬૩ બ્રહ્માજીને જેમ સાવિત્રી તેમ તેને સુંદરી નામની પ્રિયા હતી. વળી તે નગરમાં સજન વગના મનને આનંદિત કરનાર, અતિપ્રૌઢ વૈભવશાળી કુબેરના ધનભંડારને નાન કરનાર એ નંદન નામને શેઠ હતો. ઉત્તમકુળમાં જન્મેલી, લજજાનું મંદિર, આનંદપૂર્ણ મનવાળી, સજજનવર્ગ વડે પ્રશંસિત કરાતા શીલાદિગુણવાળી રતિ નામની ભાર્યા હતી. તેઓને ઉત્તમ લક્ષણોથી અંકિત દેહવાળી શ્રીમતી નામની પુત્રી જન્મી હતી, જે બાલ્યકાળથી જિનધર્મ વિષે એકાગ્ર મનવાળી હતી. તે નવાં નવાં સૂત્રોને હંમેશાં અભ્યાસ, તથા ભણેલાનું પરાવર્તન, અનુપ્રેક્ષા આદિ યથાશક્તિ કરતી હતી. એમ કરતાં ભવભ્રમણથી વૈરાગ્ય પામી. ગુણ લોકોના સમાગમથી રાજી, પારકી નિદાથી રોષાયમાન થતી હતી. શીલાલંકારથી હંમેશાં પિતાના કુળને દીપાવતી હતી. તેને સોમા નામની પુરહિત-પુત્રી પ્રિય સખી હતી. કાળ જતાં તે બંનેને કઈ દિવસ છૂટી ન પડે તેવી પ્રીતિ વૃદ્ધિ પામી. તે બંનેને ધર્મવિચાર ગમે તે કારણે પ્રવર્તતા હતા, શ્રીમતીના પ્રતિબંધ-મમત્વભાવથી સેમ પિતાના ધર્મથી પાછી હઠી અર્થાત તેનું મિથ્યાત્વ દૂર થયું. સમગ્ર કુશળ-પુણ્યના હેતુભૂત એવું સમ્યકત્વ પ્રાપ્ત થયું અને બાળકે ધૂળમાં ઘરની બનાવટ કરી રમત રમે, તેમ ભવ અસાર લાગવા લાગ્યો. પિતાની શક્તિની તુલના કરતી એવી તેને આણુવ્રતો ગ્રહણ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. વળી તેણે શ્રીમતી સખીને કહ્યું કે, “હે સખિ ! જે વ્રતે, નિયમ તારે હય, તે મને પણ હે.”—એ પ્રમાણે મને વ્રત અંગીકાર કરાવ, એટલે સમાન ચરિત્રવાળા ધર્મપાલન કરવામાં સમાન ચિત્ત થાય, જેથી ગતિ પણ સમાન જ થાય. શ્રીમતીએ સમાને કહ્યું કે, “જેઓ, વ્રત, નિયમ, ધર્મ આગળ પોતાના પ્રાણોને પણ તૃણ સરખા ગણે છે, એવા ધીર આત્માઓ જ આ વ્રતો પામી શકે છે; પણ બીજા અ૯૫પુણ્યવાળા આ વ્રત-નિયમે પામી શકતા નથી. બીજું તારો બંધુવર્ગ બળવાન અસહ્ય છે, તે તને ઉપસર્ગ કરશે, તે સમયે ઝુંટણ વણિકે ઝુંટણ પશુને જેમ ત્યાગ કર્યો, તેમ તું પણ ક્ષણવારમાં ગ્રહણ કરેલાં વ્રતને ત્યાગ કરે, તો તે ઘણું દુઃખ આપનાર થાય, માટે હે ભદ્રે ! તારી ઈચ્છા અને શક્તિ પ્રમાણે પાળી શકે, તેટલાં જ વ્રત ગ્રહણ કર. ત્યારે સમાએ શ્રીમતીને કહ્યું કે, આ ઝુંટણ વણિક કોણ હતો? અને તેણે ઝુંટણ પશુને કેવી રીતે ત્યાગ કર્યો ? તે જાણવાનું મને ઘણું કુતૂહલ થયું છે, અતિઅનુગ્રહ કરીને મને તે કહે, નહિતર આ કરવું યોગ્ય ગણાશે નહીં. એટલે પ્રસન્ન વદનવાળી શ્રીમતી કહેવા લાગી કે– કે “હે સૌમ્ય ! શાંત બનીને એકાગ્ર ચિત્તથી તું આ વાત સાંભળ. અંગકિકા નામની નગરીમાં ધનં નામના શેઠ હતા. તથા સ્વામીપુરમાં શંખ સમાન ઉજજ્વલ ગુણ ૧ જે પણ મનુષ્યની ગરમીથી જીવી શકે છે અને તેનાં રૂંવાડાંથી બનેલાં વસ્ત્ર-કામળી ઘણી કિંમતી હોય છે. તે પશુ કૂતરાની આકૃતિવાળો, બેકડાની જતિને, ચારપગવાળે પથવિશેષ (ઘેટા) હોય છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] ઉપદેશપદ-અનુવા વાળા શંખ નામના શેઠ હતા. કેઈ સમયે વ્યવસાય માટે અંગઠિકા નગરીએ ગયા. તેણે ધન શેઠની સાથે મોટી રકમની લેવડ-દેવડનો વેપાર કર્યો અને તેને ત્યાં સર્વ અવસરે હિતકારક બની ઘણા દિવસ રોકાઈને રહ્યો. (૨૫) હંમેશાં એક બીજાનાં દર્શનથી તથા પરસ્પર મનને અનુસરવાથી, દાન-પ્રતિદાન આપ-લે કરવાથી તેઓ બંને વચ્ચે અતિગાઢ પ્રીતિ બંધાઈ જગતમાં પુત્રનિધિ, મિત્રનિધિ, ધર્મનિધિ, ધનનિધિ અને શિ૯૫-કળાનિધિ એમ પાંચ નિધિઓ ગણાય છે, પરંતુ તેમાં તેઓ મિત્રનિધિને અધિક ગણતા હતા. આપણી આ પ્રીતિ દઢ થાય, તે માટે આપણું પ્રજાને વિવાહ અરસ્પરસ થાય, તો અતિશય ઉત્તમ અને દઢ પ્રીતિ કાયમ માટે ટકી રહે. તે જ્યારે આપણે ત્યાં તેવા પુત્ર-પુત્રીઓને યોગ થાય, ત્યારે તેનો પરણાવવાનો વિધિ આપણે નકકી કરવો. આ પ્રમાણે વિવાહ કરવાનું નકકી કરીને ચોમાસાના કાળમાં પોતાના સ્થાનકે ગયા. અનુક્રમે કેટલાક સમય પછી ધનશેઠને ત્યાં પુત્રનો જન્મ થયો. વળી શંખને ત્યાં શરદચંદ્રના બિંબ સમાન વદનવાળી આલાદ આપનાર પુત્રી જન્મી. બંને યૌવનવય પામ્યા, એટલે તેમનો વિવાહ કર્યો. શંખની પુત્રી સમય થયો એટલે સાસરે ગઈ. ત્યાં લોકોનાજ્ઞાતિના જાણવા માટે પિતાની વૈભવાવસ્થાને ઉચિત તેને મહોત્સવ કર્યો. વિષય ભગવતા એવા તેઓના દિવસો અતિ આનંદમાં પસાર થવા લાગ્યા. ત્યાર પછી કેટલાક દિવસે તેમના ઘરમાં દારિદ્રથને પ્રવેશ થયો. અંધકારથી જેમ કમલવન શિશિર કાળમાં તારાની ના શોભા વગરના થાય છે, તેમ શેઠના ઘરમાં ગૃહકાર્યો નિસ્તેજ બની ગયાં. હવે પુત્રવધુ વિચારવા લાગી કે, “આ દરિદ્રતાને પ્રભાવ કોઈ અપૂર્વ જણાય છે કે-પર્વતના શિખર કરતાં પણ જે મોટે દેખાતું હોય, તે પણ લક્ષમીપતિઓને તણખલા સમાન દેખાય છે અને જાણે પહેલાં ઓળખતા ન હોય, દેખ્યો ન હોય તેવું વર્તન કરે છે. ગમે તેટલી જાતિ ઉત્તમ હોય, રૂપવાન હોય, વિદ્યા હોય, આ ત્રણે ગુણો પૃથ્વીના પોલાણમાં પેસી જાય છે. જે ધન વર્તતું હોય, તો ગુણે પ્રગટ થાય છે. આ વગેરે ચિંતા-પરવશ બનેલી હૃદયવાળી પત્નીએ કહ્યું કે-“આ દરિદ્રતા રૂપી ઝેરનો નાશ કરવા માટે બીજો કોઈ માર્ગ નથી. દરરોજ આપણે પ્રભાવ ઘટતે જાય છે. વૈભવ ક્ષીણ થયે હોય, તેને માત્ર ભેજન મેળવવું પણ મુશ્કેલ બને છે, તો તમે સાસરાના ઘરે જાઓ અને એક ઝુંટણક(ઘેટા) પશુની માગણી કરો, તે કૂતરાના આકારનું બેકડાની જાતિનું ચારપગવાળું જાનવર–પશુ હોય છે. હું તેના માવડે છ માસમાં એક કંબલરત્ન કાંતી આપીશ, જેથી તેના એક લાખ સોનિયા ઉત્પન્ન થશે. તે પશુ હંમેશાં મનુષ્યના શરીરની ગરમીથી જીવી શકે છે, તેને ક્ષણવાર પણ તમારા શરીરથી છૂટું ન મૂકવું. માર્ગમાં આવતા કેટલાક ખોટા બળવાન મૂખ લોકો મળી જાય, તેઓ હર્ષ થી તાળી વગાડી મશ્કરી કરે, તે પણ તમારે તે પશુને ત્યાગ ન કરો. તમારે તમારા પિતાના કાર્યમાં એકાગ્ર ચિત્ત રાખવું, “શું જ પડશે એ ભયથી અહિં કઈ વસ્ત્રને ત્યાગ કરે છે?” Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી અને સામા શ્રાવિકા [ ૩૬૫ • આ વાતને સ્વીકાર કરીને તે શ્રીસ્વામી નામના નગરે ગયા. અનુક્રમે સાસરાના ઘરે ગા, એટલે ત્યાં તેનું ગૌરવ કર્યુ. સમય મળ્યા એટલે આવવાનું પ્રત્યેાજન અને એકલા કેમ આવવું થયું ? તે પણ પૂછ્યું. એટલે પાતાના ઘરના સર્વાં વૃત્તાન્ત શ્વસુરપક્ષના લેાકેાને કહ્યો. અક્ષયનિધિ સમાન સમ શરીરવાળા તે ઝુટણ(ઘેટા) પશુને પ્રાપ્ત કર્યું. શ્વસુરપક્ષના લેાકાએ પણ કહ્યું કે, ‘આત્માધિક ગણી તેને ખૂબ જ જાળવવું. લેાકેા મશ્કરી કરશે, ભૂખ ગણશે, તેા પણ તેને છેડીશ નહિં’-એમ શિખામણ આપી. અનુક્રમે પેાતાના નગર તરફ જવા લાગ્યા. માર્ગમાં લેાકેા તેનું હાસ્ય કરતા હતા. એમ કરતાં પેાતાના નગરની બહાર બગીચામાં ગામલેાકની લજ્જાથી હીનપુણ્યના કારણથી તેને છૂટા મૂક્યો. ઉત્સુકતાથી ગૃહાંગણમાં પગ મૂકતાં તેની ભાર્યાએ તેને દેખ્યા. ભાર્યાએ જાણ્યું કે, નક્કી લક્ષણ વગરનાએ આણે કાર્યના વિનાશ કર્યા. પૂછ્યુ કે, તે ઝુંટણક પશુ(ઘેટા) મેળવ્યું કે નહિ ? હા. તા કે ક્યાં મૂક્યું, તે કે બહાર. એટલે પત્નીએ કહ્યું કે, નિર્ભાગ્ય-શિશમણિ તમેા છે. તરત તેને લઇ આવવા પતિએ જણાવ્યું. પત્નીએ કહ્યું કે, ‘પવન અને બીજાનેા સ્પર્શ થવાથી અત્યારે તે મૃત્યુ પામ્યું હશે.' તે પત્ની ઉતાવળા પગલે ત્યાં પહેાંચી અને જ્યાં દેખે છે, એટલામાં તે તેના શરીર ઉપર રૂવાડાના સમૂહ નિસ્તેજ બની ગયા. 6 ત્યાર પછી તેનાં રૂંવાડાં કાપી લીધાં અને તેની કામળી કાંતીને તૈયાર કરી, પરંતુ અલ્પમૂલ્યવાળી બની. શ્વસુરના ઘરે બીજો માગ્યા, પણ ન મેળવી શક્યો. હે સામે ! ઝુંટણક(ઘેટા) સમાન આ ધર્મ ગ્રહણ કર્યા પછી તારા સ્વજનવગ તારા આ ધર્મ-સ્વીકારને કારણે હાસ્ય કરનાર થશે, ગ્રહણ કર્યા પછી તેના પરિત્યાગમાં આ લેાકમાં અને ભવાંતરમાં ફરી આ મળવા દુર્લભ થાય અને અહીં પણ તેનાં માઠાં પરિણામે ભાગવવાં પડે. આ કારણથી તને આ ધમ આપવા ।ગ્ય નથી. આ ધમ ન આપવામાં પણ તેઓનું અને તારું હિત છે. નહિંતર અતિગાઢ રાગથી જેએ પીડાતા હોય, પરંતુ અકાલે જો ઐષધ આપવામાં આવે, તે તે અનિષ્ટ ફલના કારણરૂપ થાય છે.' આ પ્રમાણે શ્રીમતીએ કહ્યું. એટલે ચદ્ર સમાન સૌમ્ય મુખવાળી સામા કહેવા લાગી કે- સર્વ પ્રાણીએ તેવા હાતા નથી. જગતમાં એવા પણ કેટલાક હાય છે કે, જેએ સમુદ્રના જળની ગ ́ભીરતા સરખી ગભીર બુદ્ધિવાળા અને મેરુપર્યંત સરખા કાયમાં અડેલ તેમ જ માલિશ જનાના મૃદુ આલાપેાને ગણકારતા નથી. વિવિધ પ્રકારનાં આખ્યાનકામાં કુશલ એવી તે ગેાખર વણિકનું કે, જે મૂર્ખાએના વચનની અવહેલનાની દરકાર કર્યા વગર પેાતાના કાર્ય સાધવામાં તત્પર બન્યા. તે આખ્યાનક સાંભળ્યું નથી? તે। શ્રીમતીએ કહ્યું કે- મૂર્ખાઓના વચનને અવગણીને જેણે પેાતાનું કાર્ય સાધ્યું, તે વણિક કાણું અને કેવા હતા? ત્યારે સામા કહેવા લાગી કે— ગાબર ણિક કથા ધનવાન લેાકેાથી યુક્ત એક વિશ્વપુરી નામની નગરી હતી. તેમાં ઘણું ધન Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ] ઉપદેશપદ-અનુવાદ ઉપાર્જન કરેલ દત્ત નામના શેઠ હતા. પુણ્યની હાનિ થવાના કારણે કાઈક કાળે દરિદ્રપણાને પામ્યા. નિર'તર મનારથા અપૂર્ણ રહેવાથી તે વિચારવા લાગ્યા કે, કચે ઉપાય એવા છે કે જેથી હું ફરી પણ વૈભવના સ્વામી ખનું ?' તે સમયે પેાતાના પિતાનું વચન યાદ આવ્યું કે, હે પુત્ર! કદાચ કોઈ પ્રકારે વૈભવ ન હોય, તા કાષ્ઠની પેટીના સજ્જડ મધ્યભાગમાં તાંખાની એક કરંડિકામાં-મંજૂષામાં તારા માટે એક પટ્ટક લખીને રાખેલા છે, તે તારે એકલાએ નિરીક્ષણ કરવા અને આ વાત કાઇ પાસે પ્રકાશિત ન કરવી. માત્ર અંદર કહેલુ` કા` અતિનિપુણ મનથી તારે કરી લેવું. લખ્યા પ્રમાણે કરીશ, તે સ ખાજીથી તને લક્ષ્મી પ્રાપ્ત થશે એ પ્રમાણે પિતાના વચનને સંભારતા કાઈ ન જાણે તેવી રીતે એકાંતમાં તે પેટી ઉઘાડીને અંદરની ડાબડી કાઢીને તેમાંના પટ્ટક વાંચ્યા. અંદર લખેલું હતું કે- ગેામય નામના દ્વીપમાં રત્નનું તૃણ ચરનાર એવી ગાયાના સમુદાય સત્ર ચરે છે. આ દેશમાંથી ો ઉકરડામાંથી ખાતર ત્યાં લઈ જવામાં આવે અને તે પ્રદેશમાં નાખવામાં આવે, તેા તેના ઉષ્ણ સ્પના લેાભથી રાત્રિ-સમયે તે ગાયા ત્યાં આવશે અને ત્યાં છાણના પાદળા મૂકશે. તે પેાદળાને મેાટા ઉદ્ભટ અગ્નિ વડે જલાવવામાં આવે, તે તેમાંથી કિંમતી પાંચે વર્ણનાં રત્ના ઉત્પન્ન થશે. આ પ્રમાણે પટ્ટ વાંચીને અથ સમા, એટલે તે વિચારવા લાગ્યા બુદ્ધિશાળી બીજા હિતકારી પુરુષાના વચનામાં કદાપિ ફેરફાર ન હોય, તે પછી એકાંત વાત્સલ્ય-ભક્તિવાળા મારા નિપુણ પિતાજીની તે વાત જ શી કરવી? કાના પરમાના વિનિશ્ચય કર્યા પછી નગરમાં ઘાષણા કરાવે છે કે- મારી પાસે બુદ્ધિ પુષ્કળ છે, પરંતુ વૈભવ નથી, તે શું કરુ? ’ આ પ્રમાણે માર્ગોમાં ત્રણ-ચાર માર્ગમાં, ચાક-ચૌટામાં ખેલતા ખેલતા ભ્રમણ કરતા હતા. લેાકેાએ કલ્પના કરી કે, ‘· આપડા વૈભવ-રહિત થયેલા હેાવાથી આમ વ્યાકુળ ખની ગયા છે. ' (૭૫) તે નગરના સ્વામી –રાજાએ સાંભળ્યું અને તેને કૌતુક થયું, તેને એાલાબ્યા. છેવટે ધન આપવાનું નક્કી કર્યું. એક લાખ સેાનામહારા ગ્રહણ કરીને દેખાવનું ગાંડપણ કઇક આછું કર્યું. ગામયદ્વીપના માના જાણકાર એક નિર્યામકને સાથે આવવાનું નક્કી કર્યું. ગામ, ખાણુ, નગર વગેરેના ઉકરડાના કચરા વહાણામાં ભર્યા. લેક ખેલવા લાગ્યા કે, ૮ આ એમાં રાજા ગાંડા થયા છે કે શું ? કે, જે આવાને ધન આપે છે અને ધનના ઉપયાગ કચરા ભરીને સામે પાર વેપાર કરવા લઇ જાય છે.' હવે આ પણ અહીંથી પ્રયાણ કરવા પૂર્વક લેાકેાના વચનની અવગણના કરીને નિર્વિઘ્ને તે દ્વીપે પહેાંચી ગયે. પટ્ટમાં લખેલ હતું, તે પ્રમાણે સ અનુષ્ઠાન કર્યું. (૮૦) ગાયા જોવામાં આવી. તે ગાયાનું ઘણું છાણુ ગ્રહણ કરીને વહાણા ભર્યાં અને જલ્દી પેાતાના દેશમાં આવ્યેા. સમુદ્રકિનારે સર્વે વહાણામાંથી છાણ નીચે ઉતાર્યું.. રાજાને મળ્યું. રાજાએ આદર-ગૌરવપૂર્વક પૂછ્યું કે, પ્રાણાના સંશય થાય, તેવું સાહસ કરીને બીજા દ્વીપે ગયા હતા, તેા તે દ્વીપાન્તરમાંથી શું કરિયાણું અહીં આપ્યું 6 Page #410 -------------------------------------------------------------------------- ________________ ગબર વણિકની કથા [ ૩૬૭ છે?” તેણે કહ્યું કે, “હે દેવગોબર-છાણ લાવ્યો છું.” “શું આ ગાંડો છે ? એ હકીકત સત્ય જ છે કે શું? અથવા તો હવે કાર્ય થવાનું થઈ ગયું, જે થયું તે ખરું. આની પાસેથી દાણું ન ગ્રહણ કરવું” એમ વિચારી તેનું વહાણ શુક વગરનું કર્યું. આપની મહાકૃપા” એમ કહ્યું. રાજા અને લોકો તેને હસવા લાગ્યા કે, “ધિકાર થાઓ આના ગાંડપણનેજેના પ્રસાદને આ અપૂર્વ લાભ મેળવ્ય, ડાહ્યો છતાં ગાંડામાં ખપી લોકોના અપમાનને-હીલનાને સહન કરીને તે છાણાના પિંડાએ પિતાનં ઘરમાં દાખલ કરાવી દીધા. ત્યાર પછી અગ્નિ પ્રવાલન કરી રત્નો બનાવ્યાં. રાજા પાસેથી જે લાખ દીનાર–સોનામહોર ગ્રહણ કરી હતી, તે બમણું કરીને રાજાના ભિંડારમાં પાછી આપી. હવે તેને અહિં વેપાર કરવાનો અધિકાર મળી ગયો. દરરોજ રત્નને મોટો વેપાર કરવા લાગ્યો, તેના પ્રભાવથી ભુવનમાં ભેજન, વસ્ત્રાદિ વસ્તુઓનો ભોગ ભોગવનાર તથા બંધુ, મિત્ર, તેના રહેવાસી લોકો વડે પૂજનીય બન્યો. ઇચ્છિત પદાર્થ પ્રાપ્ત કરવાવડે મનના સંતોષને પામેલો બન્યો. જેમ તે પિતાના નિરૂપણ કરેલા પટ્ટકમાં લખેલા અર્થથી નિશ્ચલ બન્ય, તેમ જ ચિતવેલા મારથી અધિક ભાવ પામ્યો. તેમ પટ્ટક સમાન જિનેશ્વરની આજ્ઞાનો નિશ્ચય કરનાર કેઈક કદાચ ક્યાંઈક મૂર્ખ લોકથી હીલના-તિરસ્કાર પામતે હોય, તે તેથી આ જિનેશ્વરને ધર્મ આચરવાને માટે તે અયોગ્ય બની જાય છે ? તે વાત તું જ મને કહે. ધનવાન લોકોને એકલા પોતાના પેટ ભરનારા બનવું, તે અનુચિત છે. અર્થાત્ તું એકલી જ ધમ કરે અને બીજાને ન કરાવે તે તારા માટે ઉચિત ન ગણાય. શ્રીમતી સોમાના વચનની નિપુણતાથી સંતોષ પામેલી કહેવા લાગી કે, “ધર્મ–દાન કરવા માટે તું પાત્ર છે, નહિંતર બીજા કેણ આવાં વચન બોલી શકે ? આ ધર્મ તો હું તને માત્ર કહી શકું છું, આપી શકતી નથી, ગુરુમહારાજ જ ધર્મ આપી શકે છે, એટલે શ્રીમતી સમાને સાધ્વીજીના ઉપાશ્રયમાં લઈ ગઈ, એટલે ત્યાં પ્રવર્તિનીનાં દર્શન થયાં. તે કેવાં ગુણવાળાં હતાં? તે કહે છે – જેણે પિતાના શીલની શુદ્ધિ રૂપ ગંગાના પ્રવાહથી ત્રણ લેકને નિર્મલ કર્યા છે, અથવા તેના શીલની કીર્તિ ત્રણે લોકમાં ફેલાઈ છે. લજજા, મર્યાદા, સંયમાદિ રૂપ ગુણેને પ્રત્યક્ષ કુંજ હોય તેવી, જેણે વિહિત અનુષ્ઠાન માટે સારી રીતે લીન બની એકાગ્ર મન સ્થાપન કર્યું છે, રાજાના-શ્રીમતના કુલ માં જન્મેલી, સુકુમાર કાયાવાળી, બીજી પણ અનેક સાધ્વીઓના ગુરુપણાને પામેલી, અતિસુકુમાર દેહના રૂપ, વર્ણ, શરીરની કાંતિ દઢ સંયમના કારણે વૃદ્ધિ પામેલાં હતાં. અસુરે, દે, ખેચરની સ્ત્રીઓએ પ્રાપ્ત કરેલ મંગલ લાવણ્યાદિકને એક પગલે જ નિર્ભર્સના સ્થાનને પમાડતા હતા. (૧૦૦) - કોકિલાઓનાં કુલથી પણ અતિકોમલ સ્વરથી કર્ણામૃત ઝરાવતાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, સ્વાધ્યાય રૂપ પાંચ પ્રકારના મધુર શબ્દથી અનુષ્ઠાન કરતાં Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ] ઉપદેશપદ-અનુવાદ એવા પ્રવર્તિનીને દેખ્યાં. પૂર્ણ આદરથી મસ્તક મહિલમાં સ્પર્શ થાય, તેવી રીતે તે સાવીને વંદના કરી, તેમ જ નજીકમાં બીજાં સાધ્વીઓ હતાં, તેમના તરફ પણ ધર્મ સનેહ–દષ્ટિથી અવલોકન કર્યું. તે સમયે બેલવા લાયક વચને લાંબાકાળ સુધી બોલ્યાં. દાનાદિક ચાર પ્રકારનો ધર્મ સમજાવ્યું. તે આ પ્રમાણે “દાન, શીલ, તપ અને ભાવના એવા ચાર પ્રકારને ધર્મ છે. તેમાં જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપગ્રહદાન અને અનુકંપાદાન-એમ દાન ચાર પ્રકારનાં છે. તેમાં જ્ઞાનદાન તેને કહેવાય કે મોહની. અધિકતાવાળા જીવોને તથા તત્ત્વની ચિતા-રહિત એવા પ્રાણીઓને ભદ્રિક સુંદર વચન કહીને તેના આત્મામાં સુંદર બધ ઉત્પન્ન કરે. આ વિષયમાં સ્વ-પર શાસ્ત્રોને જાણનારા કુશલ ગુરુમહારાજાએ ભવ્યજીને જે જ્ઞાન આપવું, તેનું નામ જ્ઞાનદાન. જગતમાં સહુ કોઈ જીવોને પોતાના પ્રાણ અધિક વહાલા હોય છે. તેથી તેઓને પ્રાણદાન કરવારૂપ અભયદાન આપવું-તે દેશથી અને સર્વથી એમ બે પ્રકારના અભયદાન જાણવાં. જે ધર્મ કરનારા અને ધર્મમાં મન રાખનારા એવા સાધુઓ અને શ્રાવકો અને ભગવંતના વચનમાં યથાર્થ શ્રદ્ધા રાખનારા એવા સમકિતવંત આત્માઓને અન્ન-પાન, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ ધર્મમાં ઉપકાર કરનાર વસ્તુનું પાત્રાનુસાર જે દાન કુશળ ચિત્તથી આપવું, તે ધર્મોપગ્રહદાન. જે દુઃખીઓ, ખરાબ સ્થિતિવાળા, ગી, અપંગ હેય, તેમને દુઃખ નિવારણ થાય, તે પ્રમાણે ઉચિત ઉપકાર કરવા રૂપ અનુકંપાદાન. આ પ્રમાણે દાનના પ્રકારે સમજાવ્યા. જે ઈન્દ્રિય, મનના વિકારોનો ત્યાગ કરે, ચારે કષાયોને જય કર, ચિત્તને સમાધિમાં રાખવા લક્ષણ શીલ ધર્મ કહે છે. કર્મક્ષય કરવાના કારણભૂત એવા ઉપવાસાદિક અનેક પ્રકારના તપ કરવા, આ તપ પણ લાનિ-ખેદ પામ્યા વગર, તેમ મરવાની કે જીવવાની કઈ અભિલાષા રાખ્યા વગર, વિવેકી આત્માઓએ ગુરુની આજ્ઞા નુસાર વિધિ પ્રમાણે કરવા. જે જીવિત, ધન, યૌવન આદિ જગતના પદાર્થો અનિત્ય ક્ષણભંગુર અને પાપ બંધાવનારા છે, તે પ્રમાણે બાર ભાવનાઓ ભાવવારૂપ ભાવનાધર્મ સમજવો. આ ધર્મ સમગ્ર સુખની ખાણ સ્વરૂપ સમજો. ચાર પ્રકારને આ ધર્મ પાર વગરના સંસારરૂપ ખારા જળવાળા સમુદ્રને તરવા માટે નાવ–સમાન છે, વિશાળ દુઃખાટવીને બાળી નાખનાર પ્રચંડ જવાલાવાળા અગ્નિસમાન આ ધર્મ છે. વળી આ ધર્મ સમગ્ર ત્રણે ભુવનના લોકોની લહમીરૂપ વેલડીના મંડપ સમાન છે. સમગ્ર ઈચ્છિત ફલ-પ્રાપ્તિ માટે એકાંત કલ્પવૃક્ષ સમાન આ ધર્મ છે. વધારે કેટલું કહેવું? આ જગતમાં આ ધર્મ કરતાં અધિક સુંદર બીજું કંઈ નથી.” આ પ્રમાણે પ્રવર્તિની સાધ્વીની પાસેથી જ્યારે ધર્મ સાંભળે, ત્યારે વાસિત કરેલા વસ્ત્રમાં જેમ રંગ સર્વ રીતે વ્યાપી જાય, તેમ તે જ ક્ષણે સમાના આત્મામાં ધર્મ પરિણયે. સમગ્ર ભુવનના મુગુટ સમાન ભક્તિપૂર્ણ સમગ્ર દેએ જેમને નમસ્કાર કરેલ છે, એવા અરિહંત ભગવંતને દેવબુદ્ધિથી, તૃણુ અને મણિ બંનેમાં સમાન Page #412 -------------------------------------------------------------------------- ________________ સમાએ સ્વીકારેલાં ઉપયોગી અણુવ્રત [ ૩૬૯ બુદ્ધિવાળા, સમગ્ર ઉત્તમ ગુણ મેળવેલા હેવાથી ગૌરવવાળા એવા જે મુનિ તેઓ જ ગુરુ અને સમગ્ર ક–પર્વતને ચૂરો કરનાર વજાશનિ-સમાન જિનેન્દ્રનો ધર્મ એવા પ્રકારના દેવ, ગુરુ અને ધર્મરૂપ સમ્યકત્વને તથા ત્યાર પછી પાંચ અણુવ્રત, છઠું રાત્રિભોજન-વિરમણ એમ સમ્યક્ત્વ-સહિત પાંચ અણુવ્રત, તથા રાત્રિભોજન-ત્યાગ વ્રત અંગીકાર કર્યા. જેને કર્મમલ નાશ થયો છે, અમૃત-રસ–પાન કરવા માફક સેમાં એકદમ અપૂર્વ આનંદ પામી. ઘરે આવીને પિતા વગેરેને આ ધર્મ ને વૃત્તાન્ત જણાવ્યું. (૧૦) હવે પિતાએ કહ્યું કે, “આજ સુધી આપણે વંશમાં કેઈએ કદાપિ જે ધર્મ કર્યો નથી, તે ધર્મ માત્ર શ્રવણ કરતાં જ મારી પુત્રીએ ગ્રહણ કર્યો. આ કારણે જનકલેક વગેરેને અતિશય ન કલ્પી શકાય તે ગુસ્સો ઉત્પન્ન થયે. પછી કહ્યું કે, હે વત્સ! આપણો પિતાને વંશ-પરંપરાથી ચાલ્યો આવતો ધમ તે છોડી દીધે, તે કાર્ય તે ઘણું જ ખરાબ કર્યું. એમ કરાવનારે પણ તને બાલિશપણામાં આજે પણ કરી; માટે પુત્રિ! આ ધર્મનો ત્યાગ કર અને પિતાના વંશથી ચાલ્યો આવતો અને પૂર્વના પુરુષોને અલંઘનીય એવા આ ધર્મનું સેવન કર. પૂર્વના પુરુષોને લંઘન કરવા, તે તે અમંગળનું મૂળ છે. સોમા મનમાં વિચારવા લાગી કે, “દેવતા સમાન માતાપિતાદિક વડીલેને પ્રત્યુત્તર આપો મને એગ્ય ન ગણાય, તે હવે તેમને સંતોષ કેમ પમાડવા ?”—એમ વિચાર કરી તેમને જણાવ્યું કે, “જેમની પાસેથી ધર્મ ગ્રહણ કર્યો છે, તે પ્રવર્તિની પાસે જ જઈને તેમને પાછો અર્પણ કરવો. તે પ્રમાણે તેઓને પણ ત્યાં લઈ જાય છે કે, કેઈ પ્રકારે તેઓ પણ ધર્મ પામે.” એમ ચિંતવીને પેલાં પ્રવર્તિની પાસે જેટલામાં લઈ જાય છે, ત્યારે રાજમાર્ગમાં કોઈ મહાઘોર ઘરની મારામારી દેવામાં આવી, તે અહિં કેવી રીતે થઈ? તેને સંક્ષેપથી કહીશ. (૧૨૮) હિંસા-પ્રપંચે તે નગરમાં ઘણા વૈભવવાળો, સમગ્ર વણિકલોકને બહુમાન્ય, સર્વ જગો પર પ્રસિદ્ધિ પામેલ સાગરદત્ત નામનો શેઠ હતો. તેને સંપદા નામની ભાર્યા, મુનિચંદ્ર નામનો તેમને પુત્ર હતું, બંધુમતી નામની પુત્રી અને સ્થાવર નામનો નાની વયનો સેવક હતો. તે નગરથી બહુ દૂર નહિં તેવા “વટપદ્ર” નામના પિતાના ગોકુળમાં શેઠ દરેક મહિને ત્યાં જઈને પોતાની ગાયના સમૂહની ચિંતા-સાર-સંભાળ કરતા અને જેટલું ઘી, દૂધ વગેરે હોય, તે ગાડામાં ભરીને શહેરમાં લાવી બંધુ, મિત્ર, દીન-દુઃખી લોકોને આપતા હતા. બંધુમતી જિનેશ્વરને ધર્મ સાંભળીને શ્રાવિકા બની, પ્રાણિવધ-પ્રમુખ પાપસ્થાનકાની વિરતિ ગ્રહણ કરી, તેમાં પોતે સમાધિ મેળવતી હતી. હવે કોઈ વખત ઈન્દ્રધનુષ્ય માફક ચપલ જીવિત હોવાથી સાગરદત્ત શેઠ પંચત્વ પામ્યા. એટલે ઘરના સમગ્ર લોકોએ શેઠના પદમાં મુનિચંદ્ર પુત્રને સ્થાપન કર્યો. આગળની શેઠની રીતિને અનુસ૪૭ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] ઉપદેશપદ-અનુવા રીને સર્વ સ્વ-પર કાર્યો તે કરતે હતે. આગળ પ્રમાણે સ્થાવર સેવક પણ બહુમાન બતાવતા, તેમ જ સ્વજન, પુત્ર અને બંધુની જેમ સર્વ કાર્યો પોતાનાં ગણી કરતો હતો. પરંતુ સ્ત્રીઓના સ્વભાવ વિવેક-રહિત હોવાથી દુઃશીલવાળી સંપદા સ્થાવરને દેખીને કામદેવના બાણથી ઘવાયેલી વિચારવા લાગી કે-“ક્યા ઉપાયથી આ સ્થાવરની સાથે વગર રોક-ટોકે નિર્વિને એકાંતમાં રહીને હું વિષયસુખને અનુભવ કરું? પુત્ર મુનિચંદ્રને મરાવી નખાવીને આ મારા ઘરના ધન, સુવર્ણ આદિ સમૃદ્ધિના સ્વામી તરીકે કેવી રીતે સ્થાપન કરવો?” એમ વિચારતી તે સ્થાવરને નાન, ભેજન આદિમાં વિશેષ પ્રકારે તેની સરભરા કરવા લાગી. અરે! પાપી સ્ત્રીઓની દુષ્ટતા કેટલી નીચ હદની હોય છે? જેણે તેને અભિપ્રાય નથી જા, એવો સ્થાવર તે તેના પ્રત્યે તે જ પ્રમાણે નીહાળતા અને વિચારતો કે, “આ માતાપણાના અંગે મારી વિશેષપણે સંભાળ હવે કઈક સમયે એકાંતમાં લજાને સર્વથા ત્યાગ કરી, કુલમર્યાદાને છોડીને તેણે પિતાને સર્વ આત્મા નેહથી સમર્પણ કર્યો. વળી તેને કહ્યું કે-“હે ભદ્ર! મુનિચંદ્ર પુત્રને મારી નાખીને આ જ ઘરમાં વિશ્વસ્ત બની સ્વામીની જેમ મારી સાથે ભેગો ભોગવ. હું તેને તારી સાથે ગોકુળમાં મોકલીશ, માર્ગમાં તારે તરવાર વડે તેનો વધ કરી નાખો .” આ વાત સ્થાવર નેકરે પણ સ્વીકારી. કારણ કે, “લજજા છોડનારને કોઈ અકાય હોતું નથી.” આ ખાનગી મંત્રણા બંધુમતી બહેનના સાંભળવામાં આવી, એટલે અતિ સ્નેહભાવથી જે બંધુ ઘરમાં આવી પહોંચ્યો, એટલે તરત જ તેના કાને વાત નાખી. બહેનને મૌન રાખવાનું કહીને મુનિચંદ્ર ઘરમાં ગયે, એટલે માતાએ કપટથી રુદન કરવાનું આરંવ્યું. પુત્રે પૂછયું કે, “હે માતાજી! શા કારણે રુદન કરે છે?” ત્યારે માતાએ કહ્યું કે, “ઘરનાં કાર્યો સીદાતાં દેખીને રુદન કરું છું. તારા પિતા જીવતા હતા, ત્યારે નક્કી દરેક મહિને ગોકુળમાં જઈને ઘી, દૂધ વગેરે લાવીને આપતા હતા. અત્યારે તો હે પુત્ર! તું અત્યંત પ્રમાદવાળે બની ગોકુળની કશી સાર-સંભાળ–ચિંતા રાખતા નથી. આ મારા ઘરની વાત ક્યાં જઈને કરું? પુત્રે કહ્યું કે, “હે માતાજી! તું રેવાનું બંધ કર, સવારે સ્થાવરની સાથે હું ગોકુળમાં જઈશ, માટે શોકને ત્યાગ કર.” પુત્રનાં વચન સાંભળી મનમાં ખુશ થઈ અને મૌન બની. બીજા દિવસે ઘોડા ઉપર સ્વાર થઈને સ્થાવર સાથે ગોકુળમાં ચાલ્યો. ચાલતાં અને જતાં સ્થાવર વિચારે છે કે-“જે કઈ પ્રકારે મુનિચંદ્ર આગળ ચાલે, તે પાછા ળથી ખગથી પ્રહાર કરી જલદી તેને હણી નાખું.” હવે મુનિચંદ્ર પણ બહેને કહેલા વૃત્તાન્તથી સાવધાન હતો અને તેથી એક સાથે બંને માર્ગમાં અપ્રમત્તપણે જતો હતે. હવે ઘોડો કેઈક વિષમ પ્રદેશમાં આવ્યું, એટલે ચાબુકના મારથી સ્થાવરે તેને માર્યો, એટલે મુનિચંદ્ર આગળ ચાલવા લાગ્યા. શંકા સહિત મુનિચંદ્ર જેટલામાં આગળ ગયો, તેટલામાં સ્થાવર પાછલા ભાગમાં તરવાર ખેંચીને તેને વધ કરવા તૈયાર થયે. Page #414 -------------------------------------------------------------------------- ________________ હિંસા, અસત્યના પ્રપંચા [ ૩૦૧ મુનિચંદ્રે તે પ્રમાણે પડછાયા દેખ્યા, એટલે તરત પાતાના ઘેાડા વેગથી આગળ દોડાવ્યા અને તરવારના પ્રહાર ચૂકાવ્યેા. ગેાકુળમાં પહેાંચ્યા, ગેાકુલના સ્વામીએ તેની સરભરા કરી. એકબીજાએ બીજી, ત્રીજી વાર્તા કરીને દિવસ પૂરો કર્યાં. 6 હવે પ્રથમ દાવમાં નિષ્ફલતા પામેલા સ્થાવર ખીજા પ્રકારે ઘાત કરવાના ઉપાય રુખે છે અને વિચારે છે કે, રાત્રે નક્કી તેના ઘાત કરીશ.' હવે મકાનના મધ્યભાગમાં રાત્રે જ્યારે પથારી તૈયાર કરી, એટલે મુનિચંદ્રે કહ્યું કે, ‘હું લાંખા સમયે અહિં આન્યા છુ, તેા ગાયના વાડામાં આ શય્યા તૈયાર કરીશ, જેથી ત્યાં રહેલા હું ગાય અને ભેસાની સ ંખ્યા દરેકની કેટલી કેટલી છે? તે સવ હું તપાસી લ’ તે પ્રમાણે પરિવારે કર્યું, તે ત્યાં રહેલા તે વિચારવા લાગ્યા કે, ‘ આજે આ નાકરની સ ચેષ્ટાએ અને કપટજાળ દેખી લઉં.” આ એકાંતમાં રહ્યો-એમ જાણીને અને તેને દેખીને સ્થાવર મનમાં આનંદ પામ્યા. કારણ કે, આજે સુખેથી તેનેા વધ કરી શકાશે અને મારુ કાર્ય પૂર્ણ થશે.' જ્યારે સવે મનુષ્યા સુઈ ગયા, ત્યારે મુનિચંદ્ર તીક્ષ્ણ તરવાર ગ્રહણ કરીને શય્યાની અંદર તેવી કોઈ નકામી વસ્તુ ગેાઠવીને ઉપર ખાળનું વસ્ત્ર આચ્છાદિત કરીને સ્થાવરનું માયાજાળનું દુર્વિલસિત દેખવા માટે સાવધાનીપૂર્વક અપ્રમત્તપણે મૌન ધારણ કરીને એકાંતમાં કાઈ ન દેખે તેમ ઉભેા રહ્યો. હવે રાત્રિના છેડાના કાળમાં વિશ્વસ્ત થાવર ત્યાં આવીને જેટલામાં ત્યાં પ્રહાર કરવા ગયે, એટલે તરત જ મુનિચંદ્રે તેને તરવારના ઝાટકા મારીને મૃત્યુશરણ કર્યાં. આ ચિંતાના અત લાવવા માટે અર્થાત્ આને માર્યાના આરોપ પાતા ઉપર ન આવે, તે માટે ગાયના વાડામાંથી ગાયોને બહાર કાઢીને તેને નસાડી મૂકી અને બૂમ પાડવા લાગ્યા કે, અરે ! દાડા ઢાડા, આપણી ગાયાને ચારા હરણ કરી જાય છે. આ સ્થાવરને વધ કર્યા.' એટલે પુરુષા ચારે બાજુ દોડ્યા. ગાયા પાછી વાળી, ચારો નાસી ગયા-એમ લેાકેાએ વિચાર્યું. ત્યાર પછી સ્થાવરનું મરણેાત્તર સર્વ કાર્ય પતાવ્યું. ‘શુ થયું હશે ?’ એમ ચિંતાવાળી માતા માર્ગમાં નજર કરતી હતી, એટલામાં મુનિચંદ્ર જલ્દી એકલા ઘરે આવી ગા. તરવાર ખીલી ઉપર લટકાવીને આપેલા આસન ઉપર મેઠા, એટલે તેની ભાર્યા તેના પગ ધાવા લાગી. પુત્રને જીવતા દેખી શેાકવાળી માતાએ પૂછ્યું કે, હે વત્સ ! સ્થાવર કયાં ગયા ?’ તેણે કહ્યું કે, ધીમે ધીમે તે પાછળ આવે છે.’તા હ્યેાભ પામેલી માતા જ્યાં તરવાર તરફ નજર કરવા લાગી, તે તરવાર પર લાગેલા લેાહીની ગંધથી કીડીએ આવતી દેખી. ખરાબર બારીકીથી નજર કરી લાહીથી ખરડાયેલી તરવાર દેખી, તે પ્રમલ કાપાગ્નિથી સળગેલી એવી તે પાપિણીએ નજીકમાં યવ, ઘઉં આદિ દળવાની ઘંટીનુ શિલાતલ હતું, તે પુત્રના મસ્તક ઉપર ફે’કર્યું, એટલે એકદમ પુત્ર મૃત્યુ પામ્યા. સ્વામીને મારી નાખવાથી ઉત્પન્ન થયેલા તીવ્ર કાપ વાળી તેની ભાર્યાએ ખ'ધુમતી પુત્રીના દેખતાં તેને તરવારથી મૃત્યુ પમાડી; ઘરની સારભૂત વસ્તુઓ રાજાએ જપ્ત કરી અને તેની ભાર્યાને રાજાએ કેદ કરી. બીજીની Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] ઉપદેશપદ– અનુવાદ ૦૭ 6 પૂજા થઈ. આ સર્વ સામાના ગુરુગે-માતા-પિતાએ જોયુ. · અહા ! આ હિંસા કેવી પાપિણી છે! ’ જીવાનુ` ચરિત્ર આવા પ્રકારનું થાય છે કે, માતા પુત્રને, પુત્રવધૂ સાસૂને, હિંસાના પ્રભાવથી મારનારાં અને છે. તે હિંસાથી આ ભવમાં અને પરભવમાં પણ દુ:ખનું કારણ અને છે. લાગ મળ્યો, એટલે સેામાએ કહ્યું કે, આ વિરતિમય ધમે સ્વીકાર્યો છે, તે કરવા કે છેડવા ? ’ હું પુત્રિ ! હિંસાદિકની વિરતિ ન છે।ડવી. ’ હવે જ્યાં ઘેાડે આગળ જાય છે, ત્યાં જૂઠા પ્રલાપ કરનાર, લેાકાનાં અતિનિષ્ઠુર વચને વડે તિરસ્કાર પામતેા નાશ પામેલા વહાણવાળા વહાણુથી વેપાર કરનાર એક વેપારી જોવામાં આવ્યે. તેને વૃત્તાન્ત જે પ્રમાણે ખન્યા, તે પ્રમાણે કહે છે અસત્યના પ્રપ`ચા— વસતપુર નગરમાં વહાણુથી વેપાર કરનાર શુભકર નામના વેપારી હતા. તેને ઘરનું સમગ્ર કાર્યં સંભાળનાર માદરી નામની ભાર્યા હતી. તેમને સુકુમાર દેહવાળી, ખીલેલા યૌવનવાળી, દેહમાં એક પણ દોષ વગરની શંખણી નામની પુત્રી હતી. કાઇક સમયે શુભંકર આ દેશમાં ઉત્પન્ન થતી અનેક વસ્તુઓથી ભરેલાં વહાણ લઈને સમુદ્રના બીજા કિનારા પર રહેલા દ્વીપે પહોંચ્યા. ઘણા આદરથી વેપાર કર્યા, તા અઢળક ધન-લાભ મેળવ્યેા. ત્યાંથી સ્વદેશમાં આવવા પાછે ફર્યા, ત્યારે પુણ્ય પાતળાં પડવાથી, સમુદ્રની અંદર કેાઈ પ્રકારે પર્વત સમાન ઊંચા જળતર`ગેા ઉઠવાથી, વહાણુ સાથે અફળાવાથી તેનું વહાણ ભાંગી ગયું અને અંદર કિંમતી ખરીદ કરેલાં મેાતીએ, પ્રવાલ, દક્ષિણાવર્તી શંખ વગેરે સારભૂત વસ્તુ સમુદ્રમાં ડૂબી ગઈ. તેને લાકડાનું પાટિયુ' મળી જવાથી એક નેાકર સાથે સમુદ્ર-કિનારાના ઉપર રહેલા એક ગામમાં ઉતર્યા. ત્યાં અતિનિય છિદ્રો ખાળવામાં તત્પર એવા દૈવે અતિતીવ્ર વ્યાધિ ઉત્પન્ન કરીને તેને નિખળ કરી નાખ્યા. અતિભક્તિવાળા સેવકે તેને ઔષધાદિક ખવરાવીને પહેલા જેવા નિરોગી સ્વસ્થ સશક્ત અનાન્યે. અ સેવા કરવાના કારણે અને પેાતાને જીવતર તેની સેવા દ્વારા મળ્યું, એટલે ખુશ થયેલા તેણે પેાતાની પુત્રી તેને આપી. ‘સાક્ષી વગરના વ્યવહાર જૂઠા થાય છે, તે અહિં સાક્ષી કાણુ ? ’ ત્યારે સેવકે કહ્યું કે, ‘ જીવકા નામના પક્ષીઓ અહીં છે, તે આપણા સાક્ષીએ.' કારણ કે, તે કાંઇક વિશેષ વિજ્ઞાનવાળા હોય છે. ‘આપણી વાતમાં કાંઇ વાંધા પડે, તે જીવકા પક્ષી તારા સાક્ષી.' તે પક્ષીને કન્યાદાન ગ્રહણ વગેરે સર્વાં વૃત્તાન્ત નિવેદન કર્યાં. કેટલાક સમય પછી અને પેાતાના દેશમાં પહોંચ્યા. કન્યાદાનના સ’અંધમાં સ્વજન અને સ્રીવર્ગના કારણે તે બદલાઈ ગયા. ભાર્યો કહેવા લાગી કે, ‘ઉત્તમકુળમાં જન્મેલી ઉત્તમ રૂપ-સંપત્તિ પામેલી પોતાની પુત્રીને તમારા નાકરને આપવા મારું મન Page #416 -------------------------------------------------------------------------- ________________ અસત્યના, ચેરીના ત્યાગ વ્રત ઉપર [ ૩૭૩ કેવી રીતે ઉત્સાહ પામે ?” માટે આ વાત છેડી દેવી. એટલે શુભંકરે સેવકને કહ્યું કે, અરે સેવક ! તું હવે આ આગ્રહ છોડી દે, નકામે ખીજાઇશ નહિં.” આ પ્રમાણે પ્રતિષેધ કર્યો, એટલે નોકર રાજા પાસે ફરિયાદ લઈ ગયો. રાજાને કહ્યું કે, “આ પ્રમાણે વૃત્તાન્ત બન્યો હતો. મેં તેને નિરેગી કર્યો, એટલે મને પોતાની પુત્રી આપી.” આ કાર્યમાં કઈ સાક્ષી છે?” “હે દેવ! છે.” “તે તે કેણ છે?” “જીવક નામના પક્ષી.” “તે ક્યાં છે?” એમ રાજાએ પૂછયું, એટલે નેકરે કહ્યું કે, “હે દેવ સામા કિનારે.” “તે પક્ષીને અહિં લાવે, જેથી તમારા બંને વચ્ચે વિવાદ ટળી જાય.” સેવક ત્યાં ગયો અને પાંજરામાં રાખીને તેને લાવ્યા. લોકોને ખસેડી નાખ્યા, એકાંત કર્યું, અને રાજાએ તે પક્ષીને પૂછયું કે, “આ વિવાદમાં તું કહે, તે પ્રમાણ છે, તો કહે કે, આમાં શું સત્ય છે?” કૃમીઓનું ભક્ષણ કરનારા તેઓની આગળ જુનું કીડાવાળું છાણ વેર્યું, એટલે તેમાં છૂપાયેલા મેટા કીડાઓ સળવળવા લાગ્યા અને પ્રગટ થયા. (૨૦૦) તે કીડાઓને દેખીને પિતાની ચાંચથી ચલાયમાન કર્યા અને તે દ્વારા એ સંકેત કર્યો કે, “જૂઠ બોલનાર મનુષ્યો ભવાંતરમાં આવા સડેલા છાણના તુચ્છ કડાઓનું ભક્ષણ કરનારા આવા થાય છે. પોતાની જિલ્લાથી બોલીને ફેરવી તળનારની આ દશા થાય છે.” નોકરની તરફેણમાં ચુકાદો આવ્યો, એટલે કન્યા નેકરને મળી. લોકો તરફથી ધિક્કાર પામ્યો. સેમાના વડીલોએ જૂઠ બોલનારના હાલ દેખીને તે જ પ્રમાણે વ્રત છોડવાની ના પાડી. એ પ્રમાણે થોડા આગળ ગયા, તે કોટવાળ વગેરે આકરા રાજપુરુષો વડે હાથ–પગ કપાયેલા તલ ચોરનાર તલોર નામને એક પુરુષ જોવામાં આવ્યો. તેની હકીકત આ પ્રમાણે જાણવી– ચેરીના ત્યાગ ઉપર– તે નગરમાં એક સ્ત્રી હતી, તેને અતિવલ્લભ એક પુત્ર હતો કે, જેના જન્મ સમયે પિતા મૃત્યુ પામ્યા હતા, તે તરુણપણું પામ્યો. કેઈક દિવસે માતાએ પુત્રને સ્નાન કરાવ્યું. લૂંછડ્યા વગરના ભીના શરીરવાળો તે વેપારીઓને એકઠા થવાના દુકાનના સ્થાને ગયે. કોઈ પ્રકારે કઈક સમર્થ શરીરવાળા સાંઢ તેને ધક્કો માર્યો, એટલે તલના ઢગલા ઉપર પડ્યો. શરીરે ચોંટેલા તલ સહિત ઘરે ગયે. ત્યાર પછી માતાએ તે તલના દાણા શરીર પરથી ખંખેરી લીધા. માતાને તલનો લોભ લાગ્યો, એટલે તે તલની તલસાંકળી બનાવીને કરી આપી. દરરોજ તે પ્રમાણે કરીને તલસાંકળીમાં લુબ્ધ બનેલ તે તલનું હરણ કરવા લાગ્યો. ત્યાર પછી ઘણા તલના જસ્થા પણ ચોરવા લાગ્યો. માતા નિવારણ કરતી નથી. કોટવાળાએ તેને પકડ્યો, એટલે પુત્ર વિચારવા લાગે કે, “માતાએ પ્રથમથી મને ચોરી કરતાં ન અટકાવ્યું, તેથી પ્રથમ દોષ માતાને છે. તલ ચિરવા તત્પર બનેલા મને શરૂઆતથી જ નિષેધ કરે હતો.” આ પ્રકારનો માતા ઉપર રોષ વહન કરતા તેણે માતાના સ્તનનો એક ખંડ ખાઈ લીધે. કેટવાળાએ તેના હાથ-પગ કાપી નાખ્યા સોમાના વડીલોએ તેને દેખ્યો, એટલે વિચાર થયો કે, “અરે! આ ચોરી આવી ભયંકર છે! એટલે તેઓએ તે વ્રતના Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] ઉપદેશપઃ-અનુવ ત્યાગના નિષેધ કર્યાં. ત્યાર પછી ઘેાડા પ્રદેશ આગળ ચાલ્યા, એટલે જેણે પેાતાન પતિને મૃત્યુ પમાડ્યો છે. અને નગરલેાકેા તેને ફીટકાર કરી રહેલા છે, એવી એક મહિલાને દેખી. પતિ–મારિકા કોઈક પ્રદેશમાં મોટા કુળમાં એક યુવાન દેહવાળ ચપળતાના કારણે કુલને કલંક લગાડનાર, ખંડિત શીલવાળી એક સ્ત્રી હતી. પેાતાના ઘરમાં ઘેાડાના રક્ષણ કરનાર પુરુષ સાથે 'મેશાં તેને દેખતાં ખેાલતાં તેવા પ્રકારના સબધ વૃદ્ધિ પામ્યા. પેાતાના પતિની અવગણના કરવા લાગી, કુલ અને શીલ સ ́બધી મર્યાદાનું ઉદ્ઘઘન કર્યું. આ ભવના અને પરભવના રહેલા દુઃખા માટે આત્માને તૈયાર કર્યાં. અગ્નિ કાષ્ઠાથી, સમુદ્ર હજારા નદીએથી, તેમ ચ'ચળ ચિત્તવાળી સ્ત્રી અનેક પુરુષાથી પણ તૃપ્તિ પામતી નથી. સ્ત્રીઓને કેાઇ પ્રિય કે અપ્રિય હાતા નથી. જેમ અરણ્યમાં ગાચે નવા નવા ભૃણની અભિલાષા કરે છે, તેમ આ રામાએ પણ નવા નવા પુરુષોની અભિલાષા કરે છે. તેા અશ્વરક્ષકમાં લુબ્ધ અનેલી તે સ્ત્રીએ પેાતાને પતિ આની સાથેના સ્નેહમાં વિઘ્ન કરનારા છે-એમ જાણીને ઉંઘતા હતા કે પ્રમાદમાં હતા, ત્યારે એકાંતમાં તેને નિધન પમાડ્યો, તેના ટૂકડે ટૂકડા કરી તેને ત્યાગ કરવા માટે પેટીમાં ભરીને મસ્તક ઉપર તે પેટી આરોપણ કરીને જ્યારે ઘરમાંથી બહાર નીકળી, ત્યારે કાઇ પ્રકારે જેણે કુલરક્ષણની સજ્જડ ચિંતા રાખેલી છે, એવી કુલદેવતા તેને દેખીને રાષાયમાન બની. તે પેટી મસ્તક સાથે ખરાખર ચટાડી દીધી. એક સરખી ધારાથી ઝરતા ચરખી, લાહી આદિથી જેનુ આખુ શરીર ખરડાયેલુ છે, ઉદ્વેગ મનવાળી પેાતાના અધમ કા`થી લા પામેલી જેટલામાં અટવી તરફ પ્રયાણ કરે છે, ત્યારે મૂળમાંથી નેત્રા ઉખડી ગયાં હોય, તેમ અધભાવ પામી. વળી વસતિવાળા ગામ તરફ જવા લાગી, એટલે નેત્રા સાજા થઈ ગયાં. પૂર્વ કેાઈ વખત દેખ્યા હાય, તેવા વૃત્તાન્ત દેખવાથી કૌતુક મનવાળા ખાળકોનાં ટોળાંએથી અનુસરાતા માર્ગ વાળી, વળી ખાળા પાછળ પાછળ મોટા શબ્દો કરતા અને નગરલેકા ધિક્કાર કરીને ‘પતિમારિકા' એમ કહીને નિયપણે અતિષ પ્રકટ કરતા, તેને નગરના ચૌટા, શેરી, ચાર માર્ગામાં હલકી પાડતા હતા, ચીડવતા હતા. ચાલતી ચાલતી ભિક્ષા માત્ર પણ મેળવતી ન હતી. પગલે પગલે કરુણ સ્વરથી અનેક ટ્વીન પ્રલાપ કરતી હતી. તેના પિતાપક્ષના લાકોએ દેખી અને તેને વૃત્તાન્ત જાણ્યા; એટલે તેઓ ખેલ્યા કે, · શીલ ખંડન કરવુ. એટલે દુલ ́છ લાખા દુઃખની ખાણુ સમાન આ મહાપાપ છે. જે કારણ માટે આ તે અહિં જ મહાઆપત્તિ પામી.’ ત્યાર પછી સામાએ માતાને કહ્યું કે, હે માતાજી ! મે આની જ વિરતિ ગ્રહણ કરેલી છે.' હે પુત્રિ ! તુ ખરેખર કૃતા છે, મરણાંતે પણ આ ન છેાડીશ.' ત્યાર પછી ઘેાડા આગળ ગયા, એટલે મામાં ષ્ટિ કરતાં ત્યાં અત્યંત અસંતાષી જેવું વહાણ ભાંગી ગયેલું છે, એવા એક મનુષ્યને જોયા. મનુષ્ય કોઈ પ્રકારે સમુદ્રના મધ્યભાગમાંથી કાંઠે તે Page #418 -------------------------------------------------------------------------- ________________ અસંતેષ ત્યાગ ઉપર [ ૩૭૫ આવેલો છે, મર્યને આહાર કરતા હોવાથી રોગી થયો છે. સર્વ લોકો તેનો પરાભવ કરતા હતા. શાથી? તે કે, ભરૂપી સપના ઝેર વ્યાપેલા, ભમતા એવા તેણે કોઈક સમયે બીજાને ઠગનારા ધૂર્ત લોકો પાસેથી સાંભળ્યું હતું કે – “જે પુત્રનો બલિ અર્પણ કરવામાં આવે, તો અમુક સ્થાનમાં જે નિધિ-ભંડાર છે, તે પ્રગટ થાય છે; જેથી જીંદગીનું દારિદ્રય, દુઃખ અને બીજી વિડંબના નાશ પામે છે-એટલે કાળી ચતુર્દશીની રાત્રિએ તેણે નિધાન-રક્ષા કરનારી દેવીને પુત્રને વધ કરીને અર્પણ કર્યો. અત્યંત પાપ-પરવશ બનેલા તેને નિધાન પ્રગટ થવા છતાં પણ નિધિ તેને ફળે નહિં. બીજા લોકેના જાણવામાં આવ્યું કે, નિધાનની વાંછાએ બલિ આપે, પરંતુ પુત્ર ગુમાવ્યો અને નિધાન મળે નહિં. લોકોએ તેને ધિકકાર્યો કે, “આ અધમાધમ અને ન દેખવા લાયક પુરુષ છે. તેનું નામ પણ લેવું ઠીક નથી.” એને મહા અભિમાની નગરના કેટવાલ લોકેએ પકડ્યો, તેને નગ્ન કરીને શરીરે ક્ષારરાખ ચોપડીને કેદખાના તરફ લઈ જતા હતા, ત્યારે માના માતા-પિતાએ દેખ્યો. ત્યારે ઘણે ભાગે આ અસંતોષનું ફળ અનુભવે છે એમ જાણ્યું. દુઃખપૂર્વક કહ્યું કે, લોભાધીન ચિત્તવાળા અને ગુણ અને દોષનું જ્ઞાન હોતું નથી અને લોભના કારણે આવાં દુરંત દુઃખ પ્રાપ્ત કરે છે, ત્યારે સમાએ કહ્યું કે, “આ લોભ-સર્પ એકદમ આગળ વધતો હતો, તેને મેં ચારે બાજુથી થંભાવી દીધો છે.” હે પુત્રી ! તે ખરેખર સુંદર આચરણ કર્યું છે કે, જેથી તેને સંતોષ પ્રાપ્ત થયો છે, તો હવે અર્ધ ક્ષણ જેટલો સમય પણ તેનો ત્યાગ ન કરીશ. પાંચે આસવદ્વાનું અનુકમે ફળ દેખીને જેમને મહાસંવેગ ઉત્પન્ન થયો છે-એવા ભાવિત મતિવાળા તેઓ ગણિની-સાધ્વીજીની વસતિ–ઉપાશ્રયે પહોંચ્યા, ત્યારે અણધાર્યું રોમાંચ ખડાં થાય તેવા પ્રકારનું આ પાપકૃત્ય તેમના જેવામાં આવ્યું રાત્રિભોજન-ત્યાગ ઉપર રાત્રિ–સમયે કોઈ પુરુષ ગાઢ અંધકારમાં વેંગણના શાક સાથે રોટલો ભજન કરતા કોઈ પ્રકારે મુખમાં કળિ નાખતા, ન દેખાય તેવા પ્રકારના નાના દેહવાળા વિંછીને કોળિયા સાથે નાખ્યો. તેના અતિતીણ કાંટાથી તેનું તાળવું ભેદાયું. તે જંતર જાતિને હેવાથી તેનું ઝેર ઘણું ભયંકર સ્વભાવવાળું હતું. ત્યાર પછી તેનું સમગ્ર મુખ સૂઝી ગયું અને તે મહાભયંકર દુઃખ અનુભવવા લાગ્યા. (ન્શાગ્ર ૯૦૦૦) વિવિધ પ્રકારના ઉપાય કરનાર વૈદ્યોએ વિવિધ જાતિના હજારે ઔષધના પ્રયોગો કર્યા. બે હાથ ઉંચા કરીને કૂદવા લાગ્ય, પીડા ન સહી શકવાથી ગદ્દગદ સ્વરે બોલવા લાગ્યો, ન સાંભળી શકાય તેવા વિરસ શબ્દથી રડવા લાગ્યો. આવી સ્થિતિ દેખવાથી તેઓએ ‘વિચાર્યું કે, “આ રાત્રિભોજન કરવાનું ફળ ભોગવે છે. ત્યારે સોમપુત્રીએ કહ્યું કે, મેં રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે.” “હે પુત્રી ! તેથી કરીને જગતમાં તું કૃતાર્થ થયેલી છે, તે સમગ્ર દેષને નાશ કરનાર એવા તારા ગુરુણીનાં દર્શન કરીએ.” ત્યાર Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] ઉપદેશપદ-અનુવાદ પછી વિનયપૂર્વક તેમની પાસે ગયા. પ્રથમ પ્રણામ કર્યા, વસતિ-સ્વામીના ગૃહત્યની નજીકના સ્થાનમાં અતિસાવધાનીથી રહેલા હતા. (૨૫) તે પરિવાર સહિત ગણિની અતિઉજજવલ શીલવંતી અનેક સાધ્વીજીની વચ્ચે તારાગણની વચ્ચે ચંદ્રબિંબ શોભા પામે, તેમ અતિશેભા પામતાં હતાં. હર્ષ પામેલા હદયથી દર્શન કરી, વિનયપૂર્વક વંદના કરી. સોમાં કહેવા લાગી કે, “આ મારા પિતાજી અને મારું કુટુંબ છે. ગણિનીએ પણ ઉચિત નીતિથી તેમના તરફ દષ્ટિ કરી અને પૂછવાના અનુસારે ધર્મ પણ કહ્યો. તેમણે કયા પ્રશ્નો કર્યા અને તેના જે ઉત્તર આપ્યા છે. આ પ્રમાણે જાણવા– સોમાના સ્વજનો–લોકોમાં રૂઢ અને ભેદવાળા ધર્મમાં ધર્મ કયો? ગણિની–ત્રસ અને સ્થાવર જીવોની વિધિપૂર્વક દયા કરવી, તે ધર્મ. સોમા–ત્રણે ભુવનમાં પ્રિયસમાગમ આદિ સુખમાં સુખ કોને કહેવાય? ગણિની–તાવ, કુષ્ઠરોગ, ક્ષયરોગ-(કેન્સર) આદિ વ્યાધિનો દેહમાં અસંભવ છે. અર્થાત્ ગ હેય પછી ધન, કુટુંબ, સ્ત્રી આદિનું સુખ ગણાય નહિ. સોમા–આ બોલવું, ભેજન આપવું, વસ્ત્રદાન વગેરેમાં ક્યો સ્નેહ થાય? ગણિની–જે પરસ્પર અતિનિપુણપણે સર્વ કાર્યોમાં કોઈને ન છેતરવા, તે. સમા–ઘણુ શાસ્ત્રોના અભ્યાસમાં લોકમાં પાંડિત્ય કેનું કહેવાય? ગણિની–અલ્પશ્રતથી પણ જેને કાર્યમાં નિશ્ચય થાય, તે પંડિત કહેવાય. સોમા–ગ્રહ, રાજા, નારીવર્ગ વગેરેના ચરિત્રોમાં કોનું ચરિત્ર જાણવું દુષ્કર? ગણિની—અતિવિષમ એવા દેવ-વિધિની ગતિ-ચરિત્ર જાણવું મુશ્કેલ છે. કારણ કે, ન કરવાનું કરે અને કરવાનું ન કરે કે ઉલટું કરે, તેની કાર્યગતિ કઈ વિચિત્ર છે. સોમા—સૌભાગ્ય, વૈભવ, આભૂષણ, સુંદર ભેજન વગેરે વસ્તુઓમાં શ્રેષ્ઠ કોણ? ગણિની–જે તારાઓ સમાન ઉજવેલ ગુણને લોકોમાં પ્રકાશ થવો. સમા – બંધવ આદિ સ્વાભાવિક સ્નેહીઓ અને કરેલી સગાઈઓ રૂપ વેવાઈવગ તે લોકોમાં સુખેથી ગ્રહણ કરી શકાય કોણ? ગણિની–આચારરૂપ ધનવાળા લોકો સહેલાઈથી મનાવી–સમજાવી શકાય છે. સમા-મંત્ર, હાથી, કોપેલો સર્પ વગેરેમાં અહિં દુઃખે ગ્રહણ કરી શકાય તે કોણ? ગણિની–ઘણી વખત પ્રિય કરવા છતાં પણ આ દુર્જનલેક દુઃખેથી વશ કરી શકાય છે. સમા–હે આર્યા! સજજન લોકો અવિદ્યા કોને કહે છે, તે મને કહે. Page #420 -------------------------------------------------------------------------- ________________ મતી અને સામા શ્રાવિકા, ઝુંટણ વણિક [ ૩૭૭ ગણુની—મનુષ્યાના મનમાં જે સવ ગુણાને આળી નાખનાર દવાગ્નિ-સમાન અહંકાર. સામા—કાર્ય કરવા ઉદ્યત થયેલા પુરુષામાં અહિં સાધ્ય કોને કહેવાય, તે કહેા. ગણિની—સુપ્રશસ્ત શાસ્ત્રામાં કહેલા વિનીતેાના સૂત્ર અર્થા, તે સાધ્ય કહેવાય. સામા—કઈ લક્ષ્મી આ અને આવતા ભવમાં ભચૈાને સુંદર પરિણામ લાવનારી થાય ? ગણિની—વૈભવ હાય કે ન હાય, તેા પણ જે સ`Ôાષ કરવા, તે સેામા—સ્થાવર, જગમ આદિ ભેદવાળા ઝેરમાં અહિં ઝેર કયુ' છે ? ગણિની—વિષયસુખનું આસેવન, અપકાર્યા અને અવિહિત કાર્યાં તે અહિં ઝેર છે. આ વગેરે ઘણા પ્રશ્નો થયા, તેમ જ તેના ઉત્તરા પણ આપ્યા. જે ઉત્તરા ભદ્રિક જીવાને સમજવા દુČભ છે. આ પ્રમાણે તેમને જિનધમ પરિણમ્યા અને તેમાં તેએ ભદ્રિક પરિણામવાળા અન્યા. હવે સ્વમમાં પણ માતા-પિતા સામાને ધમ કાય માં રોકનારા ન થયા, પરંતુ તેના ઉત્સાહને વધારનારા થયા. તે શ્રીમતી અને સામા અને સખીએ જિનધને પરિપાલન કરીને અનુક્રમે સદ્ગતિ પામી અને પરંપરાએ સર્વ કર્મના ક્ષય કરીને શિવપદ મેળવશે. (૨૬૮) હવે સંગ્રહગાથાના અક્ષરા કહે છે~~ શ્રીપુર નગરમાં નન્દન વણિકની શ્રાવિકાધનું પાલન કરતી જિનશાસનની પૂર્ણ શ્રદ્ધાવાળી શ્રીમતી નામની પુત્રી હતી. પુરહિતપુત્રી સામા નામની તેની સખી હતી. કાલક્રમે તેમની મૈત્રી વૃદ્ધિ પામી. દરરોજ ધ-વિચારણા કરતી સેામાને સમ્યક્ત્વરૂપ એધિની પ્રાપ્તિ થઇ, તેમ જ શ્રાવકજન-યાગ્ય વ્રત ગ્રહણ કરવાની અભિ લાષા થઇ. તેની પરીક્ષા માટે શ્રીમતીએ ઝુંટણ વણિકનું દૃષ્ટાંત જણાવ્યું. તે આ પ્રમાણે— અગદિકા નગરીમાં ધનશેઠ હતા. કાઈક સમયે સ્વામીપુર નગરથી શ`ખશે ત્યાં ગયા. વેપારના સબંધથી બંનેની પ્રીતિ વૃદ્ધિ પામી. તે કાયમ વધારવા માટે તેમણે ક્રાઇસ ́તાન નહાવા છતાં અરસ્પરસ પુત્ર-પુત્રીના વિવાહ-સબધ જોડવા માટે નિ ય કર્યાં. ક્રમે કરી ધનને પુત્ર, શ'ખને દુહિતા-પુત્રી થઈ. ચેાગ્ય વયના થયા, એટલે વિવાહ-લગ્ન થયા. ભાગે! ભાગવવા લાગ્યા. કાઈક સમયે ભાગ્ય પલટવાથી દરિદ્રતા ઉત્પન્ન થઈ. પત્નીએ ભર્તારને કહ્યું કે, · મારા પિતાને ત્યાં જઈ ઝુંટણક નામનું ઘેટા જેવું પશુ માગી લાવેા, કૂતરાના જેવી તેની સ્પાકૃતિ હોય છે, તે પશુના રૂવાડાથી છ મહિનામાં કંખલરત્ન હું કાંતી આપીશ અને તેનું લાખ સેાનૈયાનું મહામૂલ્ય ઉપજશે. આ પશુને ખિલકુલ શરીરના સ્પર્શ વગર રાત કે દિવસ ક્ષણવાર પણ ૪૮ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ] ઉપદેશપટ્ટ-અનુ છૂટુ ન મૂકવું. આપણા મનુષ્યના શરીરની ઉષ્મતા વગર એ જીવી શકતું નથી. કાન પરમાને ન જાણનાર એવા મૂખલાક હાસ્ય કરે, તે તેમને ગણકારવા નહિં, આપણે આપણા કાર્યની સફળતા માટે સાવધાની રાખવી.’ પતિએ આ વાત સ્વીકારી. સાસ રાને ત્યાં ગયા. ઝુંટણક પશુ પ્રાપ્ત કરીને ઘરે પાછા આવતી વખતે સાસરાપક્ષમાંથી પણ વારંવાર શીખામણ આપી હતી કે, ‘મૂર્ખ લેાકા માર્ગમાં મશ્કરી કરે, તે પણ શરીરથી તેને છૂટુ ન પાડીશ.’ ઘર તરફ પાછા આવતાં માગમાં લેાકા હાસ્ય કરવા લાગ્યા. એટલે લજ્જા પામવાના કારણે તેના ઉત્સાહ મદ પડી ગયા અને નગ અહારના બગીચામાં મૂકીને તે ઘરે ગયા. પત્નીએ પૂછ્યું કે, ‘ઝુંટણુક ક્યાં છે?” તે કહે છે કે, ‘બહાર મૂક્યુ છે' પત્નીએ કહ્યું કે, ‘ખરેખર ભલા-ભાળા લાગેા છે, આટલા વખતમાં તે મૃત્યુ પામ્યા હશે.' . હવે અકિંમતનું રત્નક'ખલ થશે. જો સીધે સીધું અહીં લાવ્યા હતે, તા મહામૂલ્યવાળું રત્નક'ખલ કાંતી શકાતે. ' ચાલુ અધિકારમાં જેડતા કહે છે-ઝુંટણુંપશુ સમાન પારમાર્થિક શુદ્ધ ધર્મ, ખાકીનું સં પેાતાની બુદ્ધિથી જોડી દેવું. જેવા ધનના પુત્ર દરિદ્ર હતા, તે પ્રમાણે આ સ ́સારી જીવ ગુણાથી દરદ્ર છે. જેમ પત્નીના વચનથી પ્રેરાયેલા ઝુંટણુકના લાભ માટે સાસરાના ઘરે ગયા. ત્યાં તે મેળબ્યા પશુ ખરે, એ પ્રમાણે મેહનીયના યેાપશમથી સાસરાના ગૃહ-સમાન ગુરુકુલ, ઝુંટણ સમાન ધર્મ, તે મેળવવા માટે કાઇ જાય છે. તે ત્યાં ધર્મ મેળવે પણ છે. જેમ તેને આટલી શિખામણેા આપી હોવા છતાં નિર્ભાગીપણાના ચેગે, લેાકાના હાસ્યના ભયથી અંતરાલમાં જ પેાતાના શરીરથી છૂટું પાડીને ત્યાં મૂકી દીધું; તેમ દીર્ઘસ સારતાના કારણે ધર્મો પ્રાપ્ત કરેલા હાવા છતાં પણ અજ્ઞાની લેાકેાના ભયથી કાય કર્યાં પહેલાં જ તેના ત્યાગ કરે છે. જેમ ઝુંટણના ત્યાગ કરવાથી ઘણા દુ:ખી થયા, તેમ ચાલુ ધર્મ -ત્યાગમાં પશુ જીવ દુ:ખી થાય છે. જેમ તેને ફરી તે પશુ દુર્લભ છે, તેમ આ ધર્મ પણ ફ્રી પામવા અતિદુર્લભ છે. તેથી ઝુંટણક શુક સમાન જીવને આ ધર્મ ન આપવા. પ્રમલ જવર વગેરે રાગેાથી પીડા પામતા સજ્જડ માંઢગી ભાગવનારાઓને જો ઘી, ગેાળ વગેરેથી મિશ્રિત ભારી ખારાક કે દાળ-ભાત આપવાથી રાગની વૃદ્ધિ થાય છે, પણ તે આહાર તેના શરીરને ગુણકારી નીવડતા નથી, તેમ મિથ્યાત્વ-રાગથી ઘેરાએલા આત્માને સાત્ત્વિક ધરૂપી આહાર ગુણકારક નીવડતા નથી. જે અધવચ્ચમાં ધર્મના ત્યાગ કરે, તેા ભાવીમાં બેધિ દુČભ થાય છે. અહીં હવે પુરાહિતપુત્રી સેામા શ્રીમતીને કહે છે કે- જગતમાં સર્વે લેાકેા ઝુટ! વણિક સરખા હેાતા નથી, કેટલાક બુદ્ધિશાળી પણ હેાય છે. આ વિષયમાં ગામ્બર વણિકનું દૃષ્ટાન્ત છે— વિશ્વપુરી નામની નગરીમાં પ્રસિદ્ધિ પામેàા અને દરિયાની મુસાફરી કરનારા દત્ત નામના વહાણવટી હતેા. કાલ જતાં તેને દરિદ્રતા ઉત્પન્ન થઈ. પરલેાકમાં પ્રયાણ કરતાં પહેલાં તેના પિતાએ આપેલી શિખામણ યાદ આવી કે, આપત્તિ Page #422 -------------------------------------------------------------------------- ________________ ગબર વણિક [ ૩૭૯ સમયમાં આ પ્રમાણે કરવું–જે પેટીમાં તાંબાની કરંડિકા અને તેમાં આલેખેલ એક ચટ્ટક છે, તેમાં લખેલું હતું કે, “ગૌતમ નામના દ્વીપમાં ઉકરડાનો કચરો-ખાતર પાથરવું. તેમ કરવાથી ખાતરની ઉષ્ણતાથી ૨નતૃણ ચરનાર ગાયોનાં દર્શન થશે. તે ગાયનાં છાણથી રત્નો થશે.”તેમ પટ્ટકમાં લખેલું હતું. આ લખાણ જાણ્યા પછી નગરના ત્રણ-ચાર માર્ગો ઉપર અને સર્વ જગ પર બોલવા લાગ્યો કે, “બુદ્ધિ છે, પણ વૈભવ નથી.' આને કંઈ વળગાડ લાગ્યો છે–ગાંડો થઈ ગયો છે”—એમ ધારીને લોકોએ તેની અવગણના કરી. આ વાત રાજાના સાંભળવામાં આવી, એટલે તેને બોલાવ્યો. વૈભવ લઈ જા, લાખ સોનામહોરો ગ્રહણ કરી. ગૌતમદ્વીપ લઈ જનાર નિર્ધામક સાથે લીધો. વહાણમાં કચરો-ખાતર ભર્યું. આમ કરવાથી લોકો તેની મશ્કરી કરવા લાગ્યા કે, “ગાંડો થયો છે અને હજુ વેપાર કરે છે.” તે દ્વીપે ગયો. કચરે ત્યાં ઉતાર્યો, ત્યાં તેવી ગાયનાં દર્શન થયાં. વહાણમાં તે ગાયોનું પુષ્કળ છાણ ભર્યું. વળી પાછો પોતાના નગરે આવ્યો. રાજાને મળ્યો, બીજા દ્વીપોમાંથી શું લાવ્યો? “હે દેવ ! ગોબર-છાણ લાવ્યો છું.” ત્યારે તેનું શુક-જગાત-કર માફ કર્યો. “આપની મહાકૃપા” લોકો મશ્કરી કરવા લાગ્યા કે, “લાવી લાવીને છાણ લાવ્યો.” એમ કરી છાણ ઘરમાં પ્રવેશ કરાવ્યું. સમય થયે, એટલે ગાયના છાણના પિંડાને સળગાવ્યા, એટલે તેમાંથી રને પ્રગટ થયાં. રને વેચીને અન્નાદિને પરિભેગ કરવા લાગ્યો. વળી લોકોને પૂજ્ય બન્યા. લેકના હાસ્યની અવગણના કરીને જે કાર્યનો નિશ્ચય કર્યો હતો, તેમ જીવે પણ લોકોની અવગણના કરીને કરવા લાયક ધર્મ કરવાનો નિશ્ચય કરવો જોઈએ. પટ્ટક સરખી ભગવંતની આજ્ઞા, એ પ્રમાણે ધર્મ વિષયમાં સર્વ પેજના કરવી. પિતૃસ્થાનીય ગુરુ, મશ્કરીના સ્થાન સરખા અજ્ઞાની બીજા મતવાળાઓ, ગૃહસ્થાનીય પિતાના અભિપ્રાયનું જ્ઞાન લોકોમાં પ્રકાશિત કરવું. રત્નસ્થાનીય ધર્મ. આવા પ્રકારના ગોબર વેપારી સરખા જીવોને ધર્મ આપવો. કોણે આપે ? તે કે પરહિત કરવા તૈયાર થયેલા ગુરુએ, નહિંતર આ જગતમાં આવાને ધર્મ ન અપાય, તે આત્મભરી-એકલપેટે કહેવાય. ઈશ્વરની જેમ. તે આત્મભરી પણું અનુચિત કહેવાય, (૫૭૦) આ પ્રમાણે શ્રીમતી તેને અભિપ્રાય જાણીને તેને સાધ્વી પાસે લઈ ગઈ. કેમ? તો કે, તને સમજાવવું કલપે, પરંતુ વ્રત આપવાનો અધિકાર મારો નથી, પરંતુ સાધુસાવીનો તે અધિકાર છે. ઉપાશ્રયે ગયા, મેટાં સાધ્વીજીએ ઉચિત રીતે તેને બોલાવ્યા. દાનાદિ ચારભેદવાળો ધર્મ કહ્યો. કર્મ પાતળાં થવાથી સમાને તે ધર્મ પરિણમ્યો. ત્યાર પછી વિધિપૂર્વક અણુવ્રતનું ગ્રહણ-પાલન કરવા લાગી. સોમાએ પોતાના માતાપિતાદિક ગુરુવને જણાવ્યું, એટલે તેઓને અપ્રીતિ થઈ. તેઓએ કહ્યું કે આ ધર્મનો ત્યાગ કર.” સોમાએ કહ્યું કે-જ્યાંથી લીધો છે, ત્યાં ગુરુ પાસે જઈને છોડ જોઈએ. એટલે વડીલોને ગુરુ પાસે લઈ જવા લાગી. ચતુર સોમાએ વિચાર્યું કે, Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] ઉપદેશપદ-અનુવાદ ગુરુઓ-માતા-પિતાદિક વડીલે સમક્ષ પ્રત્યુત્તર આપવા–સામા બેલવું, તે મને યોગ્ય નથી. બીજું પ્રવર્તિની-સાધ્વીને દેખવાથી તેમને પણ બેધિ થશે. ઉપાશ્રયે જતાં માગમાં વણિકને ઘરે હિંસાની નિવૃત્તિ ન કરેલી હોવાથી કુલને વિનાશ કરનારું મહાઘેર હિંસાનું કાર્ય જોયું. એક ગૃહસ્થની વ્યભિચારી સ્ત્રી નોકરના પ્રેમમાં પડી, તેની સાથે પુત્રને મારી નાખવાનો સંકેત કર્યો. તેઓને પોતાના ગોકુળમાં સાથે મોકલ્યો. પુત્રે નોકરને મારી નાખ્યો. પાછા ઘરે એકલો પુત્ર જ આવ્યો. માતાએ ઘંટીના શિલાના પડથી પુત્રને ઘાત કર્યો. પુત્રવધૂએ તરવારથી તેની સાસુને વધ કર્યો. પુત્રીએ ઘોંઘાટ . આ એકદમ શું થયું? લોકો એકઠા થઈને બાલવા લાગ્યા કે, તે પણ માતાને ઘાત કરનારીને કેમ ન મારી નાખી? પેલી કહેવા લાગી કે, મેં હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરેલી છે” વળી લેક બેલવા લાગ્યા કે-“હિંસાથી જેઓ પાછા હઠ્યા નથી, તે અવિરતિનું પાપ છે.” ત્યારે સેનાએ માતા-પિતાને કહ્યું કે-“મેં પણ હિંસા ન કરવી તે રૂપ વ્રત ગ્રહણ કરેલું છે જ, તેને શું મારે છોડી દેવું?” એમ કહ્યું, ત્યારે તેઓએ કહ્યું કે, “ન છોડવું, ભલે તે વ્રત રહ્યું.” આ પ્રમાણે માર્ગમાં જતાં કુટુંબની મારામારી દેખી. તથા વહાણ નાશ પામેલા કેઈક નાવને વેપારી હતા, તે બીજા દ્વીપમાં ગયે, ત્યાં માંદો પડ્યો. કરે તેની સેવા-ચાકરી આદરપૂર્વક સારી રીતે કરી, એટલે નેકરને પિતાની પુત્રી આપીશ.” કહ્યું. નેકરે કહ્યું કે, “કદાચ આ વાતમાં વિવાદ થાય, તે જીવકા નામના પક્ષીઓ આમાં સાક્ષીઓ નક્કી કર્યા. જે તમે ફેરફાર બેલો, તે તે પક્ષી નિર્ણય આપશે ” ઘરે આવ્યો, એટલે સ્ત્રીઓ વગેરે દ્વારા પુત્રી નોકરને આપવા વિષયમાં વિવાદ જાગ્યે, શેઠ પલટાઈ ગયે. આ ફરિયાદ રાજા પાસે ગઈ કે, “પુત્રીદાન મને કર્યું છે અને હવે ના પાડે છે. હે દેવ ! આમાં પક્ષી સાક્ષી છે.” રાજાની આજ્ઞાથી ત્યાં જઈને તેને લઈ આવ્યું. રાજાને આશ્ચર્ય થયું. ત્યાર પછી નજીકના મનુષ્યને દૂર કર્યા. પછી પૃચ્છા કરી. “આની સાક્ષી કેવી રીતે ?” ત્યાર પછી છાણમાં કીડા બતાવવા દ્વારા–અર્થાત્ ચાંચના અગ્રભાગથી ભેજન માટે કીડાઓને જુદા સ્થાપન કરીને બીજા નજીકમાં રહેલા હોય, તેમને જાતે જ દેખી લે. એવા પ્રોજનથી સાક્ષીએ કહેલું. કેવી રીતે ? તે કહે છે-“જુઠ બોલનારને આવા પ્રકારના છાણ ભક્ષણ કરનારા કીડા તરીકે ભવાંતરમાં થવું પડશે.” એમ આ પક્ષી જણાવે છે. લોકોએ તે જુઠ બેલનારને ધિકારીને હાંકી કાઢ્યો. સેમાના વડીલોએ તેની આ સ્થિતિ દેખી, એટલે બીજું વ્રત છેડવાની પણ તેને મના કરી. . આ પ્રમાણે તલના ચેરની હકીકત કહે છે – સ્નાન કરીને શરીર કોરું કર્યા સિવાય એક છોકરો હાટ અને લોકોને વેપાર માટે એકઠા થવાના સ્થળે ગયો. કેઈક બળદની હડફેટમાં આવવાથી તલના ઢગલામાં પડી ગયો. એટલે તેના ભીના શરીર ઉપર ઘણા તલના દાણા ચોંટી ગયા. તેવી Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી અને સેામા શ્રાવિકા, તલ-ચાર, પત્તિમારિકા, લેાભથી દુર્દશા [ ૩૮૧ .. સ્થિતિમાં ઘરે ગયા, એટલે માતાએ એક કપડામાં બધા તલ ખ ખેરીને ઉખેડી લીધા. તેને સાફસુફ કરી તેની રેવડી બનાવી. તે રેવડી સ્વાદિષ્ટ લાગવાથી તેવી રીતે ચારી કરવાના પ્રયાગ કરવામાં વિશેષ આનંદ માણવા લાગ્યા. તે પ્રમાણે સ્નાન કરીને ભીના શરીરથી વારંવાર તલ હરણ કરવા લાગ્યા. એ પ્રમાણે તલની જેમ વસ્ત્ર વગેરે ચીજોની પણ ચારી કરવા ટેવાઇ ગયા. કાઇક વખતે રાજપુરુષાથી પકડાયા, એટલે માતાના સ્તનના એક ખંડ ખાઇ ગયા કે, શરૂથી મને માતાએ ચૈારી કરતાન અટકાબ્યા. રાજયાધિકારીઓએ તેના હાથ-પગ કાપી નાખ્યા. એવી સ્થિતિમાં સામા અને તેની માતાએ તે ચારને જોયેા. એટલે ત્રીજા વ્રતને પણ છેડવાનુ નિવારણ કર્યું. એ જ પ્રમાણે અશ્વરક્ષક પુરુષ સાથે આસક્ત થયેલી કાઇક વ્યભિચારી સ્ત્રી કામના ઉન્માદથી પેાતાના પતિને મારીને તે પાપિણી ભય'કર આકૃતિવાળી એવી રીતે બની ગઈ કે, માથા પર એક પેટીમાં પતિના શરીરના ટૂકડા ભરી બહાર ફેકવા જતી હતી, તે પેટી તેના મસ્તક સાથે કાઇક દેવતાએ એવી રીતે ચેાંટાડી દીધી કે, હવે મસ્તક પરથી જુદી પાડી શકાતી નથી. હવે અ ંદરથી રૂધિર-લેાહી, ચરખી પીગળવા લાગ્યા; જેથી મેાં, સ્તન, પીઠ વગેરે તેનાથી લેપાઇ ગયાં. વન તરફ્ જતાં આંખે દેખતી પણ અધ થઈ ગઈ. નગર તરફ આવી, એટલે આખા સાજી થઈ ગઈ. તેની આસપાસ બાળકો ટાળે મળીને તેની જાતિ ઉઘાડતા ખીજવતા હતા. લાકા તિરસ્કારતા હતા. કરુણ સ્વરથી તે વિલાપ કરતી હતી. આવી સ્થિતિવાળી આ સ્ત્રીને દેખીને સામાના માતા-પિતાએ ચેાથુ' વ્રત છેડવાની પણ મના કરી. એ પ્રમાણે લાભની અધિકતા રૂપ અસ'તેષથી ભાંગી ગયેલા વહાણના વેપારી કોઈ પ્રકારે સમુદ્રમાંથી બહાર આવ્યેા. મત્સ્યાના આહાર કરવાથી અત્યંત કુષ્ઠ નામના વ્યાધિ થયા. ત્યાર પછી કાંઇક સાંભળ્યું' કે, ‘ પુત્રના અલિ આપવાથી નિધિની પ્રાપ્તિ થાય છે.' પુત્રને અલિદાન દેવાના વિધિ કર્યાં, પરંતુ તેમાં તે નિષ્ફલ નીવડ્યો-નિધિ ન મળ્યા. કેમ ન મેળવ્યેા ? તા કે પુત્રને અલિદાન કરનાર સિવાયને બીજો કાઈ ભળતા જ પુરુષ નિધિ લઈ ગયા. નગરના રાજા અને કાટવાળના જાણવામાં આવ્યું કે, નિધિ માટે પુત્રને અલિ આપ્યા છે. ’ ત્યાર પછી ક્ષેાભ પમાડાતા, નિન્દાતા, ઘણા લેાકેાથી ધિક્કારાતા, વસ્ત્ર વગરના નગ્ન અનેલેા તે દરિદ્ર દેખ્યા. ત્યાર પછી પાંચમા વ્રતનેા ત્યાગ કરવાના જનક-જનનીએ નિષેધ કર્યા જેમ આગળનાં વ્રતામાં કરેલ તેવી રીતે. ત્યાર પછી સેામાનાં માતા-પિતા સાધ્વીના ઉપાશ્રય નજીક આવ્યાં. ત્યાં પણ તેમણે અકસ્માત્ અકાય જોયું. કેવું? તે કે, કોઇ પુરુષ રાત્રે રોટલા અને વેગણના શાકનું ભેાજન કરતા હતા, તેમાં ન દેખવાથી મુખમાં વીંછી આવી ગર્ચા, એટલે મુખમાં તેણે 'ખ માર્યાં. વ્યતર જાતિના વિષવાળા વિંછી હાવાથી તેનુ મુખ સૂઝી ગયું. એટલે વૈદ્યો આવીને તેની ચિકિત્સા કરવા લાગ્યા. ઘણા ઔષધાદિના પ્રયોગા કર્યા, ઉંચા-નીચા થાય, અગ-ભગ થવા લાગ્યા, ગદગદ સ્વરે ચીસા પાડીને રુદન Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ]. ઉપદેશપદ-અનુવાદ કરતે સોમાનાં માતા-પિતાએ જોયો. તેથી “આ રાત્રિભોજન ખરાબ છે.” એમ માનતા તેઓએ છઠ્ઠા વતના ત્યાગને પણ નિષેધ કર્યો. (૫૫) અહિં સમાએ કહ્યું કે, “મેં આ ધર્મ ગ્રહણ કર્યો છે.” બીજા કેટલાકને પણ નિયમ વિશેષ ગ્રહણ કરાવ્યા. ત્યાર પછી સોમાના માતા-પિતાએ કહ્યું કે-“હવે તું યત્નથી આ વ્રતોનું પાલન કરજે. હવે તારાં ગુરુ સાધવાનાં દર્શન કરીએ.’ પછી સાવીને ઉપાશ્રયમાં ગયા. નજીકના શય્યાતરના ચૈત્યગૃહમાં ચૈત્યવંદન કર્યું. ત્યાર પછી સમાએ ગણિનીને બતાવ્યાં-ઓળખાવ્યાં કે, આ મારે ગુરુવગ છે. ગણિનીએ ઉચિત વિધિથી પ્રથમ બોલાવ્યા. ત્યાર પછી ધર્મોપદેશ આપ્યો. તેને સાંભળીને સંતેષ થયે. સામાન્યથી ધર્મકથા કહ્યા પછી કેટલાક વિશેષ પદાર્થોના પ્રશ્નો કર્યા. ગણિનીએ તેના આગળ કહેવાઈ ગયા, તે પ્રમાણે ઉત્તર પણ આપ્યા. (૫૯૭). ૫૯૮ થી ૬૦૦–ક ધર્મ ? તો કે જીવદયા, જીવને સુખ ક્યું? તો કે, આરોગ્ય કર્યો અને કહેવાય ? તે કે સદ્ભાવ. પાંડિત્ય કોને કહેવાય ? કાર્યને નિશ્ચય કરે છે. વિષમ શું છે ? દેવની કાર્યગતિ. શું મેળવ્યું? તે કે, લોકે ગુણગ્રાહી થાય છે. શું સુખે ગ્રહણ કરી શકાય કે કેને સમજાવી શકાય ? તો કે, સજ્જનને. દુર્વાહ્ય શું? દુર્જનલક. આ વગેરે પ્રશ્નોના ઉત્તર આપવાથી તેઓ તેવા ભદ્રિક પરિણામવાળા થયા, જેથી સોમાને સ્વમમાં પણ ઘણે ભાગે વિઘ-અંતરાય કરનારા ન થયા. આ ગાથાઓ ઘણા વિસ્તારથી આગળ સમજાવેલી હોવાથી અને સુગમ હોવાથી વ્યાખ્યા કરતા નથી. (૫૯૮ થી ૬૦૦). શ્રીમતી, સોમાના ઉદાહરણ કહીને ચાલુ વિષયમાં જડે છે– ૬૦૧–તેવા હલુકમ આત્માને ગુણસ્થાનકના પરિણામ ચાલતા હોય, તેને સમગ્ર કલ્યાણ-પરંપરાઓ પ્રાપ્ત થાય છે, કારણ શુદ્ધ નીતિમાર્ગને જ અનુસરી રહેલ છે, માર્ગાનુગામી હોવાથી તે પરંપરાએ સુખાનુબંધની પ્રધાનતાવાળો થાય છે. ગુણસ્થાનકના પરિણામવાળા આત્માઓ નક્કી જિનેશ્વરે કહેલા માર્ગનું જ અનુસરણ કરે છે. શાથી? તે કે, ઉમાગે લઈ જનાર મિથ્યાત્વાદિ કર્મને ક્ષય થયેલો હોવાથી ગુણસ્થાનક–પરિણામને જ સંભવ હોય છે. તેથી ઉત્તરોત્તર સમગ્ર કલ્યાણના લાભ અધિકારી થાય છે. (૬૦૧) હવે મહાવતેને આશ્રીને કહે છે – ૬૦૨–કહેલા લક્ષણવાળા ગુણસ્થાનકના પરિણામ હોય, તેને અનુલક્ષીને જે મહાવ્રતે હોય, તેને આશ્રીને સમિતિ-ગુપ્તિ સંબંધી ઉદાહરણે આગળ કહીશું, તે પ્રમાણે જાણવાં. સમિતિઓ અને ગુણિએ મહાવ્રત-સ્વરૂપ હોવાથી આ પ્રમાણે અહિં ઉપન્યાસ કર્યો છે. (૨૦૨) હવે સમિતિની સંખ્યા અને સ્વરૂપ કહે છે – Page #426 -------------------------------------------------------------------------- ________________ (૨) ભાષણને ગુપ્તિ સંબંધી કથાઓ [ ૩૮૩ ( ૬૦૩–૧ ઈર્યાસમિતિ, ૨ ભાષા સમિતિ, ૩ એષણસમિતિ, ૪ આદાનભાંડમાત્રનિક્ષેપણ સમિતિ, ૫ ઉચ્ચાર-પ્રસૂવણ–ખેલ-સિંઘાણ-જલ-પારિષ્ઠાપનિકા સમિતિ–આ નામની પાંચ સમિતિઓ જાણવી. કેવા લક્ષણવાળી ? તો કે, કાયા અને વચનની ચેષ્ટા-પ્રવૃત્તિ સ્વરૂપ, તે માત્ર એક ચેષ્ટાનું અનુવર્તન કરે છે, જેઓ એવી સંગત પ્રવૃત્તિવાળી તે અર્થચોગથી સમિતિ કહેવાય. આના પછી હવે ગુપ્તિ કહીશું. (૬૦૩) ૬૦૪–૧-મનગુપ્તિ, ૨-વચનગુપ્તિ, ૩-કાયમુર્તિ-એમ ત્રણ ગુપ્તિઓ, રાગ-દ્વેષ આદિ દ વડે વિક્ષેભ પામતા આત્માનું રક્ષણ કરવું. સિદ્ધાંતરૂપ ઉજજવલ મહેલની વજા સરખા આચાર્યોએ આ ત્રણ ગુપ્તિઓને અચેષ્ટા-સ્વરૂપ નિરૂપણ કરેલી છે. જે માટે શાસ્ત્રકારએ કહેલું છે કે– (૬૦૪). કહેલ વાતને જ દર્શાવે છે– ૬૦૫–સમ્યમ્ યોગપૂર્વક–જયણાના ઉપગ-સહિત ગમન કરવું, વચન બોલવું એ વગેરે સમિતિઓમાં પ્રવર્તતે મુનિ જરૂર સ્વની અને બીજાની રક્ષા કરનારો હોવાથી ગુપ્તિવાળે છે. જે ગુપ્ત હોય તે સમિતિવાળા હોય કે ન પણ હોય. અહિં હેતુ જણાવે છે કે, કુશલતાથી વિધિ અનુસાર મધુરત્વ આદિ વિશેષણવાળી વાણીને બોલતે હોય, તે વચનથી ગુપ્ત હવા સાથે સમિત-સમ્ય પ્રવૃત્તિવાળો પણ થાય છે. આથી સમિત હોય, તે નકકી ગુપ્ત હોય. માનસિક ધ્યાનાદિ અવસ્થામાં કાયચેષ્ટારહિતમાં પણ ગુપ્ત થાય જ. (૬૦૫). આ જે પ્રમાણે શુદ્ધ થાય, તે કહે છે– ૬૦૬-પૂર્વ એટલે સમિતિ-ગુતિના પ્રયોગકાળની પહેલાં “સરવ” એટલે પદના એક દેશમાં પદ સમુદાયનો ઉપચાર કરવાથી તે સમિતિ-ગુપ્તિનાં સ્વરૂપનું જ્ઞાન થાય. ત્યાર પછી તેના પ્રોગકાળમાં ધર્મકથા આદિ બીજા વ્યાપાર-રહિત આ ગુપ્તિ સમિતિઓ શુદ્ધ થાય છે. કેવા સાધુને આ સમિતિ-ગુપ્તિ શુદ્ધ થાય? તે કહે છે – સર્વ પ્રકારે જ્ઞાનાદિક કાર્યો કરવાના પ્રસંગે ઉપસ્થિત થાય, ત્યારે તેમાં સાવધાન હોય–ઉપગવાળો હોય, તેને સમિતિ-ગુપ્તિ નિમલ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમ તો સમિતિ-ગુપ્તિનું પ્રવૃત્તિ-નિવૃત્તિ-ચેષ્ટા-અષ્ટાદિ રૂપ લક્ષણ-સ્વરૂપ જાણવું, ત્યાર પછી પ્રોગકાળમાં બીજા વ્યાપારનો ત્યાગ કરે, સર્વ પ્રકારે ઉપવેગવાળા બનવું. ત્યાર પછીના યોગમાં પણ ઉપયોગ ચાલુ જ રહેલો હોય, એ પ્રમાણે જે થાય તો ગુપ્તિ-સમિતિએ શુદ્ધિ પામે છે. કારણ કે, હેતુ, સ્વરૂપ, અનુબંધ એમ ત્રણેની વિશુદ્ધિ હોવાથી અહિં સ્વરૂપનો બોધ-જ્ઞાન થવું તે હેતુ, બીજા વ્યાપારોનો ત્યાગ કરો અને કાર્યમાં ઉપગ રાખી પ્રવૃત્તિ કરવી, તે સ્વરૂપ, ત્યાર પછી જે ઉપગવાળો યોગ ચાલુ રહે, તે અનુબંધ. (૬૦૬). હવે તેનાં ઉદાહરણ કહેવાની ઈચ્છાવાળા કહે છે – ૬૦૭–આ સમિતિ-ગુપ્તિ સંબંધી અહિં–જૈનમતમાં પૂર્વાચાર્યોએ જે દષ્ટાન્તો Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] ઉપદે વરદત્ત વગેરે સાધુઓનાં આઠ ઉદાહરણે કહેલાં છે, તેને સંક્ષેપથી કહી. (૬૦. પ૬ ગાથાથી તે કહે છે – (૧) ઈર્યાસમિતિ ઉપર વરદત્ત સાધુનું ઉદાહરણ ૬૦૮ થી ૬૬૩–કોઈક સન્નિવેશમાં વરદત્ત નામના મુનિવર પિતાના સ્વભાવથી જ ! ઈર્ષા સમિતિમાં અત્યંત ઉપયોગવાળા હતા. હંમેશાં આત્મામાં પૂર્ણ ઉપગવાળા, જેમનું નામ ગ્રહણ કરવાથી કલ્યાણ થાય, તેવા તે મુનિવરના ગુણોમાં ઉત્પન્ન થયેલા સ્વભા- | વથી ગુણાનુરાગવાળા સૌધર્માધિપતિ ઈન્દ્ર મહારાજે મનુષ્યલોકમાં દેખતાં ઉપયોગ મૂક્યો, તે વરદત્ત સાધુ સંબંધી જ્ઞાન થયું. તેની ઈર્ષા સમિતિમાં અત્યંત નિશ્ચલતા દેખીને સુધર્માસભામાં ઈજે તેની પ્રશંસા કરી કે-“અહો ! આ વરદત્ત સાધુને દેવ અને દાન કે જગતના મનુષ્યમાંથી કોઈ પણ ઈર્યાસમિતિથી ચલાયમાન કરવા માટે સમર્થ નથી. આ પ્રમાણે ઈન્દ્ર મહારાજાએ કરેલી સ્તુતિમાં અશ્રદ્ધા કરનાર એક મિથ્યા ! દષ્ટિ દેવને તેના વચનમાં વિશ્વાસ ન આવ્યું. તેથી બેલી ઉઠ્યો કે- કોઈએ આ બરાબર જ કહેવું છે કે-“જે ઈચ્છા થાય, તેને અમલ કરી લેવો, મનમાં જે આવે, તે બોલી નાખવું, બીજાએ તેમાં શંકા ન કરવી–આવા પ્રકારનું સ્વામીપણું રમણીય છે.” ત્યાર પછી તે શ્રદ્ધા ન કરનાર દેવ અહિં નીચે આવ્યો. બહાર થંડિલભૂમિ જવાના માગમાં આગળ દેડકીઓ, માખીઓ ઢગલાબંધ વિકુવ. પાછલા ભાગમાં પર્વતન શિખર સરખા, પવન સરખા વેગવાળા, લાંબે સુધી ઉંચી કરેલી સૂંઢવાળા હાથીની વિદુર્વણા કરી. ત્યાર પછી મહાવતે મોટી બૂમ પાડીને કહ્યું કે, “જલ્દી માર્ગમાંથી ખસી જા, નહિંતર જીવતો નહિ રહીશ.” સમગ્ર ત્રાસનો ત્યાગ કરીને જવાના માર્ગમાં બરાબર ઈય સમિતિને શોધતા શોધતા ગમન કરતા હતા. હાથીના ત્રાસથી લગાર પણ ગભરાયા વગર જેમ પહેલાં ઈર્ષા સમિતિના ઉપગથી ચાલતા હતા, તે જ પ્રમા હાથીની વિદુર્વણ થયા પછી સમિતિનો ભંગ કર્યા સિવાય ચાલતા હતા. ત્યાર પછ હાથીએ સૂંઢથી પકડીને તેમને આકાશતલમાં ઉંચે દૂર સુધી ફેંક્યા. તરત જ ભૂમિ ઉપર તેનું પતન થયું. ફેંકવું અને પતન થવું–તે બેના કાળ વચ્ચે આંતરૂં ન હોવાથી બંને સાથે થયાં-તેમ જણાયું. (૧૦) આટલું થવા છતાં તે મુનિની ઈર્યાસમિતિની પરિણતિ–ભાવનામાં લગાર . પતન ન થયું. ભાવનામાં ફરક ન પડ્યો. શાથી? મારા શરીરના પડવાથી જે દેડકરે માખીઓના જીવને પીડા થાય છે, તેનું “મિચ્છા મિ દુક્કડ” મને હેજે. એટલે કે નહિં, પરંતુ પિતાનાં અંગોપાંગ-ગાત્રે સંકોચીને ઈસમિતિ પ્રધાનપણે તેણે સાચવી તેનો યથાર્થ ભાવ દેવતાએ જાણે, એટલે દેવને સંતોષ થયે, પરંતુ ઉદાસીનભાવ કે કે બીજા ભાવો દેવને ન થયા. ત્યાર પછી દેડકીએ, માખીઓ, હાથીનું સંહરણ કરી પિતાનું રૂપ પ્રગટ કરી બતાવ્યું. કેવું રૂ૫? તે કે-ચલાયમાન-હલન-ચલન થતાં કુંડલોન Page #428 -------------------------------------------------------------------------- ________________ (૨) ભાષાસમિતિ પર સંગત સાધુનું ઉદાહરણ [ ૩૮૫ વક્ષસ્થલ ઉપર ફેલાયેલ હારનાં કિરણેથી અદશ્ય થયેલ અંધકાર-સમૂહથી જેને મુકુટ પ્રગટ થયેલ છે, એવા દેવે પોતાનું રૂપ બતાવ્યું. ત્યાર પછી મુનિને પ્રાર્થના કરી કે, ‘આપ કંઈક વરદાન સ્વીકારે.”એમ કહ્યું, ત્યારે સ્પૃહા વગરના ત્યાગ કરેલા સંગવાળા મુનિએ અનિચ્છા દર્શાવી. ત્યાર પછી ભક્તિપૂર્ણ અતિસંતોષ પામેલ તે દેવ તેમના ચરણ-કમળમાં વંદન કરીને પોતાના સ્થાને ગ. વરદત્ત સાધુએ પણ ત્યાંથી જઈને પહેલાં જ્યાં ગમન કર્યું હતું, થંડિલ જવાના માર્ગે જીવનું અવલોકન કર્યું કે, “મારાથી કેટલા જીવો વિરાધના પામ્યા હશે ?” મેં દેવને દેખ્યા, એવું મનમાં તેને આશ્ચર્ય પણ ન થયું અને ધૈડિલ જઈ આવ્યા પછી સ્વાધ્યાય –ધ્યાનના બીજા રોગમાં સમ્યપણે પ્રવૃત્તિ કરવા લાગ્યા. (૬૧૨) (૨) ભાષાસમિતિ પર બીજું ઉદાહરણ કેઈક નગરમાં સમગ્ર સાધુ-સામાચારી પાલન કરવામાં તત્પર સંગત નામના સાધુ હતા. “જે સત્યભાષા હોય, છતાં પણ તેમ જ સત્યામૃષા અને મૃષાભાષા હોય તે, જેને પંડિતોએ આચરેલી ન હોય, તેવી ભાષા ન બોલવી.” એ સ્વરૂપ ભાષા બોલવાની શુદ્ધિમાં સ્વભાવથી જ પૂર્ણ ઉપયોગવાળા રહેતા હતા. હવે કઈક સમયે માંદા સાધુની વૈયાવચ્ચના કારણે નગરમાં પુષ્કળ નિર્દોષ ભિક્ષાદિની પ્રાપ્તિ હેવા છતાં મમત્વભાવનો ત્યાગ કરવા માટે નગરને ઘેરે ઘાલેલા શત્રુસૈન્યમાં બહાર ભિક્ષા લેવા માટે ગયા. સૈન્યના લોકે સાધુને પૂછવા લાગ્યા કે, “તમે અહિં ક્યાંથી આવ્યા?” મુનિએ જવાબ આપ્યો કે, “નગરમાંથી સૈન્યલોકે પૂછયું કે, “નગરના રાજાને શે અભિપ્રાય છે ? શું તે રાજા અમારી સાથે અથડામણ-લડાઈ કરશે કે નહિ ?” મુનિએ કહ્યું કે, “કોણ શું અભિપ્રાય કરશે અગર ક્યા અભિપ્રાયમાં વતે છે ? તે હું જાણતો નથી.” સૈનિક-‘નગરમાં વસનાર તમને તેમના અભિપ્રાયનું જ્ઞાન કેમ ન થયું ?” મુનિ-સાધુઓ લોકવ્યવહારના વ્યાપાર-રહિત હોય છે. સૈન્ય-“જે અભિપ્રાય ન જણાય હાય, પરંતુ નગરના લોકો સંધિ અને લડાઈના વિષયમાં શું વાતો કરે છે?” મુનિ–આ વિષયમાં પણ બોલવાના વ્યાપારથી રહિત છું.' સૈન્ય-‘નગરના રાજા પાસે હાથી, ઘોડા વગેરે સંગ્રામ કરવા લાયક સૈન્ય વગેરેની સંખ્યા કેટલી છે?” મનિ-આ બાબતમાં પણ કેટલું લશ્કર આદિ છે? તેના જ્ઞાનમાં અમો વ્યાપાર વગરના છીએ.” વળી મુનિએ કહ્યું કે, “અમો બે કાનથી સાંભળીએ છીએ, આથી ખીએ છીએ. કારણ કે, શwદ અને રૂપના વિષયને ગ્રહણ કરવાને તે ઈન્દ્રિયોને સ્વભાવ છે, પરંતુ તેનાથી પાપવાળું કાર્ય સાધતા કે કથન કરતા નથી, પરંતુ કાર્ય પડે વારે પાપરહિતનો જ ઉપયોગ કરીએ છીએ. તમે જે પૂછો છો, તે તે સર્વ પદાર્થો પાપવાળા છે. આ કારણે જ એમ કહેવાય છે કે, “કાનથી ઘણું સંભળાય છે, Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] ઉપદેશપઃ-અનુવા નેત્ર વડે ઘણું દેખાય છે, પરતુ સાધુએ જેટલું દેખાયું કે સંભળાયું હાય, સર્વાં કથન કરવું ચેગ્ય નથી. ” સૈન્ય—જો તમે વ્યાપાર વગરના છે, તે તમે અહિં નગરમાં કેમ વસે છે મુનિ—અમારા એક સાધુ ગ્લાન-બિમાર છે. વથ સૈન્ય —તે। . અમારા સૈન્યમાં કેમ ફ્રી છે ? મુનિ—અમને મમત્વભાવ ઉત્પન્ન ન થાય તે માટે, કોઈ પણ નગર, ગામ, કુલ વગેરેમાં અમે રાગના સંગ વગરના હોવાથી. સૈન્ય~તમે જાસુસ અને ચાર છે. મુનિઅમે જાસુસ નથી, પણ સાધુ છીએ. સૈન્ય—કાણુ જાણે છે કે, તમા કાણુ છે ? મુનિ—જેમાં અમારો આત્મા સાક્ષી છે, એવા ધ, એટલે કે ધર્મ ની વસ્તુમાં બીજા કાઈની સાક્ષીની જરૂર નથી-એમ નક્કી કર્યું. સૈન્ય—આવા પ્રત્યુત્તર આપવાથી અમારી પાસેથી છૂટી શકાતું નથી. મુનિ—તા પછી જે જાણેા, તે પ્રમાણે કરે. સૈન્ય-સામર્થ્ય રૂપ એવી તમારામાં કઈ શક્તિ ઉત્પન્ન થઈ છે ? તેથી એ માની શકાય કે, કોઇ પ્રકારે તમારામાં એવી શક્તિ ઉત્પન્ન થઈ છે કે, જે શિક્ષા અમે કરીએ, તે તમે સહન કરી શકે ? 4 મુનિ—સમગ્ર ત્રણે લેાકના સામર્થ્યથી પણ અધિક સામર્થ્યવાળા પુરુષવિશેષના ઉપદેશથી અમે તેવી સહનશક્તિ મેળવેલી છે. સૈન્ય—તેવા શક્તિવાળા પુરુષ તે કાણુ ? સુનિ—સર્વ ભૂત, ભવિષ્ય અને વમાન-એમ ત્રણે કાળના પદાર્થોને હથેળીમાં રહેલા માટા મુક્તાફળની માફક સાક્ષાત્ જેએ જાણી શકે છે અને સમગ્ર સુરે અસુરોના સમૂહ વડે જેએનાં ચરણ-કમળા પૂજનીય છે—એવા અરિહંત ભગવા ત્યાર પછી સંતાષ પામેલા સૈનિક લેાકેાવડે એ મુનિ મુક્ત કરાયા, એટલે તેઓ પેાતાના સ્થાને ગયા. ‘આ વગેરે નગરના અભિપ્રાયને પ્રગટ કરવા, તે વગેરે કાર્ય સાધુલેાક માટે અગ્ય છે. ' એટલે 'મેશાં ભાષાસમિતિવાળા સાધુ તેવાં અનુચિત વચન ન બેલે, પરંતુ સંગત નામના સાધુ જેમ ઉપયોગ પૂર્વક સાવધાનીથી નિરવદ્ય વરન આલ્યા, તેમ ભાષાસમિતિના ઉપયાગપૂર્વક એલવું, (૬૧૭) Page #430 -------------------------------------------------------------------------- ________________ (૩) એષણાસમિતિ ઉપર નંદિષેણમુનિ-કથા [ ૩૮૭ 0 (૩) એષણ સમિતિ ઉપર નંદિષેણ ઉદાહરણ– - કૃણ વાસુદેવના પિતા વસુદેવ-સ્વાભાવિક પિતાના અતુલ સૌભાગ્યના કારણે બીજા મનુષ્યના-જેમણે પિતાના સૌભાગ્યનું અભિમાન કરેલું છે, તેઓના સૌભાગ્યને ભગ્ન કરનાર એવા દશમા દશાર્વ, અન્ધકવૃણિ નામના મહારાજના પુત્ર, તે કાળે હરિવંશના કુળના પિતામહ સ્વરૂપ થયેલા છે, તેમના પૂર્વ જન્મમાં નદિષેણ મુનિ થયા અને તેઓ એષણા સમિતિમાં કેટલા ઉપગવાળા-સાવધાન–જાગ્રત હતા, તે બતાવે છે. મગધદેશમાં નન્દિ નામના ગામમાં ગૌતમ નામનો બ્રાહ્મણ હતો. કુંભારના ચકની માફક જે ગ્રામ, નગરાદિક ભ્રમણ કરે, તે ચકચર-ભિક્ષાચર કહેવાય. એમ તે ગૌતમ ચકચર હતો. તેને ધારિણી નામની ભાર્યા હતી. એ પ્રમાણે કુબધર્મ પ્રવર્તતે હતો. ત્યાર પછી કેટલોક સમય ગયા પછી ધારિણીની કુક્ષિમાં ગમે તે કોઈ ગતિમાંથી આવેલો જીવ ગર્ભ પણે ઉત્પન્ન થયો. તે સ્વભાવથી જ અભિલષિત સિદ્ધિના હેતુભૂત પુણ્યસમૂહને એકઠું નહિં કરેલ હોવાથી ગર્ભને છ મહિના થયા, એટલે પિતા મૃત્યુ પામ્યા અને જન્મતાં જ તેની માતા મૃત્યુ પામી. ત્યાર પછી તેના મામાએ તેને કોઈ પ્રકારે પાલન-પોષણ કરી વૃદ્ધિ પમાડ્યો અને નંદિષેણ” એવું નામ સ્થાપન કર્યું. તે છોકરા મામાને ઘરે ખેતી, પશુપાલન આદિ કર્મ કરવા લાગ્યો. ગૃહકાર્યમાં તેના મામા નિશ્ચિત બન્યા. એ પ્રમાણે કાળ પસાર થતું હતું, ત્યારે કેટલાક બીજાના સંકટમાં આનંદ માનનારા ઈર્ષાળુ લોકે તે નંદિ ને ભરમાવ્યું કે, “તું આ મામાનાં ચાહે તેટલાં વૈતરાં કરીશ અને તેઓ ચાહે તેટલા ધનની વૃદ્ધિ પામશે, તે પણ તેમાં તને કશે લાભ થવાનું નથી. એટલે નંદિપેણ મામાના ઘરના કાર્યમાં મંદ આદરવાળો થયે અને કાર્ય ઓછું કરવા લાગ્યો. મામાને ખબર પડી કે, “આ ગામમાં સ્વભાવથી પારકા ઘરની ચિંતા કરનારા ઉછુંખલ લોકો ઘણા છે અને તેઓ તને આડીઅવળી વાતો કરીને નકામે ભરમાવે છે, માટે તું તેમનાં વચન સાંભળીશ નહિં. બીજા લોકે તે પારકાં ઘર કેમ ભાંગે ? તેનાથી જ ખુશ થનારા હોય છે. બીજું મારે ત્રણ પુત્રીઓ છે, તેમાં સૌથી મોટી છે, તે જ્યારે યૌવનવય પામશે, ત્યારે તેનાં તારી સાથે લગ્ન કરીશ.” આ પ્રમાણે મામાએ કહ્યું, એટલે વળી પાછો મન દઈને ઘરનાં કાર્યો કરવા લાગ્યા. અનુક્રમે વિવાહ-સમય પ્રાપ્ત થયે અને વિવાહને કાર્યારંભ પિતા કરવા લાગ્યા, ત્યારે પિતાને કન્યાએ તેની સાથે વિવાહ કરવાની અનિચ્છા પ્રગટ કરી. શાથી? તે કે, “નંદિણના હેઠ જાડા-પહોળા ખુલ્લા - વળી તેના દાંત મુખ બહાર નીકળેલા છે, નાસિકા ચીબી-બેઠેલી છે, નેત્રનાં છિદ્રા અતિ ઊંડાં છે. બોલે તો તેનું વચન અપ્રિય લાગે છે, લાંબા પેટવાળે છે, છાતી સાંકડી છે, પગલાં લાંબાં ભરનારો છે, ભ્રમર ભેષ સર્પ સરખી, શ્યામ કાયાવાળા છે, સાક્ષાત્ પાપના ઢગલા સરખા એવા તેની સાથે મારે લગ્ન કરવાં નથી. એમ છતાં પરાણે લગ્ન કરશે, તે નક્કી મારે મરણનું શરણ છે.” એટલે તે ખેદ પામ્યો Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ] ઉપદેશપદ- અનુવાદ અને ઘરકામમાં આળસ કરવા લાગ્યો. એટલે વળી મામાએ તેને સમજાવ્યો કે, આ પુત્રીએ તને ભલે ન ઈચ્છો, તો હવે બીજી પુત્રી તને આપીશ તે પુત્રી પણ પ્રથમની જેમ ઈચ્છતી ન હતી, એટલે ત્રીજી આપવાનું જણાવ્યું, પરંતુ છેલ્લી પણ પ્રથમ પુત્રીની જેમ તેની અભિલાષા કરતી નથી. ત્યાર પછી તે વૈરાગ્ય પામ્યો, ઘરેથી નીકળી નંદિવર્ધન નામના આચાર્યની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. હવે પોતે પૂર્વ ભવમાં આકરાં પાપકર્મો કરેલાં છે, તે તપ કર્યા વગર નાશ પામવાનાં નથી-એમ માનતા તેણે છરૃને પારણે છ કરવા રૂપ તપ આદર્યો તે છઠ્ઠ તપમાં પાંચ વખતના ભોજનને પરિહાર કરે અને છઠ્ઠા ભજનને ગ્રહણ કરવા રૂપ જે તપમાં વિધિ છે, એવા અન્તર્થ પ્રધાનતાવાળા અથવા તો બે ઉપવાસ લાગલાગટ કરવા રૂપ છડું, તે જે ખમે છે–સહન કરે છે, એ તે છડું ક્ષપક–પિતાના સામર્થ્ય-અનુસાર વિચાર કરીને આગળ કહીશું, તે પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરે છે, તે અભિગ્રહ આ પ્રમાણે જાણ બાળ સાધુ, રોગી સાધુ, વૃદ્ધ, પોણું, આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, નવદીક્ષિત વગેરે ભેદવાળા સાધુઓની અન્ન-પાન આપીને તેમની સાધનામાં મદદગાર બનવા રૂપ વિયાવૃત્ય મારે જ દરરોજ કરવું, પરંતુ મારે કોઈ દિવસ બીજાના ઈચ્છાકારના વિષયભૂત ન બનવું–અર્થાત્ મારું કાર્ય મારે બીજા પાસે ન કરાવવું.” આ પ્રમાણે ગ્રહણ કરેલા અભિગ્રહવાળો તે નિધિલાભથી પણ અધિક સંતોષને વહન કરતો તે અભિગ્રહમાં અતિતીવ્ર અભિલાષ કરવા લાગ્યો. ચારે વર્ણવાળા શ્રમણસંઘની અંદર વેયાવચ્ચ કરનાર તરીકે પ્રસિદ્ધિ પામે. તે વખતે સૌધર્મના ઈન્દ્ર નંદિષેણ મુનિના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરી. ત્યારે શક્રની પ્રશંસામાં અશ્રદ્ધા કરનાર એક દેવ અહિં આવ્યું. તે દેવે બે સાધુનાં રૂપે વિદુર્થી. તેમાંથી એક સાધુ પ્લાન બન્યો અને જંગલમાં રહ્યો. બીજો જ્યાં નંદિષેણ સાધુ હતા, ત્યાં ઉપાશ્રયે ગયે. (૬૨૫) ત્યાં જઈને નંદિપેણ સાધુને કહ્યું કે-“અટવીમાં એક બિમાર સાધુ પડેલા છે. જે કઈ વેયાવચ્ચ કરવાની અભિલાષાવાળા તે જલદી ઉભા થાવ, તેમાં ઢીલ ન કરો. તે વચન નંદિષેણ મુનિએ સાંભળ્યું. આ સમયે પિતે છડુતપના પારણા માટે સર્વ સંપન્કરી નામની પ્રથમ ભિક્ષા વિશેષ લઈને આવ્યા હતા. પારણું કરવા બેઠા હતા. પ્રથમ કળિયે હાથમાં લીધેલો હતો. જેવું દેવનું વચન કાને પડયું કે, તરત જ ઉતાવળા ઉભા થઈને પૂછવા લાગ્યા કે, “બેલે, ત્યાં કઈ વસ્તુનું પ્રયોજન છે?” “ત્યાં સન્નિવેશમાં પાણી નથી, એટલે પાણીની જરૂર છે. એટલે નંદિ મુનિ ઉપાશ્રયેથી નીકળીને પાણીની ગવેષણ કરવા નીકળ્યા. ત્યાં બે ઉપવાસવાળા હેવાથી, તરશ-ભૂખથી દુર્બલ કુક્ષિવાળા પાણી માટે ભ્રમણ કરતા હતા, પરંતુ આ દેવ દરેક જગે પર પાણી ન કપે તેવું અશુદ્ધ કરી નાખે છે. આ સાધુ તે અશુદ્ધ પાણી ગ્રહણ કરતા નથી, તેમ તેને કહેતા નથી કે, કેમ આમ કરે છે? Page #432 -------------------------------------------------------------------------- ________________ (૩) એષણ સમિતિ ઉપર નંદિષણમુનિ-કથા [ ૩૮૯ આ પ્રમાણે એક વાર, બીજી વાર શાસ્ત્રાનુસાર પાણી ગ્રહણ કરવા માટે ફર્યા, પરંતુ તે સ્થાનમાં પાણીની પ્રાપ્તિ ન થઈ. ત્રીજી વખત પાણું મળી ગયું. હવે નંદિષેણ મુનિ શ્વાનસાધુની અનુકંપા-ભક્તિથી ઉતાવળા ઉતાવળા માંદા સાધુ પાસે ગયા. ત્યાં જતાં જ તે ગ્લાન સાધુ અતિશય આક્રોશ કરી કઠોર, આકરા, નિષ્ફર વચને વડે જેમ-તેમ બોલવા લાગ્યા. વળી ભવાં ઉપર ચડાવી, ચહેરો કોધવાળે કરીને આક્રોશવાળાં વચનો કહેવા લાગ્યા કે, “હે મદભાગ્યવાળા ! અ૯પપુણ્યસ્કંધવાળા! ફેંકથી ફોતરાં ઉડી જાય, તેવા અસાર તુચ્છ પુણ્યવાળા ! હું વૈયાવૃત્ય કરનાર છું.-એવા નામમાત્રથી તું તુષ્ટ થાય છે ?–સંતોષ પામે છે? “હું સાધુઓને ઉપકાર કરનારે છું.” એવા નામથી પ્રસિદ્ધિ પામવાની અભિલાષાવાળો છો, પણ તેવા ગુણોને તે ધરાવતું નથી. ભેજન કરીને પછી અહિં આવ્યું. મારી આ માંદગીની અવસ્થા દેખ્યા પછી પણ તું હજુ ભજન કરવાના લોભવાળે છે.” (૬૩૧) આવા પ્રકારનાં અતિ આકરાં વચનોને પણ તે અમૃતસમાન માનતો હતો. ગામના દુર્જન પુરુષોનાં આક્રોશ વચનો સાંભળવામાં આવે, પદાર્થ ખૂંચવી લે, તર્જના કરે, ભય પમાડે, ભયાનક શબ્દોથી હાસ્ય કરે, તે પણ શાન્તભાવથી સહન કરે, સુખ-દુઃખમાં સમાનભાવ રાખે. તે ભિક્ષુક-સાધુ કહેવાય.” આ સર્વે સૂત્રવાસિત અંતઃકરણ હોવાથી તે નંદિણમુનિ આદર સહિત તેમના પગમાં પડ્યા અને ખમાવવા લાગ્યા કે, “મારો અપરાધ માફ કરો, ફરી આમ નહિં કરીશ.” એમ કહીને પોતાનાં મલ-મૂત્રથી તે સાધુની કાયા ખરડાયેલી હતી, તેને ધોઈને સાફ કરવા લાગ્યા. વળી કહ્યું કે, “આપ ઉભા થાવ, આપણે આ સ્થાનથી જઈએ, વસતિવાળા સ્થાનમાં જઈને હું તે પ્રમાણે કરીશ, જેથી અતિ શીધ્ર કાળમાં તમે નિરોગી થઈ જશે. ત્યારે ગ્લાનમુનિએ કહ્યું કે, “હું આ સ્થાનેથી કયાંય પણ જવા શક્તિમાન નથી.” નદિષેણે કહ્યું કે, “તમે મારી પીઠ પર ચડી જાવ” એટલે તે ખભે ચડી ગયા. ત્યાર પછી તે દેવસાધુએ દૈવીમાયાથી અતિશય અશુચિ દુધમય મૂત્ર અને વિષ્ટા એવાં છેડ્યાં કે, જેથી અતિશય દુધ ઉછાળતા, મરેલા કેહાએલા શિયાળ, બિલાડી, ઉંદર વગેરેનાં કલેવરોથી પણ અધિક દુર્ગધ ફેલાવતા એવા અત્યન્ત કલેશ કરાવનાર અશુભ સ્પર્શ હવાથી પીઠપ્રદેશને અપકાર કરનાર હતા. વળી તેને તિરસ્કાર કરતા બોલવા લાગ્યા કે, “હે મુંડિયા ! તને ધિક્કાર થાઓ, તે મારા ઝાડા-પેશાબના વેગનો નાશ કર્યો, તેથી હું વધારે દુઃખ પામું છું.”—એમ ડગલે-પગલે આક્રોશ કરવા લાગ્યા. આ સાંભળીને નદિષેણ મુનિભગવંત જે સમતા રાખતા હતા, તે કહે છે. (૬૩૫) તેનાં કઠેર અરુચિકર વચનોને ગણકારતા કે મન ઉપર લાવતા નથી. તેવાં કઠોર વચને બોલનાર પ્રત્યે ગર્તા કરતા નથી, અતિદુઃસહ્ય અશુભ ગંધ આવવા છતાં નાક મચકોડતા નથી. ત્યારે શું કરતા-વિચારતા હતા ? તે કહે છે– તેની દુર્ગધને Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ] ઉપદેશપદ–અનુવાદ ચંદન સમાન માનતા, મેં તેમના માટે જે કંઈ પ્રમાદ આચર્યો હોય, તેનું “ મિચ્છા મિ દુકકડું” થાઓ-એમ બોલતા હતા. વળી આ સમતાધારી મુનિવર વિચારતા હતા કે, ગામમાં પહોંચીને આ મુનિને સમાધિ થાય, તેવા કયા અન્ન-પાન, ઔષધ વગેરે લાવું ?” દેવે તે તેના ભેજનમાં ભંગ પડાવ્ય, નિર્દોષ પાણીની એષણમાં જાણી જેઈને વિઘાતે ઉભા કર્યા, આક્રોશ વચન સંભળાવ્યાં. તેનાથી બને તેટલું સાધુને સમતાગુણ હરાવવા પ્રયત્ન કર્યો, પરંતુ સમતાના સમુદ્ર એવા આ સાધુને ક્ષેભ પમાડવા તે દેવ સમર્થ ન થયો, ત્યારે તે દેવ તે મુનિની સ્તુતિ કરવા લાગ્યું કે, “ખરેખર તમારે જન્મ સફળ છે, જીવિત પણ સફળ છે વગેરે વચનોથી પ્રશંસા કરીને દેવ પિતાના સ્થાને ગયો. નદિષેણમુનિ પિતાના ઉપાશ્રયે પાછા આવ્યા. ગુરુ સમક્ષ જે બન્યું હતું, તેની આલોચના કરી, એટલે ગુરુએ ધન્યવાદ આપીને તેની પ્રશંસા કરી. હવે ચાલુ અધિકાર સાથે આ વાતને જોડતા કહે છે કે, “જેમ નંદિપેણ મુનિએ પાણીની એષણાશુદ્ધિનો વિનાશ ન કર્યો, તેમ સાધુએ અદીનભાવથી સૂત્રોગના અનુસારે હંમેશાં એષણા–સમિતિમાં પ્રયત્ન કરો.” (૬૩૯) પ્રસંગોપાત્ત નંદિણ મુનિનું આગળના ભવનું ચરિત્ર કહે છે – ત્યાર પછી નદિષેણ મુનિએ પિતાના અભિગ્રહને અખંડિતપણે પૂર્ણ કરી સાધવાનું કાર્ય સાધી લીધું. મૃત્યકાળ પ્રાપ્ત થયે, ત્યારે સુંદર મનોહર ભાવના ભાવવા લાગ્યા કે, “જીવે જે કઈ દુષ્કર્મ કર્યા હોય, તે અવશ્ય ભોગવવાં જ પડે છે. હું એમ માનું છું કે, “મારા જેવું દુર્ભાગપણે બીજા કોઈને મળ્યું નહિં હશે કે જેવું મને હતું –એમ વિચારી મૂઢે આ પ્રકારનું નિયાણું કર્યું -“મેં આ મારા જીવનમાં જે તપ કર્યું છે, તેનું ફલ હું આવતા ભવમાં સમગ્ર સૌભાગ્ય-સમૂહના શેખરરૂપ આકૃતિને ધારણ કરનારે થાઉં”—એવા પ્રકારના સંકલેશથી કરેલા તપનું અ૮૫ સાંસારિક ફલ માગી લીધું. તેની આલોચના, પ્રતિકમણાદિ ન કર્યા અને મૃત્યુ પામ્યો, એટલે વૈમાનિક દેવ થયા અને ત્યાં ઘણા કાળ સુધી રહ્યો. ત્યાં આયુષ્ય પૂર્ણ થયું, એટલે ત્યાંથી ચ્યવને આ જ ભારતમાં ઉત્તમ પ્રસિદ્ધિ પામેલા સમૃદ્ધિવાળા લોકોથી વસેલી હોવાથી સુંદર, મેરુપર્વત સમાન દેવોનાં ભવને સરખા આકારવાળા સુંદર મહેલો પગલે પગલે જેમાં શેભી રહેલા હતા, તેવી શૌરિપુર નામની નગરીમાં અતિશય વૈરરૂપી વિષસ્વરૂપ એવા શત્રુરૂપ સર્પોનો નાશ કરનાર, અનેક કુલકટિવાળા નકુલ (નળિયા)ની આકૃતિવાળા યાદથી પરિપૂર્ણ તે નગરીમાં હરિવંશના મસ્તકના રત્ન-સમાન અન્ધકવૃપિણ રાજાની શ્રેષ્ઠ પત્નીના ગર્ભમાં તે ઉત્પન્ન થયે. ઉત્પન્ન થયેલો દેહદ પૂર્ણ કર્યો, નવ મહિના પૂર્ણ થયા, એટલે દેવીએ તેને શુદ્ધતિથિમાં જન્મ આપે. સમુદ્રવિજય વગેરે દેવતાના આકારને ધારણ કરનારા, સૌભાગ્યરૂપી મણિ માટે Page #434 -------------------------------------------------------------------------- ________________ એષણાસમિતિ ઉપર નદિષણમુનિ-કથા [ ૩૯૧ રોહણાચલ સમાન છેલ્રા એટલે દશમા પુત્ર તરીકે થયા. યાદવેાને આનન્દ આપનાર એવા તેના મોટા જન્માત્સવ કર્યા અને ‘વસુદેવ’ એવું રાજાએ નામ સ્થાપન કર્યું”. અનેક કલા-કલાપ શીખ્યા, અનુક્રમે ઉત્તમ યૌવનવય પ્રાપ્ત કરી. પ્રથમ પુત્રને રાજ્ય આપી, પિતા દીક્ષા અંગીકાર કરીને સિદ્ધિ પામ્યા. ઇન્દ્ર મહારાજા જેમ સ્વમાં તેમ ખવગ*-સહિત યથાસ્થિત રાજ્યપાલન કરતાં આનંદ પામતા હતા. જ્યારે જ્યારે વસુદેવકુમાર ઘર બહાર ભ્રમણ કરવા નીકળતા હતા, ત્યારે તેના સૌભાગ્ય, લાવણ્ય, રૂપાદિ ગુણાતિશયમાં આકર્ષાયેલી નગર-નારીએ ન નિવારણ કરી શકાય તેવા કૌતુકથી કુલ-મર્યાદાના ત્યાગ કરીને તેના તરફ ખેં'ચાયેલા મનવાળી તેને જોવા માટે પેાતાના ઘરના ઉપરના ભાગમાં અગાસીમાં, ગવાક્ષમાં, મારીમાં એવી રાહ જોઈ ને ઉભી રહેતી હતી કે, કદાચ સમીપમાં-નજીકમાં ઘરના માટા વડીલ આવે, તેા પણ ત્યાંથી ખસતી ન હતી. ચારે આનુ આખુ નગર તેના રૂપ તરફ અત્યંત ઉન્મત્ત-ગાંડું ખન્યું. નગરના પ્રધાન પુરુષા એકઠા મળીને રાજાને વિન ંતિ કરવા લાગ્યા કે હે દેવ ! આ કુમાર તેા શીલને સમુદ્ર છે, કદાપિ મર્યાદાનું ઉલ્લ્લંઘન ન જ કરે, કુમારની ચેષ્ટા મેટા જેવી સમજણવાળી છે, પ્રાણના નાશમાં પણ કદાપિ તે અઘટિત ચેષ્ટા ન જ કરે, તેની અમાને પૂર્ણ ખાત્રી છે. આમ હોવા છતાં પણ નગરની અંદર તેના સૌભાગ્યની અધિકતાના કારણે બીજી યુવતીએ લજ્જા છેાડીને તેનાં દર્શન કરવા માટે વિકારવાળી ખાટી ચેષ્ટાઓ કરે છે. તે કાઈક પ્રકારે તેએ રાજ-દરબારમાંથી બહાર ન નીકળે, મહેલમાં જ તેમની કાયમી સ્થિતિ રહે, તેમ દેવે ઉપાય વિચારવા.’ રાજાએ કુમારને કહ્યું, ‘એટલે સુકુમારપણાને કારણે દરેક ક્રિયાએ ઘરમાં રહીને જ કરવા લાગ્યા. રાજાએ કહ્યું, એટલે વિનીતરૂપ કુમારે હર્ષથી રાજાની વાણી માન્ય કરી અને પાંજરામાં પૂરેલા પોપટની જેમ ઘરમાં જ રહી ઉદ્યમ કરવા લાગ્યા. કોઇક વખતે પેાતાના મેટા ખંધુની ભાર્યા શિવાદેવી માટે અતિસુગ ંધિત પદાથૈર્જાની મિશ્રણ કરેલી ઘસેલી ગંધમુષ્ટિને લઈને દાસી જતી હતી, ત્યારે ક્રીડાથી ખલાત્કાર કરી, ગ્રહના વળગાડવાળાની જેમ તેની પાસેથી ખૂ'ચવી લીધી. દાસી પણ રાષની અધિકતાથી તેને કહેવા લાગી કે, આ પ્રમાણે અનથી યુક્ત હાવાથી તેમને મહાર જતા રાકેલા છે. કાનને ન સંભળાય તેવુ' ટુક વચન સાંભળીને તેને ધીમે ધીમે તે પૂછવા લાગ્યા કે, ‘ હું ભદ્રે ! આ શે। વૃત્તાન્ત છે? તે જણાવ. ' દાસીએ પણ તેને યથાર્થ વૃત્તાન્ત નિવેદન કર્યાં કે, તમે નગરમાં ભ્રમણ કરતા હતા, ત્યારે નગરની સ્ત્રીઓ તમને દેખવાથી અતિશય રૂપમાહિત અની મર્યાદા ઉલ્લુંધન કરનારી મની. એટલે રાજાએ તમને ઘરમાં જ પ્રવેશ કરાવ્યેા. આ સાંભળી કુમાર મનમાં કટાળ્યા અને લાંખા કાળ સુધી ચિંતવવા લાગ્યા કે, ‘હું તદ્દન નિષ્કલક પ્રવૃત્તિવાળા હાવા છતાં નગરલેાકેાએ મારા અસદ્વાદ આમ કેમ કર્યાં? માટે હવે અહિંથી હું ગમે ત્યાં એક દિશામાં ચાલ્યું જાઉં કે, જ્યાં આ નગર મને ન દેખે.' (૩૦) Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] ઉપદેશપદ-અનુવાદ જગના બંધુભૂત સૂર્યને અસ્ત થયો. અંધકાર-સમૂહ ચારે બાજુ ફેલાવા લાગ્યો, ઘુવડોનાં નેત્રો દેખતાં થયાં. પદ્મસરોવરે બીડાઈ ગયાં-એવા રાત્રિના શરુના સમયમાં નગરદ્વારો પણ બંધ કરવામાં આવ્યાં. માર્ગમાં કેઈની અવર-જવર જ્યારે બંધ થઈ ગઈ, તેવા સમયે સર્વ કઈ ન જાણે તેવી રીતે એક નગરમાંથી બહાર નીકળી ગયે. બહારના દરવાજા પાસે એક મડદાને બાળીને વસ્ત્રના એક ટુકડામાં કાળા કલસાની કલમ બનાવીને એમ લખ્યું કે, “અતિશય કીર્તિ પામેલા પરાક્રમી સમુદ્રવિજય વગેરે રાજાઓને શલ્યથી પણ અધિક લોકોના અપવાદના વચન-શ્રવણરૂપ મહાદુઃખથી પીડા પામેલા મેં આ પ્રમાણે અગ્નિની જવાલામાં પડવાનું કાર્ય કર્યું છે.” આમ લખીને નગરના મુખ્યદ્વારમાં વાંસના ખંડ સાથે બાંધીને લટકાવ્યું અને ઉતાવળે પગલે ત્યાંથી દૂર દૂર ચાલી ગયો. આગળ ઘરે રહેલ હતો, ત્યારે તેણે શરીરનો વર્ણ, ભાષા વગેરે પલટાઈ જાય, તેવાં ઔષધો ભેગાં કરીને ગુટિકા તૈયાર કરી હતી, તેના પ્રભાવથી “આ વસુદેવ છે એમ તેને કેઈ ઓળખી ન શકે, કઈ દિવસ ક્યાંય પણ તે પિતાની આકૃતિ છૂપાવી રાખતો હતે. સાચો માર્ગ જાણતો ન હોવાથી જવાની ઈચ્છાથી ગમે તે માર્ગે ચાલવા લાગ્યા. જતાં જતાં રસ્તો મળી ગયે, ત્યારે લાંબા સમયે રથમાં બેઠેલી મનહર શ્રેષ્ઠ કોઈ યુવતીએ તેને ચાલતો જોયે. તે યુવતીને તેના પિતા તેના સાસરેથી પોતાના ઘરે લઈ જતા હતા. તે યુવતીએ પિતાજીને કહ્યું કે, “હે પિતાજી! આને રથમાં બેસાડો, તો તે આગળ ગામે આપણી સાથે પહોંચી શકશે.” તેમ કરવાથી તે આગળના ગામે પહોંચ્યો. ત્યાર પછી ભેજન કરીને સંધ્યાસમયે તે ગામના મધ્યભાગમાં યક્ષના મંદિરમાં ગયો. ત્યાં તે દિવસે લોકો પાસે એવી વાત સાંભળવામાં આવી કે, “શૌરીપુર નગરમાં આજે અંધકવૃહિણના પુત્રો પૈકી નાના પુત્રે અગ્નિ-પ્રવેશ કર્યો, તેથી અંતઃપુર-સહિત યાદવ તે કુમાર-નિમિત્તે મહાઆનંદન કરવા લાગ્યા છે. હે વત્સ ! મૂર્ખ જનચિત આવું અયોગ્ય વર્તન તે કેમ કર્યું? સ્વપ્નમાં પણ અમે તારું અપ્રિય કાર્ય કર્યું નથી. તું દરરોજ ઉંચા ઉંચા પ્રકારના પ્રિય મનગમતાં કાર્યો કરી અમારા મનને રંજન કરતો હતો. અમો સર્વે તારા ગુણ પ્રત્યે વત્સલતાવાળા હતા. આ પ્રમાણે લાંબા સમય સુધી આકંદન-વિલાપ કરીને ત્યાર પછી તેની મરણેત્તર ક્રિયા કરીને શેકપૂર્ણ ચિત્તવાળા, મલિન મુખ-સહિત તેઓ નગરમાં પાછા ફર્યા.” આ વાત સાંભળીને વસુદેવે વિચાર્યું કે, “નક્કી શૌરીપુરના નગરલકે એ મારા સંબંધી ચિંતા છોડી દીધી છે અને હવે મને શોધવાની ચેષ્ટા પણ કરવાના નથી. એટલે હવે મારે મારી ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરવું ઉચિત છે. ત્યાર પછી સૌભાગ્યના સમુદ્ર સરખા વસુદેવકુમાર તે પ્રમાણે ભ્રમણ કરવા લાગ્યા. ત્યાર પછી વિજયસેન નામના નગરના બહારના ભાગમાં રોકાયે. લોકોએ તેને દેખે કે, “આ અકસ્માત્ અહિં કેણ આવેલા છે?” (૫૦) તેને પૂછ્યું, એટલે તેણે એ જણાવ્યું કે, “વિદ્યા ભણવા માટે હું અહિં આવેલ છું, બ્રાહ્મણપુત્ર છે. તેને Page #436 -------------------------------------------------------------------------- ________________ નદિષેણ મુનિ (વસુદેવ) [ ૩૯૩ દેખીને પ્રીતિ ઉત્પન્ન થયેલા માનસવાળા તેને કહેવા લાગ્યા કે- આ વાવડીમાં સ્નાન કરી લે અને દેહના પરિશ્રમને દૂર કર.' એ પ્રમાણે કર્યું. ત્યાર પછી નગરના લેાકેા સાથે અશાકવૃક્ષની વિશાળ છાયામાં આશ્રય કર્યા. પછી નગરલેાકેાએ તેને કહ્યું કે, ‘હવે તમે સાંભળેા કે, · આ નગરમાં શું ખની રહેલું છે ? ' ‘દુઃખે કરી નિવારણ કરી શકાય તેવા વૈરીરૂપી હાથીઓના અભિમાનને મન કરનાર કેસરી સિંહ–સમાન વિજય નામના અહિં રાજા છે. સુજયા નામની તેની રાણી છે. તેના ગર્ભોથી ઉત્પન્ન થયેલી એક શ્યામા નામની અને ખીજી વિજયા નામની એમ એ પુત્રીઓએ ગાન્ધવિદ્યા અને નૃત્યમાગમાં શ્રેષ્ઠ કળા પ્રાપ્ત કરી છે. તેના પિતાએ તે અનૈના સ્વયંવરવિધિ હપૂર્વક દેવરાન્ચે છે. તે બ ંને લક્ષ્મીનુ પાત્ર તમા જણાવ છે.–એમ વિચક્ષણ પુરુષાએ કહ્યું. વળી જણાવ્યું કે, જો તમારામાં ગીત-નૃત્યનુ કૌશલ હાય, તે તમે ત્યાં જાવ. કારણ, લેાકેા સમક્ષ તે ખ'ને કન્યાએ એ પ્રતિજ્ઞા કરી છે કે, જે કેાઈ ગીત-નૃત્યમાં ચડિયાતા નિષ્ણાત હશે, તે હમારા ભર્તાર થશે. ' ત્યારે રાજાએ આજ્ઞા કરી કે, ‘જે કાઇ કહેલી વિદ્યાએમાં કુશળ હોય, તેવા બ્રાહ્મણ કે ક્ષત્રિય કુમાર હોય, તેને તમારૅ જલ્દી અહિં લાવવા’ (૬૦) કહેલી પ્રસ્તુત ગીત-નૃત્યની વિદ્યામાં મેં કઇક શિક્ષણ મેળવેલુ છે. એટલે તેને રાજા પાસે લઈ ગયા અને ખતાન્યા, સ્નેહવાળી દૃષ્ટિથી રાજાએ તેને જોયા અને તેના ચેાગ્ય સત્કાર-પૂજા કર્યાં. ત્યાં રાજભવનમાં સ્થિરતા કરી. ગાંધવ-નૃત્યના દિવસે પવિત્ર દશનવાળી તે બંને કન્યાઓને દેખી. કેવી કન્યાઓ હતી? તે કહે છે— · વિકસિત નેત્રક મલવાળી, હાથીના કુંભસ્થળ સમાન સ્તનવાળી, સ્વગંગાનદીના કિનારાની આકૃતિ-સમાન વિશાળ કટી-પ્રદેશવાળી, ઉન્મત્ત કાયલ સરખા મધુર શબ્દ ખેલનારી, કામલ વચન કહેનારી, ગીત-નૃત્યશાસ્ત્રામાં નિપુણતા મેળવેલી હાવા છતાં પણ તે કુમારે અને કળાએ તેના કરતાં વિશેષ બતાવી. એટલે સાષ પામેલા રાજાએ શુભ દિવસે તે બંને કન્યાનું પાણિગ્રહણ તેની સાથે કરાવ્યું. તથા રાજ્યના અર્ધો ભાગ તેને આપ્યા. વિંધ્યુપર્યંતના હાથી જેમ પેાતાની સ્વેચ્છાથી સ્વૈરવિહાર કરે, તેમ તે અનૈના સમાગમના આનદમાં સ્વૈર વિહાર કરતા, ત્યાં રહેલેા હતેા. ત્યારે કાઇક સમયે બંને પત્નીઓએ તેને પૂછ્યું કે, તમે બ્રાહ્મણકુલમાં જન્મેલા છતાં સમગ્ર કલા-સ’ગ્રહમાં આટલું કૌશલ્ય કથાંથી પ્રાપ્ત કર્યુ? હવે તેએને સ્નેહ પાકે થઈ ગયેલેા હેાવાથી સાચા વૃત્તાન્ત-સદ્ભાવ જાન્યા. તેમાં શ્યામા પત્ની ગ વતી થઇ અને પુત્રને જન્મ આપ્યા, ત્યાં રહેલા તેણે અક્રૂર એવું પુત્રનું નામ સ્થાપન કર્યું. હવે લેાકેાને પ્રતીતિ થવા લાગી કે- આ વસુદેવ છે ’ તેથી તે સ્થાનેથી ગુપ્તપણે નીકળી ગયા અને અનેક વિસ્મયપૂર્ણ પૃથ્વીમાં ભ્રમણ કરતાં કરતાં તેણે પેાતાની પરાક્રમી ચેષ્ટાથી યૌવનપૂર્ણ દેહવાળી વિજયસેના આદિ કન્યાએ સાથે લગ્ન કર્યાં. કેટલાક સમય પછી તે વસુદેવ કૌશલ નામના દેશમાં આન્યા. ત્યાં આકાશમાં ૫૦ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] ઉપદેશપદ-અનુવાદ રહેલી સમા નામની દેવીએ કહ્યું કે– રોહિણી નામની કન્યાએ તમને સ્વયંવરમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, ત્યાં જઈને તું વિવાહમાં ત્રિવિષ્ણુ ઢોલ વગાડજે. તે વાત માન્ય કરીને રોહિણી કન્યાના લાભની સ્પૃહાવાળા, જેમણે બહાર પિતાને પડાવ નાખેલે છે, ઉંચા મોટા મંડપ બંધાવ્યા છે, એવા જરાસંધ વગેરે રાજાઓથી ચારે બાજુ શોભાયમાન એવી વિષ્ટા નામની નગરીમાં ગયો. ત્યાં ઢોલ-વાજિંત્રો સહિત જઈને એક સ્થાનમાં રોકાયો. સંધ્યાકાળ-સમયે રાજાએ પ્રવર્તાવેલી ઉષણ સાંભળી કે-“આવતી કાલે રુધિર રાજાની મિત્રાદેવી રાણીથી જનમેલી જે રોહિણી નામની પુત્રી છે, તેને સ્વયંવર થશે, તે વિવાહ માટે તૈયાર થયેલા-વિવાહની પૃહાવાળા સર્વે રાજાઓએ આભૂષણ સહિત વિવાહ મંડપને શોભાવવા પધારવું.” હવે બીજા દિવસે જ્યારે સૂર્ય પૂર્વ દિશામાં અધિષ્ઠિત છે, ત્યારે જાણે કંકુના રંગથી રંગાએલ હોય, તેમ લાલ કિરણના લેપથી આકાશ લાલ દેખાતું હતું. તેવા પ્રાતઃકાળથી કલ્પવૃક્ષ સરખા દેખાતા આભૂષણ અને શૃંગારને ધારણ કરનારા, તાલવૃક્ષ, સિંહ, ગરુડ વગેરે રાજચિહ્નોથી શોભતા, ઉતાવળ કરતા, જોરથી વાજિત્રો વગડાવીને શબ્દોથી આકાશના ભાગને પૂરતા, ઉંચા દંડવાળા ઉજજવલ છત્રની છાયાવડે જેમનો આત૫ રેકાઈ ગયો છે. યથાયોગ્ય કોઈ હાથી, ઘોડા, રથ કે બીજા વાહન ઉપર બેઠેલા, સૈન્ય અને વાહનથી પિતાની સંપૂર્ણ શેભાને ધારણ કરતા, સ્વયંવરસ્થાનકે રાજકુમારી આવી પહોંચ્યા અને યથાયોગ્ય મેરુપર્વતના શિખર સરખા ઉંચા સિહાસને તેઓ બિરાજમાન થયા. જ્યારે જરાસંધ વગેરે સર્વે રાજાએ ચામર ઢોળાતા ત્યાં આવી પહોંચ્યા, ત્યારે સ્વયંવરની ભૂમિ પર ચેટિકા-સમૂહથી વિટાયેલી, તથા અંતઃપુરના વૃદ્ધ પુરુથી પરિવરેલી, છત્રથી ઢંકાએલ મસ્તક–પ્રદેશવાળી, વીંજાતા ઉજજવલ ચામરવાળી, જેણે તાજા પુપોની સુગંધ મહેકતી શ્રેષ્ઠ પુપમાળા હતમાં ગ્રહણ કરેલી છે, ધારણ કરેલા અનેક શણગારવાળી, જાણે સાક્ષાત્ લક્ષમીજી. જાતે આવ્યાં હોય, તેવી રેહિણી સ્વયંવરમંડપમાં આવી પહોંચી. ત્યાર પછી લેખિકા નામની ધાવમાતાએ આગળ બેઠેલા ઈન્દ્ર સરખા રાજાઓને ઓળખાવતાં જણાવ્યું કે-“હે વત્સ ! આ સમગ્ર રાજાઓના મસ્તકરૂપી પુછપથી પૂજાયેલ છે, એવા સિંધુદેશના જરાસંધ નામના રાજા છે. હે પુત્રિ ! શૂરસેનદેશના સ્વામી ઉગ્રસેનના પુત્ર એવા આ કંસ નામના રાજપુત્ર સૂર્ય–સમાન પ્રતાપવાળા અહિં બેઠેલા છે. આ સર્વે નીતિના સમુદ્ર સમાન અંધકવૃણિના પુત્રો સમુદ્રવિજયને આગળ કરીને વિધિપૂર્વક કમસર બેઠેલા છે. (૯૦) આ કુરુ દેશના સ્વામી પોતાના પુત્ર સહિત પાંડુરાજા બેઠેલા છે, વળી ચેદિરાજ દમોષ નામના રાજાને દેખ. પાંચાલદેશના સ્વામી એવા આ દ્રુપદ નામના રાજા છે. એ પ્રમાણે કમસર તેણે બીજા રાજાઓને પણ ઓળખાવ્યા. આ સર્વેમાં કેઈપણની પસંદગી ન કરી. અને ક્રમસર આગળ વધી. રાત્રિમાં શ્યામ અંધકાર ઉત્પન્ન થયા હોય અને દીપક-શૂન્ય રાજમાર્ગો હોય ત્યારે, ઢેલના Page #438 -------------------------------------------------------------------------- ________________ નંદિષેણ મુનિ (વસુદેવ) [ ૩૯૫ શબ્દોથી જાગૃતિ થાય છે, તે પ્રમાણે ઢાલના શબ્દોથી સંબેધાયેલી રહિણીએ પ્રાતઃકાળની શોભાએ જેમ કમળને તેમ વસુદેવને અંગીકાર કર્યો. વિકસિત પારિજાત આદિ જાતિવાળાં પુષ્પોની ગૂંથેલી માળા તેના કંઠમાં અને નેત્રો સર્વાગમાં સ્થાપન કર્યા. જ્યારે હિણીએ તેના મસ્તક ઉપર અક્ષત વધાવ્યા, ત્યારે પ્રલયકાળમાં સમુદ્રના કલ્લોલ ઉછળે, તેમ ભયંકર કોલાહલ કરતા સર્વે રાજાએ કેંધાયમાન બની માંહોમાંહે પ્રશ્નો કરવા લાગ્યા કે, “આ કન્યાએ કર્યો પતિ વ? વળી કઈક કહેવા લાગ્યો કે, આ સર્વે રાજાઓનું ઉલ્લંઘન કરીને જેનું કુલ, જાતિ, વંશ, ગુણ સમૂહ આદિ જાણ્યા નથી, જેનો દેખાવ પણ સારો નથી, તેવાને કેમ વરમાળા પહેરાવી ? દંતવક નામના રાજાએ રુધિર રાજાને ઉંચા શબ્દોથી કહ્યું કે, જે તમારે કુલનું પ્રયોજન ન હતું, તો પછી આ ઉત્તમવંશના સવે રાજાઓને કેમ બોલાવી એકઠા કર્યા ? રુધિર રાજાએ પ્રત્યુત્તર આપ્યો કે, તેને સ્વયંવર આપે હતે, એટલે પોતાની રુચિ અનુસાર તેણે વર્યો. (૧૦૦) માટે કરીને તેમાં તેનો શે દેષ? હવે કુલવાન પુરુષોએ પદારા વિષે કોઈ વ્યવહાર કરવો યોગ્ય ન ગણાય.” ત્યારે દમઘોષ રાજાએ કહ્યું કે-“જેના કુલ, વંશ, સ્થિતિ જાણ નથી, તેવા માટે આ કન્યા એગ્ય નથી, માટે કોઈક ક્ષત્રિયકુળમાં જન્મ થયો હોય, તેવાને કન્યા આપ.” વળી વિદુરે કહ્યું કે, “આ કોઈ કુલીન પુરુષ જણાય છે, તો તેને આદરપૂર્વક વંશની પૃચ્છા કરે.” ત્યારે વસુદેવે કહ્યું કે, “અહિં મારા કુલને કહેવાનો પ્રસ્તાવ જ કર્યો છે? અને તમારે જે કહેવરાવવું જ હોય, તો મારા બાહુબલથી જ કુલ આપઆપ પ્રગટ થશે. ” ગર્વવાળું તેનું વચન સાંભળીને જરાસંધે આ પ્રમાણે કહ્યું કે, રત્નનાભ સહિત રુધિરને જલ્દી પકડી લો. કારણ કે, તેણે જ આ પડદે વગાડનારને આવી પદવીએ પહોંચાડેલ છે.” તેની આજ્ઞાથી જેટલામાં તેને ક્ષોભ પમાડવા આવી પહોંચ્યા, તેટલામાં રુધિરરાજાએ રોહિણી અને વસુદેવ સહિત રત્નનાભને લઈને પિતાના રિષ્ટ નામના નગરમાં પ્રવેશ કર્યો અને યુદ્ધને ઊંચિત તૈયારી કરી. પહેલાં વિદ્યાધરના સ્વામીને વસુદેવે વશ કર્યો હતો, તે અત્યારે હાજર થયો. તેને સારથિ બનાવી પુષ્કળ સેના સહિત નગરમાંથી બહાર નીકળ્યા અને તીક્ષણ આકરા બાણુ સમૂહ પડવાથી છેડાયા છે, દિશાવિભાગો જેમાં એવું તેમનું પરસ્પર યુદ્ધ જામ્યું. તેની પાછળ રત્નનાભ સહિત રુધિર રાજા ગયે. અહિં શેડો સમય યુદ્ધ કરીને હારેલે તે નગરમાં પાછો આવ્યું. વિદ્યાધરના સ્વામીએ સ્વીકારેલ સારથિપણાવાળા એવા માત્ર એકલા વસુદેવ યુદ્ધભૂમિમાં રહ્યા. તરુણ સિંહ સરખા તેને અક્ષેભ પામેલો આગળ દેખીને રાજાએ વિસ્મયથી આકુળ-વ્યાકુલ બની ગયા. એટલે ઉજવલ કીર્તિવાળા પાંડુરાજાએ વિચારીને કહ્યું કે- આ આપણો રાજધર્મ ન કહેવાય કેએ એકલો અને આપણું ઘણું છીએ.” ત્યારે જરાસંધે કહ્યું કે, કઈ પણ એક, તેની સાથે યુદ્ધમાં જે જિતશે, તેની રોહિણી થશે. ત્યાર પછી બાપુસમૂહને ફેંકતા શત્રુ-. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ]. ઉપદેશપદ-અનુવાદ જય રાજા સામે આવ્યો, એટલે વસુદેવે ક્ષણમાં તેના રથના દવજને છેદી નાખે. વળી યમની જિલ્લા સરખા આકરા વાળને છોલી નાખે તેવા અસ્ત્રથી કાલમુખના મસ્તકને મુંડી નાખ્યું. એ પ્રમાણે બીજા રાજાઓને પણ એવા હણ્યા કે, તેઓ પલાયન થઈ ગયા. તે વખતે રોષાયમાન થયેલા સમુદ્રવિજય પિોતાના જીવિતની પણ પૃહા કર્યા વગર સામે ગયા અને એક પછી એક એમ બાણોની શ્રેણીને છોડવા લાગ્યા. વસુદેવ તો જાણે છે કે, સામાં મોટા બધુ આવેલા છે, તેથી તેમના શરીર ઉપર પ્રહાર કરતો નથી, પરંતુ તેમનાં આયુધ અને દવાઓને છેદી નાખે છે. જ્યારે સમુદ્રવિજય આયુધ વગરના થઈ ગયા પછી વિલખા થયા, એટલે વસુદેવે પોતાના નામથી અંકિત અને ચરણ-કમળમાં વંદન સૂચવતું આગળ એક બાણ છોડ્યું, તે બાણ ગ્રહણ કરીને વાંચ્યું, એટલે પિતાના સગાભાઈ આ તો વસુદેવ છે.” એમ જાણ્યું. તરત જ પ્રસન્ન હૃદયવાળા મોટાભાઈએ ધનુષ્ય છોડી દીધું. એટલામાં વસુદેવ રથમાંથી નીચે ઉતરીને સન્મુખ આવે છે, ત્યારે સમુદ્રવિજય રાજાએ પણ ઉતાવળા ઉતાવળા રથમાંથી નીચે ઉતરીને પગમાં પડતા એવા વસુદેવને સર્વાગથી આલિંગન કર્યું. ત્યાર પછી મોટી પિક મૂકીને તેઓ મુક્તપણે રુદન કરવા લાગ્યા. ત્યાર પછી અક્ષેભ્ય, સ્તિમિત અને બીજા પણ સહોદરે, તેમ જ જેમણે આ વૃત્તાન્ત જા, તે સર્વ સ્વજનોએ હર્ષ પૂર્વક મોટાબંધુને કહ્યું. (૧૨૫) જરાસંધ વગેરે ઘણા સંતોષવાળા થયા, રોહિણીએ ભર્તારને સ્વીકાર્યા, રુધિરને દરેકે અભિનંદન આપ્યું કે, “ખરેખર તું કૃતાર્થ થયો કે તારી પુત્રી હરિવંશના શિરોમણિ સાથે વરી છે. ત્યારે યોગ્ય આદર સાથે તેની પૂજા કરી. યાચિત ધનવ્યય કરીને વિધિપૂર્વક તે રાજાઓએ સારો દિવસ આવ્યું, ત્યારે પાણિગ્રહણ-વિધિ કર્યો. ધિરરાજાએ ઘણું ધન ખરચીને આવેલા રાજાઓની પૂજા કરી અને પ્રીતિપૂર્ણ તે રાજાએ પોતપોતાના સ્થાનકે ગયા. રાજાએ વસુદેવ જમાઈને બત્રીસ કોટિ હિરણ્ય, ઉત્કટ મદવાળી ચતુરંગ સેના આપી. સમુદ્રવિજયે રુધિરને પિતાના નગર તરફ પાછા મોકલ્યા. કારણ કે, હવે વસુદેવ બંધુને દરેક ભાઈએ પિતાની સાથે લઈ જવાની ઉત્કંઠાવાળા હતા, પરંતુ રુધિર રાજાએ પ્રયાણ–સમયે કહ્યું કે, “મારા સંતેષ ખાતર આ કુમારને હાલ કેટલોક કાળ અહિં રહેવા દ્યો.” કુમારે તે વાત સ્વીકારી. “હવે તારે બહુ રખડપટ્ટી ન કરવી, કોઈ પ્રકારે તને જે એટલે બસ, કદાચ લઈ જઈએ, તો ફરી ચાલ્યા જાય. પગમાં મસ્તક નમાવીને બંધુઓને તે કહેવા લાગ્યો કે, ત્યાં દરેક બંધુ આદિ નગરલોકોને પડહો વગડાવીને મારા તરફથી જણાવવું કે, “આગળ મેં તમને જે ઉગ કરાવ્ય, તેઅપરાધની તમારે મને ક્ષમા આપવી. બીજું હવે તમારે મારામાં એટલા લાગણુંવાળા ન બનવું કે, સ્વપ્રમાં પણ આવા પ્રકારનો શોક ન થાય.” સમુદ્રવિજય વગેરે યાદવો પિતાના બંધુઓની સાથે પિતાના સ્થાને પાછા ગયા અને તે વસુદેવ ત્યાં રોકાયે. Page #440 -------------------------------------------------------------------------- ________________ (નદિષેણુ)-વસુદેવ અને રાહિણી, દેવકી [ ૩૯૭ કોઈક સમયે વસુદેવે રાહિણીને પૂછ્યું' કે, ‘ આટ આટલા બીજા રાજાઓની અવગણના કરીને તું મને કેમ વરી ?' ત્યારે કહ્યું કે, ‘ રાહિણી નામની દેવતા મારા ઉપર પ્રસન્ન છે, તેણે મને નિવેદન કર્યું... કે, હું ભદ્રે ! સ્વયંવરમ`ડપમાં જે પણવ–ઢાલ વાજા વગાડે, તેની તું ભાર્યા અનીશ. તેના શબ્દ સાંભળવાથી આનં≠ પામેલી મેં તમને પતિ તરીકે વર્યા. ' ઉંચા પ્રકારના દરેક ભાગે ભાગવતા વસુદેવ ત્યાં રહેલા હતા, ત્યારે એક મધ્યરાત્રે રહિણીએ હાથી આદિ ચાર સ્વસો જોયાં. અનુક્રમે પુત્રને જન્મ આપ્યા, પરમ મહેઊત્સવ-સહિત તેનું રામ-બલરામ' એવુ' નામ સ્થાપન કર્યું. ત્યાર પછી કેટલાક કાળે વૈતાઢ્યની ભૂમિમાં અપ્સરા-સમાન ઘણા લાવણ્યવાળી અનેક કન્યાઓ સાથે તેનાં લગ્ન થયાં. હવે યાદવેાના નિવાસસ્થાનની નગરી તરફ આવતાં કાઇક સમયે મૃત્તિકાવતી નામની નગરીમાં દેવકની પુત્રી દેવકી સંબધી કાનને આનન્દ આપનાર કેટલાક ગુણા સાંભળ્યા. તેના પ્રત્યે કરેલી સ્પૃહાવાળા તે જેટલામાં રહેલા હતા, તેટલામાં નારદજી ત્યાં આવી પહેાંચ્યા, તેમની યથાયાગ્ય પૂજા-સત્કાર કર્યા પછી દેવકી સ’બધી રૂપની પૃચ્છા કરી; તુષ્ટ થયેલા નારદજીએ વિસ્તારથી તેના રૂપનું વર્ણન કરી સંભળાવ્યું. ત્યાર પછી ક્રીડા કરતાં કરતાં તે નારદજી તેજ નગરીમાં દેવકીની પાસે જ ગયા અને તેના ઘણા ગુણા જાણીને તેવી રીતે કહી સભળાવ્યા, જેથી તેનેા કામસાગર ક્ષેાભાયમાન થયા. ત્યાર પછી દેવકરાજાને પુત્રીના ચિત્તની ખખર પડી, એટલે વસુદેવ ક‘સની સાથે ત્યાં આવ્યા. શુભ દિવસ આળ્યે, ત્યારે તેની સાથે દેવકીનાં લગ્ન કર્યા. ભાર પ્રમાણ વજનથી અધિક સુવર્ણ, વિવિધ રત્નાના ઢગલા, નન્દ ગેાપથી રક્ષણ કરાતી કૈાટિ સંખ્યા પ્રમાણ ગાયા ભેટમાં આપ્યા. અનુક્રમે ભાગા ભાગવતા સાત સ્વસોથી સૂચિત શ્રીકૃષ્ણ નામને પુત્ર જન્મ્યા. તેના વક્ષસ્થલમાં શ્રીવત્સ ગેાભતું હતું અને તમાલપત્ર સમાન શ્યામ કાંતિ હતી. કૃષ્ણપુત્ર જ્યારે પૂ યૌવન પામ્યા અને તેવ પ્રકારના બહુ વિસ્તારવાળા વૃત્તાન્તથી કસનેા ઘાત કર્યાં, એટલે કંસના સસરા જરાસંધ અધિક ક્રોધાયમાન થયા. એટલે ભય પામેલા યાદવેા શૌરીપુરીના ત્યાગ કરીને પ િશ્ચમ દિશામાં ગયા. અનેક કુલ કેાટિ યાદવા સહિત કૃષ્ણજીએ લવણુસમુદ્રના અધિપતિ પાસે ત્રણ ઉપવાસ કરીને માગણી કરી. ઈન્દ્રમહારાજે ત્યાં આગળ નિર્માણુ કરવા માટે કુબેરને આજ્ઞા કરી કે, ત્યાં સર્વ પ્રકારની સગવડવાળી સુવર્ણમય નિવાસ કરવા લાયક નગરીનું નિર્માણ કરી આપવું. ત્યાં વસુદેવની સંતતિ પુત્ર-પૌત્રાદિકની વૃદ્ધિ થઈ. અનુક્રમે વંશમાં પિતામહ-દાદાની પદવી પ્રાપ્ત કરી. પૂર્વભવમાં પાલન કરેલા વિશુદ્ધ અભિગ્રહના ફલરૂપ વસુદેવને સૌભાગી લેાકસમૂહમાં શિશમણિપણું પ્રાપ્ત થયું. પ્રસંગ ન હેાવા છતાં પણ ન દિષેણના પૂર્વભવમાં કરેલા ધર્મના ફૂલ સ્વરૂપ વસુદેવનું...રિત્ર પણ મેં અહીં તેમના ચરિત્રમાંથી ઉદ્ધર્યુ છે. (૧૫૭) નદિષેણુચરિત્ર સમાપ્ત, Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ] ઉપદેશપદ-અનુવાદ (૪) ચેથી સમિતિ ઉપર સેમિલ મુનિનું ઉદાહરણ કહે છે – બ્રાહ્મણની જાતિવાળા કેઈક સમિલ નામના મુનિ ગુરુકુળવાસમાં રહેતા હતા. તે સ્વભાવથી જ લેવા-મૂકવાના પ્રસંગે એટલે પાત્રો, પુસ્તક, દંડ વગેરે વસ્તુ નીચે મૂકતાં કે ગ્રહણ કરતાં તે સમિતિમાં દરરોજ પૂર્ણ પ્રયત્ન કરતા અર્થાત્ તેમાં ઉપયોગ વાળા રહેતા હતા. એ પ્રમાણે સમય પસાર થતાં કોઈક વખતે ગુરુએ સંધ્યા-સમયે જણાવ્યું કે-“હે ભદ્ર ! આવતી કાલે પ્રાત:કાળે બીજે ગામ વિહાર કરવાનું છે. તેણે પણ મોટા ગામમાં જવા નિમિત્તે પાત્રો, કેળી વગેરે બાંધવા, વસ્ત્રોનાં વીંટિયા કરવા રૂપ તૈયારી કરી, જવા નીકળ્યા, પરંતુ ગમે તે કારણે અપશકુન થવાથી ગુરુ પાછા ફર્યા. ત્યારે ગુરુએ મધુર વાણીથી પ્રેરણા કરી કે, નેત્રથી બરાબર સ્થાન દેખીને, અને રહરણથી બરાબર સ્થાનની પ્રમાર્જના કરીને યથાસ્થાને તારાં ઉપકરણ–પાત્રો વગેરે સ્થાપન કર, ” તે સમયે કેટલાક અસહન થવાના પરિણામના કારણે અકસ્માત્ એમ ગુરુની સામે બેલી નંખાયું કે-“શું ઉપકરણ સ્થાપન કરવાના સ્થળે સંપ રહે છે ? ત્યાર પછી બે ઘડીમાં ચિત્તથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, મેં ગુરુમહારાજને સામે જવાબ આપ્યો, તે ઠીક ન કર્યું. કારણ કે, “ગુરુમહારાજ આજ્ઞા કરે, તે કઈ દિવસ વિચારવાની ન હોય.” આ પ્રમાણે સંવેગ પામેલો છતાં ગુરુની અધિષ્ઠાયક દેવતાએ તે પાત્રાદિ સ્થાપન કરવાના સ્થાન પર સર્પ દેખાડ્યો. ત્યાર પછી તે સર્પ દેખવાથી અત્યંત શ્રદ્ધાયુક્ત બન્યા. તેથી સાધુઓ બહાર વિચારભૂમિ આદિ કારણે બહાર જાય, ત્યારે ખૂણામાં સ્થાપન કરેલા દાંડાને ઉપર-નીચે-લેવાના વચલા સ્થાનમાં પ્રમાજના પૂર્વક આપે. બહારથી પાછા આવે, ત્યારે તેમના હાથમાંથી દાંડો લઈ નીચે-ઉપર બંને જગા પર પૂંજી–પ્રમાર્જન કરી લે-મૂકે. એ પ્રમાણે મારા આખા ગચ્છના સાધુઓને આ પ્રમાણે દાંડા આપવા-લેવા, જયણાથી મૂકવાને અભિગ્રહ કર્યો. આ ગચ્છમાં બીજા સાધુઓ પણ આવતા-જતા હતા. આ કારણે તેઓ આવે, ત્યારે વિનયપૂર્વક ઉભા થઈ પગે પ્રમાર્જના કરવી, દંડક લે, તેના સ્થાને સ્થાપન કરે, તેમને આસન આપવું-આ વગેરે સાધુના સમાચાર સાચવવાથી આ સેવાને અમૃતપાન-સમાન ગણતો ઘણો આનંદ પામતો હતો અને પૂર્ણ આદરથી નીચે-ઉપર દંડને તથા મૂક્વાના સ્થાનની પ્રમાર્જના કરવામાં ઉદ્યમી બન્યા. યાજજીવ–પયત આ અભિગ્રહને અમલ કર્યો. એક વખત ગ્લાનાવસ્થા પામ્યા, તેમાં પણ તેને પરિણામ તૂટ્યા ન હતા, આ આદાન-ભાંડ માત્ર-નિક્ષેપણ સમિતિનું મન, વચન અને કાયાના ત્રિકરણગે આરાધન કર્યું. આ સમિતિનો આરાધક, તે બીજીને પણ આરાધક બને છે. “એક ભાવથી બીજા ભાવની ઉત્પત્તિ થાય છે.” (૬૪૪) (૫) પાંચમી પારિષ્ઠાપનિકા નામની સમિતિનું ઉદાહરણ– Page #442 -------------------------------------------------------------------------- ________________ (૫) પારિષ્ઠાપનિકા સમિતિ સંબંધી કથાઓ [ ૩૯૯ એક ગછમાં ધર્મરુચિ નામના નાના સાધુ, ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, સિંઘાણ, જલ-પારિષ્ઠાપનિકા નામની છેલ્લી સમિતિમાં ઘણા તીવ્ર ઉપયોગવાળા હતા. કોઈક વખત ઉપગ ન રહેવાથી રાત્રે માગું પરઠવવા માટે ભૂમિની પ્રત્યુપેક્ષણ સંધ્યાકાળ પહેલાં કરવી જોઈએ, તે કરવાનું ભૂલથી ભૂલી ગયા. તેથી પેશાબ કરવાની અભિલાષા (ખણજ) થવા છતાં પેશાબ-માગું કરતા નથી. કારણ કે, રાત્રે થંડિલભૂમિમાં જીવરક્ષા કરવાની દઢ પરિણતિ છે. પેશાબ રોકવાના કારણે શરીરમાં સખત પીડા ઉત્પન્ન થઈ. કેઈ દેવને તેના ઉપર અનુકંપા-ભક્તિ ઉત્પન્ન થઈ, તેથી તેણે સૂર્યોદય થાય તેવા પ્રકારનું પ્રકાશપૂર્ણ પ્રભાત વિકુવ્યું. ત્યાર પછી ભૂમિની પ્રત્યુપેક્ષણપ્રમાર્જના કરીને તેણે માનું કર્યું. ત્યાર પછી ઉદ્યોતનો સંહાર કરવાથી તત્કાલ એકદમ અંધકાર વ્યાપી ગયો. “આમ કેમ થયું ?” એમ વિચારતા દેવમાં ઉપયોગ ગયો, દેવસંબંધી જ્ઞાન થયું કે, “આ અજવાળું દેવે કર્યું હતું. ત્યાર પછી ‘મિથ્યા દુષ્કૃત” આપ્યું કે, સ્વાભાવિક કે કૃત્રિમ પ્રભાત વિશેષ ન જાણ્યું. (૬૪૭) આ જ સમિતિ વિષયક બીજું દષ્ટાંત કહે છે – પહેલાં ધર્મ રુચિ નામવાળા જણાવ્યા, તે અપેક્ષાએ ધર્મરુચિ નામના મહિનાના ઉપવાસ કરનાર તપસ્વીનું દષ્ટાંત કહે છે– કેઈક વખત પારણામાં કડવી તુંબડી પ્રાપ્ત થઈ, તેનું ભોજન કરતાં ગુરુએ નિવારણ કરી. “ભોજન માટે અયોગ્ય છે.' એમ જાણ્યા પછી ગુરુએ કહ્યું કે, ‘આને ખાઈશ નહીં, પણ પરઠવી દે.” ત્યાર પછી ઈંટ વગેરે પકવવાના સ્થાને, કે જ્યાં ભૂમિ અચિત્ત હોય, ત્યાં પરંઠવવા માટે ગયા. તેમાંથી એકાદ છોટે ભૂમિ પર પડ્યો, તેની ગંધથી કીડીઓ ત્યાં આવી ખાવા લાગી ને મૃત્યુ પામવા લાગી. તે ઈટો પકવવાના નીભાડાના ભૂમિપ્રદેશમાં કીડી સંબંધી તીવ્ર દયાના પરિણામરૂપ કરુણથી સિદ્ધોને સાક્ષી કરીને આલોચના આપીને તે તુંબડીનું ભજન કરીને તે મહાસત્તશાળી આત્મા મૃત્યુ પામી સદગતિએ ગયા. આનો વિસ્તારથી અર્થ આ કથાનકથી આ પ્રમાણે જાણ– કડવી તુંબડીનું શાક વહોરાવનાર નાગશ્રીનું ઉદાહરણ આજ જંબુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણ ભારતના મધ્યભાગમાં અતિ આકાશ સુધી પહોંચનારા કિલ્લાવાળી ચંપા નગરી હતી. જેને મધ્યભાગ ઉજજવલ ઉંચા દેવના ભવન સમાન હજારો મકાનોથી શોભાયમાન છે, એવી તે વિખ્યાત નગરીમાં સોમ, સેમદત્ત, તેમ જ સમભૂતિ એ નામના પરસ્પર ગાઢ પ્રીતિવાળા ત્રણ સગાભાઈઓ હતા. સર્વે ભાઈઓ પુષ્કળ વૈભવવાળા, સ્કુરાયમાન મહાકીર્તિવાળા અને વિશાળ - ભવનાવાળા હતા. વળી તેઓ સર્વે કેઈથી પરાભવ પામતા ન હતા. તે સર્વેને નહૃદયપ્રિય ચિત્તાનુસાર વર્તાનારી પ્રમાણે પેત મધુર વચન બોલનારી, પોતાના કુલ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] ઉપદેશપદ-અનુવાદ ક્રમાનુસાર શીલયુક્ત, સુકુમાલ હસ્તપાદવાળી, સર્વાગે સંપૂર્ણ, મનોહર લાવણ્યવાળી પ્રિયાઓ સાથે વિષયસુખ ભોગવતા દિવસે પસાર કરતા હતા. એક વખત તે ત્રણે બંધુઓ એકઠા મળેલા હતા, ત્યારે તેવા પ્રકારનો વાર્તાલાપ ચાલ્યો કે, “ આપણી પાસે સાતમા વંશપુરુષ સુધી ચાલે, તેટલી ભેગવવાની, આપવાની અને વહેંચણી કરવા લાયક અતિવિશાળ પ્રમાણમાં લક્ષ્મી છે, તે હવે આપણે ત્રણે ઘરમાં વારા ફરતા કમપૂર્વક એકઠા થઈને સાથે ભોજન કરવું એગ્ય છે, તે બંધુભાવનું ફળ મેળવેલું ગણાય. કારણ કે, શાસ્ત્રમાં મુનીશ્વરોએ કહેલું છે કે-સાથે ભેજન કરવું, સાથે બેસી વાતચિત કરવી, સાથે પ્રશ્નો કરવા, સમાગમ કરે. આ જ્ઞાતિકાર્યો કદાપિ ઉલ્લંઘન ન કરવાં.” એકબીજાઓએ આ વાત માન્ય રાખી અને દરરોજ તે પ્રમાણે ભોજન કરવા લાગ્યા-એમ વિશ્વાસથી દરેક વતે છે. કોઈક સમયે ત્યાં સૂર્ય સમાન સમગ્ર ભવ્ય જીવોરૂપી કમળોને પ્રતિબંધ કરતા નવીન મેઘ સમાન ગંભીર ઘોષવાળા, ઘણા પરિવારવાળા, બહુશ્રુતના જાણકાર, દુષ્કર ચારિત્ર પાળનારા ગુરુજી વિહાર કરતા કરતા અનુક્રમે ચંપાનગરીએ પધાર્યા. ઈશાનકેણમાં રહેલા રમ્ય ઉત્તમ ભૂમિભાગના ઉદ્યાનમાં શાસ્ત્રમાં કહેલી વિધિથી સ્થિરતા કરી. તેમને વંદન કરવા માટે ધર્માનુરાગથી રંગાએલો નગરજન હર્ષપૂર્વક ક્ષોભાયમાન સમુદ્ર-કલેલ સર ટોળે ટોળા વળીને બહાર આવવા લાગ્યો. કાનને અમૃત સમાન મનહર શબ્દથી બેલતા, સ્વ શાસ્ત્ર અને પરમતના શાસ્ત્રોના જાણકાર એવા ગુરુએ કહેલો ધર્મ આ પ્રમાણે સાંભળ્યો કે-“હે ભવ્યો ! ક્ષણવાર મનને સમાધિમાં સ્થાપન કરીને નિષ્પાપ કહેવાતા થડા ઉપદેશને તમે સાંભળો. દુર્લભ મનુષ્યપણું, તેમ જ આયક્ષેત્ર, તથા નિર્મલ કુલ, જાતિ, નિરોગતા, સુંદર રૂપ વગેરે દુર્લભ સામગ્રી મેળવીને વળી તેમાં મોટાહમાં રહેલા કાચબાએ જેમ સંપૂર્ણ શરદઋતુના ચંદ્રમંડળને દેખવું, તે જેટલું દુર્લભ છે, તેમ અનેક પ્રકારે ધર્મની આરાધના કર્યા વગર આ જિનધર્મ પણ જીવને મળવો દુષ્કર છે. કદાચ કઈક પ્રમાદી જીવને આ ધર્મની પ્રાપ્તિ થઈ જાય, પરંતુ પાત્રતા વગર સમુદ્રમાં ચિંતામણિરત્નની જેમ તે ભવ હારી જાય છે. તો આ મનુષ્યત્વાદિ સામગ્રીઓ મેળવીને, પ્રમાદ છોડીને ચતુર પુરુષે આની સ્થિરતા માટે આગળ કહીશું, તેવા અનુષ્ઠાનેનું સેવન કરવું જોઈએ. જિનશાસન અને તેના અંગો પ્રત્યે અનુરાગ, નિરંતર સુસાધુના સમાગમને અત્યાગ, સમ્યક્ત્વ અને શ્રતને અભ્યાસ, ભવન નિર્વેદ, ભાવનાઓ ભાવવી, આ ઉલ્લાસ પૂર્વક આરાધવા. મારવાડ પ્રદેશમાં રણમાં મુસાફરી કરતાં ક૯પવૃક્ષની પ્રાપ્તિ થવા માફક, સમુદ્રજળમાં પડેલાને અણધાર્યા વહાણની પ્રાપ્તિ થવાની જેમ, લાંબા કાળથી દરિદ્રતાથી પરાભવ પામેલાને ચિંતામણિરત્ન પ્રાપ્ત થાય અને જે ઉલ્લાસ થાય, તેનાથી અધિક ઉલ્લાસ જિનશાસનના અનુરાગ આદિ પ્રાપ્ત થવામાં થ જોઈએ. હે જીવ! અત્યારે તે સર્વજ્ઞ ભગવંતે કહેલો ધર્મ કઈ પ્રકારે પ્રાપ્ત કર્યો છે, Page #444 -------------------------------------------------------------------------- ________________ (૫) પારિઝાપનિકા સમિતિ ઉપર ધર્મરુચિમુનિ-કથા [ ૪૦૧ તે તું નક્કી સંપૂર્ણ પુણ્યશાળી બનેલો છે. હે જીવ! જગતમાં ઈન્દ્રપણાની પ્રાપ્તિ સુલભ છે, પરંતુ નિવૃતિસુખના કારણભૂત જિનધર્મની પ્રાપ્તિ ઘણી જ દુર્લભ છે. (૨૫) માટે જિન ધર્મને આગળ કરીને, પાપકાનો ત્યાગ કરીને પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. કારણ કે, ફરી આ ક્ષણ મળ દુર્લભ છે, આ પ્રમાણે હિતશિક્ષા પામેલો આત્મા હંમેશાં ભવવિરક્ત ચિત્તયુક્ત બનીને કદાપિ જિનમત છોડવાની ઈચ્છા ન કરે. કમલ-સમાન ઉજજવલ શીલની શોભા અને સુગંધીવાળા, ભુવનના બંધુ એવા ગુણી મુનિવરોની હંમેશા આદરપૂર્વક આરાધના કરવી. દઢપણે ગુણમાં આરૂઢ થયેલો એવો જીવ જે અહિં સાધુસમાગમથી રહિત થાય તો ગુણને વિનાશ પ્રાપ્ત કરનાર થાય છે, માટે તેમના સમાગમ માટે પ્રયત્ન કરે. સિદ્ધાંતોને ધારણ કરનાર વિશુધ શીલાંગોના સંગથી સૌભાગી એવા ઉત્તમ મુનિઓ કદાચ દૂર રહેલા હોય, તો પણ મનમાં તેમનું સ્મરણ કરવું. મંત્ર-રહિત સ્નાનની માફક નિર્જીવ દેહની ક્રિયાની જેમ મૃતબહુમાન વગરનું અનુષ્ઠાન શૂન્ય માનવું. તેમાં પ્રથમ સૂત્ર ભણવું, ત્યાર પછી તેના અર્થ સાંભળવા, સૂત્ર વગરનું શ્રુતજ્ઞાન અપકવફલ-ભક્ષણ-સમાન નિરસ સમજવું. જેના અર્થ જાણ્યા નથી, એવા પ્રકારનાં ઘણાં સૂત્રો ભણ્યા હોય, તે સુકકી શેરડી ચાવવા માફક કાર્ય સિદ્ધિ કરનાર થતું નથી. ભણ્યા પછી તેનું આચરણ ન કરનાર એવા શાસ્ત્રના પંડિત જ્ઞાનની પ્રરૂપણ કરે છે, પરંતુ દુર્ભા સ્ત્રીને ઘણાં આભૂષણે ભારરૂપ થાય છે, તેમ આચરણ વગરનું જ્ઞાન ભારરૂપ થાય છે. અતિ પ્રશસ્ત પરમાર્થ સ્વરૂપ છે. ભવરૂપી વ્યાધિની ચિકિત્સાના શાસ્ત્રસ્વરૂપ જિનવચન હંમેશાં ભણવું, સાંભળવું અને આચરવું. ભવનું સ્વરૂપ એ પ્રમાણે ભાવવું કે, શરદના આકાશવિભ્રમ સમાન જીવિત, યૌવન, પ્રિયસમાગમ આદિ ક્ષણમાં દેખતાં જ નાશ પામવાના સ્વભાવવાળાં છે. પ્રચંડ વાયરાથી ઉત્તેજિત મોટા ભડકાવાળા અગ્નિની વાળાથી સળગતા ઘર સમાન ભવમાં વાસ કરવા ક્ષણવાર પણ હવે હું સમર્થ નથી. જેમ દુર્જન પુરુષનો સંગ નુકશાન કરનાર, દુઃખના છેડા વાળ થાય છે, તેમ સંસારમાં દેવતાઓના સુખના પરિણામ દુઃખના છેડાવાળા હોય છે. અહિં સમગ્ર પ્રશસ્ત વસ્તુના વિસ્તારથી સકુરાયમાન પ્રભાવવાળો શરુ અને છેડામાં સુંદર પરિણામયુક્ત હોય, તેમ જ સમર્થ હોય તો એક માત્ર જિનેશ્વરે કહેલો ધર્મ જ છે. માટે જે ન મેળવ્યું હોય તો તેને મેળવ. જે તેને મેળવ્યું હોય, તેનું પરિપાલન કરતા હે, તે તેમાં વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરે. તેઓ ધન્ય છે કે, જેઓ અસંખ્ય લાખ સંખ્યાવાળાં તીહણ દુઃખોનો અંત લાવનાર એવા વચનોપદેશ-ઔષધને પ્રાપ્ત કરે છે.” ત્યાં આગળ અનેક પ્રાણીઓ પ્રતિબંધ પામ્યા અને પિતાના ઘરે પાછા ફર્યા. આ પ્રમાણે બેધ પામ્યા પછી કેટલાક કાળે ધર્મરુચિ તે ખરેખર નામથી અને ગુણથી સાચા ધર્મરુચિ અનગાર છે. માસક્ષપણના પારણાના દિવસે પ્રથમ પિરિસીમાં સ્વાધ્યાય કરવામાં તેમનું મન અક્ષીણ પ્રવૃત્તિવાળું હતું. બીજી પિરિસીમાં ધ્યાનયોગ કરીને, ત્રીજી પિરિસીમાં પાત્ર-પડિલેહણાદિક વિધિ કરીને ઈસમિતિની Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] ઉપદેશપદ-અનુવાદ સાવધાની પૂર્વક તેણે ચંપાનગરીમાં પ્રવેશ કર્યા. કુદરતી તે દિવસે નાગશ્રીના ભાજનાદિક તૈયાર કરવાના વારે આવ્યા. કોઇ પ્રકારે પ્રમાદથી તે નાગશ્રીએ એક કડવી તુ ખડીનુ ઘણા રસવાળુ, ઘણા તીખા, મધુર રસવાળાં દ્રબ્યાથી મિશ્રિત શાક તૈયાર કર્યું". કોઈક તેવા કુન્હેગ દોષથી તે વિષરૂપ બની ગયું. તેની ગધથી તેણે જાણી લીધું અને વિલખી અનેલી તે ચિંતવવા લાગી કે, મારા કુટુંબની અંદર આવું શાક ખતાવ્યાની ખબર પડશે, તે મારી આબરૂ કેવી ખરાખ થશે ? ધિક્કાર થાએ મને. જો મારી બીજી નણંદ–ભાજાઇને આવી રસેાઇ કર્યાની ખબર પડશે, તે મારી નિંદા-હલકાઈ કરવામાં તેએ કશી કચાશ નહિં રાખશે અને કદાપિ તેમ કરતાં તેઓ અટકશે નહિં. તે હવે કાઈ ન જાણે તેવા ગુપ્ત સ્થળમાં તેને સંતાડીને ઘરના એક સ્થળમાં હાલ મૂકી રાખું. ' એમ વિચારીને સ્થાપન કર્યું અને ત્યાર પછી તરત જ બીજી સ્વાદિષ્ટ તુંબડી લાવી સમારીને ઘણા મોટા સંભાર ભરીને શાક વઘાયુ, સ્નાન કરી પવિત્ર વસવાળી થઈ તેણે બ્રાહ્મણેાને જમાડ્યા. (૫૦) 6 ત્યાર પછી અનુક્રમે તે બ્રાહ્મણીએએ પણ ક્રમસર ભાજન કર્યું. ઘરના સ માણસા જમી રહ્યા પછી દરેક પાતપેાતાના કાર્યમાં લાગી ગયા. એટલામાં ધરુચિ સાધુ ઊંચા, મધ્યમ, નીચ કુલા-ઘરામાં આહાર માટે ભ્રમણ કરતા કરતા નાગશ્રીને ત્યાં આવ્યા. નાગશ્રીએ દૂરથી આવતા અને પેાતાના ઘરમાં પ્રવેશ કરતા દેખીને ઉગ્ર પ્રમેાદથી પેલા કડવી તુંબડીના શાકને ઠેકાણે પાડવા-આપી દેવા ઉતાવળી ઉતાવળી આસન પરથી જલ્દી ઉઠીને તે કડવી તુંબડીનુ શાક લાવીને રસેાડામાં પ્રવેશ કર્યા. ધરુચિ સાધુના પાત્રામાં સમગ્ર રસવાળું તે શાક ઠાલવી દીધુ. · મારે આટલું પૂરતુ છે, હવે વધારે આહારની જરૂર નથી ’ એમ કરીને તે ઘરેથી બહાર નીકળીને જે ઉદ્યાનમાં આચાય રહેલા હતા, ત્યાં પાછા આવ્યા. તે આચાર્યની નજીકના સ્થળમાં રહીને ‘ઇરિયાવહિય” વિધિ કરીને ભેાજન-પાણી કરતલમાં રાખીને આચાય ને બતાવવા લાગ્યા. તેની ઉગ્ર અશુભ ગધથી પરવશ થયેલા પ્રાણેન્દ્રિયવાળા આચાર્ય વિચારવા લાગ્યા કે, ' ઝેરયુક્ત ભાજન છે, નહિંતર આવા પ્રકારની ખરાખ ગધ ન હેાય. હથેળીમાં એક બિન્દુ માત્ર લઈને જ્યાં દેખે છે, તે તેજ પ્રમાણે ઝેરવાળુ છે. ત્યારે આચાય ભગવંતે ધરુચિને કહ્યું કે, · જે તું આનું ભાજન કરીશ, તે અકાલે મૃત્યુ પામીશ, માટે બહાર સ્થ'ડિલભૂમિમાં જઇ ત્યાં નિરવદ્ય શુદ્ધ સ્થાનમાં પરવી દે. અને બીજો પ્રારુક એષણીય શુદ્ધ આહાર ગવેષણા કરી વહેોરી લાવ. એ પ્રમાણે કહ્યું-એટલે ધ રુચિ સાધુ ત્યાથી આહાર પરડવા માટે નીકળ્યા. વિષાદ વગરના મનવાળા દશ દોષરહિત સ્થડિલભૂમિમાં જઇને સમગ્ર દિશાઓનું અવલેાકન કરીને પ્રતિક્ષણે ઉલસિત પરિણામવાળા જેટલામાં ત્યાં પરઠવવા તૈયાર થયા, તેટલામાં તેની ગધથી વનમાં રહેલી કીડીએ એકઠી થઈને ક્ષણવારમાં મૃત્યુ પામવા લાગી. રખે, મારા પ્રમાદથી આ સર્વે આટલી બધીના વિનાશ થાય, આના કરતાં તે મારે પેાતાને જ આનુ > Page #446 -------------------------------------------------------------------------- ________________ (૫) પારિષ્ઠાપનિકા સમિતિ ઉપર ધરુચિ મુનિ-કથા, નાગશ્રી (સુકુમાલિકા) [ ૪૦૩ ભેાજન કરી લેવુ· ચેાગ્ય છે. ' મનમાં સિદ્ધ ભગવાને સ્થાપન કરીને તેમની સાક્ષીએ પેાતાના અપરાધા પ્રગટ કરીને, ત્રતાને ઉચ્ચરીને, પરિશુદ્ધ ભાવનાવાળા તે કડવી તુંબડીના ઝેરવાળા ભાજનને વાપરીને તેની વેદના ભાગવત પંચનમસ્કારના શુભ પરિણામવાળા મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. (૬૫) ગયાને લાંખા કાળ થયા, હન્તુ ધરુચિ સાધુ પાછા ઉપાશ્રયે ન આવ્યા, એટલે આચાય મહારાજે સાધુઓને આજ્ઞા કરી કે, ‘ ચારે બાજુ તપાસ કરો કે, તે મુનિ હજી પાછા કેમ ન આવ્યા ? તપાસ કરતાં બહારની સ્થડિલભૂમિમાં તેમને મૃત્યુ પામેલા દેખ્યા. પાછા આવીને સૂરિને જણાવ્યું કે, • તેઓ તેા કાળધર્મ પામ્યા. : . આચાર્ય ભગવંત પૂર્વના જ્ઞાનવાળા હોવાથી ઉપયાગ મૂકો, તે તે જ ક્ષણે જાણવામાં આવ્યું કે, ‘કડવી તુ ંખડીનું દાન કરનાર નાગશ્રી છે અને તેને સમગ્ર વૃત્તાન્ત પણ જાણી લીધા. સમથ પુરુષાએ ચૈત્ય નાશ કે યતિઘાત કરનારની ઉપેક્ષા કે પ્રમાદ કરવામૌન બેસી રહેવું, તે કેાઈ પ્રકારે ઉચિત નથી. કારણ કે, તેવા દાષા ઉત્પન્ન થવાના ફ્રી પ્રસંગેા ઉત્પન્ન થાય-અર્થાત્ સામવાળા પુરુષાએ આવાં અપકાર્યને પ્રતિકાર ફરજિયાત કરવા જોઇએ.’ આ પ્રમાણે વિચારણા કરીને સર્વ શ્રમણસઘને ખેાલાન્ગેા. તેમને જણાવ્યું કે, આ કારણે ધરુચિ સાધુ કાલધર્મ પામ્યા. આ પ્રમાણે કરીને નાગશ્રીએ સુંદર કાર્ય ન ર્ક્યું કે, જેણે ઉત્તમ ભાવસાધુને મૃત્યુ પહોંચાડ્યા. નિર્ભાગીએ દુ ગીએ એવા લેાકેાના શિરામણભાવને તથા નરકાદિક દુર્ગતિના દુઃખની ખાણી ભાવને તે પામી છે. આ નાગશ્રીનેા ગુના હવે છાના રાખી શકાય તેવા નથી,’ આ પ્રમાણે વિચારણા કરીને મુનિઓએ નગરના મધ્યભાગમાં ત્રણ-ચાર રસ્તા હોય તેવા તથા ચાક-ચૌટામાં ઘણા લેાકેા સમક્ષ આ પ્રમાણે ઉઘાષણા-જાહેરાત કરી કે‘નાગશ્રીએ આવા પ્રકારનું સાધુના પ્રાણ લેવાનું નિષ્કારણુ અકાય આચર્યું છે. માટે હું નગરલેાકા! આ સાધુહત્યા કરનાર નાગશ્રીને જોવી કે તેની સાથે વાર્તાલાપ કરવા ચેગ્ય નથી. તેમ દેખનાર કે, તેની સાથે ખેલનારને પણ તેની તુલ્ય ગણવા.' આ પ્રમાણે ગુરુના વચનથી તે મુનિએએ નગરના મધ્યભાગમાં સ્થાને સ્થાને જઇને આ પ્રમાણે ઉદ્ઘાષણા જાહેર કરી.’ તેના વૃત્તાન્ત જાણ્યા પછી તે બ્રાહ્મણેાએ તેને ઘરમાંથી કાઢી મૂકી. નગરીના ત્રણ-ચાર રસ્તા વગેરેમાં પરિભ્રમણ કરતી, લેાકેા વડે નિંદા પામતી, તિરસ્કારાતી, ફીટકાર કરાતી, સ્થાને સ્થાને ભીખ માગે છે, તે પણ કાઈ ખાવા આપતુ નથી-એવી રીતે કાલ પસાર કરતી હતી. તેના શરીરમાં એક સામટા સેાળ વ્યાધિ ઉત્પન્ન થયા. એ પ્રમાણે જીવન પસાર કરતાં કરતાં છેવટે મૃત્યુ પામી, છઠ્ઠી નારકીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળી નારકીપણે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને મત્સ્ય થઈ, મત્સ્યપણામાં અગ્નિમાં શેકાવાના, તીક્ષ્ણ શસ્ત્રાથી કપાવાના, સર્વાંગે મળવાના, હણાવાના, સ નારક પૃથ્વીએમાં અનેક વખત જન્મ પ્રાપ્ત કરીને, તેમ જ બીજા અનેક અતિક્રુત્સિત સ્થાનામાં જન્મ ધારણ કર્યાં, વધારે કેટલું કહેવુ' ? જેમ ગેાશાળાના અધિકાર ભગવતી Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] ઉપદેશપદ-અનુવાદ સૂત્રમાં કહેલો છે અને તેમાં અનેક ભવમાં અનેક દુઃખ ભોગવનાર બન્યો, તેમ આ પણ અનેક દુઃખો ભોગવનારી થઈ અનંત કાલ પછી આ જ દ્વીપમાં ચંપા નગરીમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા નામની ભાર્યાની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. નવ માસ પછી માખણ સરખા સુકમાલ હસ્ત-પાદવાળી પુત્રીને જન્મ આપ્ય, સુકુમાલિકા એવું નામ પાડયું. અનુક્રમે કામદેવના મોટા ભાલાના એક ભવન સમાન, અખૂટ લાવણ્યયુક્ત યૌવનવય પામી. હવે એક દિવસ અનાન કરી આભૂષણોથી અલંકૃત બનેલી અનેક દાસી અને સખીઓથી પરિવરેલી ઘરના ઉપરના અગાસીતલમાં કીડા કરતી હતી, ત્યારે જિનદત્ત સાથે વાહ તેનાં રૂપ અને યૌવનગુણ દેખીને વિસ્મય પામ્યો. મનમાં વિચારવા લાગ્યા કે, “આ સાગર અને ભદ્રાની પુત્રી સિવાય બીજી કઈ પણ ભાર્યા મારા પુત્ર માટે યોગ્ય નથી.” નજીકમાં રહેલા લોકોને પૂછયું કે, સમગ્ર યુવતીઓમાં જેની દેહ-કાંતિ ઝળહળી રહેલી છે, એવી આ કેની ઉત્તમ પુત્રી છે?” તે લોકોએ કહ્યું કે-આ સાગરદત્ત સાર્થવાહની પુત્રી છે.” ત્યાર પછી સ્નાન કરી, વેષ-આભૂષણથી અલંકૃત બની પોતાના કેટલાક પરિવાર સહિત એવા તેણે જ્યાં સાગરદત્તનું ઘર હતું, ત્યાં જવા પ્રયાણ કર્યું. પિતાના ઘરે આવતા તેને દેખીને એકદમ તે ઉભો થયો અને બેસવા માટે આસન બતાવ્યું. સુખસન પર બેઠેલા તેને આગમનનું પ્રયોજન પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે-“સુકુમાલિકા જે તમારી પુત્રી છે, તેની સમાન રૂપ અને સમાન લાવણ્યાદિ ગુણ-નિધાન એવા મારા સાગર નામના પુત્ર સાથે વિવાહ કરવાની માગણી કરવા આવેલો છું. જે આ વાત તમને યોગ્ય લાગતી હોય, તે મારી માગણી સ્વીકારશે. કારણ કે, એક વખત કાર્ય ચૂકી ગયા, તો ફરી તે પ્રસંગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જિનદત્ત કહી રહ્યા પછી સાગરદત્તે એમ જણાવ્યું કે, “અમારે ત્યાં આંગણામાં પધારેલા હોય, તેમને શું એવું હોય કે ન અપાય? પરંતુ ઉંબરવૃક્ષના પુષ્પ માફક આ પુત્રી અને એક જ છે અને તે દુર્લભ છે. મન અને નેત્રને અતિવલ્લભ એવી, તેને વિરહ હું ક્ષણવાર પણ સહી શકતો નથી, તો જે તમારે સાગર પુત્ર મારો ઘરજમાઈ થઈને અહીં રહે તે મારી સુકુમાલિકા પુત્રી આપું, નહિંતર નહિં.” ઘરે આવેલા પિતાએ સાગરને કહ્યું કે-“હે વસ ! જે તું ઘરજમાઈ થાય, તે સુકુમાલિકા કન્યાની પ્રાપ્તિ થાય. તે કન્યાના અતિ દઢ અનુરાગના કારણે તેણે સર્વ વાત કબૂલ રાખી, એટલે જિનદત્ત સર્વાદરથી ઠાઠમાઠથી મહાઉત્સવ પૂર્વક લગ્ન-સમારંભ કર્યો. હજાર પુરુષ ઉપાડી શકે તેવી શિબિકામાં બેસીને સાગર સાગરદત્તના ઘરે હર્ષથી ઉલ્લસિત હૃદયવાળે પહોંચ્યો. (૧૦૦) તેણે પણ ગૌરવ સહિત મહાવિભૂતિથી સત્કાર કરી, પુત્રી સાથે વિવાહત્સવ કર્યો. જે સમયે કન્યાના હાથને લગાર સ્પર્શ થયો, ત્યારથી સાગરના શરીરમાં મસ્તક Page #448 -------------------------------------------------------------------------- ________________ નાગશ્રી (સુકુમાલિકા) [ ૪૦૫ શૂલ, દાહવાળો જવર એ ઉત્પન્ન થયો કે, જાણે ઝેરી સર્પે અથવા વીંછીએ ડંખ માર્યો હોય, અથવા અગ્નિથી સિંચાએલ હેય, તેવા પ્રકારનું તે સમયે અતિઆકરું દુઃખ ઉત્પન્ન થયું. લજજાને આધીન બની તે ક્ષણે તો તે મૌન બેસી રહ્યો. જ્યારે શયન-સમય થયો, તે સમયે શય્યાતલમાં બેઠેલા તેની પાસે ક્ષોભાયમાન નેહસમુદ્રવાળી સુકુમાલિકા સર્વ અંગોને અલંકૃત કરી, ધીમે ધીમે તેની પાસે સૂઈ ગઈ, ત્યારે જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી આવેલી હોય તેવી જણાતી હતી. હવે ફરી પણ તેના અંગના સ્પર્શથી વિષાદ પામેલ ચિતરવા લાગે કે- હવે આનો વિરહ કરનાર ક્ષણ મને ક્યારે પ્રાપ્ત થશે?” ત્યારે સુખે નિદ્રા કરતી તેને છોડીને શયામાંથી ઉભા થઈને જાણે મરણથી છૂટ્યો હોય, તેમ કાગડાની જેમ તે ઘરથી ઘણે દૂર દૂર પલાયન થયો. તે ક્ષણે નિદ્રા મુક્ત બનેલી અને સાગર–પતિને ન દેખતી પતિવિરહિણી ચારે બાજુ જોવા લાગી. વાસગૃહનું દ્વાર દેખ્યું, તો ખુલું દેખ્યું. શોકાતુર મનવાળી હથેળીમાં મુખ ઢાળીને ઉદ્વેગથી ચિતવવા લાગી કે-“મેં કે બંધુલોકોએ તે કઈ અવિનય કર્યો નથી, તો ક્યા મારા દુર્ભાગ્યના દોષથી તે દૂર ચાલ્યા ગયા. આ પ્રમાણે સુરતી, રુદન કરતી, કરુણ સ્વરથી વિલાપ કરતી, અગ્નિમાં શેકાતી હોય, તેમ તેણીએ બાકીની રાત્રિ પસાર કરી. રાત્રિ પૂર્ણ થઈ, પ્રભાત થયું, એટલે દાસીને બોલાવીને માતાએ કહ્યું, ‘તું જા, સુકુમાલિકા અને તેના પતિ માટે મુખશુદ્ધિ કરવા માટે તેને દાતણ-પાણી આપ.” જેટલામાં તે દાસી તેમના વાસઘરમાં ગઈ, ત્યાં તો તેને વિલખી દષ્ટિવાળી અને મનમાં કંઈક ઊંડી ચિંતા કરતી દેખી. દાસીએ તેને પૂછયું કે અત્યારે તું આમ કેમ પુરે છે?” ત્યારે તે કહેવા લાગી કે-સાગર મને સૂતેલી મૂકીને ક્યાંઈક ચાલ્યા ગયા.” વૃત્તાન્ત જાણીને દાસીએ તેના માતા-પિતાને જે પ્રમાણે બન્યું, તે કહી જણાવ્યું. ત્યાર પછી સાગરદત્ત સાગર ઉપર કેધ કરતો જિનદત્તના ઘરે જઈને કહેવા લાગ્યા કે, “અરે ! આ તમારા પુત્રને ઉચિત છે કે, નિર્દોષ સુકુમાલિકાને છોડીને ચાલ્યા ગયે! સાગરે જે કંઈ પણ કર્યું છે, તે તેના કુલને ઉચિત ન ગણાય. એવો ત્યાગ કરવાનો કોઈ કાળ નથી, તેમ યુક્ત પણ નથી. આજે તેણે જે કર્યું છે, તે ઉત્તમકુલીન જનને યોગ્ય ન ગણાય. અતિનિસ્પૃહ માનસવાળો તે આ પ્રમાણે ઘણું ઉપાલંભ-ઠપકા આપીને રહેલો છે, એટલે પિતાએ સાગરપુત્રને કહ્યું કે, “હે સાગરપુત્ર! ઘરજમાઈપણું સ્વીકારીને તું સાગરદત્તના ઘરેથી પાછો આવ્યો, તે કાર્ય અઘટિત થયું. ત્યાર પછી સાગરપુત્રે પિતાને કહ્યું કે, “પર્વતના શિખર પરથી નીચે પતન પામવા સમાન, જળમાં પ્રવેશ કરવા સમાન, ઝેર ખાવા સમાન બીજું ગમે તે કાર્ય કરીશ, સાગરદત્તના ઘરે કદાપિ આ ભવમાં તે પ્રવેશ નહિં કરીશ. તે સુકુમાલિકા નામથી માત્ર પ્રસિદ્ધિ પામેલી છે, પરંતુ હે પિતાજી ! તેના હસ્તને સ્પર્શ માત્ર કરવાથી પણ ભયંકર દાહજવર મને ઉત્પન્ન થયો છે. દિવાલના આંતરે ઉભે રહેલો સાગરદત્ત તેણે કહેલું સર્વ સાંભળે છે, આ કારણે સાગરદત્ત પોતે Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] ઉપદેશપદ-અનુવાદ પણ ઘણી લજજાવાળો બન્યો. પોતાની પુત્રીનું આવું અધિક પ્રમાણુવાળું દુર્ભાગ્ય સાંભળીને જિનદત્તના ઘરેથી નીકળી ગયો અને પિતાના ઘરે જઈને સુકુમાલિકોને પોતાના ખેાળામાં બેસાડીને આ પ્રમાણે કહેવા લાગ્યો કે, “અવિનય કરનાર એવા તે સાગરપતિનું આપણને પ્રયોજન નથી. મારે તો હવે તને તેને જ આપવી છે કે, જેને તું મનપ્રિય હોય.” (૧૨૫) કર્ણામૃત સમાન એવાં આશ્વાસનનાં વચને વડે સાત્વન આપીને તેને પોતાના સ્થાનમાં જવા રજા આપી. હવે કઈક સમયે ઘરના ઉપરના માળથી દિશામાગેનું અવલોકન કરતા રાજમાગમાં મેલાં સડેલાં વસ્ત્ર પહેરેલ, તથા હાથમાં ઠીબડાંને ધારણ કરનાર એક દ્રમકને દેખે. તેને પિતાના ઘરમાં બોલાવીને કહ્યું કે-“હે કમક! આ ખાવાનું ગ્રહણ કર, તથા આ સુંદર વેષ પહેર. જે તારાં મલિન વસ્ત્રો છે, તથા ભાંગેલો ઘડો (બ) છે, તેને એકાંતમાં સ્થાપન કર. તેને કિંમતી વસ્ત્રો પહેરાવ્યાં અને ગૌરવ પૂર્વક તે દ્રમુકને ભાર્યાપણે અર્પણ કરી, રાત્રે યોગ્ય ઉપચાર આદર પૂર્વક વાસગૃહમાં પ્રવેશ કરાવ્યા. ચપલ નેત્રવાળો થયે થકો, તે જેટલામાં શયામાં સુકુમાલિકા નજીકમાં સૂતો અને તેના દેહના સ્પર્શના દોષથી સર્વાગે ઉત્પન્ન થયેલા જવર-તાપથી વિચારવા લાગ્યો કે, નકકી મને મરણ પમાડવા માટે જ વગર કારણના ઘેરી એવા આણે મને આ આપેલી છે. જ્યાં સુધીમાં તેના અંગના સ્પર્શથી મને નજીકમાં મૃત્યુની પ્રાપ્તિ ન થાય, તેટલામાં અશ્વિના દાહની ઉપમાવાળી દુર્ભાગ્યથી ભરપૂર એવી આની પાસેથી મારે જલદી મારાં વાનો ત્યાગ કરીને પણ અહીંથી ખસી જવું જોઈએ.” તેનું ઠીબડું, વસ્ત્ર છોડીને તેને સુતેલી છેડીને ત્યાંથી દૂર ચાલ્યા ગયે. જ્યારે જાગી, ત્યારે તેને પણ ન દે, ત્યારે એ વિચારવા લાગી-મારા શરીરના દોષના કારણે તથા મારા પોતાના દુર્ભાગ્યના દોષના કારણે આ પણ ચાલ્યો ગયો.” વૃત્તાન્ત જાણ્યા પછી પ્રભાતમાં પિતાએ બોલાવી કહ્યું કે, “હે પુત્રી ! આમાં કે ઈનો દોષ નથી, પરંતુ તારાં પોતાનાં કરેલાં કર્મને જ દેષ છે. માટે જે પ્રકારે આ કર્મનો ક્ષય થાય, તે પ્રકારે સાધુઓને, શ્રાવકોને, દીન, અનાથ વગેરેને દાન આપ.” ત્યાર પછી પિતાની આજ્ઞાથી સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સમય સુધી નિરંકુશપણે હંમેશાં દાન આપવા લાગી. આ પ્રમાણે નિરંતર દાન આપતાં કેટલાક સમય પસાર થયા પછી, “સુંદર વ્રતો પાલન કરનારા, ઘણું શ્રતના અભ્યાસી અતિનિર્મલ શીલરૂપી હાથણીને બાંધવા માટે આલાનસ્તંભ સમાન એવાં ગોપાલિકા નામની આર્યા ત્યાં પધાર્યા. તેમની સાથે વિચરતાં બે સાધ્વીનું એક યુગલ તેના ઘરે ગોચરી માટે ગયું, સારી રીતે બહુમાનસહિત તેને પ્રતિલાલ્યાં. પગમાં પડીને, અંજલિ જોડીને તેને વિનંતિ કરવા લાગી કે, મને સાગર સાથે પરણાવી, છતાં હું તેને અણગમતી થઈ, બીજા ક્રમકને આપી, તે પણ હું અણગમતી બની, તો કૃપા કરીને કેઈક તેવી ઔષધિ-જડીબુટ્ટી, મંત્ર-તંત્ર હોય તે આપ, જેના પ્રભાવથી હું મારા પતિને સુભગ બનું.” તે બોલતાં જ તે આર્યા Page #450 -------------------------------------------------------------------------- ________________ -નાગશ્રી (સુકુમાલિકા, દ્રૌપદી) [ ૪૦૭ એ કાન ઢાંકી દીધા અને કહ્યું કે–“હે ભદ્ર! તે વિષયમાં અમે કંઈ પણ જાણતા જ નથી, તેમ જ અમારા માટે આ કાર્ય અનુચિત છે. ધર્મવિષયક શાસ્ત્રમાં અમારું કૌશલ્ય છે. તો તું કહે, તો તેને જિનેશ્વરએ કહેલો ધર્મ શ્રવણ કરાવીએ. (૧૫) સવિસ્તર ધર્મ સંભળાવ્યો, એટલે સારી રીતે પ્રતિબોધ પામી અને ઉત્તમ શ્રાવિકા બની. ત્યાર પછી પિતાની સમ્મતિથી દીક્ષા લીધી. ઈસમિતિ આદિ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ વગેરે માતાની માફક પાલન કરવા લાગી. બ્રહ્મચર્યને નવગુપ્તિ-સહિત દઢ શીલ પાલન કરતી, ક્ષમા રાખનારી, ઈન્દ્રિયોને દમન કરનારી, તથા સારી રીતે ઉપશાંત થયેલી, દુર્ધર અઢારહજાર શીલાંગને ધારણ કરનારી બની. નજીકમાં રહેલી ગે પાલિકા આર્યાઓને વંદન કરીને કહેવા લાગી કે, “જે આ૫ અનુજ્ઞા આપો, તે નજીકના ઉદ્યાનના સારી ભૂમિના ભાગમાં ઉપરા ઉપર છઠ્ઠ છŞનું તપકર્મ કરીને સૂર્ય સન્મુખ આતાપને લેવાની ઈચ્છા રાખું છું. (૧૫૦) ત્યારે તેને તે આર્યાએ કહ્યું કે-“હે આયે ! આપણ સાધ્વીને ગામ બહાર કાઉસગ્ગ કર યુક્ત નથી. માત્ર ઉપાશ્રયની અંદર, જ્યાં સાધ્વીઓ ચારે બાજુ વટલાયેલી હોય અથવા સાદેવીજી. ઓની હાજરીમાં, શરીર વસ્ત્રથી આચ્છાદિત હેય, પગનાં તળિયાં સરખાં સ્થાપન કરેલાં હોય, તે ઉપાશ્રયની અંદર આતાપના કરવી એગ્ય છે. વડીલ સાધ્વીઓનાં વચનને અવગણીને પિતાની ઈચ્છાથી આતાપના લેવા લાગી. હવે કઈક વખત દેવદત્તા નામની પાંચ પુરુષથી સેવા કરાતી એક વેશ્યા તે ઉદ્યાનના ઉત્તમભૂમિ ભાગની ચારે બાજુ કુદરતની શોભા દેખતી હતી. પાંચ પુરુષમાંથી એક પુરુષ મસ્તક ઉપર પુપોના શેખરની રચના કરતો હતો, એક પુરુષ તેની પગચંપી કરતો હતો, એક મસ્તકે છત્ર ધરતો હતો. એક ચામર વીંજતો હતો, એકે તેણીને ખોળામાં બેસાડી હતી. આ વેશ્યાને આવો સૌભાગ્ય-પ્રકર્ષ પ્રાપ્ત થયેલો દેખીને તે સુકુમાલિકા સાથ્વી ચિતવવા લાગી કે, “દુર્ભગ એવી મને એક સાગર પણ આદર કરનારો ન થયે, જ્યારે આના પ્રત્યે તો પાંચ જણ આવા આદર કરનારા થયા, તેથી આને જન્મ સફળ થયો અને જીવ્યું પણ સફલ થયું. પોતાનાં સૌભાગ્યના ગર્વના કારણે ઈચ્છા પ્રમાણે તે વર્તન કરે છે. જે મારાં તપ અને આ નિયમનું મને ફળ પ્રાપ્ત થાય, તે મારા પોતાના સૌભાગ્યના પ્રભાવથી સમગ્ર સ્ત્રીવર્ગને હું નમનીય બનું. અર્થાત્ સર્વમાં હું ચડિયાતી સૌભાગ્યવતી અનું. આ પ્રમાણે નિયાણું કરીને અહીં લગાર પણ સૌભાગ્યને ન વહન કરતી, શરીર, ' વસ્ત્રાદિકને ધોવાના કાર્યમાં-અસંયમમાં પ્રવર્તવા લાગી. ગણિનીએ શિખામણ આપી કે, “આ પ્રમાણે તારે કરવું એગ્ય નથી.” એમ કરવાથી તારા અને તારી સાથેના બીજાને ચારિત્રને ભંગ થાય છે, બીજું આ ચારિત્રભંગ તને જન્માંતરમાં ભયંકર ફળ આપનાર થશે, માટે ધર્મ અને ચારિત્રમાં શિથિલાચાર સેવે તને ચગ્ય નથી. આ પ્રમાણે અનેકવાર સમજાવી, પરંતુ પ્રેરણું સહન ન કરવાથી પિતાનાં ઉપકરણ - સહિત બીજા જુદા ઉપાશ્રયમાં જઈને રહી. પાસસ્થા વગેરે પ્રમત્ત સાધુનાં પ્રમાદસ્થાને Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ] ઉપદેશપદ-અનુવાદ તે સેવન કરવા લાગી, પરંતુ યથાઈદસ્થાનો નહિં. ઘણું વર્ષો સુધી તે પ્રમાદસ્થાન સેવન કરતી વિધિથી વિહાર કરતી હતી. છેલ્લા કાળમાં એક પક્ષનું અનશન કરીને કાળધર્મ પામીને ઈશાન દેવલોકમાં ગણિકાદેવીપણે ઉત્પન્ન થઈ, નવ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને ત્યાંથી ચ્યવને આ જ જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં પંચાલદેશમાં કાંપિલ્યનગરમાં દ્રુપદ રાજાની ચુલણિ નામની પ્રિયાની કુક્ષિમાં પુવીપણે ઉત્પન્ન થઈ. ધૃષ્ટદ્યુમ્ન યુવરાજની સૌથી નાની ભગિની દ્રુપદની આ પુત્રી છે, આ કારણે પ્રશસ્ત શાસ્ત્રોમાં તેનું નામ બદ્રૌપદી એમ સ્થાપન કરેલું. ઉજજવલ પક્ષમાં ચંદ્રકલાની જેમ દરેક ક્ષણે વૃદ્ધિ પામતી કાઈક અનન્ય-અપૂર્વ તારુણ્ય પામી. તેને દેખીને તેના પિતા વિચારે છે કે-“રૂપ અને યૌવનના વિષયમાં આને સમાન બીજું અહિં કેઈ નથી.” દેવાંગનાની સરખામણી કરતી એવી કઈ આની તુલના નહિ કરી શકે. તે આને સ્વયંવર કરવો યોગ્ય છે, જેથી તે અતિશય સુખ પામશે. ત્યાર પછી રાજા પિતાના ખોળામાં બેસાડી દ્રૌપદી પુત્રીને કહે છે કે, “હે વત્સ! તને જે રુચે તે વર સ્વયંવરવિધિથી વર.” ત્યાર પછી સહુ પ્રથમ દ્વારિકા નગરીમાં કૃષ્ણને પિતાના પરિવારયુક્ત બેલાવવા માટે દૂતને મોકલ્યો. ત્યારે સમુદ્રવિજયદિક દશ દશારો, મુશલપાણિ વગેરે પાંચ મહાવીરે, તથા ઉગ્રસેનાદિ સેળહજાર રાજાઓ, આઠ કેડ કુમારો, પ્રદ્યુમ્ન, શાંબ વગેરે સાઠ હજાર દુર્દીત કુમારે કે, જેમની ગતિ ક્યાંય પણ નિવારણ કરી શકાતી નથી. વીરસેન વગેરે એકવીશ હજાર વીરે, મહસેન વગેરે છપન્ન હજાર બલી. કુમાર તથા બીજા અનેક તલવર, ઈશ્વર, માંડલિક વગેરે અનેક ગુણ લોકો પાસે જઈને બે હાથની અંજલિ જોડીને પ્રણામ કરી સંદેશો આપ્યો કે-“કાંપત્યપુર નગરમાં દ્રુપદ રાજાની દ્રૌપદી નામની પુત્રીનો સ્વયંવર આપે છે, તો તેમના પિતાએ આપને પ્રાર્થના કરવા પૂર્વક નિમંત્રણ મોકલ્યું છે કે-“કાલનો વિલંબ કર્યા વગર કાંપિલ્યપુર નગરની બહાર પોતપોતાની ઋદ્ધિસહિત સપરિવાર દરેકે પધારવું.” (૧૮૦) એ પ્રમાણે હસ્તિનાપુર નગરના પાંડુરાજાના પુત્રોને, તે જ પ્રમાણે ત્રીજો દૂત ચંપાના કૃષ્ણ અંગરાજાને, ચોથે દૂત પાંચસો ભાઈઓને, શુક્તિમતી પુરીમાં શિશુપાલ રાજાને, પાંચમે દૂત હસ્તિશીષ નગરમાં દમદંત રાજાને, છ દૂત મથુરામાં ધર નામના રાજાના ઉપર, સાતમે દૂત રાજગૃહમાં સહદેવ નામના રાજા પાસે, આઠમે હતા કૌડિન્ય નગરીના ભેષક રાજાના પુત્રની પાસે મોકલ્યા. નવમે વિરાટદેશમાં સૌ ભાઈઓ સહિત કીચકરાજાને, બાકી રહેલા રાજાઓ અને બાકી રહેલા નગરમાં દશમા દૂતને મોકલ્યા. આ પ્રમાણે પૂણ ગૌરવ સહિત અનેક રાજાઓ, રાજકુમારો વગેરેને આમંત્રણ આપી લાવ્યા. તેઓ પણ મન સરખા વેગથી ઉતાવળા એકી સાથે કાંપિલ્યપુરમાં વિશાળ ગંગાનદીના કિનારા ઉપર પડાવ નાખીને રહેલા છે. દુપદરાજાએ તેઓ માટે ઉતારા નક્કી કરેલા હતા, ત્યાં તેઓએ નિવાસ કર્યો. સમુદ્રના કલેલો ઉછળે, તેના સમાન સત્ત્વવાળા સર્વે રાજાઓ ત્યાં રહેલા છે. હવે ત્યાં સ્વયંવરમંડપ કે કરાવ્યો? Page #452 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી—વયંવર, અપહેરણુ [ ૪૦૯ ઉંચા અનેક સ્તંભેાના સમૂહથી ાભતા, ઉંચા દ ́ચુક્ત સે ́કડા ધ્વજાએ યુક્ત, રત્નમય અનેક તારણવાળા, મનેાહર પૂતળીએથી શૈાભાયમાન, અતિમદેન્મત્ત હાથીઆને આવતા રાકવા માટે હાથીદાંતથી નિર્માણ કરેલે સ્વયં વર-મ'ડપ રાજાએ રાજ્યેા. હવે શુભ દિવસે દ્રૌપદી કન્યાની અભિલાષા કરનારા સર્વે રાજાએ તેમના ચેાગ્ય ક્રમે બેસી ગયા. દ્રૌપદી પણ સ્નાન કરી, વસ્ત્રાભૂષણથી અલ'કૃત મની, ગૃહચૈત્યામાં જિનબિમેને વાંઢીને આગળ કહેલા રાહિણી કન્યાના દૃષ્ટાંતાનુસાર સ્વયં'વરમડપમાં આવી પહાંચી. સાક્ષાત્ કાઇપણ રાજાનું વદન-કમલ ન દેખતી તે દ્રૌપદી દપ ણતલમાં પ્રતિબિખિત રાજાઓનાં મુખ-કમલા નીરખવા લાગી. જે જે દેખ્યા, તે પસંદ ન પડ્યા, એટલે જ્યાં આગળ પાંચ પાંડવા બેઠેલા હતા, ત્યાં ગઇ, તેમને દેખ્યા. ત્યાર પછી આગળ કે પાછળ ષ્ટિ ન કરતાં સ્વાભાવિક પૂર્વભવના નિયાણા અનુસાર તે પાંચે પાંડવાના ગળામાં વરમાળા નાખી. એટલે અતિ પામેલા વસુદેવ વગેરે સ રાજાએ મોટા શબ્દો એટલીને કહેવા લાગ્યા કે, · અહા! સારું કર્યું, સુંદર વર વરી. ખરેખર દ્રુપદ રાજા અને ચુલનિકા માતા ધન્ય છે કે, જેમની પુત્રીએ આવા શ્રેષ્ઠ પાંચ ભર્તાર સાથે મેળવ્યા. પાણિગ્રહણ થયું, ત્યારે દ્રુપદ રાજાએ આઠ ક્રેડ સુવર્ણ અને તેટલું જ રૂપે દ્રૌપદીને આપ્યું. આમ ત્રેલા સર્વ રાજાઓના ચેાગ્ય સત્કાર કરી તેમને વિસર્જન કર્યાં. વિસ્મય પામેલા હૃદયવાળા તે પાતપાતાના સ્થાનકે ગયા. પાંચ પુત્ર અને દ્રૌપદી વધૃથી અતિ વિરાજતા પાંડુરાજા પણ પેાતાની નગરી તરફ દ્રુપદરાજાની આજ્ઞાથી ગયા. તે પાંચે પાંડવા વારાફરતી દ્રૌપદીની સાથે ઉદાર સ્વરૂપ ભાગેા ભાગવતા હતા. અને તે પ્રમાણે દિવસેા પસાર કરતા હતા. (૨૦૦) કાઇક સમયે યુધિષ્ઠિર વગેરે પાંચે પુત્રા, કુંતી રાણી, દ્રૌપદી આદિ સાથે રિવરેલા પાંડુરાજા બેઠેલા હતા, ત્યારે અંતઃપુરમાં એકબીજાને લડાઇ કરાવવાની ઇચ્છાવાળા નારદમુનિ ગમે ત્યાંથી ત્યાં આવી પહેાંચ્યા. ઉપરથી અતિપ્રસન્નતા બતાવતા, પરંતુ હૃદયમાં તે અતિફ્લેશ મનવાળા, મહારથી મધ્યસ્થભાવ જણાવતા, કાળામૃગના ચામડાના વસ્ત્રવાળા, શ્રેષ્ઠ દંડ અને કમંડલ જેમના હાથમાં રહેલા છે, જનાઈ, ગણવાની માળાયુક્ત, નવીન મુંજની દારડીની મેખલા-ક દેરાવાળા, વીણાથી ગાયન ગાવાવાળા, દાક્ષિણ્ય દેખાડતા, કજિયા ઈચ્છતા એવા આવતા નારદને દેખીને પુત્રા અને રાણી કુંતી સહિત પાંડુરાજાએ ઊભા થઈ, પ્રદક્ષિણા કરીને વંદના કરી, નમસ્કાર કર્યા. જળબિન્દુ છાંટેલા ઋષિ-આસનને દતૃણુ ઉપર પાથરેલ હોય, તે રૂપે આસન આપ્યું, એટલે તેના ઉપર નારદ બેઠા. નારદજી અંતઃપુરના કુશલ સમાચાર પૂછતા હતા, તેટલામાં પેાતાના સત્કારસન્માનથી વિમુખ થયેલી દ્રૌપદીને દેખી. • આ મિથ્યાર્દષ્ટિ અસયત હોવાથી તેને પર Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] ઉપદેશપદ-અનુવાદ પ્રણામાદિ કરવા મને ન કલ્પે' એટલે હાથ જોડ્યા વગરની એમ ને એમ રહી, ઉભી ન થઇ, તેને તેવા પ્રકારની અનાદરવાળી દેખીને રાષાતુર નારદ વિચારવા લાગ્યા કે• આ પાંચ પાંડવાને પતિ પામવાથી અભિમાનમાં આવી ગઇ છે. માટે આ પાપિણીને ઘણી શાક્યો હોય તેવા કોઇ સ્થાનમાં ધકેલી આપું. ત્યાં ઈર્ષ્યાના મેટા શલ્યથી તે દુ:ખી થાય તેમ તેનું હરણ કરાવું.' ત્યાર પછી ઉડીને ધાતકીખ'ડના ભરતક્ષેત્રમાં અપે(મ)રકકા નામની નગરીના પમ નામના રાજા પાસે ગયા. તે રાજાએ પણ પૂજારૂપ અઘ્ય અર્પણ કર્યુ. અતઃપુરમાં રહેલા રાજાએ નારદને પૂછ્યુ... કે, ‘ જેવું અંતઃપુર મારું' છે, તેવું ખીજા કાઈનું છે ?' કઈક હાસ્ય કરતાં નારદે જણાવ્યું કે– જેમ કૂવાના દેડકા, જેણે જન્મથી સમુદ્રના જળસમૂહ દેખેલ ન હોય, તે એમ જ માનનારા હાય કે, આ મારા સ્થાન કરતાં કાઈ મહાન નથી. એ પ્રમાણે તમે પણ બીજા ભૂમિપાલાનાં અંત:પુરા નથી દેખ્યાં, એટલે એમ માની અભિમાન કરે છે કે મારા અંતઃપુર જેવું કેાઇનું નથી. પરંતુ જમૂદ્રીપના ભરતક્ષેત્રના હસ્તિનાપુરમાં પાંડુરાજાના પાંચ પાંડવપુત્રાની દ્રૌપદી નામની ભાર્યાના એક પગના અગૂઠાની તુલનામાં પણ ન આવી શકે. તે દેવા, અસુરા અને વિદ્યાધરાની સ્ત્રીએ કરતાં અતિસુંદર છે. જગતમાં સામાન્ય નિયમ છે કે-જે વસ્તુ દુર્લભ હોય, દૂર હાય, જે બીજાએ ને આધીન હેય, તેમાં લેાકેા રાગવાળા થાય છે. ઘણે ભાગે ખીજા રૂપમાં ન થાય. આ પ્રમાણે નારદનું વચન સાંભળીને પ્રખલ પવનથી જેમ અગ્નિ ઉત્તેજિત થાય, તેમ તે રાજાને નિર ઉન્માદ કરાવનાર અતિતીવ્ર કામદેવ ઉત્તેજિત થયેા. એટલે પૂના પરિચિત દેવનુ પ્રણિધાન કરવા પૂર્વક તેણે અઃમતપ કર્યા. તેના અંતે તે દેવ પાતે આવીને પદ્મનાભ(થ)ને કહેવા લાગ્યા કે, ‘તારે જે ઉચિત કહેવું હોય તે કહે, ' એટલે તેણે કહ્યું કે-‘જ’ભૂદ્વીપના ભરતના હસ્તિનાપુર નગરમાં જે પાંચ પાંડવાની પત્ની અને દ્રુપદ રાજાની પુત્રી છે, તે ભુવનની સ ીએમાં રૂપથી સહુથી ચડિયાતી છે, તે દ્રૌપદી દેવીની હું અભિલાષા રાખું છું, માટે તેને અહિં લાવી આપેા. ’ ત્યારે દેવે રાજાને કહ્યુ કે, એ કાર્ય કદાપિ બની શકવાનું નથી. કારણ કે, પાંચ પાંડવા સિવાય એ મ:જાની અભિલાષા કરતી નથી. માત્ર તારા પ્રિય મનારથ પૂર્ણ કરવા માટે હાલ તેને અહિં લાવી આપુ. ' યુધિષ્ઠિર સાથે સૂતેલી હતી, ત્યારે રાત્રે તે દેવ દ્રૌપદીનું હરણ કરીને પદ્મનાભના મદિરના અશેાકવનમાં લાગ્યે અને તેને ત્યાં બેસાડી. જે પ્રમાણે વૃત્તાન્ત બન્યા, તે પ્રમાણે કહીને દેવ પેાતાના સ્થાને ચાલ્યા ગયા. તે તરત જ જાગી અને તે ભવન જેવા લાગી, તેા તે પેાતાનું ભવન કે બગીચા ન દેખ્યા. વિલખી બનેલી ચિંતા કરવા લાગી કે- આ શું થયું હશે ? કાઇક દેવે કે દાનવે મને કંઈક રાજાને ત્યાં આણેલી છે. નહિંતર આટલા ફૂંક સમયમાં કેવી રીતે આ કાર્ય અને પદ્મનાભ રાજા પણ સ્નાન કરી આભૂષણેાથી અલંકૃત થઇ પેાતાના અંતઃપુર સહિત જયાં દ્રૌપદી હતી, ત્યાં જઇ તેને દેખે છે. અનેક પ્રકારના સકલ્પ–વિકલ્પ કરતી તે દ્રૌપદીને તે રાજાએ કહ્યું કે, કેમ આટલી ચિંતા કરે છે ? મારા પરિચિત " Page #454 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીનું અપહરણ [ ૪૧૧ દેવે મારા માટે તેને અહિં આણેલી છે. માટે હે ભદ્ર! “મારી સાથે ક્રીડા કર, આ સર્વ પરિવાર તારે આધીન છે.” ત્યારે દ્રૌપદીએ તેને કહ્યું કે, “કૃષ્ણજી મારા પ્રિય બંધુ છે, તેઓ હાલ દ્વારવતી નગરીમાં છે, જે છ મહિના સુધીમાં મારી તપાસ નહિ કરે, તો પછી તું કહીશ તેમ હું કરીશ.” તે વાત સ્વીકારીને તેને કન્યાના અંતઃપુરમાં રાખી. છડૂતપ ઉપર આયંબિલ કરવું–તેમ નિરંતર તપ કરવાનું ચાલુ રાખ્યું. તપકર્મ ચાલુ રાખીને, ધીરતા ધારણ કરીને તે ત્યાં રહેવા લાગી. આ બાજુ બે ઘડી પછી યુધિષ્ઠિર જેટલામાં જાગીને દેખે છે, ત્યારે શય્યાતલમાં દ્રૌપદી ન દેખાઈ, એટલે ગભરાતા ગભરાતા ઉતાવળા બની તેની શોધ ચારે બાજુ કરવા લાગ્યા. જ્યારે પત્તો ન લાગ્યો, એટલે પ્રાતઃ સમયે રાત્રે બનેલ વૃત્તાન્ત પિતાના સેવકવર્ગ દ્વારા તે આખા નગરમાં જાહેર કરાવ્યું. જાહેર ઉઘેષણ પૂર્વક નગરલોકોને કહ્યું કે-“જે કોઈ દ્રૌપદીદેવીના સમાચાર લાવી આપશે, તો તેના ઉપર અકાલે ઘણો મહાઉપકાર કરીશ.” જ્યારે કોઈ નગર કે ગામમાં પત્તો ન લાગે, ત્યારે કુંતીમાતાને કહ્યું કે, “તમે દ્વારકાનગરીમાં જલ્દી કૃષ્ણ પાસે જાઓ અને કૃષ્ણને આ હકીકત જણાવો. પાંડુરાજાની આજ્ઞાથી હાથીના ઉપર બેસી એકદમ કૃષ્ણ સન્મુખ ચાલી. દ્વારકામાં પહોંચ્યા. એટલે ઘણું જ આદરપૂર્વક તેમનું ગૌરવ કર્યું. કૃણે પૂછ્યું કે, “શા કારણે આપનું આગમન થયું ?” ત્યારે કહ્યું કે, “હે પુત્ર! રાત્રે યુધિષ્ઠિર પાસે શાતલમાં સુખે સૂતેલી દ્રૌપદીનું કેઈક અપહરણ કરી, ગમે ત્યાં તેને ઉઠાવી લઈ ગયેલ છે, તો હવે તેના જલદી સમાચાર મળે તે પ્રમાણે યોગ્ય પ્રયત્ન કરો, તારા સિવાય આવાં કાર્ય કરવામાં બીજો કેણ સમર્થ છે ?” આ પ્રમાણે કહ્યું, એટલે તે જ ક્ષણે જેને પુરુષાર્થને ઉત્કર્ષ ઉત્પન્ન થયેલ છે, એવા કૃણે જણાવ્યું કે-“અરે! પાતાલ, દેવલોક કે સમુદ્રમાં ગમે ત્યાં તે હશે, ત્યાંથી મારે તેને મેળવવી અને તે માટે મારે પ્રયત્ન કરે–એમ તેની સમક્ષ પ્રતિજ્ઞા કરી. હે માતાજી ! આપ તદ્દન નિરાંતે રહો. સત્કાર-સન્માન કરી તેને પાછાં ગજપુર નગરે મોકલી આપ્યાં. ચારે બાજુ શોધ કરાવી, પરંતુ કયાંયથી પણ સમાચાર ન મેળવ્યા. એટલામાં કઈ પ્રકારે નારદજી વાસુદેવના ભવનમાં આવી પહોંચ્યા. કણે અર્થ-દાનપૂર્વક સુંદર આસન ઉપર બેસાડી, પિતાના કુશલ સમાચાર પૂછનાર તેમને ઘણું ગૌરવથી પૂછયું કે, “તમે ક્યાંય દેખેલ કે સાંભળેલ હેય અથવા કોઈના રતિગૃહમાં અપહરણ કરાએલી દેવી દ્રૌપદીની હકીકત જાણું હોય, તો કહો. કારણ કે, યુધિષ્ઠિર સાથે રહેલી અને રાત્રે સૂતેલી તેને કોઈ ન જાણે તેવી રીતે કેાઈ હરણ કરી ગયું છે.” ત્યારે નારદે કહ્યું કે, “આવા કાર્યમાં મારો અધિકાર નથી, પરંતુ તમારા આગ્રહથી કહું છું કે, તે હોય કે અન્ય હાય, તે મને કઈ નિશ્ચય નથી. પરંતુ અપરકંકા નગરીમાં પદ્મનાભ રાજાના ભવનમાં તેને સરખી શેકપૂર્ણ મુખવાળી, ભૂમિ ઉપર સ્થાપન કરેલા નેત્રવાળી, પાસેથી કોણ જાય છે, Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] ઉપદેશપદ-અનુવાદ તેને ન દેખતી એવી એક નારી જોવામાં આવી હતી.” (૨૫) ત્યારે કૃષ્ણ કહ્યું કે, તમે જ આ કજિયા ઉભો કર્યો છે.” આકાશગામિની વિદ્યાનું સ્મરણ કરીને નારદ અદશ્ય થયા. દૂત મોકલીને ગજપુરમાં પાંડુરાજાને જણાવ્યું કે, “ દ્રૌપદીના શરીરના કુશળ સમાચાર મળી ગયા છે. તો તમારા પાંચ પુત્રોને ચતુરંગ સેના સહિત પૂર્વ સમુદ્રના કિનારે જલદી આવી પહોંચે તેમ મેકલા.” કૃષ્ણજીએ પણ ઢોલ-દુંદુભિના શબ્દથી દિશાતર પૂરતા પિતાના સર્વ પરિવારયુક્ત દ્વારકાપુરીમાંથી પ્રયાણ કર્યું. પૂર્વ સમુદ્રના રેતાળકાંઠા ઉપર પાંડના પાંચ પુત્રોનો સમાગમ થશે. ત્યાં સેનાસહિત પડાવ નાખે. ત્યાં પૌષધશાળા બનાવી, અઠ્ઠમતપ અંગીકાર કરી સુસ્થિતદેવનું મનમાં પ્રણિધાન કર્યું. તે તપ પૂર્ણ થતાં લવણાધિપતિ સુસ્થિતદેવે કૃષ્ણને પ્રત્યક્ષ દર્શન આપ્યાં. દેવે આવી જણાવ્યું કે મારે જે કાર્ય કરવાનું હોય, તે જણ.” ત્યારે કૃષ્ણ કહ્યું કે દ્રૌપદીદેવીનું પદ્મનાભે હરણ કર્યું છે, તેના ઘરમાં રહેલી છે, તેથી અપરકંકા નગરીએ જવા માટે પાંચ પાંડવો અને છઠ્ઠો હું એમ છએના રથે લવણસમુદ્રના જળ મધ્યે ચાલી શકે, તે માર્ગ અમને જલદી આપો.' દેવે પ્રત્યુત્તર આપ્યો કે, “આટલા સામાન્ય કાર્યમાં શું ? તમને અહીં બેઠા તમને તે હસ્તગત કરું. જો તમે કહેતા હો તે તે નરેશ તથા નગરલોક તથા સૈન્ય-સહિત આખી નગરીને લવણસમુદ્રના જળની અંદર પ્રવેશ કરાવું.” “તે પશુ સરખા રાજાની કેટલી માત્ર શક્તિ છે, તે હું જાણું છું, પરંતુ મારે તેની પરીક્ષા કરવી છે અને મારે જાતે જ તેને અહિં આવી છે.” આ પ્રમાણે કૃષ્ણનું વચન સાંભળીને તે દેવે પાણી દૂર કર્યું અને એને સમુદ્રના જળની અંદર રથ માટે માર્ગ આપે. સમુદ્રની મધ્યમાં થઈને તેઓ તેને ઓળંગીને અપરકંકા નગરીએ પહોંચ્યા. ઉદ્યાનના આગલા ભાગમાં ર છોડીને તે વિશ્રાંતિ કરવા માટે રોકાયા. દારુક નામના સારથિને બોલાવીને કૃષ્ણ આ પ્રમાણે રાજાને સંદેશે કહેવરાવ્યો. તેને કહ્યું કે, નગરમાં જઈને પદ્મનાભરાજાને તેના પાદપીઠમાં પગ ઠોકીને ભાલાની અણિપર રાખેલા લેખને આપીને જણાવવું કે, દ્રૌપદીને તું ચોરી લાવેલો છે, એને પાછી લઈ જવા માટે તેના પાંચ પતિઓ અને છઠ્ઠા વાસુદેવ આવેલા છે, માટે દ્રૌપદીને પાછી સોંપી દે, નહિંતર યુદ્ધ કરવા તૈયાર થા, એ સિવાય તારે છૂટકાર નથી. તે એ નથી સાંભળ્યું કે, “દ્રુપદકન્યાને કૃષ્ણ ભાઈ છે. ભુવનમાં રણ-યુદ્ધકાર્યમાં તેના સમાન બીજે કઈ સમોવડિયે નથી.” આ પ્રમાણે કૃષ્ણજીએ કહેવરાવેલ સંદેશને વિનયપૂર્વક ગ્રહણ કરીને હવે અપરકંકા નગરી તરફ ચાલતો ચાલતો તે રાજભવનમાં પહોંચે. દૂત જન વિનય કર્યા પછી કહ્યું કે-“આ મારો વિનય છે, પરંતુ મારા સ્વામીને તો વળી આવે હુકમ છે કે-“તેના આસનને લાત મારીને ભાલાની અણીથી આ લેખ અર્પણ કરવો.” એટલે પદ્મનાભ રાજાએ અપમાનિત કરી તેને પાછલા દ્વારે લઈ જઈ કહ્યું કેપછી અર્પણ કરવા માટે મેં નથી અણાવી, તે હવે જે યુદ્ધ કરવું હોય તે ભલે Page #456 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીનું પ્રત્યાહરણ [ ૪૧૩ તૈયાર થાઓ, હું આવી પહોંચું છું.” એમ તું કહેજે. પદ્મનાભે વિચાર્યું કે, એ પારકી ભૂમિ ઉપર આવેલો છે, હું બલવાન સૈન્ય-પરિવારવાળે છું અને મારી પોતાની ભૂમિમાં છું. તે અ૯૫ પરિવારવાળે છે, હું અહિં ઘણા પરિવારવાળો છું. – એમ વિચારી રણમેદાનમાં ચતુરંગ સેના-સહિત હાથીની ખાંધ પર આરૂઢ થઈને રોષથી ધમધમી રહેલો તે નગરથી બહાર નીકળ્યો. કૃણે તે પાંચે પાંડુપુત્રોને કહ્યું કે-“આજે અહિં શું કરવું?” તેઓએ કહ્યું કે, “કાં તો આજે અમે નથી, કે તેઓ નથી.” (૨૭૫) વિવિધ પ્રકારનાં આયુધ સહિત તૈયાર કરેલા રથવાળા સર્વે યુદ્ધ કરવા માટે સજજ થયા. પદ્મનાભની સેનાએ છોડેલા વિચિત્ર શસ્ત્રોના સમૂહથી ધ્વજ, છત્ર અને મુકુટ તૂટીને છેદાઈ–ભેદાઈ ગયા અને બાણની વૃષ્ટિથી તેમના શરીરમાં છિદ્રો પડી ગયાં, એટલે હાર પામી કૃષ્ણજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે, “અરે રે ! આ તે મહાબળવાન છે.” ત્યારે કૃષ્ણ તેમને કહ્યું કે, “તમે તો અનિશ્ચિત ભાષા બોલનારા છે.” તે સાંભળીને “આજે અમે છીએ અને પદ્મનાભ નથી” તે પ્રમાણે નિશ્ચય કરીને તેવું વાક્ય બોલ્યા હતા, તે દુર્જય શત્રુપક્ષને હરાવીને પાંડેએ ઉજજવળ કીર્તિ પદ સ્થાન પ્રાપ્ત કર્યું હોત. ત્યાર પછી કૃષ્ણજીએ કહ્યું કે, “જુઓ આજે પદ્મનાભ નથી અને હું છું –એમ કહીને વદનના પવનથી પાંચજન્ય મહાશંખ ફેંકયો. એટલા તે શંખશબ્દથી શત્રુ-બલ તરત હણાયું, સૂઈ ગયું, કેઈ ઉન્માદ પામ્યુ-એમ સેના ત્રણ વિભાગ પડી ગયા. ત્યાર પછી ધનુષદંડને હાથમાં લીધું. તેની દેરીના ટંકારથી એ શબ્દ ઉછળ્યો કે–સેનાને બીજે વિભાગ બહેરો બની ગયો. ત્યાર પછી એકલો અને શસ્ત્રરહિત બનેલે પદ્મરાજા પણ ત્યાંથી નાઠા. પિતાની નગરીમાં પ્રવેશ કરીને દરવાજા મજબૂત બંધ કરીને રહ્યો. - કૃષ્ણજીએ અને પાંડાએ નગર ફરતો ઘેરો ઘાલ્યો. રથમાં આરૂઢ થઈ કૃષ્ણ કિલાની નજીકમાં જઈ અંદર ઉતરીને તરત નરસિંહ-મનુષ્ય અને સિંહની શરીરાકૃતિ વિકુવને તેવા પાદપ્રહાર કર્યા, જેથી ટટલિત અવાજ કરતા દેવાલયના શિખરોના ભારથી ભગ્ન બનતું પૃથ્વીપીઠ, ઉંચા પ્રાસાદ-મંડલવાળી. એવી તે નગરી ક્ષેભાયમાન બની ગઈ. જેને પ્રાણોને સંદેહ થયે છે–એવો તે પદમરાજા હવે જીવવાનો બીજો કોઈ ઉપાય નથી, એટલે દ્રુપદપુત્રી-દ્રૌપદી પાસે જઈને ગરીબડું મુખ કરીને કરગરવા લાગ્યું કે તને ચોરી કરી અહિં લાવ્યો, તેનું ફલ પ્રત્યક્ષ મને મળી ગયું. હવે મારે બચવા માટે શું કરવું ?” ત્યારે દ્રૌપદીએ કહ્યું કે, “તે મને સાથે લઈ ચાલ અને કૃષ્ણને મને સોંપી દે. કારણ કે, પ્રણામ કરવાથી ઉત્તમ પુરુષને કેપ શાન્ત થાય છે. એમ કરવાથી તારો જીવ, રાજ્ય અખંડિત થઈ જશે. ત્યાર પછી સ્નાન કરી પવિત્ર બે વસ્ત્ર પહેરી દ્રૌપદીને આગળ કરીને તેમના ચરણમાં પ્રણામ કરીને પદમનાભરાજા ખમાવવા લાગ્યો. “આપનું અદ્ભુત પરાકમ દેખ્યું, હવે કદાપિ આવું કાર્ય ફરી નહિં કરીશ, આ મારા અપરાધની મને આ૫ ક્ષમા આપો.” (૨૯૦) પદ્મનાભ રાજાના Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ] ઉપદેશપદ-અનુવાદ ગર્વને સર્વ પ્રકારે દૂર કરીને તેને પોતાના નગરમાં જવા રજા આપી. દ્રૌપદીને લઈને પિતે રથમાં આરૂઢ થયા, હવે કૃષ્ણ અને પાંડવે જે માગે આવ્યા હતા, તે માર્ગે ઉપડ્યા, અને પોતાની નગરી તરફ ચાલ્યા. પોતાના અને પાંડવોના રથ મળી છ રથે ચાલવા લાગ્યા. હવે જે સમયે યુદ્ધમાં પાંચજન્ય શંખ ફુકીને વગાડ્યો હતો, ત્યારે તે દ્વીપના ભરતક્ષેત્રની ચંપાપુરીમાં કપિલ નામના વાસુદેવ હતા, તથા તે નગરીની બહાર મુનિસુત્રત નામના તીર્થકર ભગવંત સમોસર્યા હતા. ધર્મ સાંભળ્યા પછી છેવટે શંખને શબ્દ સાંભળ્યો, ત્યારે વિલખા થયેલા વાસુદેવ વિચારવા લાગ્યા કે, અહિ બીજા વાસુદેવ કેમ થયા? કઈ બીજા પાસે આ પાંચજન્ય ન હોય. ત્યારે જિનેશ્વરે તેને કહ્યું કે–આમ બન્યું નથી કે બનશે નહિં કે, એક ક્ષેત્રમાં બે જિનેશ્વરો કે, ચકવર્તીઓ, કે વાસુદેવાદિ સાથે બંને હેય.” ભગવંતે કપિલ વાસુદેવને કહ્યું કે, જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાંથી હસ્તિનાપુરના પાંડુરાજાના પાંચ પુત્રોની ભાર્યાને કઈ પૂર્વ પરિચિત દેવ પદ્મનાભ રાજા માટે લાવ્યો છે, તે દ્વારવતી નગરીથી પાંડ અને કૃષ્ણ તેને બળવા માટે એકદમ અપરકંકા નગરીએ આવ્યા છે, તે પદ્મનાભ સાથે તેઓને સંગ્રામ ચાલુ થયો. તે સમયે આ પાંચજન્ય નામને મહાશંખ વગાડ્યો, તે વચન સાંભળીને તેનાં દર્શન માટે ઉત્સુક બનેલ તે કપિલ વાસુદેવ ઉભો થાય છે. (૩૦૦) ત્યારે સુવ્રત જિનેશ્વર ભગવંતે તેને કહ્યું કે-કદાપિ બે જિને, ચકીઓ, વાસુદેવ કે બળદેવો એકઠા થતા નથી, તે પણ તને કૃષ્ણ વાસુદેવના છત્ર, દવારૂપ ચિહ્નોનાં દર્શન થશે. તરત જ હાથી પર આરૂઢ થઈને સમુદ્ર-કિનારે પહોંચ્યો અને લવણસમુદ્રના મધ્યભાગમાં તેઓ પહોંચ્યા, ત્યારે તેમને દેખીને અતિ હર્ષ પામ્યા. ચિંતવ્યું કે, પિતાના સમાન પ્રધાન પુરુષનાં મને દર્શન થયાં. ત્યાર પછી કપિલ વાસુદેવે પણ પોતાનો પાંચજન્ય શંખ ફેંક્યો, એ પ્રમાણે બીજાએ પણ શંખનો પ્રત્યુત્તર શંખ ફુકીને આપે. આમ શબ્દ દ્વારા તેમનું મિલન થયું. કપિલ વાસુદેવે “આ પદ્મનાભ મહાઅપરાધી છે”-એમ કહી દેશનિકાલ કર્યો અને આજ્ઞા પામેલા તેના પુત્રનો રાજ્યાભિષેક કર્યો. તેઓ સર્વે બે લાખ યોજન-પ્રમાણ લવણસમુદ્રનું ઉલ્લંઘન કરીને ગંગા મહાનદીના પ્રવેશમાર્ગમાં પણ પહોંચ્યા. કૃષ્ણ પાંડવોને કહ્યું કે, તમે ગંગાનદીને ઉતરો. ક્ષણવાર લવણસમુદ્રના સ્વામી સચ્છિત દેવને મળી લઉં. પાંડવો આદરથી નાવડીની ગવેષણ કરી, તેમાં આરૂઢ થઈને જેટલામાં ઉતરતા હતા, એટલામાં તેઓને પરસ્પર વાતો થઈ કે, “કૃષ્ણ મહાબળવાળા છે, માટે તેઓ ગંગાનદી ઉતરી શકે છે કે નહિં, તેની પરીક્ષા કરીએ.” પાંડવોએ નાવડી આ કાંઠે સ્થાપી રાખી, કૃષ્ણને લેવા માટે સામે ન મોકલી. કિનારે પહોંચેલા પાંડ કુતૂહળથી ત્યાં કૃષ્ણની રાહ જોઈને નદી-કિનારે ઉભા રહેલા હતા, એટલામાં કૃષ્ણ સારથિ-સહિત રથને એક બાહુથી ઉચક્યો અને બીજા બાહુ-હાથથી દુદ્ધર ગંગા Page #458 -------------------------------------------------------------------------- ________________ ધર્મરુચિ મુનિ, નાગશ્રી (સુકુમાલિકા, દ્રૌપદી) . [ ૪૧૫ નદીને તરવા લાગ્યા, પરંતુ જ્યાં નદીના મધ્યભાગમાં આવ્યા, એટલે ખૂબ થાકી ગયા. ત્યાં ગંગાદેવીએ સ્થાનની રચના કરી, થોડો સમય વિશ્રાંતિ લઈને પછી ચાલવા લાગ્યા. કિનારે પહોંચીને પાંડવોને દેખ્યા, એટલે તેમને કહ્યું કે, “અરે પાંડવો ! તમે ઘણા બળવાન છે કે, કષ્ટ વગર નદીનો પાર પામી ગયા, મને કિનારે પહોંચતાં અત્યંત પરિશ્રમ ઉત્પન્ન થયે, મહામુશીબતે હું નદી પાર પામી શક્યો. “હે સ્વામી! અમે તે નાવડીથી ગંગા ઉતર્યા છીએ, પરંતુ તમારું સામર્થ્ય કેટલું છે? તેની પરીક્ષા કરવા માટે કૌતુકથી આ નાવડી અહિં સ્થાપન કરી રાખી છે. ત્યારે અગ્નિ-સમાન ભયંકર કે પાટોપ કરીને કૃષ્ણજીએ તેમને કહ્યું કે, “મારી પરીક્ષા તમારે આ સમયે કરવાની હતી! ધિક્કાર થાઓ તમારા આ ચરિત્રને. જે વખતે યુદ્ધના મોખરે પદ્મનાભને પરાભવ કરી નિતેજ કર્યો, તેમ જ અપરકંકાને ભગ્ન કરી, તે સમયે મારી પરીક્ષા ન કરી? અતિ ઉગ્ર લોહદંડ વડે રોષથી તેણે તેમના રથે જેમ તેમ ચૂરેચૂરો કરી પરમાણુ સરખા કરી નાખ્યા. પિતાની સેના-પરિવાર સહિત કૃણે તેમને દેશનિકાલ કર્યા. તેઓએ ગજપુર પહોંચીને પાંડુપિતાને સર્વ વૃત્તાન્ત જણાવ્યું. તેણે પણ તરત કુન્તીને કૃષ્ણ પાસે મોકલાવી અને કહ્યું કે, જે પ્રકારે કૃષ્ણ પ્રસન્ન થાય, તેમ પ્રયત્ન કરવો. ઘણું સ્નેહ-પૂર્વક તેવાં તેવાં વચનોથી પ્રાર્થના કરવા છતાં તેને રોષ ઓછો ન થયો, ત્યારે કુંતીએ પૂછયું કે, “અર્ધભરત તે તમારે આધીન છે, તો અમારે ક્યાં જવું? તે તું જાતે કોમલ મન કરીને જણાવ.” એટલે કૃષ્ણ દક્ષિણસમુદ્રના કિનારે જવા જણાવ્યું. ત્યાર પછી હસ્તિનાપુરથી પરિવાર સહિત ત્યાં ગયા અને રહ્યા. “પાંડુમથુરા” નામની નગરી “કાંચી એવા બીજા નામથી પ્રસિદ્ધિ પામી. તેઓ ત્યાં વિપુલ ભોગભાજન બન્યા અને સુંદર રીતે રાજ્યભાર વહન કરવા લાગ્યા. હવે કઈ વખત દ્રૌપદી સમર્થ ગર્ભવાળી બની. નવ માસ વીત્યા પછી ઉદાર રૂપ ધારણ કરનાર, સુકુમાલ હાથપગવાળા, નિરોગી શરીરવાળા પુત્રને જન્મ આપ્યો. બાર દિવસ ગયા પછી પાંચ પાંડવોને પુત્ર હોવાથી આનું “પાંડુસેન” નામ પાડયું. (૩૨૫) યોગ્ય કાલે અતિનિર્મલ બહોંતેર કળાઓ ભણ્યો. એમ કરતાં ભોગ-સમર્થ બન્ય, જેથી યુવરાજપદનો અભિષેક કર્યો. હવે કઈક સમયે ત્યાં સમુદ્રના મધ્ય સરખા ગંભીર માનસવાળા, ભકમળોને પ્રતિબંધ કરવા માટે સૂર્ય સમાન સરળ પરિણામવાળા એક સ્થવિર આચાર્ય ભગવંત સમવસર્યા, નગરલોકો તથા પાંચે પાંડવે તેમને વંદન કરવા માટે નીકળ્યા. તેમને ધર્મ સંભળાવ્યો, એટલે પાંચે પ્રતિબોધ પામ્યા. ભાલતલ પર બે હાથ જોડી અંજલિ કરવા પૂર્વક પાંચે પાંડવો વિનંતિ કરવા લાગ્યા કે–“ દ્રૌપદીના પુત્રનો રાજ્યાભિષેક કરીને અમે આપના ચરણ-કમળમાં મહાવ્રત અંગીકાર કરીએ.” પુત્રને રાજ્યાભિષેક કરીને દ્રૌપદીદેવી સાથે પાંચેએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. શાંતિ આદિ ગુણોની રાજધાની સરખા તેઓ શ્રમણ બન્યા. દ્રૌપદી સુવ્રતા નામની આર્યાની શિષ્યા બની. મેક્ષ મેળવવવાના કારણભૂત એવાં સર્વ અંગેને ક્રમસર અભ્યાસ કર્યો. છઠ્ઠ–અઠ્ઠમ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] ઉપદેશપદ-અનુવાદ આદિ કષ્ટકારી તનુષ્ઠાન આરંભ્યા. તે સ્થવિર ભગવંત સપરિવાર અનેક નગરોમાં વિહાર કરતા કરતા તે તરફ આવ્યા છે, જે દેશમાં ભગવંત અરિષ્ટનેમિ વિહાર કરતા હતા. એટલે કે સૌરાષ્ટ્રમાં આવ્યા. પાંચે પાંડવો વિચારતા હતા કે, કઈ પ્રકારે નેમિનાથજીને વંદન થાય, તે આપણે કૃતકૃત્ય બનીએ અને જન્મની સફળતા પામીએ. જ્યારે સૌરાષ્ટ્ર તરફ સ્થવિર વિહાર કરતા હતા, ત્યારે ભગવંતને વંદન કરવાના અપૂર્વ ચિત્તવાળા પાંચે પાંડ હતિક૯૫ (હાથ૫) નગરના સહસાગ્ર નામના ઉદ્યાનમાં સ્થિરતા કરી. માસક્ષમણના પારણાના દિવસે ત્રીજી પિરિસીમાં નગરની અંદર ભિક્ષા માટે ભ્રમણ કરતા હતા, ત્યારે નાના ચારે પાંડના કાનમાં સાંભળવામાં આવ્યું કે, “રેવતપર્વત ઉપર આજ રાત્રે નેમીશ્વર ભગવંત નિર્વાણ પામ્યા.” તરત જ તે ચારે પાછા ફર્યા અને ત્યાં આવ્યા છે, જ્યાં યુધિષ્ઠિર મુનિ હતા. તેઓએ નિર્ણય કર્યો કે, હવે જીવન-પર્યત ભેજન–પાણીને ત્યાગ કરવો. ભાવના ભાવવા લાગ્યા કે-કર્મની ચેષ્ટાઓ વિષમ છે કે, “ આપણુ આવા પરાક્રમના પ્રયત્ન હોવા છતાં ભગવંતનાં દર્શન કરવાના આપણું મનેરો ફળીભૂત ન થયા. હવે જિનેશ્વરના વિરહરૂપી ભયંકર અગ્નિથી દાઝેલા એવા આપણને જીવિતનું શું પ્રયોજન છે? માટે હવે “શત્રુંજય’ ઉપર જઈને અનશન કરવું. ત્યાં જઈને બે મહિનાની સંલેખના કરી. ઉત્તમ જ્ઞાનદર્શન-કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન કરીને સિદ્ધિગતિ પામ્યા. દ્રૌપદી સાધ્વી પણ સામાન્ય યિકાદિ અગિયારે અંગો ભણીને છેવટે માસક્ષપણુનું અનશન કરી કાલધર્મ પામી. દસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થઈ, ત્યાંથી વીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. અહિં પ્રસંગોપાત્ત નાગશ્રી અને ધર્મ રૂચિનું જન્માંતરો સહિત ચરિત્ર જણાવ્યું. (૩૪૪) ધમચિ -કથાનક પ્રસંગ સમાપ્ત. (૬૪૮ મૂ. ગા.) મને ગુપ્તિ વિષયક ઉદાહરણ ૬૪૯–મને ગુપ્તિ સંબંધી ઉદાહરણની વક્તવ્યતામાં કેઈક સાધુ ધર્મધ્યાન અથવા શુફલધ્યાન રૂપ શુભ ધ્યાનમાં સજજડ એકાગ્ર મનવાળા હતા. કોઈક વખતે ઈન્કે તેમની પ્રશંસા કરી. તે વાતમાં શ્રદ્ધા ન કરનાર એક દેવ ત્યાં આવ્યું. કાયસંગમાં રહેલા તે સાધુને દેવે દેખ્યા. દેવે સાધુના માતા-પિતા વિકુવને કારુણ્ય પ્રદશિત કરનારા અનેક વિલાપ કર્યા. “હે પુત્ર! તારા વગર અમે જીવી શકવાના નથી, માટે તું વચન માત્રથી અમને બોલાવ, અમારા ઉપર કૃપાવાળો થા.” જ્યારે માતાપિતાના કરુણ વચનથી ક્ષોભિત થયો નહિં, એટલે દેવે બીજા પુરુષ સાથે સ્નેહ કરતી, સમગ્ર શરીરે આભૂષણથી અલંકૃત બનેલી, વળી તે સાધુની અભિલાષા કરતી અત્યંત પતિનેહ પ્રદર્શિત કરતી તેની ભાર્યા વિમુર્થી. તે પણ મુનિ ક્ષોભ ન પામ્યા અને મને ગુપ્તિથી ચલાયમાન ન થયા, ત્યાર પછી દેવે પોતાનું સ્વાભાવિક રૂપ વિકુવ્યું અને મુનિને વંદના કરી. “તમોએ તમારો જન્મ સફળ કર્યો, આપને આચાર બરાબર Page #460 -------------------------------------------------------------------------- ________________ મનાગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિનાં ઉદાહરણા [ ૪૧૭ આચર્ચા. આપની મન-નિરાધ પ્રવૃત્તિ ઘણી દૃઢ છે. ખીજે કાણુ આ પ્રમાણે આ લેક અને પરલેાક-વિષયક નિસ્પૃહતા ટકાવી શકે?' એ પ્રમાણે દેવે મુનિની સ્તુતિ કરી. ત્યાર પછી લેાકેામાં સાધુની પ્રશંસા થઈ કે, ‘આ મહાત્માને આમ ઉપસર્ગ થવા છતાં ચિત્ત ચલાયમાન ન થયું !' (૬૫૨) વચનગુપ્તિ–વિષયક ઉદાહરણ— ન ૬૫૩-૬૫૮ કાઇક સાધુ પેાતાના પૂર્વ સગા-વહાલાને મળવા માટે કાઇક ગામ તરફ જવા નીકળ્યા હતા. જતાં જતાં માગ માં ચારાએ સાધુને પકડ્યા. તેને છેડી મૂકતા ચારના સેનાપતિએ કહ્યું કે-‘અમે અહીં રહેલા છીએ-એમ તારે કાઇને ન કહેવું. જેટલામાં થોડા મા કાપ્યા, એટલામાં એક વિવાહ કરવા જતી જાન સામે મળી, તેમાં સાધુના સ્વજના મળી ગયા. માતા-પિતા, બન્ધુ, ભગિની આદિ વચમાં મળી ગયા, તેથી હવે સાધુ પાછા ફર્યાં. સાધુ અને સ્વજના આગળ ચાલવા લાગ્યા, એટલે પેલા ચે રા મળ્યા. ચારોએ જાનના લેાકેાને, તથા સાધુના માતા-પિતાદિકને લૂંટી લીધા અને છેડી મૂકવા. ત્યારે ચેારા મેલ્યા કે, ‘ આ તેા પેલેા સાધુ કે, જેને આપણે પકડીને પાછા છેડી મૂક્યો હતેા, તે છે.' આ વચન માતાએ સાંભળીને ચારાને પૂછ્યું કે, ', આ વાત સત્ય છે કે, તમે તેને પકડીને છેડી મૂકયો હતેા.' ચારીએ હા પાડી. ત્યારે માતાએ છરી લાવવા કહ્યું, શા માટે? તેા કે ‘નક્કી આ સ્તનેાએ તેને દૂધ પાયુ છે, તેથી મારા સ્તના અપરાધી છે, માટે તેને છેદી નાખુ’(ગ્ર'થાય ૧૦૦૦૦) ચેારાએ પૂછ્યું કે, ‘ આ તમારા શુ` સબધી થાય છે ? ' માતાએ કહ્યું કે, ‘આ દુષ્ટપુત્રને મે જન્મ આપ્યા છે. આ સાધુએ તમાને દેખવા છતાં અમને એમ ન જણાવ્યું કે, · માગ માં ચારો છે, તે પછી આને મારે પુત્ર કેવી રીતે કહેવા ? જે ખરેખર પુત્ર હાય, તે કદાપિ માતા-પિતાદિના સકટની ઉપેક્ષા કરે ? પર`તુ પેાતાની શક્તિ પ્રમાણે આપત્તિથી રક્ષણ કરે, ' ત્યારે વિસ્મય પામેલા સેનાપતિએ સાધુને પૂછ્યુ કે–‘ હું સાધુ ! ‘મા` માં ચારા છે’–એમ કેમ ન કહ્યું ? ' એટલે સાધુએ ધકથા શરુ કરી કેઅનાદિ અનંત સૉંસારમાં પરિભ્રમણ કરતા દરેક જીવાને કાણુ અપણે અને તે સિવાયના સ’'ધપણે ઉત્પન્ન થયા નથી ? માટે વિવેકવાળાએ કાઇ દિવસ સ્નેહ કરતા નથી, તથા કષાય-વિષના નિગ્રહ કરેલે! હાવાથી દ્વેષ પણ કરતા નથી. તથા કાનથી ઘણું સાંભળવા છતાં, નેત્રાથી બહુ દેખવા છતાં જેટલું સાંભળ્યું કે દેખ્યુ હોય, તે સર્વ સાધુઓએ ખેલવું ચેાગ્ય નથી.' એ વગે૨ે અમૃતવૃષ્ટિ-સમાન વચને શ્રવણ કરવાથી દુઃખ દૂર કરનાર એવા પ્રકારની સમ્યક્ત્વ-ધિ સેનાપતિએ પ્રાપ્ત કરી. ત્યાર પછી તે ચારીના ખરાબ પરિણામથી અટકી ગયા, ઉપશાન્ત થયે અને સાધુની માતાને મુક્ત કરી કહ્યું કે, ‘ તમે મારાં પણ માતા છે. ત્યાર પછી વિવાહ ઉચિત જે સામગ્રીએ લૂંટી લીધી હતી, તે પાછી સમર્પણ કરી. આ સાધુની જેમ ખીજા સાધુએ એ પણ વચન-ગુપ્તિ સાચવવી જોઇએ. (૬૫૩૬૫૮) Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ] ઉપદેશપદ-અનુવાદ કાયગુપ્તિ–વિષયક ઉદાહરણું– ૬૫૯-૬૨-કઈક સમયે એક સાથે સાથે કઈક મહાસાધુ અટવી-માર્ગમાં વિહાર કરતા હતા. સાથે પડાવ નાખે, એટલે સાથે રોકેલા સ્થાનમાં છેડી પણ ભૂમિ ઉતરવા માટે ન મળી કે, જેમાં સાધુ-સામાચારીને બાધા ન પહોંચે-તેવી રીતે રહી શકાય. કોઈ પ્રકારે ખેળતાં ખળતાં એક સ્થાન મળ્યું કે, “જેમાં માત્ર એક જ પગ સ્થાપન કરી શકાય તે સ્થાનમાં આખી રાત્રિ એક પગ અ ર રાખીને મુનિ ઉભા રહ્યા. એટલે એક પગ ઝલાઈ ગયે-સ્તંભ સમાન થયું. પરંતુ સાધુજનને અયોગ્ય ભૂમિભાગને પરિભંગ તે સમયે તે ધીર સાધુએ ન કર્યો. ત્યારે દેવલોકની સભામાં ઈજે તેમની પ્રશંસા કરી કે, “દુષ્કરકારક સાધુએ અયોગ્ય ભૂમિનો ત્યાગ કરીને એક પગ ઉપર આખી રાત્રિ પસાર કરી.” ઇન્દ્રમહારાજની પ્રશંસા સહન ન કરનાર એક દેવે નીચે આવી, તેને હાથી વગેરે ભય પમાડનાર રૂપોની વિદુર્વણા કરી, તો પણ તે મહાપુરુષ ક્ષેાભ ન પામ્યા. કદાચ આમ સંયમ પાલન કરતાં મૃત્યુ પામું, તે પણ મારા કાર્યની ક્ષતિ-હાનિ થવાની નથી–એવા પરિણામથી. જ્યારે બીવરાવવા છતાં ક્ષોભ ન પામ્ય, ત્યારે દેવે પરવશ પમાડનાર ઠંડી વિકુવી, ઠંડીથી સખત શરીરની પરેશાની અનુભવવા છતાં અડોલ દેહવાળા, મનમાં ભાવના ભાવવા લાગ્યા કે, “પૂર્વભવમાં ઉપાર્જન કરેલાં કર્મ અત્યારે લેણું વસૂલ કરવા આવ્યાં છે.” એમ ધારી સમતાભાવમાં સ્થિર રહ્યા. ત્યાર પછી દેવે પ્રગટ થઈ કાયાથી પ્રણામ કર્યા, તથા “તમે ધન્ય છો!” એમ પ્રશંસા કરી. તથા લકે પણ અતીવ પ્રમોદ વહન કરવા લાગ્યા. (૬૫૯થી ૬૬૨) ઉપસંહાર કરતાં કહે છે– ૬૬૩—પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ સ્વરૂપ ચારિત્રના ઉત્તરગુણોનું પાલન કરતાં ચાહે તેવું સંકટ આવે, તે પણ તેનું ઉલ્લંઘન નજીકના મેલગામી અને ચારિત્રલક્ષણ ગુણસ્થાનક પામેલા ચારિત્રમેહનીય કર્મનો વિશિષ્ટ પ્રકારને ક્ષયપશમ પામેલા ભવ્યાત્માઓ પ્રાણુના છેડા સુધી પણ સમિતિ-ગુપ્તિને હાનિ પહોંચાડતા નથી. (૬૬૩) કેવી રીતે ? તે કહેવાય છે કે – દ૬૪–દુષ્કાલ, રોગ, વૃદ્ધાવસ્થા વગેરે દેહના કારણે ભગવતે કહેલા કાર્યમાં અસામર્થ્ય સમયમાં પણ પરિણામની નિમેં લતા રૂપ આશયશુદ્ધિ સામાન્યથી ઘટતી કે વિપરીત થતી નથી. ક્યારે ? તે કેસર્વ પાપ-વ્યાપારના ત્યાગરૂપ ચારિત્રમાં. અહિં સામાન્ય-ઘ-એમ કહેવાથી તેવા પ્રકારના ઉચ્ચચારિત્રની અપેક્ષાએ મેઘકુમાર વગેરેની જેમ થોડીક મલિનતા પણ સંભવે, તે વ્યભિચારદોષ દૂર કરવા માટે ઘતઃ કહેલું છે. તે વાતનું સમર્થન કરતા કહે છે કે શા દાન્ત સ્વભાવવાળા એવા પુરુષ શરીર, વિભવ, સહાયક આદિના બલથી રહિત થયેલો હોય-દુર્બલ બન્યો હોય, તે પણ કુલને કલંક લાગે તેવા પ્રકારનું કે, આ લેક કે પરલોક બગડે, તેવું અકાર્ય સેવત નથી. અસત્સંગથી, દૈન્યથી, જુદા જુદા દુષ્ટ વર્તનથી, સાચા-ખોટા અપવાદ Page #462 -------------------------------------------------------------------------- ________________ સાત્તિવકેની સદાચાર-પ્રવૃત્તિ [ ૪૧૯ કલંકેથી કદાચ વિભૂતિનો અભાવ થાય, તે પણ સહનશીલ અને ઉત્તમબુદ્ધિવાળા પરહિતમાં તત્પર. ઉન્નત આશયવાળાઓને પોતાના પ્રયત્નથી કરેલા વલકલ, તે ઉત્તમ આભૂષણ છે. વળી કહેલું છે કે- નીતિવાન ચતુર પુરુષે કદાપિ નિંદા કરે અથવા તે સ્તુતિ કરે, ઈચ્છા પ્રમાણે લક્ષ્મી પ્રાપ્ત થાય અગર ચાલી જાય, મરણ આજે થાવ અગર અનેક યુગ પછી થાવ, તે પણ ધીર-ઉત્તમ-સત્ત્વશાળી સુપુરુષ ન્યાયમાર્ગથી એક ડગલું પણ ચલાયમાન થતા નથી. એટલે કે સાચા માને છેડતા નથી, તે મસ્તકના રત્ન સમાન ચારિત્રવંત ઉત્તમ પુરુષ કહેવાય છે, નહિંતર તેને ભાવશુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? (૬૬૪) ૬૬૫–ઘણા ભાગે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કે ઈપણ વિરુદ્ધ કારણ પ્રાપ્ત થવા છતાં પ્રતિકૂળભાવ પમાડનારા શુભભાવવાળા માટે થતા નથી. એટલે કે શુભ મનની ચારિત્રની પરિણતિને વિન્ન કરનાર થતા નથી. લોકમાં પ્રાયઃ ગ્રહણ કરવાથી મહાદિક મંદ પડેલા હોય અને કિલષ્ટ કર્મનો ક્ષયોપશમ થયો હોય, તેવા શબનભાવમાં વિશ્નનો સંભવ ન થાય-તે માટે કહે છે – કહેલું છે કે-“કેટલાક બાલિશ-મૂખંજને કંઈક તેવું નિમિત્ત પામીને પિતાના ધર્મને માર્ગ ત્યાગ કરે છે, જ્યારે તપ, શ્રુતજ્ઞાનરૂપી ધનવાળા સાધુપુરુષો અતિકgવાળા સમયમાં પણ પોતાના ધર્મ માં દઢ રહી આચારને છોડતા નથી. કાયા સંબંધી બાહ્યક્રિયામાં જેવા પ્રકારના દ્રવ્યાદિક વર્તતા હોય, તેના અનુસાર જ દુનિયામાં પ્રવૃત્તિ કરવામાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે પ્રતિકૂલ ભાવમાં વર્તતા હોય, તે સામાન્યથી શિષ્ટલકેના દાનાદિક પ્રવર્તતા નથી, સાધુઓને દુર્ભિક્ષાદિકમાં એષણ-શુદ્ધિ વગેરે તેમ જ અધ્યયન આદિ કાર્યો તેવાં પ્રવર્તતાં નથી. એટલા જ માટે કહેલું છે કે-અવસર્પિણું કાલની હાનિ વધતી જતી હોવાથી સંયમ-પાલન ચોગ્ય ક્ષેત્રો પ્રાપ્ત થતાં નથી. માટે જયણાથી વર્તવું. જેમ ઉપગ પૂર્વક–જયણાથી ચાલનાર બેસનાર, ઉઠનાર, બોલનારને અંગને ભંગ થતો નથી, તેમ ચારિત્રમાં પણ દરેક કાર્યમાં જયણા ઉપર લક્ષ્ય રાખનારને ચારિત્રના અંગને ભંગ થતું નથી. આ જ વાતને પુષ્ટ કરતાં કહે છે કે-અમે એકલા જ નહિં, પરંતુ શિષ્ટજને પણ આમ જ કહે છે–એ અપિશબ્દથી સમજવું. આથી સિદ્ધ થયું કે, “દ્રવ્યાદિક શુદ્ધ ભાવને વિજ્ઞા કરનારા થતા નથી. (૬૬૫) એ જ વસ્તુ ત્રણ ગાથાથી વિચારાય છે – દ૬૬ થી ૬૬૮–રાજાની આજ્ઞાથી યુદ્ધ માટે પ્રયાણ કરનાર સૈનિકને વચમાં કદાચ બાણ વાગે, તે પણ તેને, રતિક્રીડા-સમયે કેપ પામેલી પોતાની પ્રિયપત્નીએ અતિસુગંધયુક્ત મકરંદથી આકર્ષાયેલ ભ્રમરકુલવાળું સહસ્ત્રપત્ર કમલ હાથથી ફેંકેલું હોય, તેને જેમ ઈષ્ટ માને છે, તે પ્રમાણે પેલા વાગેલા બાણને માને છે. શાથી? Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ] ઉપદેશપદ-અનુવાદ ઈચ્છિત મનોરથ પૂર્ણ કરનાર લાભ થનાર હોવાથી. કોને ? તે કે-રાજાની આજ્ઞારૂપ કૃપાગે શત્રુપક્ષના સમાચાર મેળવવા માટે પ્રયાણ કરનાર સુમટને એક બાણ વાગે, તો પણ, કેવો હર્ષ માને છે? તો કે પ્રિયાએ રતિકલહમાં મારેલ કાનના ઉપર રાખેલ સહસ્ત્રકમળને ફેંકે અને જે સ્પર્શ-સુખ થાય, તે તે બાણસમયે પણ આનંદ માને છે. તે પછી રાજા ઉજજવલ પુષ્પમાળા પહેરાવે, તો તેથી વિશેષ આનંદ થાય છે. તેવી રીતે જિનેશ્વર ભગવંતની આજ્ઞાનુસાર દ્રવ્યાદિક અનુસાર જયણાના ઉપગ પૂર્વક પ્રવૃત્તિ કરનારને ઈચ્છિત મોક્ષની સિદ્ધિના હેતુભૂત તે વિઘો થાય છે. જેમ સૌરાષ્ટ્રરૂપ પિતાના દેશમાં રહેલો હોય, કઈ પણ કારણસર મગધ વગેરે પરદેશમાં સત્ત્વશાળી પુરુષ ગયો હોય, વિરોધી પુરુષો તેના ઉપર વિવિધ યાતનાઓ કરે, તે પણ રાજસેવાદિક કાર્યમાં તેવા પુરુષોનું સત્વ ચલાયમાન થતું નથી. કહેવાનો આશય એ છે કે–ત્યાં પૂર્વની પુરુષ-પરંપરાથી જે એક-બીજાના સારા-નરસા પ્રસંગે સહાયક બનનારા લકેવાળા સ્વદેશમાં નીતિનિપુણ પુરુષને મરણ સમાન કેઈપણ તેવાં કષ્ટકાર્યો આવી પડે, તો પણ તેના સત્ત્વની હાનિ થતી નથી. તેમ જ જ્યાં કોઈ ઓળખતા નથી, આપણું આચાર-વિચાર જાણતા નથી અને જ્યાં અન્યાયની નિષ્ફર પ્રવૃત્તિ કરનારા લે કે હોય, એવા પરદેશમાં પણ તેવા પુરુષનું સવ બ્રશ થતું નથી. દુભિક્ષાદિ રૂપ કાળ– ભિક્ષુક લોકોને જે કાળમાં અ૯પ લાભ થાય, તે દુભિક્ષકાલ કહેવાય. આદિ શબદથી રાજાના કર, કોઈ રાજ્ય પર હલ્લો લાવે, તે જે કાળ, તે દુભિક્ષાદિ કાળ કહેવાય. અહિં દાનશૂર, સંગ્રામશૂર અને તપસ્યાશૂર એવા શૂરવીરના ત્રણ પ્રકારો કહેલા છે. તેમાં કુબેર વગેરે દાનશૂર, વાસુદેવાદિ સંગ્રામશર દઢપ્રહારાદિ તપસ્યા ૨. તેમાં અહિં દાનશૂર વીરો ગ્રહણ કરવા. તાત્પર્ય અહિં એ સમજવાનું છે કે, આવા દુષ્કાળાદિક સમયે દાનશૂરવીરને ઔદાર્યની અધિકતા થાય છે. જેમ કે ઉત્કટ કામીપુરુષને ભોગને ચગ્ય કામિનીની પ્રાપ્તિમાં કામના વિકારો અતિશય–ન નિવારી શકાય તેવા વૃદ્ધિ પામે છે, તેમ દાનશૂરવીર પુરુષને ચારે બાજુથી પ્રાપ્ત થતા યાચકલોકવાળે કાળ દેખીને તેના હૃદયમાં દાન આપવાના વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે. પરંતુ તેનું ઔદાર્ય-લક્ષણ આશયરત્ન ભેદ પામતું નથી–ચલાયમાન થતું નથી. (૬૬૬ થી ૯૬૮) આ પ્રમાણે દ્રવ્યાદિક લોકમાં પણ શુભ ભાવમાં વિન્ન કરનાર થતા નથી, તેની સિદ્ધિ કરીને ચાલુ અધિકારમાં તે વાતને જોડતા કહે છે – ૬૬૯–જેમ સુભટોને પોતાની કાર્યસિદ્ધિ-પ્રસંગે આવી પડેલા બાણ વાગવા રૂપ વિડ્યો પોતાના ઉત્સાહમાં પરિવર્તન પમાડતા નથી, તેમ ચારિત્રહના દઢ ક્ષયપશમવાળા શુભ સામર્થ્યવાળા પડિલેહણા, પ્રમાર્જના, જયણાદિક શુભસામાચારીવાળા મહાનુભાવ ભવ્યાત્માઓને કદાપિ દુર્ભિક્ષાદિ કાળ, ક્ષેત્ર, દ્રવ્યો પરિણામને પલટાવનાર થતા નથી. કારણ કે, તે મહાનુભાવ ચારિત્રવંતને શુભસામાચારી અત્યંત પ્રિય હોવાથી, અને તે સિવાયના પ્રતિબંધને અભાવ હોવાથી. (૬૬૯) તથા– Page #464 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધ ચારિત્રીઓને અસગ્રહ ન હોય [ ૪૨૧ ૬૭૦–સાકર-મિશ્રિત ઘીથી ભરપૂર એવા ઉત્તમ ભોજનના સ્વાદને જાણનાર, તેમજ જેઓને ધાતુઓનો ક્ષોભ થયો ન હોય એ નિરોગી પુરુષ તેને કદાચિત તેવા પ્રકારના કેદખાનામાં અગર જંગલમાં કષ્ટ-સમયે લાંબા સમયના વાસી, વાલ, ચણા, સ્વાદ વગરનાં કે બે સ્વાદવાળાં ભોજન કરવાં પડતાં હોય, તો તે વખતે જણાવેલા સ્વાદિષ્ટ ભજન વિષે હંમેશાં જે પક્ષપાત બહુમાન, ફરી આવું સ્વાદિષ્ટ ભોજન મને ક્યારે પ્રાપ્ત થાય ? તેવી ચેષ્ટા-ઈચ્છા શું તેને થતી નથી ? અર્થાત્ થાય છે. (૬૭૦) - ૬૭૧–એ પ્રમાણે સ્વાદિષ્ટ ભોજનના રસજ્ઞની જેમ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, મૌન આદિ સાધુના સુંદર આચારે વિષે કદાચિત્ દ્રવ્યાદિક સંકટોમાં સપડાએલો હય, જેથી સ્વાધ્યાયાદિ સમાચાર સેવન કરી શકતો ન હોય, તો કોઈ પ્રકારે તેના ચારિત્રરંત જીવને તેનો પક્ષપાત બહુમાન યથાશક્તિક્રિયાનું અનુષ્ઠાન વિપરીત પણ રૂપે ન પ્રવતે, તે ક્રિયા કરવાને મનોરથ ચાલ્યા ન જાય. (૬૭૨) હવે પ્રસંગોપાત્ત ચાલુ કાલને આશ્રીને કહે છે– ૬૭૨–ચારિત્રવંત આત્માઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ રૂપ આપત્તિ આવી પડે, તો પણ તેના ભાવમાં પરિવર્તન ન કરે, તેથી કરીને ચાલુ દુઃષમાકાળરૂપ પાંચમા આરામાં પણ નિરંકુશ ખોટા આચારમાં પ્રવર્તાવાની ઈચ્છા ન કરે, “અપિશબ્દથી દુષમ-સુષમારૂપ ચોથા આરાના કાળની તો વાત જ ક્યાં રહે? પોતાની મતિ-ક૯પનાથી અથવા તો તેવા પ્રકારના અગીતાર્થ સમજાવનાર, કે ઉપદેશ આપનારથી વિપરીત પણે કેઈક શાસ્ત્રના અર્થને અવધારણ કર્યો હોય, તેથી રહિત. માટે જ કઈ પણ અનાભોગથી ખોટા આગ્રહનો યોગ થયો હોય, પરંતુ સંવિગ્ન-ગીતાર્થોથી સમજાવવા ચોગ્ય, તથા આગળ આગળના અનુષ્ઠાન કરવાની ઈચ્છાવાળા, ક્ષાંતિ આદિ દસ પ્રકારના સાધુધર્મથી યુક્ત એવા સામાયિક, છેદો પસ્થાપનીય ચારિત્રવાળા સાધુઓ દ્રવ્યાદિક આપત્તિઓ પામવા છતાં ભાવમાં પલટો ન લાવે-તે ચારિત્રવાળા સાધુઓ જાણવા. (૬ ૭૨) અસદ્ગતના ત્યાગમાં જ ચારિત્રીઓ હોઈ શકે, તે સમર્થન કરે છે– ૬૭૩–મતિ, મૃત આદિ જ્ઞાન, તેમ જ જિનેશ્વરે કહેલાં તત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યકત્વ હોતાં ચારિત્ર હોય છે. તે કારણથી તેવા પ્રકારનું ચારિત્ર હોય, ત્યારે કહેલા લક્ષણવાળા અસદ આગ્રહાદિક છે, જે ભવોની વૃદ્ધિ કરનાર હેતુઓ છે, તે હોતા નથી. માટે નરકના ખાડામાં પાડવાના ફલસ્વરૂપ, તેના મૂલ–બીજ સ્વરૂપ મિથ્યાત્વના નાશથી જ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. (૬૭૩) શિષ્ય શંકા કરે છે કે-“ચારિત્રીઓને બેટા આગ્રહાદિક અને ચારિત્રને ઘાત કરનાર પરિણામે ન થાવ, પરંતુ “ક્રિયાઓ સર્વથા બંધ થાય, તે સ્વરૂપ મેક્ષ કહેલો છે.” તે જ્યારે સર્વક્રિયા-નિરોધરૂપ સાધના આરંભી છે, ત્યારે વળી સ્વાધ્યાયાદિક ક્રિયાવિશેષમાં શા માટે પ્રયત્ન કરવાનો ઉપદેશ અપાય છે ? તે શંકાના સમાધાનમાં Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ] કહે છે કે ૬૭૪—ચારિત્રની નિ લતા સાધવા માટે પાતાની શક્તિ અનુસાર આગળ કહેલા લક્ષણવાળા સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાદિકમાં આદરસહિત પ્રયત્ન કરવા જોઇએ. જે માટે શય્યંભવસૂરિજીએ દશવૈકાલિકસૂત્રમાં કહેલું છે કે-પ્રથમ જીવને જ્ઞાન થાય, ત્યારે તે જ્ઞાન દ્વારા દયા એટલે સયમ-જયણા ઉત્પન્ન થાય છે–એમ કરતાં સ સયત બને છે. બિચારા અજ્ઞાની આત્મા જાણ્યા વગર શુ` દયા કે સંયમ આચરી શકશે ? અથવા પુછ્યું કે પાપને જ્ઞાન વગર કેવી રીતે જાણી શકશે? અર્થાત્ ચારિત્રમાં ઉપયાગી પાપત્યાગ કરાવનાર એવું જ્ઞાન જૈનશાસને માનેલુ' છે, પરંતુ સામાન્ય લેાકેાને ઉપયાગી એવા પ્રકારનુ` હસ્તિશિક્ષા, ધનુવેદ, નૃત્ય, ગીત આદિ સંસાર વધારનાર જ્ઞાનમાં પ્રયત્ન કરવાનું શાસ્ત્રકારા જણાવતા નથી. એવું જ્ઞાન તેા વગર ઉપદેશે દરેક ગ્રહણ કરે છે. કહેવાની મતલબ એ છે કેચારિત્રીઓએ ચારે કાળમાં સ્વાધ્યાયાદિ આરાધના કરવી. પાપશ્રુતની અવજ્ઞા એટલા માટે કરાય છે કે–તે મેાક્ષના કારણભૂત ચારિત્રની શુદ્ધિના કારણરૂપ જ્ઞાન નથી. માટે જ પૈશાચિક આખ્યાન સાંભળીને, તથા કુલવધૂના શીલનું રક્ષણ કરવાનું દૃષ્ટાંત સાંભળીને હમેશાં ચારિત્રીઓએ નિમલ સયમ-ચેાગેામાં પેાતાના આત્માને ઉદ્યમવાળા રાખવા. ” (૬૭૪) આવી આરાધના ચાલતી હોય, ત્યારે જે થાય તે કહે છે— "C ઉપદેશપદ–અનુવાદ (૭પ—સ્વાધ્યાયાદિના સચાગ પ્રાપ્ત થવાના કારણે દરરોજ સમ્યગજ્ઞાનની વૃદ્ધિ થાય, તેનાથી માર્ગાનુસારીપણું, તેનાથી રાગાદિક શત્રુને નાશ, તેમ થવાથી પુણ્યાનુ'ધી પુણ્યયેાગે દેવલાકરૂપ મહેલમાં ચડવા માટેના પગથિયા સમાન શ્રુતજ્ઞાનની વૃદ્ધિ અધિકપણે થાય છે. તેવા જ્ઞાનથી કલ્યાણની-ભદ્રભાવની પરપરા પ્રાપ્ત થાય છે. કેવી રીતે? તે કહે છે- તેવા જ્ઞાનથી લાભ-નુકશાનના ભાવને જણાવનાર ગુણ-દોષની અપેક્ષાએ ઉત્સગ-અપવાદની પ્રવૃત્તિરૂપ ભાવના જે અવોાધ-જ્ઞાન થવું. આ કહેવાનેા સાર એ છે કે-શુદ્ધચારિત્રથી હંમેશાં સમ્યગજ્ઞાનની વૃદ્ધિ થાય, તેનાથી સવ પ્રવૃત્તિએમાં લાભ-નુકશાન ગુણુ કે દોષનું અવલેાકન કરતાં ગુણ-ગૌરવના પક્ષને આશ્રય કરીને પ્રવૃત્તિ કરતા રહે. ત્યાર પછી વગર સ્ખલનાએ કલ્યાણની શ્રેણિ પ્રાપ્ત કરીને પરમપદ મેાક્ષને ભજનારા થાય છે. (૯૭૫) હવે ખાટા આગ્રહનુ' ફળ કહેવાની ઈચ્છાવાળા કહે છે— ૬૭૬-—ધ પ્રવૃત્તિમાં મને લાભ કે નુકશાન થશે, તેના જ્ઞાન વગરના મિથ્યા અભિનિવેશવાળા કેટલાક પેાતાની બુદ્ધિ-કલ્પનાથી ધર્મનું આચરણ કરનાર હોવા છતાં યથાર્થ ગુરુવચનના ઉપયોગ-શૂન્યપણે માત્ર શરીરના વ્યાપારરૂપ અનુષ્ઠાનમાં અતિશય આદર કરનારા ગીતા ગુરુની આજ્ઞામાં રહેવારૂપ ગુરુકુલવાસા ત્યાગ કરે છે, તેમાં ઘણી અપ કર્મ નિરા થાય છે. કારણ કે, તેને મહાભારી મિથ્યાત્વમાહાર્દિક ક્રમના Page #466 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસની આવશ્યકતા [ ૪૨૩ વિપાક પ્રાપ્ત થયેલ છે, તે દોષના કારણે ગુરુકુલ-વાસમાં રહી શકતો નથી. (૬૭૬) અહિ બાહ્યગ ત્યાગ કરવામાં જેવું થાય છે, તે કહે છે – ૬૭૭–આહારના બેંતાળીશ દોષરહિત શુદ્ધ આહાર ગ્રહણ કરવા રૂપ ભિક્ષાવૃત્તિ આદિશબ્દથી વિચિત્ર દ્રવ્ય-ક્ષેત્રાદિકના અભિગ્રહ સેવન કરવા. વળી બીજા સાધુઓના સમ્યગ આચારોમાં પ્રયત્ન–આદર કરનારા કેટલાક સિદ્ધાન્તને મમ ઊંડાણથી ન સમજનારા ગુરુકુલવાસનો ત્યાગ કરનારા અને આદિશબ્દથી સૂત્રપોરિસી, અર્થ પરિસી, રત્નાધિકને વિનય, વૈયાવૃત્ય આદિને ત્યાગ કરવો, તે શિવસાધુ પાસેથી મોરના પિચ્છા લેવા માટે તેને ઘાત કર્યો, પરંતુ પોતાના ચરણનો સ્પર્શ થાય, તો આશાતના-પાપ લાગે; તે કારણે પગના સ્પર્શને પરિહાર કર્યો, તેના સમાન અહિં ધર્મ-વિચારમાં ગુરુકુલ–વાસ છોડનાર સમજ. કહેવાનો અભિપ્રાય એ છે કે કેઈક, જેને જિનવચન યથાર્થ પરિણમેલું નથી, તે ગુરુકુલવાસમાં તેવા પ્રકારની ભિક્ષાશુદ્ધિ ન દેખવાથી, પંચકલપભાષ્ય સૂત્રની શ્રદ્ધા ન કરતો શુદ્ધાહારને અથ ગુરુકુલવાસનો ત્યાગ કરીને ગીતાર્થ ગુરુની નિશ્રા વગર વિહારનું અવલંબન લે છે, તે પ્રસ્તુત ભલના પગના અપતુલ્ય, ઘણું દેષ અને અ૫ગુણવાળો સંભવે છે. તેમાં “કાલ વિષમ છે, સ્વપક્ષ-સ્વગ૭ વિષયક દોષ ઉત્પન્ન થાય, તે યતિધર્મના આદિભૂત ઉદ્દગમ, ઉત્પાદના, એષણશુદ્ધિ એમ ત્રણ શુદ્ધિને ભંગ થાય, તો પણ આહાર ગ્રહણ કરવો-એમ પ્રકલ્પસૂત્રમાં કહેલું છે.” અહિં યતિધર્મનાં આદિ સ્વરૂપ ઉદ્દગમ, ઉત્પાદના, એષણા -શુદ્ધિ રૂપ ત્રણ ભાંગા વિનાશ પામે છે, તે પ્રક૯પનો અપવાદ સમજ. શબર દષ્ટાંત વિસ્તારથી આ પ્રમાણે જાણવું. કોઈક પ્રસંગે કંઈક ભીલને ધર્મશાસ્ત્ર શ્રવણ કરતાં એમ જાણવામાં આવ્યું કે–‘તપોધન-શૈવસાધુઓને પગથી સ્પર્શ થઈ જાય, તે મહાઅનર્થ–મહાપાપ બંધાય છે. તેવા સાંભળેલા ઘર્મ શાસ્ત્રને બરાબર ખ્યાલમાં રાખતાં તેને કેઈક વખત મેરના પિચ્છાની જરૂર પડી. બહાર તેની ઘણી તપાસ કરાવી, પરંતુ ક્યાંયથી પણ તેની પ્રાપ્તિ ન થઈ. ત્યારે તેના સાંભળવામાં આવ્યું કે–ભૌત-શવસાધુ પાસે મોરપિચ્છા હોય છે. તેમની પાસે માગણી કરી, પરંતુ તેઓએ ન આપ્યાં. એટલે શસ્ત્રોને ઉપયોગ કરી ઘાયલ કરીને મોરપિચ્છો ગ્રહણ કર્યા, પરંતુ રખેને તેમને પગનો સ્પર્શ ન થઈ જાય, તેની પૂરેપૂરી સાવચેતી રાખી. જેમ અહિં તેનો પગથી સ્પર્શ કરવાનો પરિહાર કરવારૂપ ગુણ હોવા છતાં શસ્ત્ર પ્રયોગ કરી, તેને ઘાયલ કર્યો, તે ગુણ નથી, પરંતુ દોષ જ છે-એ પ્રમાણે ગુરુકુલવાસના દ્વેષીએ શુદ્ધ આહારની વેષણા આદિમાં રોજના કરવી. (૬૭૭) વળી અહિં શંકા કરી કે–જે શુદ્ધ આહાર વગેરે કરવા છતાં પણ કોઈ ગુણ વહન કરતા નથી, પરંતુ દેષ જ થાય છે, તો પછી એમ કેમ કહેવાય છે કેપિંડની ગવેષણ ન કરે, તેની શુદ્ધિમાં બેદરકારી રાખે, તે તે અચારિત્રી છે. આ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ] 'ઉપદેશપદ-અનુવાદ વિષયમાં સંદેહ નથી, વળી ચારિત્ર ન હોય તે સર્વ દીક્ષા નિરર્થક સમજવી.” ઈત્યાદિ શંકાના સમાધાનમાં કહે છે કે – ૬૭૮–સર્વજ્ઞની આજ્ઞાનુસાર ગુરુકુલ-વાસમાં કદાચ કેટલાક દોષ જણાતા લાગે, તે ગુણરૂપ પરિણમન થનાર હોય છે. શુદ્ધ આહાર ગ્રહણ કરે વગેરેથી અધિક મહાન ફલ આપનાર થાય છે. જેમ કે ગુરુકુલવાસમાં વધારે સાધુના કારણે કદાચ અશુદ્ધ આહાર ગ્રહણ કરવા રૂપ અ૯૫ દોષ ઉત્પન્ન થાય, તે અપેક્ષાએ ગીતાર્થ ગુરુ પાસેથી નવીન નવીન શ્રતના પદાર્થો સમજવામાં આવે, દરરોજ નવું નવું શાસ્ત્ર સાંભળવાથી અતિતીવ્ર વૈરાગ્યની વૃદ્ધિ, સંસારનો નિર્વેદ ઉત્પન્ન થાય, સ્મારણ આદિની પ્રાપ્તિ થાય, રત્નાધિકનો વિનય-વૈયાવૃત્યનો પ્રસંગ સાંપડે, એમ સર્વ કાર્યોમાં લાભ અને વૃદ્ધિ થાય. જ્યાં કશો અધિક ગુણ મળતું નથી, મળેલા જ્ઞાનાદિક ગુણોની હાનિ થાય છે-એવાં અનુષ્ઠાને અવિધિથી થયેલાં પંડિત કહે છે. (૬૭૮) એનું જ સમર્થન કરે છે– ૬૭૮–સાધુધર્મ અને શ્રાવકધર્મ એવા બંને ધર્મના મૂલકારણરૂપે જે કઈ હોય તે તીર્થકર ભગવંતની આજ્ઞા કે તેમને ઉપદેશ છે. આ ઉપદેશ ઈન્દ્રિય કે મનથી આપણને પ્રત્યક્ષ નથી, પરંતુ આ અતીન્દ્રિય વસ્તુ છે. બુદ્ધિશાળી પુરુષોને આ અતીન્દ્રિય વસ્તુમાં છમસ્થની આજ્ઞા કે ઉપદેશ પ્રતીતિકર બનતો નથી. એકાંતે જ તેને તેમાં અધિકાર નથી. જેમ કે, જન્મથી અંધ હોય, તેને ભિંત કે પાટિયા ઉપર માણસ, હાથી, ઘોડા વગેરેના રૂપનું ચિત્રામણ આલેખવું, તે કાર્ય તેના અધિકારની બહાર ગણાય. તીર્થકર ભગવંતની આજ્ઞાને લેપ કર્યા પછી કયું અનુષ્ઠાન ધર્મ ગણાય ? અથવા તો અધર્મ કોને કહેવાય ? બીજા સ્થાને પણ કહેલું છે કે“આજ્ઞાપૂર્વકની પ્રવૃત્તિ હોય તો ચારિત્ર-ધર્મ, આજ્ઞાનો ભંગ થાય, પછી શાનો ભંગ થતું નથી ? આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર બાકીનો ધર્મ કરતો હોય, તો પણ કેની આજ્ઞાથી તે કરે છે?” આ પ્રમાણે તેના નિયામકને અભાવ હોવાથી “આ ધર્માનુષ્ઠાન છે”—એમ વિવેક કરવાને માટે સમર્થ બની શકતું નથી. તેમ જ “આ અધમ છે ” એ પણ તે જાણી શકતો નથી. આ પ્રકારે હિતાહિતના વિચારથી રહિત મૂઢ-અજ્ઞાની શું ધર્મ અને શું અધર્મ એ વિચારતા નથી. (૬૭૯) હવે ગુરુકુલવાસ એ પ્રથમ ધર્મનું અંગ છે-એમ વિસ્તારથી કહે છે – आयारपढमसुत्ते 'सुयं मे' इच्चाइलक्रवणे भणिओ । गुरुकुलवासो सक्खा, अइणिउगं मूलगुणभूओ ॥ ६८० ॥ ૯૮૦–મોક્ષની ઈચ્છાવાળાઓ વડે જે સેવન કરાય, તે પાંચ પ્રકારના આરાધના કરવા લાયક જ્ઞાનાચાર, દર્શનાચાર આદિ, તે પાંચ પ્રકારના આચારોનું પ્રતિપાદન કરનાર હોવાથી બાર અંગરૂપ પ્રવચન પુરુષનું પ્રથમ અંગ જે આચારાંગ, તેના પ્રથમ ” Page #468 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસની આવશ્યકતા [ ૪૨૫ સૂત્રમાં “સુર્ય ને આવનંતેલું મરચા gવમલવાર્ય ’–ભગવંતની પર્યું પાસના કરતાં મેં તેમની પાસેથી સાંભળેલું છે કે, તેમણે આ પ્રમાણે કહ્યું. આમ જણાવીને એમ સમજાવ્યું કે, ધર્માચાર્યના ચરણ-કમળ નજીક વાસ કરવા રૂપ ગુરુકુલ–વાસ સેવન કરવાનું, પ્રથમ અંગના પ્રથમ સૂત્રમાં ગણધર ભગવંતોએ પિતે સેવન કરીને, બીજાને સેવન કરવાનું સૂત્રદ્વારા જણાવ્યું છે. આ વાત સૂત્રના અક્ષરધારા સાક્ષાત્ જણાવી છે, તે અતિસૂક્ષમ બુદ્ધિથી તેનું તાત્પર્ય સમજવું. સાધુધર્મમાં મુખ્ય ઉપકારક હોય, તો આ ગુરુકુલવાસ મૂળગુણભૂત કહેલો છે. તે સૂત્રમાં ભગવંતના ચરણારવિંદને સેવન કરતાં મેં તેમની પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છે. સિદ્ધાર્થ રાજાના કુલરૂપ આકાશના શરદુ ચંદ્ર સમાન શ્રીવર્ધમાનસ્વામી નામના જિનેશ્વરે આ પ્રમાણે કહેલું છે. એ વગેરે અનેક પ્રકારની વ્યાખ્યા કરવામાં આવે ત્યારે સમજાય છે. જેમ કે, ભગવાન સુ ધર્મા સ્વામી જંબૂ નામના પોતાના શિષ્યને ભણાવે છે અને તેમાં એમ કહે છે કે-“ગુરુના ચરણની સેવા કરતાં આ આચારગ્રન્થ મેં જે તેમની પાસેથી મેળવ્યો, તેવો તારી પાસે પ્રતિપાદન કરું છું. આમ કહેવાથી આ સૂત્રના અર્થી એવા બીજાએ પણ ગુરુકુલવાસમાં વસવું જોઈએ—એમ સૂચવ્યું. (૬૮૦) ગુરુકુલવાસનું મૂલગુણભૂતપણું બતાવે છે– णाणस्स होइ भागी, थिरतरतो दंसण-चरित्ते य । धन्ना आवकहाए, गुरुकुलवासं ण मुंचंति ॥६८१॥ ૬૮૧– અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય વગેરે ભેદવાળા શ્રુતજ્ઞાનના પાત્ર ગુરુકુલવાસમાં વસવાથી બની શકાય છે. જે માટે કહેલું છે કે, “શાસ્ત્રના સવે ગંભીર અર્થે જાણવા હેય, તે તેમના આધીન થવું જોઈએ. ગુરુને સમર્પણભાવ થઈને રહેવું જોઈએ. કારણ કે, સર્વે શાસ્ત્રના આરંભે તેમને આધીન હોય છે. માટે હિતની ઈચ્છાવાળા આત્માઓ એ ગુરુની આરાધનામાં તત્પર બનવું જોઈએ.” તથા ગુરુકુલવાસમાં રહેવાથી તત્ત્વની યથાર્થ શ્રદ્ધામાં વિશેષ સ્થિરતાવાળો થાય છે. વિહિત અને નિષિદ્ધ વસ્તુમાં પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ ચારિત્રમાં પણ તે જ પ્રમાણે અધિક સ્થિર થાય છે. નિર્મળ ગુરુકુલવાસ વગર સર્વતોમુખી અગીતાર્થ અથવા પરતીથિકા વડે પ્રવર્તાવેલી કયુક્તિવાળી પ્રજ્ઞાપનાઓ વડે હંમેશાં ચકડેલે ચડાવેલ ચારિત્રમાં અસ્થિરતા પમાડે. પિતાના ચિત્તમાં પણ વિવિધ ઈન્દ્રિયોના વિષય તરફ આકર્ષણ થાય અને અયોગ્ય આચારમાં પ્રવર્તન થાય, બીજા લોકેના સંસર્ગ અને તેમના કેટલાક પુદગલાનંદી વચને વડે ચારિત્રમાં મદભાવ આવી જાય. આ સર્વેથી બચવા માટે અને દર્શન તથા ચારિત્રની નિર્મલતા તથા સ્થિરતર ભાવની સિદ્ધિ માટે ગુરુકુલવાસ સર્વપ્રથમ શ્રેષ્ઠ છે. તેથી કરીને ધર્મ ધન પ્રાપ્ત કરનાર ધન્યપુરુષ યાજજીવ-જિંદગીના છેડા સુધી ગુરુ કુલવાસનો ત્યાગ કરતા નથી. (૬૮૧) Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ] ઉપદેશપદ-અનુવાદ •བ་འབབབ་བབ་བབ་བབ་བབ་ ૬૮૨–જે કારણ માટે ગુરુકુલવાસમાં રહેવાથી મહાગુણોની પ્રાપ્તિ થાય છે, માટે પિતાની ક૯૫ના પ્રમાણે તેના ત્યાગથી શુદ્ધ આહાર-પાણી મળે છે ઈત્યાદિ આગળ જણાવી ગયા, તે પ્રમાણે પોતાના બુદ્ધિશાળી આત્માએ આંખ બંધ કરીને યથાર્થ આલોચના કરવી કે, ગુરુકુલવાસ છોડીને આત્માને કર્યો ઉપકાર કરવાના ? છે કે, કુલટા સ્ત્રીના ઉપવાસ માફક કોઈ ગુણ પ્રાપ્ત કરવાના નથી. (૬૮૨). ૬૮૩–ઉપવાસ એ જૈનોમાં પ્રસિદ્ધ છે. અપિ શબ્દના અર્થથી એમ સમજવું કે, ગુરુકુલવાસને ત્યાગ કરીને શુદ્ધ આહાર-પાણી માટે પ્રયત્ન કરે કે, ઉપવાસ કરવો, અરે દરરોજ એક વખતના ભોજનને ત્યાગ કરીને માત્ર નિર્દોષ આહાર–પાણીનું એકાસણું કરવું, તે પણ પ્રાયઃ સુંદર ગણેલું નથી. અહિં હતુ કહે છે કે, “એકાશન કરવું, તે તો દરરોજ કરવાનું હોય છે, ઉપવાસ કરવાનો તે તો નિયત પર્વદિવસોને આશ્રીને કરવાનું હોવાથી તેવા પ્રકારના નિમિત્ત સૂત્રોમાં કરવાનું કહે છે. (૬૮૩) તે જ બતાવે છે – ૬૮૪–“સર્વજ્ઞ ભગવંતોએ હંમેશાં સાધુઓને તપકર્મ કરવાનું લજજાવાળા તથા સમાનવૃત્તિવાળા એકભક્ત ભોજન કરનારા થવું–એમ કહેલું છે.” એ સૂત્રથી પૂર્વે કહેલ એકભક્ત ભજન કરવાનું સ્વીકારવું. તેમાં પર્વદિવસ જેવા કે ચતુર્દશી વગેરેમાં. વ્યવહાર–ભાષ્યમાં કહેલું છે કે, “અષ્ટમી-પાક્ષિક, માસી અને સંવસરી પ વિષે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ ન કરવાથી અનુક્રમે લઘુમાસ, ગુરુમાસ, ચતુર્લધુમાસ, ચતુર્ગુરુમાસ સમજવા.” પક્ષ એટલે પાક્ષિક પર્વ અને તે તે ચતુર્દશી જ સમજવી. વ્યવહાર–ભાષ્યમાં તેને જ “ચાતુર્દશિકા હેઈ કોઈ” એ વગેરે સૂત્રમાં ચતુર્દશીપણે કહેલું પ્રાપ્ત થાય છે. આદિશબ્દથી આતંકાદિ તેવા અસાધ્ય રોગાદિ કારણ–વિશેષ ગ્રહણ કરવા. તે માટે કહેવું છે કે, “આશુઘાતી રોગમાં, ઉપસર્ગ–સમયે, બ્રહ્મચર્યની ગુપ્તિના રક્ષણ માટે તપ કરવા માટે, દેહ સરાવવા માટે સહનશીલતા, પ્રાણિદયા, ઉપવાસ કરવો.” આ કહેવાની મતલબ એ છે કે, “કહેલા કારણના અભાવમાં એકભક્તની અપેક્ષાએ ઉપવાસ કરવામાં આવે, તે સૂત્રપરિસી વગેરે બાકીના સાધુના સમાચારકર્તવ્યોમાં જે અતિશય નિજ રાનાં ફલવાળાં કાર્યો છે, તે સદાય છે-એમ વિચારીને ઉપવાસને નૈમિત્તિક અને એકવખત ભેજનને નિત્યકાર્ય ગણાવેલ છે. (૬૮૪) ફરી પણ ગુરુ-લાઘવ અથવા લાભ-નુકશાનની વિચારણામાં કંઈક પાપવાળી પ્રવૃત્તિ પણ બુદ્ધિશાળીઓને ગુણ કરનારી દર્શાવતા કહે છે– ૬૮૫-શાસ્ત્રની પરિભાષામાં અયુક્ત એટલે ક૫ત્રય લક્ષણ-ત્રણ વખત પ્રક્ષાલન – સાફ કરવું. આદિશબ્દથી તેવા પ્રકારના જલ્દી મૃત્યુ પમાડનાર એવા આતંક–રોગ Page #470 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસની ઉપકારકતા [ ૪૨૭ થયા હોય, જેને કાઈ સ્પર્શ ન કરે, તેવી શરીરસ્થિતિ થાય, ત્યારે પ્રખલ શૌચવાદી બ્રાહ્મણજાતિ વગેરે નજીકમાં રહેતા હોય, તેમના નજીકના સ્થાનમાં દુ વયેાગે વાસ કરવાના પ્રસ`ગ ઉત્પન્ન થયા હાય, ત્યારે કાંજી આદિ વડે કરીને શૌચ કરવામાં આવે, ત્યારે સચિત્ત જળ-આદિશબ્દથી દોષવાળા અનેષણીય ગરમ પાણીવર્ડ કરીને વિષ્ટા આદિથી મલિન થયેલા શરીરનું પ્રક્ષાલન કરી શુદ્ધ કરવાનું કાર્ય પ્રવચનની નિંદા-હલકાઈ આદિ ન થાય, પ્રવચનની રક્ષા થાય તે માટે ગીતા સાધુને કાઇક સમયે આ કહેલ જળના ઉપયાગ કરવા પડે છે. તેના હેતુ એટલેા જ કે, શાસનની નિંદા કરી ખીજા આત્માએ આપણા નિમિત્તે દુર્લભ એધિ ન બને, એ પ્રમાણે કાઇક સમયે અગીતા સાધુ હાય અને આવા બ્રાહ્મણાદિક શૌચવાદીએ પ્રવચનની નિંદા કરતા હોય કે આ દન અશૌચવાદી-ગ ́દવાડમાં ધમ માનનારુ' છે—એમ શાસનની નિંદા કરાતી હોય, ત્યારે અકાયાદિ ચેાગથી શરીરશુદ્ધિના ત્યાગ કરે અને કાંજીવાળા પ્રાસુક-અચિત્ત એષણીય જળથી જ શરીર-શુદ્ધિ કરે. ગુરુકુલ-વાસના ત્યાગ કરીને નિર્દોષ આહાર-પાણી ગ્રહણ કરવા, તેમ જ ચાલુ અધિકારમાં જે વસ્તુ જણાવી, તે લાભ-નુકશાનના યથા વિવેક પૂર્ણાંકના વિચાર કરનારા બહુશ્રુત-ગીતા મહાપુરુષાએ વિચારવું કે, આ કાય કયા ગુણને કરનારું છે. ચારિત્રવત આત્માઓને જ્યારે પ્રવચન-શાસનની અપભ્રાજના થવાના પ્રસગ ઉપસ્થિત થાય, ત્યારે પેાતાના પ્રાણના ભાગ આપીને પણ શાસનની મલિનતા થતી અટકાવે છે. જેમ કે, ઉદાયીરાજાની કથામાં ધ્રુવિનીત વિનયરત્ન શિષ્યે ઉદાયિરાજાનું ગળું ક કલેાહની છરી રાખી કાપી નાખ્યું, રાજા મૃત્યુ પામ્યા, ત્યારે ગીતા આચાય ભગવતે પ્રવચનની મલિનતા અટકાવવા માટે બીજો કોઈ ઉપાય ન મળવાથી તે કાળે ઉચિત અંતની ક્રિયા કરી, ચારિત્રતત્પર સાધુની જેમ પેાતાના આત્માને જ મૃત્યુ પમાડ્યો. (૬૮૫) હવે આના ઉપસ'હાર કરતા કહે છે ૬૮૬—આગળ જણાવી ગયા કે ગુરુકુલવાસ ત્યાગ કરીને શુદ્ધ આહાર-પાણી આદિ માટે પ્રયત્ન કરવા, તે લાભ કરતાં નુકશાનકારક છે અને ગુરુકુલવાસમાં રહી કદાચ દોષો સેવન કરવા પડે, તે પણ બીજા અનેક દોષોથી બચવા ઉપરાંત સ્વાધ્યાય, જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશેષ શુદ્ધિ, કની નિર્જરા વગેરે અનેક લાભ થાય છે. આ રૂપ લાભ-નુકશાનની વિચારણા કરવામાં તત્ત્વવૃત્તિથી સ`સારની નિર્ગુણુતા અવધારણ કરવાથી જીવ સાધુના નિળ સ્વાધ્યાય વગેરે આચારા સારી રીતે આસેવન કરે છે. (૬૮૬) સ્વાધ્યાયાદિક સુંદર આચારાનું ફળ કહે છે~~ ૬૮૭—સમ્યક્ત્વને પ્રગટ કરનાર એવા જીવાદિક પદાર્થોનું અસ્તિત્વ અને તેના ગ'ભીર ભાવે। સમજાવનાર જે અવમેધ, તેનાથી તત્ત્વરુચિ વૃદ્ધિ પામે છે, દૃઢ થાય છે. તે શ્રદ્ધાતિશયથી નિર્વાણલ સાધી આપનાર સુંદર આચારા રૂપ ચારિત્રનું પ્રવર્તન થાય Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ] ઉપદેશપદ-અનુવાદ છે. ભગવંતે કહેલી આ ચારિત્રની સક્રિયા નવાં આવતાં કમને રેકે છે અને પૂર્વે ગ્રહણ કરેલાં કર્મોની નિર્જ રા કરાવે છે. એવા પ્રકારનું આ ચારિત્ર હોય છે. (૬૮૭). દિષ્ટાંત અને દાર્જીન્તિક ભાવના ચાર ગાથાથી સમજાવે છે – ૬૮૮ થી ૬૯૧–ઉત્તમ પમરાગમણિ હોય, પરંતુ દરિદ્રતા નાશ કરનાર વગેરે રત્નના પ્રભાવ જેણે જાણેલા ન હોય, રત્નના યથાર્થ ગુણો હજુ જેને જાણવામાં આવ્યા ન હોય, તે પણ સ્વભાવથી તેના ઉપર રુચિ ઉત્પન્ન થાય-એવા કલ્યાણી જીવ કરતાં જેણે રત્નના ગુણે, પ્રભાવ વગેરે જાણેલા હોય, કાં તો કોઈ પાસેથી શિક્ષા મેળવી હોય, અગર બીજાના કહેવાથી રત્નના ગુણે, પ્રભાવ જાણવામાં આવેલ હોય, તો તેના કરતાં જાણકારને અનંતગુણ વિશેષ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જેમ ગુણને અજાણ હોય, તે કરતાં જાણકાર, તેને સાચવવા, રક્ષણ કરવા આદિ વિષયમાં અધિક શ્રદ્ધાવાળો થાય છે, તેમ રત્ન કરતાં પણ સમ્યક્ત્વરૂપ રત્નના ગુણ–પ્રભાવ જાણ્યા પછી તેના વિષે અતિગાઢ આદરભાવ ઉત્પન્ન થાય છે. અમે કહેલી વસ્તુ અતિઆદરથી વિચારવી. જે તેમ વિચારવામાં ન આવે, તે સાચો બાધ ન થાય. આ પ્રમાણે રત્નની જેમ સ્વાધ્યાય વગેરે જેનાં લક્ષણે આગળ કહેવાયાં છે. તેના વિષે હંમેશાં ચારે કાળ જ્ઞાનની આરાધના કરવી. તેમ કરવામાં તત્ત્વવિષયક પદાર્થોને પક્ષપાત થાય અને શક્તિ અનુરૂપ ક્રિયા કરવાથી હંમેશાં શુભ પરિણામ-ગે જેમ સમ્ય ચિકિત્સા -પ્રવેગથી તેવા પ્રકારના વ્યાધિને નિગ્રહ થાય–ગ કાબૂમાં આવી જાય, તેમ જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો વિશિષ્ટ પ્રકારને નકકી ક્ષાપશમ પણ થાય. વિશિષ્ટ ક્ષપશમ તેને કહેવાય છે, તેવાં કર્મ હવે બીજી વખત ન બાંધે. ઘણે ભાગે તેવો આત્મા હવે નરકાદિક અશુભગતિના કારણભૂત એવું અનાચાર કારણ ન સેવે. કારણ કે, અહિં સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર વિષયક શુભ ભાવની પ્રાપ્તિ થયેલી છે. પ્રાયઃ શબ્દ એટલા માટે ગાથામાં જણાવ્યું કે-કેટલીક વખત શુભભાવની પ્રાપ્તિ થઈ હોય, પરંતુ નિકાચિત અશુભકર્મવાળા સ્કંદકાચાર્ય વગેરેની માફક અનાચારના કારણભૂત અશુભકર્મના બંધમાં વ્યભિચારદેષ ન લાગે. તેથી અનાચારના કારણભૂત કર્મબંધનો અભાવ હોવાથી હંમેશાં નિર્મલ મનવાળો તે આત્મા અનુક્રમે સવ કર્મને ક્ષય કરનારે થાય છે અને સિદ્ધિ પામે છે. (૬૯૧). આ ક્ષયોપશમ પરમતવાળાઓએ પણ સ્વીકારેલ છે, તે કહે છે– દ૯૨–પાતંજલ વગેરે બીજા તીર્થાન્તરીય વડે પિતાનાં શાસ્ત્રોમાં પાપની અપ્રવૃત્તિ કરવા રૂ૫ એકાંતે અકરણને નિયમ સ્વીકારેલો છે. કયા કારણથી અકરણને નિયમ માને છે, તે કહે છે. વજ-હીરા માફક પ્રશસ્ત પરિણામ રૂપ શુભભાવ ભેદ પામતા ન હોવાથી, શાસ્ત્રાભ્યાસરૂપ ભસ્મ લગાડીને સ્વચ્છ કરેલા હદયદર્પણ સમાન ભાવસાધુઓને બંધને ક્ષપશમ, એ જ બીજાઓએ “અકરણનિયમ તરીકે ઓળખે છે. આમ તાત્પર્ય જાણવું. ભલે, બીજાઓ પિતાના મતમાં એ પ્રમાણે કહે, પરંતુ Page #472 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રવચનમાં સમાતાં અન્ય દર્શને [ ૪૨૯ તે વસ્તુ અમને સુંદર જણાતી નથી-એમ કહેનારને સમાધાન આપતા કહે છે કે, બીજા મતવાળાઓએ કહ્યું, આ કારણે અકરણને નિયમ યુક્ત નથી-એમ ન કહેવું, પરંતુ આ યુક્ત જ છે. (૬૯૨). “આ પ્રમાણે જ છે-એમ શાથી કહે છે?' તેવી શંકાના સમાધાનમાં કહે છે કે – ૬૯૩–જે વાક્ય અર્થથી વચનભેદ હોવા છતાં પણ અર્થની અપેક્ષાએ એક અભિપ્રાયવાળું હોય છે, તથા શબ્દના અવર્ષથી પણ અભિન્ન જ છે. અહિં બીજા મતમાં બે પ્રકારનાં વાક્યો મળે છે, કેટલાંક અર્થથી જ એક અભિપ્રાયવાળાં– અભિન્ન છે. જેમ કે, “આત્મા વિતરણી નદી છે, મારે આમા જ ફૂટ કાંટાળું શામલી વૃક્ષ છે, આત્મા જ ઈચ્છા પૂરી કરનાર કામધેનું છે અને મારો આત્મા જે આનંદ આપનાર નંદનવન છે.” આ વગેરે ભારત ગ્રન્થમાં કહેલાં વાક્યો છે. જે સ્વર્ગ અને નરક બંને છે, તે જ સર્વ ઈન્દ્રિયનું કાર્ય છે, અર્થાત્ જે ઈન્દ્રિયોને કાબૂમાં લેવામાં આવે તે, તે સ્વર્ગ આપનાર થાય છે અને તે જ ઇન્દ્રિયોને નિરકુશપણે વર્તવા દેવામાં આવે તે, નરક આપનાર થાય છે. ઇન્દ્રિયોને અસંયમ, તે આપત્તિના માર્ગે પ્રયાણ કરાવનાર થાય છે, તેને જય કરવામાં આવે, તે સંપત્તિઓ આગળ આવીને સેવામાં હાજર થાય છે, તમને બેમાંથી જે માગે ઈષ્ટ હોય, તે માગે ગમન કરો.”—એ વગેરે. કેટલાંક વાક્યો શબ્દ અને અર્થથી સમાન–એક અભિપ્રાયવાળાં હોય છે. જેમ કે, જીવદયા, સત્યવચન.” એ વગેરે પ્રસિદ્ધ વાક્યો સાથે. જેમ કે, “સર્વે ધર્મ કહેનારાઓએ આ પાંચ વસ્તુ સામાન્યરૂપે પવિત્ર માનેલી છે. ૧ અહિંસા, ૨ સત્ય, ૩ અચૌર્ય, ૪ પરિગ્રહને ત્યાગ, ૫ મૈથુન છોડવું.” આ વગેરે. આ પ્રમાણે તે હતાં છતાં સમાન અભિપ્રાયવાળા, અભિન્ન અર્થવાળા અકરણનિયમ વગેરે વાક્યમાં વિશિષ્ટ ક્ષયોપશમાદિ વાક્યની સાથે આ પરશાસ્ત્રનું વાક્ય છે-એ રૂપ ઈર્ષ્યા મૂઢભાવરૂપ મેહ, બૌદ્ધ વગેરે સામાન્ય ધાર્મિક જનને થાય અને વિશેષથી તે જિનમતની શ્રદ્ધાવાળા સવ નોને સંગ્રહરૂપે માનનાર મધ્યસ્થભાવને પામેલા એવા સાધુ-શ્રાવકોને ઈર્ષ્યા થાય. માટે જ બીજા સ્થાને એમણે કહેલું છે કે, “ગુણથી તો સમાન હોવા છતાં નામના ભેદથી શાસ્ત્રો-આગમો સંબંધી જે વિરુદ્ધ દષ્ટિ થાય છે, તે ખરેખર દષ્ટિસંમોહ– દષ્ટિરાગ નામનો અધમ દેષ છે.” (૬૯૩) આ સર્વનું સમર્થન કરતાં કહે છે કે सव्वपवायमूलं दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्लं खलु, तो सव्वं सुंदरं तम्मि ॥६९४॥ ૬૯૪–બૌદ્ધ, શિવ, વૈશેષિક, અક્ષપાદ વગેરે બીજા દર્શનવાળાની પ્રજ્ઞા પનાઓનું આદિ કારણ એવા પ્રકારના પ્રવચન પુરુષના અંગભૂત આચાર આદિ બાર અંગે છે. જે માટે સિદ્ધસેન દિવાકર વગેરે આચાર્યોએ તે માટે બરાબર કહેલું છે કે Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ] ઉપદેશપદ- અનુવાદ વધાવિ સરિશ્વર, સમુourશ્વરિ નાથ! દાઃ | न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥१॥" “હે જિનેશ્વર ભગવંત! સમુદ્રમાં જેમ સર્વ નદીઓ સમાઈ જાય છે, તેમ આપના સિદ્ધાંતમાં સમગ્ર દષ્ટિએદશને-મતે સમાઈ જાય છે, પરંતુ જુદી જુદી વિભાગવાળી નદીઓમાં જેમ સમુદ્ર સમાઈ શકતો નથી, તેમ તે દષ્ટિઓ-મત-શાસ્ત્રોમાં આપ દેખાતા નથી– સમાઈ શકતા નથી.” માટે જ બાર અંગને ક્ષીરસમુદ્ર વગેરે સમુદ્ર સમાન નિશ્ચયથી કહેલું છે. માટે સમગ્ર જે કંઈ પણ સુંદર બીજા પ્રવાદોમાં કહેલું પ્રાપ્ત થાય, તે તેમાં તેનો સમાવતાર-સમાવેશ કરો. આ પ્રમાણે અકરણનિયમ વગેરે વાક્યો પણ તેવા તેવા વ્યાસમુનિ, કપિલમુનિ અતીત પતંજલિ વગેરેએ રચેલા-પ્રરૂપેલા યંગવિષયક શાસ્ત્રોમાં જિનવચન-સમુદ્રના મધ્યમાંથી જ મેળવેલાં વચનબિન્દુઓ સમજવાં. તે વચનેની અવજ્ઞા કરવામાં સમગ્ર દુઃખના મૂલભૂત ભગવંતની આજ્ઞાની અવજ્ઞાને પ્રસંગ ઉત્પન્ન થાય છે અને તેથી કઈ કલ્યાણની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. (૬૯૪). હવે અકરણનિયમનું લક્ષણ જણાવે છે – ૬૫–શીલભંગ કરવારૂપ પાપ ન કરવાને નિયમ, તે ઘણા ભાગે વિવક્ષિત પાપ પ્રત્યે જેણે અત્યંત ઉત્સાહ કર્યો છે, એવા કેટલાક ભવ્યાત્માઓને જે પાપની નિવૃત્તિ કરવી–તેમ સમજવું. એટલે કે, પહેલાં તે પાપ કરવાની તીવ્ર અભિલાષા હોય અને પછી તે પાપ ન કરવું, તે અકરણ નિયમ. વળી જ્યારે ગ્રન્થિભેદ થાય, ત્યારે ચારિત્રમોહની ગાંઠ ભેદાય, ત્યારે વળી ફરી પણ પાપથી પાછા હઠવારૂપ તે પાપ ન કરવારૂપ અકરણનિયમ. અહિં બે વાત સમજવાની છે-એક તે કઈક નિરોગી મનુષ્ય હોય, પરંતુ દુભિક્ષકાળમાં તેવા પ્રકારના પૌષ્ટિક ખોરાકના અભાવમાં શરીરની દુર્બળતા થાય છે, બીજો એક એ છે કે, “પૂર્ણ ભજનની પ્રાપ્તિ થવા છતાં પણ રાજયકમાં નામના ક્ષયરોગથી દુર્બળ દેહવાળો થયેલ છે. તેમાં પ્રથમને ફરી સમુચિત ભજનની પ્રાપ્તિ થાય, ત્યારે તેના સંપૂર્ણ શરીરની પુષ્ટિ થાય જ. બીજા ક્ષયવાળાને તો તેવા તેવા પુષ્ટિકારક ખોરાકથી પોષવા છતાં પણ દરરોજ શરીરની દુર્બળતા વધતી જ જાય છે. એ પ્રમાણે ગ્રંથિભેદ થયા પહેલાં સામાન્ય ક્ષયે પશમથી જે પાપની નિવૃત્તિ કરી છે, પરંતુ સામગ્રી-પ્રાપ્તિથી ફરી પણ તે પાપની વૃદ્ધિ થાય છે. ગ્રંથિભેદ થયા પછી ચારિત્રમોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમથી જે પાપની નિવૃત્તિ થાય છે, તે ક્ષયરોગવાળાના શરીરની જેમ દરેક ભવમાં પાપ પાતળું પડતું જાય છે અને છેવટે સર્વ કર્મ કલેશથી મુક્ત બની મુક્તિ પ્રાપ્ત કરે છે. તેમ જ બીજાઓને પણ તે પિતાના આચારની નિશ્ચલતા અને બળથી તેવા તેવા ઉપાયોથી પાપની નિવૃત્તિના કારણભૂત બને છે. (૬૯૫) Page #474 -------------------------------------------------------------------------- ________________ પાપ-અકરણ-નિયમ પર ઉદાહરણેા અહિં ઉદાહરણેા જણાવે છે— ૬૯૬—રાજા, મંત્રી, શ્રેણી અને પુરાહિત એમ ચારની રતિ, બુદ્ધિ, ઋદ્ધિ અને ગુણસુન્દરી એ નામની ચાર પુત્રીઓએ પાપ ન કરવા રૂપ લીધેલ નિયમ વિષે ઉદાહરણા કહેલાં છે. તેઓ શરદઋતુના ચદ્રસમાન સુન્દર શીલ પાળવાની ભાવનાવાળી હતી. (૬૯૬) આ ચારેનાં કથાનકા અત્રીશ ગાથાઓ દ્વારા કહે છે— ૬૯૭ થી ૭૨૮—મારાનાં કુલયુક્ત, વાંદરા‰ન્દથી શૈાભાયમાન, ગહેન શાલવૃક્ષવાળું, પર્વતના આરામમાં જાણે સ્વચ્છંદ રાજપોપટ સમાન “સાકેતપુર નામનું નગર હતું. તેમાં હાથી, ઘેાડાના સ્વામી ઉંચી કેશવાળીવાળા, સ્કુરાયમાન પૌરુષવાળા કેસરીસિંહ સરખા નર–પૌરુષી નામના રાજા હતા, લક્ષ્મીદેવી સમાન કમળ સરખા કામળ હાથવાળી કમલસુંદરી નામની તેને પ્રિયા હતી. તેમેને રતિસમાન રૂપવાળી અતિપ્રસિદ્ધ રતિસુંદરી નામની પુત્રી હતી. વળી તે નગરમાં બુદ્ધિ, સમૃદ્ધિ અને શ્રુતસ'પત્તિથી યુક્ત, હંમેશાં ગૌરવ પ્રાપ્ત કરતા એવા શ્રીદત્ત નામનેા મંત્રી, સુમિત્ર નામના શ્રેષ્ઠી અને સુધાષ નામના પુરૈાહિત હતા. જેએ ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતાં રાજાને ઘણા માન્ય હતા. તેઓ સમુદ્રની જેમ કદાપિ પેાતાની મર્યાદા ઉલ્લુ ધન કરતા ન હતા. તે ત્રણેયને લક્ષ્મણા, લક્ષ્મી અને લલિતા નામની પત્નીએ હતી. જેમની કુક્ષિએમાં અકિંમતી એવાં ત્રણ કન્યારૂપી રત્ને ઉત્પન્ન થયાં હતાં. દેવાંગનાના રૂપને તિરસ્કાર કરનાર એવી, લાવણ્યરૂપવાળી બુદ્ધિસુંદરી, ઋદ્ધિસુંદરી અને ગુણસુંદરી એવા નામથી આ ત્રણેય કન્યારત્ના પ્રસિદ્ધિ પામ્યાં હતાં. રાજપુત્રી રતિસુંદરી સાથે એક જ લેખશાળામાં તે કળાએ ગ્રહણ કરતી હતી, એટલે સમાન ગુણવાળી એવી તેઓને પરસ્પર પ્રીતિ ઉત્પન્ન થઈ. પંડિતા, ઉત્તમકુલવાળાઓ, ધનવાના, ધર્મીએ તેમ જ કહેલાથી વિપરીતા જે સમાનગુણવાળા હોય, તેવા જીવાને ઘણા ભાગે મૈત્રી થાય છે. નિર ંતર સ્નેહવાળી એવી તે ચારે સખીઓ લેાકાનાં નેત્રને આનંદ પમાડતી. ઘણાભાગે એક સાથે જ ભેાજન કરે, શયન કરે અને ક્રીડાએ કરતી હતી. આ ચારેય સખીઓને દેખીને વિસ્મય પામેલા મનવાળા નગરલેાક એમ પ્રલાપ કરવા લાગ્યા કે, ‘ શું કામદેવની પ્રિયાએ કાંઈક કાય-પ્રસંગ ઉપસ્થિત થતાં પેાતાનાં ચાર રૂ। વિધુર્યાં છે કે, દેવી સરસ્વતીએ આવાં પેાતાનાં રૂપે પ્રગટ કર્યા હશે ? તેમનાં રૂપ અને જ્ઞાનગુણુ કૈાઈ અનન્ય પ્રકારના જણાય છે એમ લેાકેા તેમના ગુણેા માટે વિસ્મય પામતા હતા. હવે કાઈક વખતે શેઠપુત્રી ઋદ્ધિસુંદરીના ઘરમાં સર્વે ક્રીડા કરતી હતી, ત્યારે [ ૪૩૧ કળા-સમૂહ યુક્ત, કવિસમૂહથી શેાભાયમાન, મોટી સભા-યુક્ત, પર્યંતના ઉદ્યાનમાં સ્વચ્છ ંદ રાજપુત્ર-સમાન સાકેતપુર નામનું નગર હતું. (શ્લેષા) Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ] ઉપદેશપદ-અનુવાદ ગુણશ્રી નામનાં કોઈ પ્રવર્તિની તેમના જેવામાં આવ્યાં છે, જેઓ અભિમાન-કલંકથી રહિત હતાં, દોષોની ઉત્પત્તિ જેનાથી દૂર થયેલી છે, સ્થિર સ્વભાવવાળી, નિરંતર અખંડ આચાર પાળનારી, અપૂર્વ ચંદ્રબિંબ સમાન આનંદ આપનાર, ઈન્દ્ર સમાન સુબુદ્ધિવાળી, દોષ તરફ નજર ન કરનારી, કમરજના સંગથી રહિત અથવા બાલબ્રહ્મચારી, ચંદ્રકિરણ સમાન ઉજજવલ વસ્ત્ર ધારણ કરનારી અને તેવા જ સ્વચ્છ માનસવાળી જાણે શરદલમી હોય, શ્રેષ્ઠ ગૌરવને ધારણ કરનાર, હેમંત ઋતુની જેમ કમલ સરોવરની શોભાને નાશ કરનાર અર્થાત્ તેના કરતાં અધિક શોભાવાળી, જેમણે સમગ્ર દોષોને અંત કર્યો છે, શિશિરઋતુ માફક અતિ શીતલ સ્વભાવવાળી, કેયલ સમાન મધુર વચન બેલનારી, વસંતમૂર્તિની જેમ ભવનના લોકોને આનંદ પમાડનાર, ગ્રીષ્મઋતુની જેમ લોકોને અતિ પરસેવે કરનાર, બીજા પક્ષે જેણે ઘણું લોકેનું શ્રેયકલ્યાણ કરેલ છે, એવા ઉગ્રતાની પ્રભાવાળાં, આ પ્રમાણે સર્વકાળમાં શીલસંપન્ન પવિત્ર ચિત્તવાળાં પ્રવર્તિનીને દેખીને વિકસિત કમળ-સમાન મુખવાળી રાજ પુત્રીએ કહ્યું કે, “તારાઓ સહિત ચંદ્રકળા-સમાન ઉજજવલ વેષ ધારણ કરનારાં આ કયાં સાધ્વી છે? રાજહંસી સાથે બીજી હંસીઓ હોય તેવાં સમાન વેષધારી સાધવીઓ સહિત આ કેણ સાઠવી હશે ? ત્યારે વણિકપુત્રીએ કહ્યું કે, “અમારા ગુરુઓને પણ ગૌરવ સ્થાન, ઉગ્ર તપથી દુર્બલ કરેલા અંગવાળાં, જેમણે પાપ શમાવેલાં છે, એવી આ શ્રમણી છે, હે સ્વામિની! એના વિશાળ નિર્મલ દયા-યુક્ત માનસમાં રાજહંસ પણ સ્થાન પામી શકતો નથી. જે ધન્ય હોય, તે જ એમનાં દર્શન પામી શકે છે, ધન્ય હોય, તે જ ભક્તિ-રાગથી તેમને વંદન કરે છે, ધન્ય પુરુષે જ તેમનાં વચનને શ્રવણ કરે છે અને હંમેશાં તેનો અમલ કરે છે. તે સાંભળીને સર્વ સખીઓ ત્યાં ગઈ અને વંદના કરી. સાધ્વીએ પણ સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે તેઓને ધર્મકથા કહેવી શરુ કરી કે, “દરિદ્રને જેમ રત્નપૂર્ણ રેહણાચલ પર્વતની પ્રાપ્તિ થાય, તેમ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરીને બુદ્ધિશાળીએ રત્ન-સમાન ધર્માનુષ્ઠાન જરૂર ગ્રહણ કરવું જોઈએ. સિદ્ધ કરેલી મહાવિદ્યા પણ ફરી સમરણ કરવામાં ન આવે, તે જેમ નિષ્ફલ થાય છે, તે પ્રમાણે ધર્મમાં પ્રમાદ કરનાર પામેલું મનુષ્યપણું પણ હારી જાય છે. પ્રાર્થના કરવામાં પ્રમાદ કરનારને ચિંતામણિરત્ન પણ ધનસમૃદ્ધિ આપતું નથી, તેમ ધર્માચરણમાં આળસ કરનારને મનુષ્યજન્મ નિષ્ફલ થાય છે. (૨૫) જેમ દુર્લભ ક૯પવૃક્ષને દેખીને મૂઢ મનુષ્ય તેની પાસે કડી માગે, તેમ મોક્ષફલ આપનાર મનુષ્યપણમાં મૂખ મનુષ્ય વિષયોની માગણી કરે છે. તે હવે તમે સમ્યકત્વને ગ્રહણ કરો, પાપ દૂર કરનાર સંયમ અંગીકાર કરો, મહાતપની સેવના કરો. જે તમે જન્મ-મરણનો છેડો લાવવાની ઈચ્છા કરતા હો, તો જીવરૂપી સુવર્ણને સંયમરૂપ કુલડીમાં નાખીને તપસ્યારૂપ અગ્નિથી ખૂબ તપાવીને કર્મ-કલંકથી મુક્ત કરવામાં આવે, તો તદ્દન નિર્મલા સુવર્ણ સરખે કમરહિત આત્મા થાય, તેમાં સંદેહ નથી.” Page #476 -------------------------------------------------------------------------- ________________ પાપ અકરણ નિયમ [ ૪૩૩ નક્કી આ દેહ વિનાશ પામવાના સ્વભાવવાળે છે. દેહનું ફળ હોય તો તપ અને સંયમની સાધના કરવી. જીવન તો એકદમ વહી જાય છે, માટે ધર્મમાં પ્રમાદ ન કર. ” આ પ્રમાણે ગણિનીના મુખચંદ્રમાંથી ઝરેલ વચનામૃતનું પાન કરતી એવી તે ચારેય સખીઓનું સમગ્ર મિથ્યાત્વ-વિષ ક્ષણાર્ધ માં નાશ પામ્યું. ત્યારે તેઓએ કહ્યું કે, “હે ભગવતી ! આપે અમારા ઉપર કૃપા કરી. આપે જે કહ્યું તેમાં ફેરફાર નથી, પરંતુ અમે હજુ મંદસત્ત્વવાળા આત્માઓ છીએ. તમોએ તે તપ અને ચારિત્રને આ ભાર આકડાના રૂ માફક સહેલાઈથી ઉચક્યો છે, જ્યારે અમને તો આ તપચારિત્રને ભાર મેરુપર્વત કરતાં પણ અધિક લાગે છે. તે હવે મોહ-મદારીથી નૃત્ય કરાવાતા અને પ્રમાદની ઊંડી ખાઈમાં પડેલા એવા અમને હસ્તાવલંબન સમાન ગૃહસ્થાચિત ધર્મ આપે.” “આ ગ્યાત્માઓ છે.” એમ વિચારીને સાધ્વીએ પ્રધાન અને માર્ગના મુખ્ય સાધનભૂત એવું નિમલ સમ્યક્ત્વ નિસ્પૃહ ભાવથી તેમને આપ્યું. વળી ઉપરાંત કહ્યું કે, “સર્વ અણુવ્રતે, ગુણવ્રત ધારણ કરવા તમે સમર્થ ન બની શકે, તો પણ તમે પતિ સિવાય બીજા પુરુષને સંગ ન કરવાનો દઢ નિયમ કરો. અકરણ નિયમનું સ્વરૂપ મતિવૈભવવાળા પુરુષો નીતિનિપુણ પણે આવી રીતે કહે છે કેપોતે જાતે પાપ ન કરે, બીજા પાપ કરતા હોય તેમને પણ પાપ કરતાં રોકે. આમ કરવાથી નિર્મલ કીર્તિ ચંદ્ર, સૂર્ય સુધી વિસ્તાર પામે છે, તેમ અકરણ નિયમનું પાલન કરવાથી પરંપરાએ કલ્યાણ પામી મુક્તિ પ્રાપ્ત કરનાર થાય છે. આ લેકમાં પણ દેવતાઓ આ નિયમથી પ્રભાવિત થઈ આધીન બને છે, તેમ જ જીએ ચિંતવેલાં સમગ્ર કાની સિદ્ધિ થાય છે. કુલવતી સ્ત્રીઓ માટે આ ઉચિત છે, આ પરલોકના સુખ માટે થાય છે. ત્યારે હર્ષથી ઉલ્લસિત ગાત્રવાળી તે સર્વેએ એમ કહ્યું કે, “અમને ગમતું હતું એવું, મહારોગ દૂર કરનાર એવું ઈષ્ટ ઓષધ આપે આપ્યું.” ઘણું જ બહુમાન સહિત આ ઉત્તમ નિયમ તેઓએ ગ્રહણ કર્યો. આ નિયમનું પાલન કરતી, જિનેશ્વર અને ગુરુ મહારાજની સત્કાર-ભક્તિ કરવામાં તત્પર બનેલી, પવિત્ર જિનમતમાં રસિક બનેલી એવી તે ચારે ય સખીઓને કેટલેક કોલ સુખમાં પસાર થયે. હવે નંદન નામના નગરમાં ચંદ્રરાજાએ પિતાના દૂત દ્વારા રતિસુંદરીને રૂપતિશય સાંભળે. મનને આકર્ષણ કરનાર અનુરાગરસના અતિશયથી તે રાજાએ તેની માગણી કરવા માટે મંત્રીને નિયુક્ત કર્યો, એટલે મંત્રી ત્યાં ગયો, નિપુણ બુદ્ધિવાળા મંત્રીને સત્કાર કર્યો, કન્યાની માગણી કરી. તેને પ્રાપ્ત કરી. ઘણું આડંબર સહિત સારા મુહ રાજાએ મોકલી. પૂર્ણનિધિવાળી જાણે લહમીદેવી હોય, એવી તે સ્વયંવર કન્યા તેની પાસે પહોંચી. હવે પ્રશસ્ત દિવસે મનહર મંગલ-વિવાહ પ્રત્યે અને નંદનનગરમાં વધામણાને આનંદ વિસ્તાર પામ્યો. તે નગરમાં નગરજને અને નારીવર્ગના વચનઉલ્લાપો એવા પ્રકારના સાંભળવામાં આવતા હતા કે, “શું આ કઈ દેવાંગના છે કે ૫૫ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ] ઉપદેશપદ-અનુવાદ નાગકન્યા છે? આ લક્ષ્મી, ગૌરી, વિદ્યાધરી કે રતિ છે ? દરેક ભવમાં, દરેક દુકાનમાં, દરેક માગમાં, દરેક જળસ્થળોમાં આવાં રૂપતિશયનાં વચને શ્રવણ થતાં હતાં. સમય જતાં વિશુદ્ધ વંશપક્ષ પ્રાપ્ત કરેલ હોવાથી જોનાથી ચંદ્રની જેમ, આ ચંદ્ર પણ રતિસુંદરીના ગે પ્રસિદ્ધિ પામ્યો. કેઈક સમયે કુરુદેશના સ્વામી મહેન્દ્રસિંહને દૂત ચંદ્રરાજા પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે, “મારા રાજાએ આપને સંદેશ મોકલાવી કહેવરાવેલ છે કે, “આપણો અને તમારે દઢ સ્નેહ-રાગ પૂર્વના પુરુષોથી ચાલ્યો આવે છે, તે બીજા મનુષ્યની અપેક્ષાએ અસામાન્ય છે. (૫૦) તે જ સુપુત્રો સારા જમેલા ગણાય કે, જેઓ પોતાના વંશના અગ્રભાગ ઉપર રાખેલી દવા, ચાહે તે ખરાબ પ્રચંડ વાયરો વાય, તે પણ વંશ(વાંસ)ને છેડતી નથી, તેમ વંશ-પરંપરાથી ચાલ્યો આવતો નેહ પણ છોડતા નથી. સમુદ્ર અને ચંદ્ર, મેઘ અને મેર, સૂર્ય અને કમલ દૂર રહેલા હોવા છતાં સ્વીકારેલ વસ્તુથી વિરુદ્ધ ચાલતા નથી–અર્થાત્ દૂર રહેવા છતાં પરસ્પરનો સ્નેહાનંદ નભાવી રાખે છે. તમે તે અગણ્ય સૌજન્ય વહન કરે છે, તેથી તમને વધારે શું કહેવું? જે કંઈ પ્રયજન કહેવાનું, તે સર્વ તમેને નિવેદન કરવું જ જોઈએ. ખાસ તો તમોને એ કહેવાનું છે કે, “તમોએ હમણાં નવોઢા રતિસુંદરી પ્રિયદેવી સાથે લગ્ન કર્યા છે–એ સમાચાર અમે સાંભળ્યા છે, તે તેને અમારે ત્યાં પોણા તરીકે મોકલી આપે, જેથી અમે તેનું યોગ્ય સન્માન કરીએ. જે સ્વજન તરફ નેહ ધરાવતા હોય, તેને તેની પત્ની પણ ગૌરવનું સ્થાન હોય જ. જે કારણથી પુત્ર તરફ સ્નેહનો પક્ષપાત હોય, તો તેનું વસ્ત્ર-ઢીંગલી પણ પ્રિય જ હોય છે. તે દૂતવચન સાંભળીને ચંદ્રરાજાએ કંઈક હાસ્ય કરતાં પ્રત્યુત્તર આપ્યો કે, જેમણે નેહ ઉત્પન્ન કરેલ છે, એવા સજજનો સર્વ કેઈને વલ્લભ કેમ ન હોય ? સજજન પુરુષ હોય, તેમનામાં ભક્તિ, પરોપકાર, ઉત્તમ શીલ, સરળતા, પ્રિયવચન બોલવાપણું, દાક્ષિણ્ય, વિનયવાળી વાણું આ ગુણો તે સ્વાભાવિક હોય છે. માટે હે ફત ! તારા રાજાએ અમારા ઉપર સંદેશે તે ગ્ય જ મોકલાવ્યો છે. ઉત્તમ યશવાળા સજજન પુરુષો પોતાના કુલની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, તો હવે અમારા તરફથી પણ તેમને કહેવું કે, “અત્યારે દેવીને મોકલવાનો કઈ અવસર નથી. તમારા સ્નેહ તો વાણના વિલાસથી અમે બરાબર કળી લીધો છે. બાહ્યનેહ બતાવવાથી સયું, જે માટે પંડિત પુરુષે કહે છે કે – મૂખ પક્ષીઓ નેહરહિત બાહ્ય (કણ) દાનથી (જાળમાં) બંધાય છે, જ્યારે સમજુ પંડિત પુરુષોને સદ્ભાવવાળાં વચનો સિવાય બીજા બંધન હોતાં નથી. હજાર વચન કરતાં પણ નેહવાળી એક અમીનજર ઘણી ચડી જાય છે, તેના કરતાં પણ સજજને મનુષ્યને સદભાવ ક્રેડગણે વધી જાય છે. ફરી દૂત કહે છે કે, “અમારા Page #478 -------------------------------------------------------------------------- ________________ રતિસુંદરી માટે યુદ્ધ, શીલ-રક્ષા [ ૪૩૫ દેવ દેવીનાં દન કરવા માટે ઘણા ઉત્કંઠિત થયા છે, તે આપે આ પ્રમાણે વિરુદ્ધ વ્યાપાર કરવા ઉચિત નથી. ગજેન્દ્ર ત્યાં સુધી સુભગ હોય છે કે, જ્યાં સુધી હૃદયમાં મર્યાદા ધારણ કરે છે. જો કેાઈ અન્ય પ્રકારે રાષાયમાન થાય, તેા તે અત્યંત ભયંકર કાના માટે ન થાય ? અમે તે તમને શાંતિથી હિતવચન કહીએ છીએ કે, તેની આજ્ઞાનું તમે સારી રીતે પાલન કરા; નહિંતર હે સૌમ્ય ! છેવટે ખલાત્કારથી એકલી ગ્રહણ કરાશે.' એટલે ચદ્રરાજાએ ભૃકુટિ ચડાવીને ક્રોધાવેશથી જવાખ આપ્યા કે, તે રાજા બીજાની પત્નીની માગણી કરીને કુલમર્યાદાના આચાર પાળવા માગે છે ને? અથવા તા માતાએ યૌવનમદના કારણે તેવા કાઈક સમયે છાની રીતે અનાચરણ કર્યું... હાય, તે વાત શીલનેા ત્યાગ કરનાર એવા પુત્રાએ અત્યારે પ્રગટ કરવી જોઇએ ખરીને ? હે દૂર્ત! આ વાત બની શકે ખરી કે, જીવતા કેાઈ પુરુષ પાતાની પ્રિય પત્નીને છેડી દે, જીવતા સપ પેાતાનું મસ્તકાભૂષણ કાઇ દિવસ અર્પણ કરે ખરા ? ચંદ્ર અને સૂર્યના કર એટલે કિરણાથી સ્પર્શાતી પેાતાની પ્રિયાને દેખીને જે રાજાએ ભાય છે, તેઓ પ્રિયાને પારકા ઘરે કેવી રીતે માકલી શકે ?” ફરી પણ તે કહ્યું કે, હે રાજન્! શાસ્ત્રના પરમાથ સાંભળેા કે, સર્વ પ્રયત્નથી આત્માનું રક્ષણ કરવું. ' જે માટે કહેવું છે કે-‘સેવકાથી ધનનું રક્ષણ કરવું, ધન અને સેવકા અને દ્વારા સ્ત્રીએનું રક્ષણ કરવું, પરંતુ પેાતાનું જીવિત, ધન, પત્ની અને સેવકા સ દ્વારા સારી રીતે રક્ષિત રાખવું.’ આ પ્રમાણે કૃત ખેલતા હતા, ત્યારે ચંડસિંહ નામના રાજસેવકે તેના હાથ પકડી તિરસ્કાર કરી ગળેથી પકડી બહાર કાઢ્યો. દૂતે જઇ રાજાને સ વૃત્તાન્ત કહ્યો, એટલે મહેન્દ્રસિંહ ખૂબ કોપાયમાન થયા અને સમુદ્રના કલ્લેાલ સમાન પુષ્કળ સૈન્યરૂપ પત્રનથી અમર્યાદાપણે યુદ્ધ માટે ચાલ્યે. માટા હાથીએ રૂપ કલેાલવાળા, સ્કુરાયમાન પુષ્કળ ઉજ્જવલ છત્રરૂપ ફીણવાળા, ફેલાતા અનેક પ્રવાહવાળા અતિ ભયકર ક્ષેાભ પામેલા સમુદ્ર સમાન સૈન્ય-પરિવાર સહિત તે રાજાને નજીક આવતા સાંભળીને ચંદ્રરાજા વૃદ્ધિ પામેલા ક્રોધવાળા વિશેષ સ્ફુરાયમાન થયેલા રણેાત્સાહવાળા એકદમ તેની સન્મુખ ચાલ્યે. પેાતપાતાના સ્વામીના કાર્યોંમાં ઉત્સાહવાળા, યશ મેળવવાની તૃષ્ણાવાળા બંનેના સૈન્યાનું એકદમ ભયંકર યુદ્ધ આર ભાયું. સુભટો સાથે સુભટા’ અશ્વવારા સાથે અશ્વવારા, રથિકા સાથે મહારથિકા, હાથીઓ સાથે હાથીએ લડવા લાગ્યા. સમુ. દ્રના પુષ્કળ પાણીથી અલ્પ નદીજળ જેમ દૂર ફે'કાઇ જાય, તેમ ક્ષણવારમાં સામા આવેલા તે રાજા વડે ચંદ્રરાજાનું અલ્પ સૈન્ય ખેદાન-મેદાનરૂપ બની ફેકાઈ ગયું, એટલે હવે પવન સરખા વેગવાળા ઉંચા અશ્વોથી જોડાએલા રથમાં આરૂઢ થયેલ રાષાગ્નિથી અળતા હાવાથી ન દેખી શકાય તેવા ચદ્રરાજા જાતે જ લડવા તૈયાર થયેા. ત્યાર પછી ભાલાથી હણુાએલા હાથીઓની ચીસથી ખાકીની હાથીએની શ્રેણીને તાડતા, મેાગરના પ્રહાર કરીને વધ કરતા, ઘેાડેસ્વારીએ માણશ્રેણીને વરસાવી જેણે Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ]. ઉપદેશપદ-અનુવાદ અોના સમૂહને ત્રાસ પમાડેલા છે, સતત હાથીઓની પંક્તિઓને વિંધી નાખવાથી પાયદળ-સેના પલાયન થવા લાગી. કેસરીસિંહ જેમ હરિણના ટોળાંને, તેમ ચંદ્રરાજાએ શત્રુન્યને ભગાડી મૂક્યું. એટલે અત્યંત કપાયમાન થયેલો મહેન્દ્રસિંહ જીવિતથી નિરપેક્ષ બની ઉભો થયો અને વનના હાથીએ માફક લાંબા કાળ સુધી તે બંનેનું યુદ્ધ ચાલ્યું. મહામુશીબતે ગદાના ઘાતથી મૂછ પામેલે તે છલ પામીને ભવિત વ્યતાના નિયોગથી મહેન્દ્ર રાજાએ ચંદ્રરાજાને બાંધો. “અરે! સુપુરુષ! શાબાશ શાબાશ! આજે તે સુભટવાદને નિર્વાહ બરાબર કર્યો”-એમ બેલતા તેના જીવની રક્ષા માટે મંત્રીને અર્પણ કર્યો. ચંદ્રનું સૈન્ય જ્યારે પલાયન થઈ રહેલું હતું, ત્યારે એકદમ ત્યાં જઈને હાહારવ કરતી રતિસુંદરીને મહેન્દ્રસિંહે પકડી. ચંદ્રરાજાથી છોડાવેલી અને પિતાને રતિસુંદરી પ્રાપ્ત થવાથી આનંદ પામેલે તે રાજા હવે પોતાના નગરે પહોંચ્યો. હે સુંદરિ! તેં સાંભળ્યું જ હશે કે, “તારા વિષે મારો એટલો અનુરાગ થયો છે કે, તે કારણે મારે આવો યુદ્ધને પ્રયાસ કરવો પડ્યો છે. તો હવે તારા પ્રસાદથી આ પ્રયાસ-વૃક્ષ ફળવાળું થાઓ, હે સુંદરાંગિ! હવે તું આ કુરુદેશનું સ્વામિનીપણું સ્વીકાર” હવે ચંદ્ર-પ્રિયા રતિસુંદરી વિચારવા લાગી કે, “આ પાપી સંસારના સ્વભાવને ધિક્કાર થાઓ કે, “આ મારું રૂપ પણ આ પ્રમાણે અનેક આત્માઓને અનર્થ કરનારું થયું. વળી આ મારા નિમિત્તે મારા પતિ પ્રાણુના સંશયમાં પડ્યા, વળી આણે પણ લજજાને ત્યાગ કરી આ પ્રમાણે નરકમાં પડવાની અભિલાષા કરી. મારું ચિત્ત જાણ્યા વગર કામગ્રહથી મૂંઝાએલા આણે શા માટે નિરર્થક ઘણા જીવોનો સંહાર કર્યો? વધારે શું કહેવું ? ખરેખર તે લેકે ધન્ય છે કે, “જેઓ ઉત્તમ મુક્તિને પામ્યા છે ! જે કારણથી તેઓને અલપ પણ દુઃખનું કારણ હોતું નથી. આવા પાપ ચરિત્રવાળાઓ પાસે હવે શીલનું રક્ષણ કેવી રીતે કરવું ? અથવા તો “અશુભ સમયે કાલ હરણ કરવાનું’ નીતિશાસ્ત્રમાં કહેલું છે. તો હવે તેને સમજાવટ પૂર્વક કાલક્ષેપ કરાવું. હવે એટલો કામલબ્ધ થયેલ છે કે, હવે સમજાવ્યા સિવાય નિવારણ કરવો શક્ય નથી. એ પ્રમાણે વિચાર કરીને હવે તે કહેવા લાગી કે, “તમારે મારા ઉપર ગાઢ રાગ થયો છે, તો હવે હું તમારી પાસે કંઈક પ્રાર્થના કરું, તેનો ભંગ ન કરશે.” ત્યારે રાજાએ રતિસુંદરીને કહ્યું કે, “હવે આ મારા જીવ ઉપર તારો સંપૂર્ણ અધિકાર છે, તો પછી આમ કેમ બોલે છે ? હે સુંદરિ! જે કઈ મસ્તક આપે, તેની પાસે નિપુણતાથી પ્રાર્થના કરવાની હોય ખરી? અથવા આ ત્રણ લોકમાં જે દુર્લભ વસ્તુ હોય, તેની માગણી કરે, તે પણ મારા જીવને તણખલા સમાન ગણી એટલે જીવની હોડ કરીને અવશ્ય તે વસ્તુને હું તને પ્રાપ્ત કરાવું. ” રતિસુંદરીએ કહ્યું કે, “બીજું મારે કંઈ જોઈતું નથી. મારી એટલી નાની માગણી છે કે, “ચાર માસ માટે મારું બ્રહ્મચર્યવ્રત તું ભગ્ન ન કરીશ.” રાજાએ પ્રત્યુત્તર આપ્યો કે, “આ કાર્ય વજના પ્રહારથી પણ અતિભયંકર છે, તે પણ તારી આજ્ઞાને મારે ભંગ ન કરવો—એમ અનિચ્છાએ તે Page #480 -------------------------------------------------------------------------- ________________ રતિસુંદરી માટે યુદ્ધ, શીલ-રક્ષા [ ૪૩૭ વાતને સ્વીકાર કર્યા. એટલે મહાસ‘કટરૂપ સમુદ્રમાં પડેલાને એકદમ દ્વીપ-બેટની પ્રાપ્તિ થાય તેમ આટલી વાત કબૂલ રાખી, તેથી રતિસુંદરીને કંઇક શાંતિ થઇ. (૧૦૦) હવે રતિસુંદરીએ સ્નાન, અંગરાગ વગેરે શરીરની સાફસૂફી કરવી ખંધ કરી અને 'મેશના આ બિલ તપ કરીને તે પાતાનું શરીર શેષવવા લાગી. હવે ગાલ કાથળી જેવા, લાહી-માંસ વગરના ફિક્કા લાગવા લાગ્યા. શરીરમાંથી પણ લેાહી, માંસ, કાંતિ ઉડી ગયાં, જાણે સુક્કા કટીપ્રદેશવાળી સિંહણ હોય તેવી દુખČલ અગવાળી, નસા પ્રગટ દેખાવા લાગી અને કેશ પણ ન એળવાથી જાણે જટાજૂટ, ગૂચવાયેલા, સ્નેહ વગરના ખરછટ દેખાવા લાગ્યા. મૈલથી વ્યાપ્ત એવી કાળી કાયાવાળી, દવાગ્નિથી ખળેલી કમલિની–સમાન જાણે પ્રતિપૂર્ણ વ્રત ધારણ કરેલી શ્રમણી સરખી હતી, ત્યારે કેાઈ વખત રાજા ત્યાં આવ્યા અને તેને દેખી. રાજાએ પૂછ્યું કે, · હે ઉત્તમ દેહવાળી ! આ તારી આવી અવસ્થા આમ થવાનું શું કારણ છે? શું તારા શરીરમાં તેવા કઈ રાગ થયે છે કે, મનમાં એવે કાઇ તીવ્ર સતાપ છે?’ રતિસુંદરીએ કહ્યુ કે, ‘ૐ નરવર ! મને મહાધેાર વરાગ્ય થયા છે, તેથી આ વ્રત અંગીકાર કર્યું' છે, તે કારણે દુલ દેહવાળી થઈ છે. આ અવસ્થામાં પણ મારે આ વ્રત દુષ્કર હોવા છતાં પાળવાનું જ છે. કારણુ કે, વ્રતભંગ કરવા તે તેા નક્કી નરક આપનાર જ થાય છે.' ત્યારે રાજાએ પૂછ્યુ કે, તને વૈરાગ્ય થવાનું શું કારણ થયું છે કે, જેથી કરીને હું મુગ્ધ! તેં આવું આકરું તપ કમ કરવાનું આરંભ્યું છે? તે કહેવા લાગી કે, ‘ હું પૃથ્વીપતિ! આ મારું શરીર જ પાપી અને વૈરાગ્યનું કારણુ થયું છે. કારણ કે, તેમાં સેકડો પ્રગટ દોષ દેખાય છે. તે ચરખી, માંસ, શુક્ર, વીય, લેાહી, મૂત્ર, અશુચિ, નાકના મેલ, પિત્તથી પરિપૂર્ણ છે. તેનાં નવ દ્વારાથી હુ'મેશાં અશુચિને પદાર્થ ઝર્યા જ કરે છે. આ શરીરને વારંવાર ધાઈ એ, ધૂપ આપીએ, વિલેપનાદિકથી તેની સાર-સ ́ભાળ-ટાપ-ટીપ કરીએ, તેા પશુ તે દુધભાવના ત્યાગ કરતું નથી. સારાં સારાં આભૂષણેાથી શરીરને અલ'કૃત કરીએ, તા તે દ્રોહ કર્યાં વગર રહેતું નથી. આ શરીરને અંદર કે બહાર અનેક સુગધયુક્ત ભાગાંગાથી સત્કારીએ, તેા પણ તરત જ તે પવિત્ર પદાર્થાને અશુચિભાવ પમાડે છે. દુર્જન સમાન આ ખલ શરીરની દુર્ગંધ કોઇ પ્રકારે સહન થઇ શકે તેવી નથી. યા એવા ચતુર પુરુષને આ શરીર મહાવૈરાગ્યને ન ઉત્પન્ન કરે? વળી આ પાપ શરીરમાં એક બીજો પણ દોષ કહેલે છે કે- જે ગુણયુક્ત જ્ઞાની પણ હોય, તે નિર્ગુણુ આ શરીરમાં માહ પામે છે.’ આવી વૈરાગ્ય ઉત્પન્ન કરનારી દેશના સાંભળવા છતાં ઘણા જળથી મગશેલીએ પાષાણુ ભીંજાય નહિં, તેમ આ રાજા પણ ભાવિત થયે નહિં. રાજા ચિતવવા લાગ્યા કે, ‘શરીરની સાર-સ ́ભાળ ટાપ-ટીપ-પરિકમ ન કરવાના કારણે આ વૈરાગ્ય પામેલી છે, પરંતુ જ્યારે તેના નિયમ પૂર્ણ થશે, એટલે નક્કી કરી પશુ સ્વસ્થ થશે. ’ રાજાએ કહ્યું કે, હે સુન્દરી ! તું ખેદ ન કર, તું તારા આ નિયમ સુખેથી પૂર્ણ કર. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] ઉપદેશપદ-અનુવાદ એમ હસતે રાજા ત્યાંથી ચાલી ગયો. જ્યારે સમયની મર્યાદા પૂર્ણ થઈ, એટલે ભોજન પછી મહેન્દ્ર રાજાએ તેને કહ્યું કે, “હે સુંદરિ! આજે તે તારો સમાગમ કરવા એકદમ હું ઉત્કંઠિત થયે છું.” તે દેવીએ રાજાને કહ્યું કે, “એકને મરણ-સમય આવ્યું, ત્યારે પાંચસોની માગણી કરવા આવ્યો ”—આવી જે કહેવત છે, તે અત્યારે સાચી પડી. આજે મેં ઘણા લાંબા કાળે રસવાળું ઘી આદિથી મિશ્રિત મનોહર સ્નિગ્ધ ભોજન કર્યું. તેથી શરીરમાં અત્યારે અતુલ મહાકુલતા ઉત્પન્ન થયેલી છે. વેદનાથી મારું મસ્તક ફૂટી જાય છે, પેટમાં ભયંકર ફૂલની વેદના થાય છે, મારા શરીરના સર્વ સાંધાઓ જાણે તૂટતા હોય, તેમ એકસામટી વેદના ઉત્પન થઈ છે.” આટલું બોલતાં તેણે રાજાના લક્ષ્ય બહાર મદનફલ મુખમાં મૂક્યું, એટલે તરત જ એકદમ ભોજન કર્યું હતું, તે સર્વ વમન કરી નાખ્યું. તેણે કહ્યું કે, “હે રાજન્ ! આ શરીરનું અશુચિપણું દેખ કે, તેવા પ્રકારનાં મનહર ભેજનેને પણ જેણે ક્ષણ વારમાં અશુચિમય કરી નાખ્યાં. વળી તે ભાગ્યશાળી ! અતિશય સુધા પામેલો હોય, તેવા કઈ પણ તમારા સરખા મૂખંશિરોમણિ પુરુષ સિવાય આ વમન કરેલા ભજનની અભિલાષા કરે ખરો ? ત્યારે રાજાએ પૂછયું કે, “હે સુંદરી ! બાલિશ પુરુષ કેવી રીતે થાઉં ? હે મૃગાક્ષી! આવા ભોજનની અભિલાષા કરનારો કેવી રીતે ગણાઉં ?” રતિસુંદરીએ કહ્યું કે, “હે વિચક્ષણ! આ વાત પ્રગટ હોવા છતાં તમે લક્ષ્યમાં કેમ લાવતા નથી ? બીજાએ ભોગવેલી સ્ત્રી એ તો વમન કરતાં પણ વધારે હીન વસ્તુ છે.” રાજાએ કહ્યું કે, હે સુંદરી ! તારી વાત સત્ય છે. આ લોક અને પરલોકમાં આ અત્યંત વિરુદ્ધ છે. વિષયરાગની અધિકતાથી હું તારા સમાગમ માટે અતિલુબ્ધ બન્યા. આ પ્રમાણે બાલતા, નિસાસો મૂકતા રાજાને કહ્યું કે-“આ તુચ્છ શરીરમાં તમને રાગનું કારણ શું દેખાય છે ? ત્યારે રાજાએ કહ્યું કે, “હે સુંદરી ! તપથી શેષિત થયેલા તારા દેહમાં નેત્રોનું મૂલ્ય આખી પૃથ્વી આપી દઉં, તે. પણ અપૂર્ણ રહે છે.” રાજાને નિશ્ચય જાણીને બીજા ઉપાય હવે કામ નહિં લાગેએમ જાણીને પિતાના શીલરત્નનું રક્ષણ કરવા માટે શરીરને વિનાશ ન ગણકારતી રતિસુંદરીએ મહાઆશ્ચર્યકારી સાહસનું અવલંબન કરીને એકદમ પિોતાનાં બે નેત્રો ઉખેડીને રાજાને અર્પણ કર્યા. (૧૩૦) તેણે કહ્યું કે, “હે સુપુરુષ! તમારા હૃદયને આ અત્યંત વલ્લભ છે, તે સુખેથી આ નેત્રો ગ્રહણ કરો, પરંતુ દુર્ગતિમાં પાડનાર બાકીના શરીર-સમાગમ કરવા વડે કરીને હવે સયું. નેત્ર વગરની તેને દેખીને રાજાને રાગ પીગળી ગયે, વૃદ્ધિ પામતા મહાવિષાદથી વિસ્મય પામેલો તે કહેવા લાગ્યું કે-“હે દેવાંગી! આવા પ્રકારનું અતીવ ભયંકર કાર્ય તે કેમ કર્યું? મારા આત્માને પણ અતિશય દુષ્કર દુઃખરૂપ દાહને આપનારું આ કાર્ય તે કર્યું. રતિસુંદરીએ કહ્યું કે, “હે રાજન્ ! તમને અને મને બંનેને આ સુખનું કારણ થયું છે. પ્રબલ રોગવાળાને આકરાં કડવાં ઔષધ રોગને Page #482 -------------------------------------------------------------------------- ________________ પાપ-અકરણ-નિયમ પર ઉદાહરણેા (૧) રતિસુંદરી શીલ-રક્ષા [ ૪૩૯ મટાડવા સમર્થ થાય છે. હે નરવર! પરદારાના પ્રસંગ કરવાથી વંશની મલિનતા થાય છે. વળી જગતમાં 'મેશાં રાવણની જેમ અપયશના ઢાલ વાગે છે, નરકગતિ પ્રાપ્ત થાય છે. વળી પરદારા-સેવનથી ભવાંતરમાં દરિદ્રતા, દુર્ભાગ્ય, નપુંસકપણુ, ભગંદર, કાઢ આદિ રાગેાનાં દુઃખા પરદારાના પ્રસ`ગ કરનારા આત્માએ અનતી વખત પ્રાપ્ત કરે છે. આવા પ્રકારનાં દુ:ખાથી હવે આપણે મને આજથી મુક્ત થયા છીએ. આ કારણે આપણા બંનેના હિત ખાતર આ દુષ્કર કાર્યાં હોવા છતાં મે' કર્યું છે. બીજી વાત એ છે કે- હું મહાયશવાળા ! મારા જ દોષથી તમે પાપ-સન્મુખ થયા, તેથી કરીને નિર્ભાગી હું તમને મારુ' મુખ કેવી રીતે દેખાડી શકુ'? મારાં લેાચન જવાથી તમારુ' દુતિમાં ગમન થતું અટકી ગયું, તે તેથી શું મને લાભ ન થયે? કારણ કે, પરોપકાર થાય તેા આપણા પ્રાણા સફળ ગણાય.’ (૧૪૦) આ વગેરે યુક્તિ-પૂ ગ'ભીર દેશના શ્રવણ કરતાં રાજા પ્રતિબેાધ પામ્યા. અતિશય સ'તેષ પામેલેા તે દેવીને કહેવા લાગ્યા કે, ‘હે સુંદરી ! હિત અને અહિતના ચાગ્ય વિભાગેા તું જાણે છે, તે હવે તું મને આજ્ઞા કર કે-મંદપુણ્ય એવા મારે હવે શું કરવું યુક્ત છે ? રતિસુંદરીએ કહ્યું કે, હું સુંદર ! હવે પારકી સ્ત્રીના સંગની વિરતિ કરે કે, જેથી ભવમાં ઉત્પન્ન થનારાં દુઃખાના ભાજન તમે ન થાવ.’ ત્યાર પછી અતીવ પશ્ચાત્તાપ રૂપી તીવ્ર અગ્નિથી ઝળતા મનરૂપી વનવાળા, તેને ધર્મગુરુ માનતા રાજાએ તેની આજ્ઞાને અંગીકાર કરી. હવે રાજા ચિતવવા લાગ્યા કે, ' અનાય એવા મે' આ મહાસતીના મહાઅનથ કર્યાં, આ પ્રમાણે સહન ન કરી શકાય તેવા શેાકવાળા થયા અને સ` વ્યાપાર છેાડી દીધેા. : હવે રતિસુ ંદરી પણ મનમાં શાસનદેવીનું સ્મરણ કરીને જિન અને નવકારનું ધ્યાન કરતી કાઉસ્સગ્ગમાં ઉભી રહી. એટલે એકદમ શાસનદેવી આકપિત થઇ તરત જ ત્યાં હાજર થઈ અને તેના શીલના પ્રભાવથી પહેલાં કરતાં પણ અધિક વિલાસ અને શેાભાવાળાં અને નેત્રા કર્યાં. નેત્રવાળી એવી તેનાં દર્શનરૂપી શીતલ જળથી જેના સમગ્ર શેક-સંતાપ નિવારણ થયા છે, એવા તે નરેન્દ્રે અતિશય સ્થિર ચિત્તવાળા બનીને વ્રતા અંગીકાર કર્યાં. ઘણા પ્રકારે પેાતાના અપરાધ ખમાવીને વિશ્વાસુ એવા બીજા મોટા સત્પુરુષોને સાથે માકલીને, ઘણા પ્રકારનેા સત્કાર કરીને તેને નંદન-નગર માકલી આપી. ચદ્રરાજાને કહેવરાવ્યું કે-‘ આ મારી સગી ભગિની, ધર્મ ગુરુ, મહાત્મા મહાસતી અને દેવથી રક્ષા કરાએલી છે. અના ઉપર કાઈ પણ અશુભ આશકા ન કરવી. પાપિષ્ઠ એવા મારા અપરાધાની પણ ક્ષમા આપી. તું ખરેખર ધન્ય છે કે, જેના ઘરમાં ત્રણે ભુવનની લક્ષ્મી--સમાન આ કમલસમાન નેત્રવાળી, સારપદાથ ના નિશ્ચય કરનારી, દેવથી રક્ષાએલી, આવી સતી રહેલી છે. દુલ અગવાળી તેને દેખીને મહેન્દ્રસિંહે કહેવરાવેલ સદેશે, તથા તેના પવિત્ર વૃત્તાન્તને સાંભળીને ચંદ્રરાજા અતિશય તુષ્ટ થયા. તેની સાથે સુદર ધર્મ વિધિપૂર્વક કરતા હતા, તથા મનેહર રાજ્યપાલન કરતા હતા. આ પ્રમાણે કરતાં તેણે સ્કુરાયમાન યશ-કીર્તિ ઉપાર્જન કરી. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ] ઉપદેશપદ-અનુવાલ રાજપુત્રીએ આ પ્રમાણે પાપવિષયક અકરણ નિયમનું સારી રીતે આરાધન કર્યું.. હંમેશાં પ્રવતિનીનું વચન યાદ કરતી ધમરાધન કરવા લાગી. (૧૫૫) બુદ્ધિસુંદરીની કથા હવે મંત્રીપુત્રી બુદ્ધિસુંદરીને પિતાએ સુસમનગરમાં ઘણું વિનંતિ કરી, ત્યારે. સુકીર્તિ નામના મંત્રીને આપી. ઉત્તમ કળા-સમૂહથી પૂર્ણ ચંદ્ર-સમાન પર્તિને પામીને સૌભાગ્યવંતી તે પૂર્ણિમાની રાત્રિની જેમ જગતમાં અતિ શેભાયમાન બની. કેઈક વખત રાજા રાજપાટિકાએ નીકળતો હતો, ત્યારે પ્રાસાદતલ ઉપર રહેલી સ્કુરાયમાન દેવાંગના-સમાન તેને દેખી. અપૂર્વ લાવણ્ય દેખીને રાજાનું મન જાણે શિલાજિતમાં ખૂચી ગયું હોય, તેમ ત્યાંથી આગળ જવા શક્તિમાન ન થયું. કામાગ્નિથી તપેલા દેહવાળા રાજાએ બીજો ઉપાય ન દેખવાથી બીજા દિવસે પોતાની અંગત દાસીને તેની પાસે દૂતી તરીકે મોકલી. તે દાસીએ અનેક મનહર વિચિત્ર યુક્તિ અને વચનોવડે લોભાવવા છતાં તેનો તિરસ્કાર કરી તેનો હાથ પકડી ત્યાંથી કાઢી મૂકી. તો પણ મોહાંધ રાજા કામ ગ્રહથી અત્યંત પીડા પામ્યો અને લાજનો ત્યાગ કરી અનાર્ય એવો તે તેને ગ્રહણ કરવા માટે તૈયાર થયો. રાજાએ એકદમ તેના પુત્ર, પત્ની સહિત મંત્રીને જકડીને કેદખાનામાં પૂર્યો અને ખાનગી મંત્રણ પ્રગટ કરી એવો અપરાધ કપટથી જાહેર કરવા લાગ્યો. હે પ્રભુ ! નગરલોકો આપને વિનયપૂર્વક પ્રાર્થના કરે છે કે, “ આ વૃત્તાન્ત આ પ્રમાણે છે ” એમ કરીને કોઈ પ્રકારે મંત્રીને છોડાવ્યો, પરંતુ રાજાએ સુંદરીને ન છોડી. ત્યાર પછી મંત્રી મોટા શબ્દોથી લોકોને કહેવા લાગ્યો કે, “અરે નગરલોકો! તમે મારી ખાત્રી કરો. હું કઈ પ્રકારે લાંબા કાળે પણ તેને છોડાવ્યા વગર જ પીશ નહિં.” તેને અભિપ્રાય જાણીને ઉગ ચિત્તવાળા નગરલોકો ફરી રાજા પાસે ગયા. ત્યારે જાણકાર બીજા કેઈએ જણાવ્યું કે, સુંદરીને અંતઃપુરમાં પ્રવેશ કરાવ્યો છે. વળી રાજદૂતીએ ફરી તેને વિનંતિ કરી કે, “મારુ વચન તું કેમ માનતી નથી? હે મુગ્ધા ! આવા સૌભાગ્ય ઉપર હજુ તારે મંજરીની માગણી કરવી છે? જે તે પ્રથમથી જ આ વાત સ્વીકારી હતું, તે આટલે પરિશ્રમ કેણ કરતે ? શાંતિથી કાર્ય સરતું હોય તો પ્રચંડ દંડ કેણ આચરે? આવા પ્રકારને આગ્રહ અને સ્નેહ સદભાવ જે તે જાણે છે, તો હવે તું મારી અવજ્ઞા ન કર કે, જેથી તે અખંડિત થાય. રાજાનું વચન સાંભળીને અતિશય સંવેગરસને અનુભવતી તેને પ્રતિબંધ કરવાની અભિલાષાવાળી મંત્રિપ્રિયા કહેવા લાગી કે, આવા પ્રકારના અધમ અકાર્યનું આચરણ તો જેઓ હીનજાતિવાળા હોય, તે જ આચરે છે. હે નરનાથ ! તમારા સરખા ઉત્તમ કુળમાં જન્મેલાને આવું કાર્ય છાજતું નથી. સજજન મનુષ્ય ગમે તેવી આપત્તિમાં આવે, તે પણ તે પિતાની મર્યાદા છોડતો નથી, ગમે તે પવન ફુકાય, તે પણ Page #484 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિસુંદરી અને શીલ-રક્ષા-પ્રબંધ [ ૪૪૧ સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે ખરો ? અન્યાય કરનારને શિક્ષા કરનાર તમે તે રાજઋષિ છો. જે પોતે જ દુર્તીતિ આચરે, તે બીજાને કેવી રીતે નિવારણ કરી શકશે ? બીજું રાજાને પોતાના દેશમાં રહેલા પ્રજાજને પિતાના પુત્ર-પુત્રી સમાન હોય છે, તો તેમના વિષે ન્યાયયુક્ત રાજાઓએ પ્રેમરાગ કરે, તે ઘટતું નથી. તમને ઉત્તમકુળમાં જન્મેલી અનેક વધૂઓ છે, તો પછી મારા સરખી મહાહીનજાતિની સ્ત્રીઓ સાથે રાગ કરવામાં શરમાતા કેમ નથી ? પરાક્રમ અને પ્રતાપરૂપી વૃક્ષને બાળી નાખવામાં અગ્નિ સમાન પરસ્ત્રી છે, તો હવે તમે નિરર્થક ચંદ્રસમાન નિર્મળ યશને કલંક કરનાર ન બને.” આ પ્રમાણે તેણે ઘણુ યુક્તિપૂર્વક રાજાને સમજાવ્યા, છતાં ભરેલા ઘડામાં નાખેલું જળ નિરર્થક વહી જાય છે, તેમ તે મૂઢ રાજાના કાનમાં સ્થાન ન પામ્યું. હવે હાસ્ય કરતાં રાજાએ કહ્યું કે, “હે સુંદરી ! આ સર્વે હું બરાબર જાણું છું, પરંતુ આ સર્વ વિચારણા સ્નેહ-વગરનાને માટે છે. કહેવું છે કે જ્યાં ગણતરી કરતાં કરતાં અર્થ– ધન ચાલ્યું જાય છે, તે તેનાથી અલપ પણ પ્રાણપીડાનું રક્ષણ કરવું. જ્યાં યોગ્ય અને અગ્ય, યુક્ત અને અયુક્ત કાર્ય છે–એમ જેવાય, એવા સ્નેહ કરનાર વિષે જલાંજલિ અપાય છે. તેને નિશ્ચય જાણીને હવે કાલક્ષેપ કર-એમ બુદ્ધિથી વિચારીને બુદ્ધિસુંદરીએ આદર-સહિત રાજાને કહ્યું કે-(૨૫) જે હવે તમારો આ નિશ્ચય જ છે, તે પણ મારી પ્રાર્થના છે કે, જ્યાં સુધી મારા નિયમની સમાપ્તિ ન થાય, ત્યાં સુધી હાલ રાહ જોવી. કારણ કે, જે કંઈ પિોતાના ગ્રહણ કરેલા નિયમનો ભંગ કરે છે, અથવા તો કોઈ દુબુદ્ધિ માણસ ભંગ કરાવે છે, તે બંને ભયંકર ભવારણ્યમાં અનેક દુઃખો ભોગવનારા થાય છે. રાજાએ અનિચ્છાએ પણ તેની વાત કબૂલ રાખી, તે એટલા માટે કે-આ સ્ત્રીને ભય ન થાવ.” પ્રધાનપત્ની પણ હવે કંઈક શાંતચિત્તવાળી થઈ અને રાજાને કેમ પ્રતિબોધ પમાડવો? એમ ઉપાય વિચારતી વિવિધ પ્રકારના વિનોદમાં સમય પસાર કરતી હતી. - હવે કેઈક દિવસે ઘણું પ્રશસ્ત એવું ઔષધ-વિશેષ મંગાવરાવીને કઈક હોશિયાર શિપી પાસે પિતાની સરખી પ્રતિકૃતિ–પૂતળી બનાવરાવી. અંદરથી તે પિલાણવાળી રાખી. તેમાં અતિશય દુર્ગધ મારતી અશુચિ વસ્તુ ભરી. બહારથી મજબૂત અને કરેલા સુગંધ વિલેપનવાળી સુશોભિત પોતાના સમાન સુંદર મૂર્તિ તૈયાર કરાવી. હવે ત્યાર પછી વાતચિત્તનો વિનોદ કરવા માટે જ્યારે રાજા આવ્યા, ત્યારે કાંઈક હાસ્ય કરતાં રાજાને તે મૂર્તિ બતાવતાં પૂછ્યું કે, “હું આવી જ છું કે કેમ?” વિસ્મય પામેલા મનવાળા રાજાએ પણ કહ્યું કે-“હે સુંદરાંગી ! તારું કળા-કૌશલ્ય પણ કઈ અસાધારણ જણાય છે. તે તો તારું આ રૂપ આબેહૂબ અને અધિક બનાવ્યું છે. તું જેના હૃદયમાં રહેલી છે, એવા નિશ્ચિત મનવાળા તેના મનને તે હે સુંદરી ! આ જરૂર શાંતિ આપનારી છે, એમાં સંદેહ નથી.” “તે જે એમ જ છે, તે હે સુપુરુષ ! આ મૂર્તિને તમારા ઘરમાં સ્થાપન કરો અને કુલને કલંક લગાડનારી એવી મને હવે ૫૬ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ] ઉપદેશપદ-અનુવાદ છેડી દો.” આ પ્રમાણે જ્યારે તેણે કહ્યું, ત્યારે રાજાએ કહ્યું કે, “પવનથી જેમ વાદળાં વિખરાઈ જાય, તેમ મારા પ્રાણો પણ જલદી વિખરાઈને નાશ પામે. જે પ્રાણે તારા સમાગમ-સુખની આશારૂપ દોરડાથી બંધાએલા છે, દુઃખથી મેં રેકેલા છે, તે વગર બંધનવાળા હરણિયાની જેમ મારા પ્રાણ એકદમ પલાયન જ થઈ જાય.” ત્યારે મંત્રીપત્નીએ રાજાને કહ્યું કે, “હે સોભાગી ! મારા સંગમ કરતાં પણ આને સંગમ વિશેષ સુખકર થશે. કારણ કે, હું તો મદન-કામદેવથી રહિત છું. જ્યારે આ મદનકામદેવ(મીણ)મય છે.” એમ વિચારી તેણે આ મદનમહિલા-(પૂતળી) રાજાને અર્પણ કરી. રાજાએ તે મત્સરથી હોય તેમ ખસેડી, એટલે ભાંગી ગઈ. અંદરથી અશુચિ અને દુર્ગધ બહાર નીકળી. રાજા પૂછવા લાગ્યું કે, “હે મુગ્ધ ! આ અતિશય દુગુંછનીય બાળક જેમ આ શી ચેષ્ટા કરી ?” પેલીએ કહ્યું કે, “હે દેવ ! આ તો મેં મારું પ્રતિબિંબ બનાવ્યું છે, હું આવી જ અથવા તો આના કરતાં પણ અધિક હીન છું. અગ્નિ અને જળના પ્રયોગથી આ અશુચિને શુદ્ધ કરી શકાય છે, પરંતુ હે નરનાથ ! આ મારું અંગ શુદ્ધ કરવું શક્ય નથી. માતા-પિતાના શુક-શેણિતરૂપ અશુચિથી આ ઉત્પન્ન થયું છે, અશુચિ રસથી વૃદ્ધિ પામ્યું છે, અંદર અશુચિ પદાર્થ ભરેલા છે અને અશુચિ પદાર્થ નિરંતર તેમાંથી વહ્યા કરે છે. જે વસ્તુ આ શરીરની અંદર છે, તેને જે ઉલટાવી બહાર પ્રગટ કરવામાં આવે, તે તેને કાગડા અને કૂતરાથી ચાહે તે ચતુર પુરુષ હોય તો પણ કેણ રક્ષણ કરવા સમર્થ થાય ? તમારા કુલકલંકની અવગણના કરીને આ કેહાએલા હાડપિંજર માટે શા કારણે નારક-તિર્યંચનાં દુઃખાને અવકાશ આપ છે? તલના ફોતરા માત્ર સુખના માટે માછલી માફક માંસની પેશી માટે લુબ્ધ બની શા માટે તમારા આત્માને ભયંકર નરકની અંદર ધકેલો છો? હે નરનાથ ! પારકી સ્ત્રીનો ભોગવટો કરનાર નરકનું મહાકેદખાનું પ્રાપ્ત કરે છે. એટલું જ નહિ, પરંતુ તે દુ:ખની પરંપરાને લાંબા કાળે પણ અંત પામતો નથી. હે સુભગ ! તમારા સરખા સજજનો સાથે સંગ કરવાની કોને અભિલાષા ન થાય ? પરંતુ નરકમાં વજાગ્નિની જ્વાલાઓ સહન કરવી એ આપણે માટે શક્ય નથી. મનુષ્યપણાનું ભોગસુખ ગણતરીના દિવસ સુધી અ૯પ કાળ માટે ભગવાય, પરંતુ તેના વિપાકરૂપે નારકીનાં ભયંકર દુઃખો સાગરોપમ અને પલ્યોપમના લાંબા કાળ સુધી ભેગવવાં પડે છે. બીજું કે-હે નરવર ! તમારા અંતઃપુર કરતાં તમે મારામાં શું અધિક દેખો છો? કે, પરમાર્થ સમજ્યા સિવાય બાળકની માફક ખોટો આગ્રહ કરો છો? (૫૦). જેમ જુદા જુદા જળના ભાજનોમાં એક ચંદ્ર અનેકરૂપે દેખાય છે અને બાળકો તેમાં વિસ્મય પામે છે, તે પ્રમાણે દુર્લભ ભેગ-સુખને મૂઢલોકો જુદી જુદી સ્ત્રીઓમાં ખળે છે.” આ પ્રમાણે શ્રવણ કરતે રાજા એકદમ સંવેગ પામીને કહેવા લાગ્યો કેહે સુંદરી ! તે સુંદર રીતે સમજાવ્યું. હવે મેં સાચું તત્ત્વનું સ્વરૂપ જાણ્યું. મોહાંધ Page #486 -------------------------------------------------------------------------- ________________ પાપ અકરણ નિયમ ઉપર બુદ્ધિસુંદરી, દ્ધિસુંદરીની કથા [ ૪૪૩ એવા મને તે અતિનિર્મલ વિવેક-નેત્રો આપ્યાં, તેમ જ નરકના ઉંડા ખાડામાં પડતાં મને તે વચમાંથી પકડી રાખી ઉગાર્યો. હે સુંદરાંગ! ખરેખર હું મંદભાગ્યવાળો છું. હવે કહે કે, “અત્યારે તારું શું પ્રિય કરું?” તેણે કહ્યું કે-“પરસ્ત્રી-ત્યાગની વિરતિ અંગીકાર કરો. સૂર્યોદયને દેખીને ચકલાક પક્ષી જેમ હર્ષ પામે, તેમ હર્ષથી રોમાંચિત થયેલા અંગવાળો રાજા પદારા-વિષયક વિરતિને ગ્રહણ કરનાર થયો, તેમ જ ધર્માનુરાગી બન્યો. “હે સપુરુષ! શાબાશ શાબાશ ! તત્વને બરાબર જાણ્યું, તેમ જ સર્વ અંગીકાર કર્યું, ખરેખર તમે તમારા વંશની મલિનતા ન કરી–એમ તેની પ્રશંસા કરી. તેની વારંવાર ક્ષમા માગી, પૂજા-સત્કાર કરી તેને પોતાના સ્થાને જવા રજા આપી. મંત્રીના ઉપર પણ આગળ માફક કૃપાવાળો થયો. આ પ્રમાણે બુદ્ધિસુંદરીએ પણ નિષ્કલંક પાપ ન કરવા રૂપ નિયમનું યથાર્થ પાલન કર્યું. જિનશાસનરૂપી કમળને શેષનાગ જેમ મસ્તક ઉપર મણિ ધારણ કરે, તેમ ધારણ કરતી પિતાનું શીલ પાલન કરી નિયમનું પાલન કર્યું. (૫૮) ઋદ્ધિસુંદરીની કથા તામ્રલિપ્તી નગરીના ઉત્તમ ક૯૫ક્રમ સમાન જિનધર્મ જાણનાર ધર્મ નામનો વણિકપુત્ર તામ્રલિપ્તી નગરીથી વેપાર માટે સાકેત નગરીએ આવ્યો. દુકાન પર બેઠેલા તેણે કોઈક સમયે રાજમાર્ગમાં સખીઓ સાથે જતી અણધારી ઋદ્ધિસુંદરીને દેખી. ધમં વણિકે ત્યારે વિચાર્યું કે, “અસાર એવા આ સંસારમાં આ મૃગ સમાન નેત્રવાળી દેવાંગના સમાન રૂપવાળી દેખાય છે. તો જે ગૃહવાસની આશા કરવી હોય અને અ૮૫ પણ વિષયસુખ ભોગવવું હોય તે, આની સાથે સંબંધ કરવો એગ્ય છે, નહિંતર બીજા સાથે તે વિડંબના ભેગવવાની છે. આમ ચિતવતાં તેની નજર વારંવાર નિવારણ કરવા છતાં એકવાર વિયાયેલી ગાયની નજરે જવાસા તરફ જાય, તેમ બલાત્કારે જવા લાગી. દેવયોગે આ સમયે કુતૂહલ જોવામાં વ્યાકુલ મનવાળી એવી તેની દષ્ટિ પણ એકદમ તેના ઉપર પડી. તેને જોવાની ઈચ્છાવાળી તેને ઉદ્દેશીને સખીવર્ગને કહેવા લાગી કે, અલી ! આ કઈ નવીન વેપારી આવ્યા જણાય છે. તેને મનભાવને જાણીને તેની એક સખીએ કંઈક હાસ્ય કરતાં તેને સમજાવ્યું કે-“હે સખી! આ કઈક તલનો નવો વેપારી આવેલો જણાય છે.” બીજી સખીએ કહ્યું કે આ તો કઈ ચતુર ખેડૂત છે કે, જે સમગ્ર છેડવા વિષે એકદમ પુષ્કળ નલ ઉગાડે છે.” વળી ત્રીજી સખી કહેવા લાગી કે, “અરે ! તું તો ભેળી જણાય છે. કારણ કે, આ તે આપણા દેખતાં જ ચેરી કરનાર છે. કારણ કે, આપણી પ્રત્યક્ષ જ આણે આપણી સખીનું ચિત્તરૂપી સર્વ ધનનું હરણ કર્યું છે. માટે હે મુશ્કે! આને જલદી મહારાજા પાસે પકડી લઈ ચાલે, જેથી આપણે સ્વામિનીનું સમગ્ર ચરેલું હૃદય-ધન પાછું અર્પણ કરે. વળી અન્ય કોઈ સખી બેલી કે, “અરે સખી! આને આપણું સખીએ ગાઢ અનુરાગથી ગ્રહણ કરેલ છે. હવે તે જીવવા માટે સ્વામિનીના શરણની જ ઇચ્છા કરે છે. એટલે વિલખી થયેલી Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ] ઉપદેશપદ-અનુવાદ ઋદ્ધિસુંદરી તેમને કહેવા લાગી કે, “અરે! હવે તમે જલદી આગળ ચાલ, આવી નકામી અસંબદ્ધ વાત કરવાનું બંધ કરો. એટલામાં તે ધર્મ વેપારીને છીંક આવી, એટલે પિતાના તેવા નિમિત્તે કારણે આવેલી હોવાથી છીંક પછી “નમો જિણવરિંદાણું -એમ ઉચ્ચારણ કર્યું. તે શબ્દ સાંભળીને ઋદ્ધિસુંદરીનું હૃદય અધિક ઉલ્લાસ પામ્યું અને તે બોલી ઉઠી કે, “જિનવરનો આ ભક્ત દીર્ઘકાળ છે.” આ સર્વ વૃત્તાન્ત સુમિત્ર શ્રેષ્ઠીએ જાણ્યો. તેણે ભવ્યજીવની જેમ ધર્મનું સ્વરૂપ પૂછયું. પરિવારને સાથે લઈ જિનમંદિરમાં ગયા. ત્યાં એકચિત્તથી પ્રભુની પૂજા કરી, પછી ગુરુને વંદન કર્યું. દ્વિસુંદરીના પિતાએ પોતે જાતે જઈ તેને સારા મુહૂર્તમાં ધર્મ વણિકને આપી. આગળ તેના પિતાએ કુલ, રૂપ, વૈભવ, ભંડાર, કૌશલ્ય, કીર્તિવાળા જે જિનમતની બહાર હતા, તેમને ઘણાએ માગણું કરવા છતાં જે કન્યા આપી ન હતી, તે આ ધર્મ પામેલા ધર્મવણિકને આપી. અત્યારે ન માગવા છતાં જિનમતમાં અનુરાગવાળા એવા ધમેં પ્રાપ્ત કરી. અથવા તો “જિનમતમાં રહેલાને વગર માગ્યે સુખ આવીને સાંપડે છે.” સંપૂર્ણ મનોરથવાળા તેને વિવાહ પૂર્ણ થયે, ત્યારે પ્રિયા સહિત ધર્મ સર્વ કરવા ગ્ય કાર્યો નીપટાવીને તામ્રલિપ્તીએ પહોંચ્યા, તે બંનેને નેહ-સદભાવવાળો પ્રેમ થયો. જેથી આંખના પલકારા જેટલો સમય પણ પરસ્પર એકબીજાને વિયેગ સહન કરી શકતા નથી. હવે કોઈક સમયે ઘણું કિંમતી કરિયાણાએ ભરીને વહાણ તૈયાર કરી, પિતાની ભાર્યા સહિત ધમ ધન પાર્જન કરવા માટે સિંહલદ્વીપ નામના પ્રીપે ગયા. ત્યાં ઘણું ધન ઉપાર્જન કરીને પ્રફુલ્લિત ચિત્તવાળે ઘરે આવવા પાછો ફર્યો. ત્યારે ભવ-સમાન ભયંકર એવા સમુદ્રની અંદર ભવિતવ્યતાના નિયોગથી અણધાર્યો મેઘનો અંધકાર ફરી વળે. મોટા મોટા કોલોને ઉછાળનાર એ કલિકાવાત ઉછળે. પ્રલયકાળના પવન વડે હણાયેલ મહાભયંકર મહાસમુદ્રને દેખીને અ૯પકાળમાં વહાણનાં લંગોને વહાણના સેવકોએ લંબાવ્યાં. (૨૫) જે તપટવાળો સઢ હતો, તેને પણ સંકેલી લીધે. સમુદ્ર-દેવતાઓને પ્રાર્થના શરુ કરી. આ બંને વણિક દંપતીએ ત્યાં આગાર–સહિત પચ્ચક્ખાણ અંગીકાર કર્યું. ચક ઉપર રહેલે માટીને પિંડ જેમ બ્રમણ કરે, તેમ યાનપાત્ર ભ્રમણ કરીને એક ક્ષણમાં સ્ત્રીના હદયમાં રહેલી ગુપ્ત વાત જેમ ફૂટી જાય, તેમ તે તરત ભાંગી ગયું. જેમણે જીવવાની આશા છેડી દીધી છે, પાણીમાં ઉંચા-નીચા ડૂબતા અને તરતા એમ કરતાં કઈ પ્રકારે સુંદરીએ અને ધર્મે બંનેએ બે લાકડાનાં પાટિયાં પ્રાપ્ત કર્યા. ચાર-પાંચ દિવસ પછી તેઓ બંને એક દ્વીપમાં પહોંચી ગયા અને હર્ષ—વિષાદ કરતાં બંનેનો ફરી મેળાપ થયો. સમુદ્ર-સમાન પાર વગરના આ ઘર સંસારમાં વિપત્તિઓ પ્રાપ્ત થવી સુલભ છે, પરંતુ સુવિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે. અસાર સંસારનું સ્વરૂપ અને જિનેશ્વરોએ કહેલાં તેના જાણકારે સંપત્તિ પ્રાપ્ત થાય, ત્યારે પ્રમોદ અને આપત્તિમાં વિષાદ કરે યોગ્ય નથી. ધીરપુરુષ હોય કે કાયરપુરુષ હોય, Page #488 -------------------------------------------------------------------------- ________________ ઋદ્ધિસુંદરીની કથા ૪૪૫ પરંતુ બંનેએ અવશ્ય સુખ-દુઃખ સહન કરવાનાં જ હોય છે. માટે બુદ્ધિશાળી ધીરપુરુષએ આ ઉદયમાં આવેલાં સહન કરી લેવા ગ્ય છે. ખરેખર તે પુરુષ ધીર અને સાહસિક ઉત્તમ સત્ત્વવાળા અને મહાયશવાળા છે કે, જેઓ આપત્તિ પામવા છતાં પણ અહિં ધર્મકાર્યમાં પ્રમાદ કરતા નથી. –આ પ્રમાણે સામસામા ધર્મ દેશના કરીને ધીરભાવને ભાવતા, શ્રાવકધર્મનું સુંદર પાલન કરતા હતા. ધર્મમાં અતિસ્થિરતા પામેલા એવા તેઓએ બેટના કિનારા ઉપર વહાણ ભાંગી ગયાના ચિહ્ન તરીકે વૃક્ષ ઉપર ધોળી ધજા ફરકાવી. તે દવંજા દેખીને નાની નાવડીમાં બેસીને કેટલાક મનુષ્યો ત્યાં આવી પહોંચ્યા. તેઓએ ધર્મને કહ્યું કે, અમને લોચન નામના વેપારીએ મોકલ્યા છે. જે તમારે જંબુદ્વીપમાં આવવું હોય, તે આ નાવડીમાં આવી જાવ. ” ત્યારે પ્રિયા સહિત ધર્મ તે નાવડીમાં ચડી બેઠે. એટલે પછી મોટા વહાણના માલિકે તેને ગૌરવ-સહિત મેટા વહાણમાં બેસાડ્યો. હર્ષ પામેલા તે બંને નેહવાળી કથા કરતા કરતા ભરત સન્મુખ જતા હતા, જેટલામાં સમુદ્ર કાંઠેથી નીકળ્યા. બે રાત્રિ-દિવસ ગયા, એટલે હદય હરણ કરનારી ધર્મની ભાર્યાને લેચન જતો હતો, ત્યારે કામદેવાગ્નિ વ્યાપેલા દેહવાળો તે ચિતવવા લાગ્યો કે, “અહો ! વિધિએ લાંબા કાળે પોતાના વિજ્ઞાનને પ્રકર્ષ અત્યારે આ રમણીનું શ્રેષ્ઠ રૂપ રચીને પ્રગટ કર્યો, અથવા તે નિરંતર કાર્ય કરતાં કરતાં અતિશય થાકી ગએલા કામદેવના ઉપર જયને વિજય મેળવવા માટે હાથભાલાના બાનાથી આને બનાવી હશે એમ હું માનું છું. મારાં યૌવન કે ધન અથવા તો રૂપ કે જીવિતનું મને શું પ્રયોજન છે? જે આ સુંદરી જાતે ઉકંઠિત બની મારા ગળે ન વળગે તે. નક્કી આ પિતાના ભર્તારને છોડીને બીજા પુરુષની ઈચ્છા નહીં જ કરે. કારણ કે, પાકેલી કેરી છેડીને લિંબોળી ખાવાની અભિલાષા કોણ કરે ?” આ પ્રમાણે તે પાપકર્મી અનેક વિક૯૫-સપેથી ડંખાએલા આત્માવાળો દુભવીની જેમ ઘમને મારી નાખવા તૈયાર થયો. મધ્યરાત્રિ–સમય થયો અને બીજાઓ ઉંઘી ગયા હતા, તેમ જ બીજા કાર્યમાં રોકાએલા હતા, ત્યારે તેણે પ્રમત્તચિત્ત-ઉંઘતા તે ધર્મને ઉંડા સમુદ્રમાં ફેંકી દીધો. પ્રભાત-સમય થયે, ત્યારે ઋદ્ધિસુંદરીએ પોતાના પતિને ન દેખવાથી “હવે મારે શું કરવું ? ” તેમ મૂઢ બનેલીએ કરુણશબ્દથી રુદન ચાલુ કર્યું. “હું તારું દાસપણું સ્વીકારીને તારા મનની શાંતિ કરીશ. હવે તું કહે કે, અત્યારે અમારા સરખાએ શું કરી શકાય ?' આ પ્રમાણે તેનો વચનોલ્લાપ સાંભળીને વિચક્ષણ એવી તેણે તેના મનભાવ ઓળખી લીધા. સંવેગ-ભાવિત મનવાળી તે પિતાના રૂપની નિંદા કરવા લાગી. વિચારવા લાગી કે, “નકકી આણે જ આ મહાપાપ કરેલું છે. કારણ કે, કરાગ્રહના વળગાડવાળાને કાર્યાકાર્યનો વિવેક હોતું નથી.” તે હવે રાત્રે મારે પણ આ સમુદ્રમાં પડવું યુક્ત છે. કારણ કે, “પતિના વિયોગમાં કુલસ્ત્રીઓને મરણ એ જ શરણ હોય છે.” (૫૦) Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ] ઉપદેશપદ-અનુવાદ અથવા તો જિનમતમાં બાલ-મરણ પ્રયત્નથી નિષેધેલું છે, જે જીવતી હઈશ. તે કદાચિત સુંદર ધર્મ અને ચારિત્ર લેવું સંભવે છે, તો જીવતા રહેવું યોગ્ય છે, પરંતુ સમજી શકાતું નથી કે, આવા સંકટમાં સમુદ્રના છેડે પહોંચતાં સુધીમાં અખંડિત શીલગુણ કેમ ટકાવી શકીશ ? અથવા એક ઉપાય છે, હાલ શાંતિથી સમજાવીને કાલ પસાર કરે, “આશામાં પડેલા પુરુષે સો વરસ પણ પસાર કરે છે.” એમ વિચાર કરીને તેણે કહ્યું કે, “હવે મારી બીજી કઈ ગતિ હોઈ શકે ? માટે સમુદ્રનો પાર પામ્યા પછી ઉચિત વિચારીશું.” આશાએ બંધાએલ એવા તે મોહાંધે તેની વાત સ્વીકારી અને “ શ્વાન જેમ રોટલીના ટુકડા માટે રાહ જુવે” તેમ કિનારો આવવાની રાહ જોવા લાગ્યા. હવે અનીતિ કરનારને દેખીને કોપાયમાન થયેલ દેવતાએ ખરાબ વાયરો વિકુÖને એકદમ યાનપાત્ર ફેડીને નાશ પમાડયું. પુણ્યયોગે સુખ આપનાર જેમ સમ્યફત્વ પ્રાપ્ત થાય, તેમ પાટિયું પ્રાપ્ત કરીને સંસાર સરખા ભયંકર સમુદ્રને તે પાટિયાથી સુંદરી પાર પામી ગઈ. આગળ કઈ ભાંગી ગયેલા યાનપાત્રનું પાટિયું પ્રાપ્ત થવાથી ધમ પુણ્યયોગે એકદમ સ્થાનેશ્વરના સ્થળમાં મળે. એક-બીજાને અણધાર્યો મેળાપ થવાના કારણે આનંદામૃતરસથી સિંચાએલા સર્વ ગાત્રવાળા તેઓએ પોતપોતાના અનુભવ કહી જણવ્યા. લોચનનું ચરિત્ર જે એકબીજાએ જાણ્યું હતું, તે પણ એક બીજાએ કહ્યું. લોચનની આપત્તિ જાણીને ધર્મ ઘણો વિષાદ પામ્યા. કરુણવાન પુરુષે અપકારીઓ ઉપર પણ ઉપકાર કરનાર થાય છે. વળી તેણે કહ્યું કે, “હે પ્રિયે! જિનેધરો, ગણધરો વગેરે મહાભાગ્યશાળીઓને ધન્ય છે કે, જે શાસ્ત્રોનો અભ્યાસ કરીને અશુભ ભાવનો ત્યાગ કરે છે. આપણને તો આ અશુભ ભાવ ચાલ્યા જ કરે છે. જેથી શુદ્ધધર્મનો પ્રતિબોધ ઘણો દૂર છે અને પાછળથી અશુભભાવ વિશેષ અધિક થયેલ છે. જેણે નિસ્પૃહભાવથી આપણને સમુદ્રનો કિનારે પ્રાપ્ત કરાવ્યું, તે કેમ અહિં જીવિતને સંદેહ અને ધનહાનિ પામ્યો ? ” આ પ્રમાણે લોચનને શોક કરતા હતા, ત્યારે નજીકના ગામના સ્વામીએ તેમને દેખ્યા અને તેમનું અપૂર્વ રૂપ દેખીને તે ચિતવવા લાગ્યો કે, પ્રિયા-સહિત કામદેવ-સમાન આ કેઈ ઉત્તમ પુરુષ છે, પરંતુ દેવયોગે અહિં આ એકાકી આવેલો જણાય છે. માટે દેવસ્વરૂપ-સમાન એમનું ઉચિત ગૌરવ તથા મારા વૈભવનુસાર તેમને સત્કાર-સન્માન કરું. કાદવમાં ખેંચી ગયેલા હાથીને બીજા મોટા ગજેન્દ્રો બહાર ખેંચી કાઢે છે. તેમ આપત્તિમાં આવી પડેલા સજજનેને ઉદ્ધાર સુજનો કરે છે, એમ વિચારીને તે ગામસ્વામીએ તે વણિકને બહુમાન–પૂર્વક પિતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું અને એક સુંદર મકાનમાં ઉતારો આપે, તેની સારી આગતા-સ્વાગતા કરી તેને ફલેશ દૂર કર્યો. અનાકુલ નવાળા ધર્મના કાચિત વ્યવસાયમાં ત્યાં દિવસે પસાર થતા હતા અને તે ભાગ્યશાળી સુખેથી ત્યાં રહેલે હતે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ઋદ્ધિસુ દરીની કથા [ ૪૪૭ પવનથી વહાણુ ભાંગી ગયા પછી કઠે આવી ગયેલા પ્રાણવાળા લેાચન પણ સમુદ્રમાંથી એક જીણુ કાષ્ઠની પ્રાપ્તિ થવાથી મહામુશ્કેલીથી સમુદ્રના કિનારે પહેાંચ્યા. ત્યાં મૂર્છા આવવાથી બેભાન બની ગયા, કાઈ પ્રકારે વળી સૂર્ઝા ઉતરી, એટલે નજીકની પલ્લી સરખા ગામમાં રહ્યો, માહાંધ મનુષ્ય જેમ અતિગૃદ્ધ બની જાય છે, તેમ આ લાચન પણ મત્સ્યાહારમાં એકદમ ગૃદ્ધ બન્યા, એટલે ઘેાડા દિવસમાં તેના શરીરમાં તેના રસના અશના દેષથી દુષ્ટ કુછ-રાગ થયા, જેથી સથા નિદ્રા ઉડી ગઇ અને હવે કઈ ચેષ્ટા પણ કરી શકતા નથી. મહાકષ્ટથી જીવે છે. મનુષ્ય ધર્મના વિદ્યાત કરીને પ્રિયસુખાને માણવાની અભિલાષા કરે છે, તે બુદ્ધિ-નેત્રથી રહિત લેાચનની જેમ દુઃખના ભાજન બને છે. આવા દુઃખથી ફ્લેશ પામતે તે લેચન ભ્રમણ કરતા કરતા કોઇ વખત થાણેશ્વર પહેાંચ્યા. પાણી ભરવા માટે નીકળેલી ધર્મની પત્નીએ દેખ્યા. સજ્જડ સંવેગ ઉત્પન્ન થાય તેવા, ઘૃણા ઉત્પન્ન થાય તેવા કુષ્ઠરસ વહેતા તે લેાચનને પત્નીએ પેાતાના ધર્મપતિને આળખાત્મ્યા. કારુણ્યથી ધર્મ પણ તેને પેાતાના ઘરે લાળ્યેા. ( ૭૫) વળી માર્ગ ભેગા થતા હાય, તેવા સ્થાનમાં રહેલુ વૃક્ષ દરેકને સુખ કરનારું ચાય, તેમ ઘણાના મન ઉપર ઉપકાર કરી, સુખકારી ચરિત્રવાળા એવા તમાને આવી ભયંકર અવસ્થા કેમ થઈ ? તેમ પૂછ્યુ. અથવા તે આ જગતમાં મે!ટા હાય, તેમને આપત્તિ આવે છે, પણ નાનાને નથી આવતી. સૂર્ય અને ચંદ્ર મહાન છે, તે તેમને રાહુ ઘેરે છે, પરંતુ તારાએ નાના છે, તેમને ઘેરતા નથી. તેા હવે તું ચિત્તમાં ધીરજ ધારણુ કરજે, સ્વપ્નમાં પણ અલ્પ વિષાદ ન કરીશ, હું ઘણું ધન ખરચીને પણ મિત્રને દેહ નિરાગી કરીશ.’ આ પ્રમાણે આશ્વાસન આપવા પૂર્વક સુંદર ઔષધેાથી તેની સારી રીતે ઘણી માવજત કરી. ઉત્તમ મિત્રની સામગ્રી અને તેના પુણ્યયેાગે તે નિરોગી કાયાવાળા થયા. તેનું અનન્ય સૌજન્ય દેખીને લેાચન અત્યંત લજ્જાથી ખીડાયેલા નેત્રવાળા બની નિર'તર આનદ-રહિત મની વિચારવા લાગ્યા કે, ચંદનવૃક્ષ અને સજ્જન પુરુષના મનેાહર એવા સર્વાંગેાના સમાગમ કલ્યાણ કરનાર થાય છે, તે અગ્નિમાં બળે અગર આપત્તિમાં આવી પડે, તેા પણ તેમની સુગંધ ભુવનને સુખ આપનાર થાય છે. સજ્જન પુરુષા સેા અપકાર ભૂલી જઈને એક નાના કરેલા ઉપકાર ભૂલતા નથી. ચંદન ખળે તેા પણ તેની ગંધ ભુવનને સુખ કરનાર થાય છે. શૂન્ય હૃદયવાળા કે સુહૃદયવાળા હાય એવા સજ્જના જાણી શકાતા નથી. નિય અનાય ખની મે આવું ન કરવા લાયક કાર્ય કર્યું, જ્યારે હું આવેા પાપી હાવા છતાં આવુ માનસ સ્નેહની મમતાવાળુ છે. તે સમયે હું સમુદ્રજળમાં મૃત્યુ પામ્યા હતે, તે ઘણું સુંદર થતે કે, આવા પ્રકારનાં કરેલા પાપવાળા જીવતાં તેના નેત્રના વિષયમાં ન આવતે.’ આ વગેરે ચિંતવતા હતા, ત્યારે પુણ્યકર્મવાળા ધર્મે તેને કહ્યું કે, હે મિત્ર! તું ચિંતાથી મ્લાનવદનવાળે! રહેલા કેમ જાય છે? શું ધનનાશ થવાથી કે સ્વજનને Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ] ઉપદેશપદ-અનુવાદ વિગ ઉત્પન્ન થવાથી, અગર તે કોઈ વ્યાધિનું દુઃખ ઉત્પન્ન થયું છે? આમાં જે સાચે પરમાર્થ હોય, તે કહે. - ગ્રીષ્મકાળની ગરમીથી સુકાઈ ગયેલા એવા નદી અને તળાવમાં કેટલાક દિવસો પછી ફરી શોભા ઉત્પન્ન થાય છે, ક્ષીણતા પામેલે ચંદ્ર પણ કેટલાક દિવસ પછી ફરી પૂર્ણતા પામે છે. ઝાડ ઉપરથી પલ્લો-પાંદડાં પાનખર ઋતુમાં સર્વથા ઝુંડાઈ જાય છે, તો પણ વસંતઋતુમાં વૃક્ષો પત્રોની શોભાથી સમૃદ્ધ દેખાય છે, તેમ ધીરપુરુષોને ગયેલી લક્ષમી ફરી દુર્લભ હોતી નથી. બીજી વાત એ છે કે-સુખ કે દુઃખ એ તો પૂર્વે ઉપાર્જન કરેલા સુકૃત-દુકૃતના વિપાકે છે. એ કમને જ્યારે જીવને ઉદય થાય છે, ત્યારે પોતાના કરેલા કર્મના ભગવટા વખતે શા માટે ખેદ કરે? માટે તત્ત્વ સમજેલા આત્માએ હંમેશાં સુકૃતનું ભાથું તૈયાર કરવું જોઈએ કે, જેથી જન્માંતરમાં દુસહ દુઃખ ઉદયમાં ન આવે. તેની શિખામણનાં વચનો સાંભળીને લોચને પણ ની:સાસો મૂકીને તેને કહ્યું કે, મારું પિતાનું દુશ્ચરિત્ર છોડીને મને બીજું દુઃખનું કારણ કેઈ નથી. જે તે વખતે તને મેં ઊંડા સમુદ્રમાં ફેંકી દીધે હતે, તે હૃદયમાં રહેલ દુઃખ બારીક અદશ્ય શલ્યની જેમ અતિશય સાલ્યા કરે છે. વળી કર ચરિત્રવાળા એવા મેં આ મહાસતીની અભિલાષા કરી, તે મારા હૃદયમાં જાણે બળી મરવાને ઉત્સુક થયે હોઉં તેમ નિરંતર જળ્યા કરે છે. તે પાપનું ફળ. તો મને અહિં આ લોકમાં જ મળી ગયું છે. આ હજુ ઘણો પાપી છે, એમ માનીને વિધિ મને પ્રેતવનમાં ન લઈ ગયે, અથવા તો “આને નિર્ધમ અગ્નિ માફક લાંબા કાળ સુધી સજજડ બળવા દો” એમ ધારીને પાપથી ભરેલા મને હજુ દેવે પકડી રાખેલો હશે હે મિત્ર! મારા કારણે જેટલી વખત તું વધારે ઉપકાર કરનાર થાય છે, તેટલી વખત પશ્ચાત્તાપ રૂપી અગ્નિમાં મને અંધક ફેંકનાર થાય છે.” આ પ્રમાણે વિવિધ પ્રકારનાં પશ્ચાત્તાપનાં વચને બેલતો હતો, ત્યારે ઋદ્ધિસુંદરીએ પણ તેને કહ્યું કે-“ખરેખર તું ધન્ય છે કે, તને પાપનો આટલો પશ્ચાત્તાપ થાય છે. કારણ કે, કેટલાક પાપીઓ પાપ કરીને પણ મહા આનંદ પામે છે, જ્યારે ધીરપુરુષો પ્રથમ તો પાપ કરતા નથી અને કદાચ પાપ થઈ જાય, તે પણ તેના પશ્ચાત્તાપનું દુઃખ પામે છે. આમાં તારો દોષ નથી, પરંતુ તે સર્વ દોષ જે અહીં હોય તો અજ્ઞાનની પરાકાષ્ઠાને છે. અંધ પુરુષ કૂવામાં પડે, તો કઈ ડાહ્યો પુરુષ તેને ઠપકો ન આપે. (૧૦૦) તે હવે અજ્ઞાનને ત્યાગ કર, માર્ગમાં લાગી જા, નિર્મળ જ્ઞાન ગ્રહણ કર, આત્મહિતની બુદ્ધિ ધારણ કર તથા હંમેશાં મનની વિશુદ્ધિ પ્રયત્ન કર. પાંચ ઈન્દ્રિયોરૂપી ચેર સુકૃત-ધનનું હરણ કરી જાય છે, તેનું રક્ષણ કર, જે ભવિષ્યમાં કુનિની પ્રાપ્તિ તથા દરિદ્રતા દુઃખનો સંતાપ પામી શક ન પામે હોય તો મૃગજળ(ઝાંઝવા)માં મૂંઝાએલા મૃગલાની જેમ કેટલાક પુરુષો ખોટા સુખની આશામાં તણાતા તણાતા યમરાજાના મુખમાં પડે છે, તે આપણે સાક્ષાત્ દેખીએ Page #492 -------------------------------------------------------------------------- ________________ પાપ અકરણ નિયમ ઉપર ઋદ્ધિસુંદરી, ગુણસુંદરીની કથા [ ૪૪૯ પણ છીએ. ‘ઝેર પીવું ઘણું સારુ છે, ધગધગતા અગ્નિમાં પ્રવેશ કરવા સુંદર છે, પરંતુ કાઈ પ્રકારે ઈન્દ્રિયાના વિષયામાં ગમે તેમ મન કરવું સારું નથી. હાથી, મત્સ્ય, સર્પ, પતંગિયા, હરણ વગેરે પ્રાણી-સમુદાય ઇન્દ્રિયાને આધીન ખની મૂઢ થઇને વધ–અ ધનાદિક મારણાંતિક દુઃખ પામે છે. મનુષ્ચા પણ હમેશાં ઈન્દ્રિયાના વિષ્ણુના અર્થાના વિસ્તાર પામવા માટે હ'મેશાં દુઃખ અનુભવે છે-તે તરફ નજર કરા. વળી તેઓ ધન આદિ માટે રાજા આદિની પ્રાર્થના વગેરે કાર્યામાં ફ્લેશ પામતા દેખાય છે. વિષર્ચાની ખાતર મૂઢ પ્રાણીએ વિવિધ પ્રકારનાં પાપકર્મો કરે છે અને મારથ પૂર્ણ થયા વગર તે મહાપાપ કરનારા નરકમાં પડે છે, પરતુ જેએ વિષયેથી પરાસ્મુખ થયેલા હાય, છતે સાધને વિષયેના ભાગવટો ત્યાગ કર્યો હોય અને સર્વજ્ઞના શાસનમાં લીન બનેલા હાય, તેવા આત્માઓને દેવતાનાં અને મનુષ્યપણાનાં તેમ જ મેાક્ષનાં સુખા હથેળીમાં હાજર થાય છે.’એ વગેરે વચને સાંભળીને પ્રતિબેાધ પામેલા લેાચન કહેવા લાગ્યેા કે, તમે મને ઉત્તમ માર્ગ બતાયૈ. હું પુણ્યશાળી હે સુંદરી ! તુ મારી ગુરુ છે, માટે મને આજ્ઞા કર કે, હવે મારે શું કરવું ?' ત્યારે તેણે કહ્યું કે, ‘યાવજ્રજીવ-જિંદગી સુધી પરસ્ત્રીને ત્યાગ કરવા. હ પામેલા મનવાળા તેણે શ્રાવકનાં અણુવ્રતા અને પરદારાવનના-પાપ-અકરણરૂપ નિયમ અ'ગીકાર કર્યા. એટલે ઋદ્ધિસુંદરીએ તેની પ્રશંસા-અનુમેાદના કરી. ત્યાર પછી ખમાવીને નિરોગી દેહવાળા તે પેાતાના નગરે ગયે. ધર્મ પણ પેાતાની પ્રિયાસહિત ઈચ્છા પ્રમાણે ધનાપાન કરીને સુખપૂર્વક તામલિપ્તી નગરીએ પહોંચીને પેાતાના કુલના આચાર પાલન કરવા લાગ્યા. આ પ્રમાણે ગુરુવના મહુમાન અને પૂજા કરવાથી પવિત્ર થયેલી એવી ઋદ્ધિસુંદરીએ અકરણ-નિયમનું સમ્યગ્ રીતે શુદ્ધ ભાવથી પાલન કર્યુ. (૧૧૩) ( ગુણસુંદરીની કથા દેવાંગના માફક વિકાસ પામતી સુંદરતાવાળી ગુણસુંદરી પણ લેાકેાનાં મનને આકર્ષીણુ કરનાર મનેાહર તારુણ્ય પામી. કેાઈક સમયે સખીએ સાથે ક્રીડા કરતી હતી, ત્યારે યૌવનગુણુ પામેલા વેદધર્માંની રુચિવાળા વેદશર્મા બ્રાહ્મણના ખટુક નામના પુત્રે તેને દેખી. વિચાર્યું... કે, ‘ ખરેખર હું કેવા ભાગ્યશાળી કે, લક્ષ્મી સમાન, પદ્મ સમાન કામલ હસ્તવાળી, અનિમેષવાળી દેવાંગના- સમાન મા આય કન્યાને દેખી. પ્રજાપતિએ આ લીલાવતીના હસ્તકમળ, નેત્રરૂપ નીલકમલ, અધરરૂપ બિમલ, મુખચંદ્રનું નિર્માણ કરીને પેાતાની ઉચ્ચ સર્જનશક્તિ કરી, જેથી કમલ કાદવમાં વહી ગયું, નીલકમલ પદ્મદ્રહમાં, બિબલ વાડમાં ઘૂસી ગયું અને ચંદ્રને આકાશમાં ફેંકયો. દેશની લક્ષ્મી સમાન આ મૃગાક્ષી કન્યા જો મારા ઘરમાં ન હોય, ત્યાં સુધી ૧૭ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ] ઉપદેશપદ-અનુવાદ કાસપુષ્પની જેમ મારું જીવિત અને જન્મ હું અતિનિફલ માનું છું. આ પ્રમાણે મદનાગ્નિથી તપેલ તે વિવિધ પ્રકારના વિકલ્પ કરતે ઉભો રહેલ હતો અને નયનના વિષયમાં તેને દેખતે હતો, એટલામાં તે મુગ્ધા કન્યા બીજે ચાલી ગઈ. તેના મિત્રો તેનો અભિપ્રાય જાણી ગયા, એટલે દેહમાત્રથી તેને ઘરે લઈ ગયા, પરંતુ તેનું મનબ્રમર તો તે કન્યાના મુખારવિંદમાં જ ચોંટી ગયું. તેણે ભજન, સ્નાનાદિ આવશ્યકોનો કામદેવના કારણે ત્યાગ કર્યો. એટલે મિત્રોએ કોઈ પ્રકારે આ વાતથી વેદશમને વાકેફ કર્યો. પુત્રના નેહાતિશયના કારણે પુરોહિતે જાતે જઈને કન્યાની માગણી કરી. તેણે પણ ઘણી પ્રતિપત્તિ-સત્કાર કરવા પૂર્વક જણાવ્યું કે, “શ્રાવતી નગરીના પુરોહિતના પુત્રને આપેલી હોવાથી તેને ન આપી. ‘ઉત્તમ પુરુષોએ સ્વીકારેલ વચન ફેરફાર થતું નથી.” રાગ-ગ્રહને વળગાડ વળગવાથી વિકાર મનવાળો, વિષમ દુઃખ પામેલો, અનેક વિકલ્પ કરવા લાગે. જો કે વેદશાસ્ત્રોની અરુચિ થઈ ન હતી, પરંતુ વિષય સંબંધી કામદેવ(વેદ)ની અભિલાષા ઉપન્ન થઈ હતી. ખરેખર આ કામ એ ઉલટો જ છે. કારણ કે, જે અતિદુર્લભ અને પરાધીન પદાર્થ છે, તેમાં અનુરાગ કરાવે છે અને જે સ્વાધીન પદાર્થો હોય, તેમાં આદર કે અનુરાગ કરાવતા નથી. કામદેવરૂપ પિત્ત જેનું ઉછળેલ છે, એવો તે ગુણસુંદરીમાં ચિત્ત સ્થાપન કરીને મંત્રનાં પદો શીખવા લાગ્યો, તેમ જ સેકડો માનતા કરવાની અભિલાષા કરવા લાગ્યો, પરંતુ ખરભૂમિમાં વાવેલું બીજ નિષ્ફલ જાય, તેમ તેનાં તે સર્વ કાર્યો નિષ્ફલ થયાં. પુણ્યરહિતનાં આરંભેલાં કાર્યો કેવી રીતે ફળીભૂત થાય ?” કઈક સમયે શ્રાવસ્તી નગ રીથી આવેલ ભાગ્યશાળી પુણ્યશર્માએ સારા મુહૂર્તમાં તે બાલાની સાથે વિધિપૂર્વક પાણિગ્રહણ-વિધિ કરી. તે પુરોહિત પુત્ર તે મૃગ-સમાન નેત્રવાળી ગુણસુંદરીને ગ્રહણ કરીને પિતાના નગરમાં ગયે. જ્યારે બીજો ખેદથી દુઃખિત થયેલો વ્યાકુલ બનેલ રાંક જે બની ગયે. કુલના અભિમાન-રહિત થઈ દેવ અને બ્રાહ્મણોનું બહુમાન જેનું ચાલ્યું ગયું છે, અનેક ખોટા સંકલ્પ-વિકલ્પ કરતો એ તે વેદરુચિ ભટ્ટ તે વખતે જાણે મદિરાપાન કર્યું હોય, ઝેર પીધું હોય, ગાંડો બન્યો હોય અને કાર્યાકાર્યાદિથી વિમુખ બનેલા હોય તેવો બની ગયે. બીજા દિવસે એવી સંભાવના કરી કે, “તેના વગર હવે જીવવાથી શું લાભ ?”—એમ વિચારી સર્વનો ત્યાગ કરીને સાકેતન ગરીથી બહાર નીકળી ગયો. તેને મેળવવાના ઉપાય ખોળવામાં તતપર બનેલે શ્રાવસ્તી ન ભરી તરફ ચાલ્યો અને કેમે કરી ગિરિદુર્ગ નામના પર્વત પાસે ભીલોની મોટી પલીમાં પહોંચ્યા. અતિવિનયપૂર્વક તેના સ્વામીની સેવા કરવા લાગ્યો. એમ કરતાં મોટા ભીલને વિશ્વાસપાત્ર બની ગયો. એક વખત એકાંત સ્થાનમાં બટુક પુરોહિતે ભીલના સ્વામીને પ્રાર્થના કરી કે, શ્રાવતી નગરીમાં પુરોહિતના ઘરમાં ધાડ પાડવા જવું.” તે વાતને સ્વીકાર કરીને પ્રથમથી સ્થાનનું જાણપણું કરીને તેવા સમર્થ ચરપુરુષ સહિત ત્યાં જઈને પુણ્યશર્માને Page #494 -------------------------------------------------------------------------- ________________ ગુણસુંદરી શીલ-રક્ષા પ્રબોધ [ ૪૫૧ ઘરે એકદમ ઓચિંતી ધાડ પાડી. અવસ્થાપિની વિદ્યાથી એકદમ પરિવાર લગભગ ઉંઘી ગયો, ત્યારે ભલના સમુદાયે તેના ઘરનું સર્વ સારભૂત દ્રવ્ય હરણ કર્યું. હર્ષિત થયેલા બટુકે વિલાપ કરતી ગુણસુંદરીનું હરણ કરી, તેને મધુર વાણીથી આશ્વાસન આપતાં પલીમાં પહોંચાડી. (૨૫) ભજન, વસ્ત્ર, આભૂષણાદિ સર્વ અખૂટ પદાર્થો તેને અર્પણ કરવા પૂર્વક મનહર નેહાળ વચનોથી વિનદ કરતા કરતા કેટલાક દિવસો પસાર કર્યા. કઈક દિવસે તેને બટુકે કહ્યું કે-“હે સુંદરાંગી! વિવિધ પ્રકારના ગુણરૂપ કરિથાણુ વડે કરીને જે મારું હૃદય-ધન હરણ કર્યું છે, તે તેને પાછું સમર્પણ કર. કારણ કે, હદય વગર હું મરેલા સરખો હોઉં, તે શૂન-મુન આમ-તેમ અથડાયા કરું છું, તે હવે તું મારા પર કૃપા કર. હે ધર્મિણી! તું આટલી અતિનિષ્ઠુર કેમ બેસી રહી છો ? બીજું તું હદયમાં વિશ્વાસ ખાય છે, સૂતાં સૂતાં દિશામુ તરફ નજર કરે છે, નેત્રો ઘૂમે છે, દેવે તને દૂર કરી હોવા છતાં હવે તું સ્પષ્ટ જિલ્લા ગ્રથી બેલતી કેમ નથી?” આ પ્રમાણે તે બે. - ત્યાર પછી તર્ક કરવા પૂર્વક ગુણસુંદરીએ તેને કહ્યું કે-“હે સુંદર! આ તું છે , તેનો પરમાર્થ હું સમજી શકતી નથી. મેં ક્યારે તારું હૃદય હરણ કર્યું? અથવા તું કોણ છે? પહેલાં તું ક્યાં હતો? આ વગેરે પૂછયું, એટલે બટુકે પિતાનું સર્વ વીતક કહી સંભળાવ્યું. તે સાંભળીને સંવેગ પામેલી ગુણસુંદરી ચિતવવા લાગી કે, “આ મૂઢનો મારા વિષે ઘણે મેટો અનુરાગ જણાય છે. અત્યારે આ પ્લે છોઅનાર્યો વચ્ચે શરણ વગરની હું એકલી છું. આ કામરાગાંધથી હવે કયારે છૂટી શકાશે, તે જાણી શકાતું નથી. અથવા કદાચ મેરુપર્વતની ચૂલા ચલાયમાન થાય, સૂર્યોદય પશ્ચિમદિશામાં થાય, તે પણ મારા જીવતાં તે કદાપિ મારું કુલ મલિન નહીં કરીશ અને શીલનું પણ ખંડન નહિં કરીશ. વળી આ પણ એટલો બિચારો નિર્ગુણ નથી. કારણ કે, હજુ નીતિથી માત્ર પ્રાર્થના કરે છે, પરંતુ બલાત્કારથી શીલનું ખંડન કરતું નથી. માટે તેને પ્રતિબંધ કરે અને મારું શીલ અખંડિત રાખવું. એમ કરવાથી અને પ્રતિબોધ કરનાર અમારી પ્રવર્તિનીનું વચન પાલન થયું ગણાશે. આ વિષયમાં નિઃશંક હદયવાળા થઈને માયા-કપટ કરવું પડે, તે તેનો પણ પ્રયોગ કરે. કારણ નીતિશાસ્ત્રમાં તેવા પાપીજન સાથે શાક્ય કરવાનું કહેલું છે–એમ વિચારીને તેને કહ્યું કે, “જે હવે તે માટે તમે ઉદ્યમી થયા છે, તે તે વખતે તમે મને આ હકીકત કેમ ન જણાવી? જે તમે નજીક હતા, તે પછી મારે દૂર જવાનું કોઈ પ્રયોજન ન હતું. આંગણામાં જ આમ્રફળ પ્રાપ્ત થતાં હોય, તે પછી દૂર રહેલી આંબલીની સિંગ માટે કોણ અભિલાષા કરે ? એમ કરવામાં કઈ પરલેક-વિરુદ્ધ ન હતું, નિર્મલ એવા બંને કુલનું કોઈ કલંક ન હતું, આપણે બંને કુંવારા હતા, જે પ્રથમથી તેમ થયું હત, તે ઘણું સુંદર હતું. હવે તે લગ્ન થઈ ગયાં. લેકમાં નિંદા થાય, કુલની મલિ. નતા થાય, દુગતિમાં ગમન કરવું પડે અને બીજા લેકમાં ઘણું વખત ભયંકર દુઃખ Page #495 -------------------------------------------------------------------------- ________________ પર ] ઉપદેશપદ- અનુવાદ ભેગવવાં પડે. માટે હે મહાસત્ત્વશાળી! અત્યારે કાચિત કરવા યોગ્ય કાર્ય હોય, તેને સમ્યગૂ પ્રકારે વિચાર કરો. પંડિતપુરુષે પરિણામ સુંદર આવે, તેવા સુંદર વિચાર કરનારા હોય છે. જે સિદ્ધ થવાનું નથી, એમ જાણ્યા પછી તે પદાર્થ માટે ચિંતન કરવું નિષ્ફલ છે. દડાને જેમ અફાળીએ, તેમ તે વધારે ઉછળે છે, અર્થાત્ વધારે ચિંતા કરવાથી ચિંતા વૃદ્ધિ પામે છે.” એ વગેરે વચનરૂપ રત્નોથી રંજિત થયેલા ચિત્તવાળા બટુકે વિચાર્યું કે, “ખરેખર આ ગુણસુંદરી વિશેષ બુદ્ધિ-ચાતુર્યવાળી છે. મારા પ્રત્યે અતિવાત્સલ્ય રાખી મને નેહથી સર્વ હિતવચનને ઉપદેશ આપે છે. તે વખતે કાર્યને શ્રેષ્ઠ ઉપાય મેં જાણ્યો ન હતો, પરંતુ આ માટે તો મેં આટલો મોટો ફલેશ-પરિશ્રમ ઉઠાવ્યો, તો હવે હાથમાં-મુમાં આવેલો કોળિયે જતે કેમ કરું? અતિસુધા પામેલે એ હું મેળવેલ ભોજનને કેમ છો?” એમ વિચારીને તેણે કહ્યું કે, “હે સુંદરિ! આટલા કાળ સુધી તે તારા સમાગમની આશારૂપ દિવ્ય–ઔષધિના પ્રત્યે નથી વિયોગમાં પણ હું જીવતે ટકી શક્યો છું. ભલે કુલની મલિનતા થાય અને પરલોકમાં પણ દુઃખે અંત આણી શકાય તેવાં દુઃખ ભોગવવાં પડે, પરંતુ હે સુંદરિ! તારા વિરહાગ્નિથી તપેલા મારા અંગને આલિંગન આપી શાન્ત કર.” તેનો નિશ્ચય જાણીને ગુણસુંદરીએ તેને કહ્યું કે, જે હવે એમ જ છે, તો હે સુંદર ! તારું હિત મારે કરવું જ જોઈએ. (૫૦) જે તારે મારી સાથે યોગ થશે, તે હે સુભગ ! આ પલ્લી પણ મને અને તને સ્વર્ગ સમાન લાગશે, પરંતુ મેં એક દુર્લભ મહામંત્રની સાધના શરુ કરેલી છે, તે માટે મેં ચાર મહિના માટે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું છે. તેમાં બે મહિના તો વીતી ગયા છે, હજુ બે મહિના બાકી રહેલા છે. તમે અત્યાર સુધી ઘણું સહન કર્યું છે, તે આટલું થોડું વધારે પણ સહી લો. તે મંત્રસાધના કરવાનો એવો ક૯પ છે કે, સર્વ પુરુષોને ભાઈ અને પિતા સમાન દેખવા. વળી ભગના કેઈ પણ પ્રકારને વિક૯૫ ન કર.” ત્યારે તેણે કહ્યું કે, “હે સુંદરિ! તે મંત્રના પ્રભાવથી કયા કાર્યની સિદ્ધિ થાય ? ત્યારે જવાબ આપ્યો કે, “વૈભવપ્રાપ્તિ, પુત્રોત્પત્તિ, અવૈધવ્ય” આ તો એકાંત મારા હિતની વાત છે.' એમ માન્ય કરીને ખુશ થયેલા તેણે તે કાર્યની અનુમતિ આપી. ગુણસુંદરી પણ આ બટુકથી અને સંસારના બંધનથી-એમ બે પ્રકારે મુક્ત થવાની અભિલાષાથી ત્યાં રહેવા લાગી. તેને વિશ્વાસ પમાડવા માટે સર્વાદરથી ઘરનાં સર્વ કાર્યો કરવાં, શયન બિછાવવાં, આસન સાફસૂફ કરવા રૂપ નેહ બતાવવા લાગી. આ પુરોહિત પુત્રી વિવિધ પ્રકારનાં શાક, સુંદર પફવા, ભરપૂર ઘી, દૂધ-ગેરસવાળી ભોજનની વાનગીઓ પકાવીને પીરસવા લાગી, ગુણસુંદરી શ્રેષ્ઠ ભેજન વડે તેને જેતી હતી અર્થાત્ સંભાળતી હતી, પરંતુ નેહવાળા નેત્રથી નહિ, હંમેશાં સ્વચ્છ માસથી સ્વાદ લેતી હતી, નહિં કે જળથી. કૃત્રિમ સનેહ બતાવીને તેને બરાબર વિશ્વાસ પમાડ્યો, તેને બરાબર માનવા લાગી. Page #496 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૩ હવે તેના હિત માટે અહિં રહું, આયંબિલ તપ અને ઉણાદરી ભાજન કરીને પેાતાના દેહ શેાષવી નાખ્યા. સ્નાન, વિલેપન, કેશમાન આદિ શરીરની સભાળના ત્યાગ કર્યાં, કાઇક સમયે જ્યારે નિયમ પૂર્ણ થવાના સમય પાકી ગયા, ત્યારે રાત્રિના પાછલા પહેારમાં એકદમ આક્રન્તન કરવા લાગી. ત્યારે બ્રાહ્મણ ખટુકે પૂછ્યું કે, - હે સુંદરી ! તારા શરીરમાં શી પીડા થાય છે ? ‘દુઃખ સહિત તેણે કહ્યું કે, ન કહી શકાય તેવા શૂલના દંની પીડા થાય છે.' તેને દેખીને નિરાશ પામેલા વેદરુચિએ પીડા મટાડવા માટે મણિ, મ`ત્રા, ઔષધિઓના સેકડા કર્યા, જેને જે વિષયનું જ્ઞાન હતું, તે સેકડા ઉપાયે કર્યા. ઉપાયે પાપ અકરણ નિયમ, ગુણસુંદરીની કથા @ ( ગુણસુંદરીને પ્રાતઃકાળે લગાર વેદના ઓછી થઈ, ત્યારે ધીમે ધીમે સ્ખલના પામતી પડી જતી હતી, છતાં ઘરનાં કાર્યા કરતી હતી. ‘ હૈ સુભગ ! હું તારા ઘર માટે અાગ્ય છુ, નિર્ભાગી છું. કારણ કે, ‘ મને આવુ' ભયંકર દુઃખ ઉત્પન્ન થયું, મારા મસ્તકમાં ઘણી જ આકરી વેદના ઉત્પન્ન થઈ છે, ‘ અગ્નિથી ગ્રસાયેલી હાઉ’ તેવી શરીરમાં બળતરા થાય છે, અંદરનાં આંતરડાંએ કપાઈ જાય છે, સર્વ અગના સાંધાઓ તૂટી જાય છે. આ દુ:ખ-તાપથી ઝળી રહેલી હું માનું છું કે, હવે મારા પ્રાણ ધારણ કરી શકીશ નહિં, એક વાત મનમાં અધિક સાલ્યા કરે છે કે, તારી મહાઆશાએ મારાથી પૂરી શકાઇ નહિં. પાપિણી એવી મારા માટે ઘણા લાંખા સમય સુધી તમે તમારા આત્માને ઘણા પરિશ્રમ પમાડ્યો, પરંતુ મૃગતૃષ્ણાના જળ માટે દોડેલા હરણિયાની જેમ તમે ફળ ન મેળવી શકયા. બીજી પૂર્વે મેં બીજાને પીડા કરીને મારું પેાતાનું સુખ મેળવ્યું, તેના અતિભયકર વિપાકે અત્યારે શરણ વગરની બનીને હું સહન કરી રહી છું-એમ મારું માનવું થાય છે. અથવા તો કેઇને આપીને વળી પાછું' પડાવી લીધુ' હશે, અથવા તે કાઇકને ચંદ્રના કલ`ક સમાન કલંક આપ્યું હશે, અથવા તેા મેં પૂર્વે ગ્રહણ કરેલાં ત્રતા ભાંગી નાખ્યાં હશે, અથવા તેા કાઇકના પ્રેમીનું હરણ કર્યું હશે, તેવા પૂર્વે કરેલા પાપયેાગે અત્યારે હું તારા નેત્ર-સમક્ષ ખળી-ઝળી રહેલી છુ. હવે મને જલ્દી કાષ્ઠા આપે, એ સિવાય આ મારા દા દૂર થવાના નથી. આ પ્રકારે વિવિધ પ્રકારના વિલાપ કરતી, આહાર ન ગ્રહણ કરતી, પેાતાની નિંદા કરતી, એવી તેને દેખીને પશ્ચાત્તાપ કરતા બટુક બ્રાહ્મણ નિવેદ-સહિત કહેવા લાગ્યા કે—મારા પ્રાણ પણ આડા રાખીને એટલે પ્રાણાના ભાગ આપીને પણ હે સુંદર ! હું તારુ· પ્રિય થાય, તે કરીશ જ. દેવચે ગે તને આવું દુઃખ આવી પડયું છે, તા હવે જો તને શ્રાવસ્તી નગરીએ લઈ જાઉં, વિદ્યા, આષધ વગેરેના યાગ કરવાથી નિરાગતા થવાના ત્યાં સ'ભવ છે.' (૭૫) ગુણસુંદરીએ ત્યારે કહ્યું કે, ‘હું સુંદર ! ત્યાં જવાથી દુન લેાકેા ખેલવામાં શું ખાકી રાખે ? તે સમજી શકાતું નથી, અતિઈર્ષ્યાલુ મારા પતિ કેવી રીતે વિશ્વાસ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ] ઉપદેશપદ-અનુવાદ પામી શકે ? એક તો આ વેદનાનું દુઃખ, બીજુ દુર્જનનાં ગમે તેવા અણઘટતાં વચનો સાંભળવાં પડે, ક્ષતા ઉપર ક્ષાર નાખવા સમાન આ દુઃખ કેવી રીતે સહન કરી શકાય ? તે હવે બીજો કોઈ વિચાર કરો અને સારો ઉપાય ચિતા. આવા દુઃખની પીડાથી હવે તો મારે મરણ એ જ શરણ છે.” વેદરૂચિએ કહ્યું કે- જ્યાં આ જ દુઃખ જેવા સમર્થ બની શકતો નથી, તે પછી પ્રચંડ અગ્નિજવાલા-સમૂહથી ભરખાતી તને હું કેવી રીતે દેખી શકું ? માટે હે મુગ્ધ ! તે હવે નિઃશંકપણે જા, હું તારી સાથે મૈત્રીભાવ રાખીશ, “જીવતે મનુષ્ય મોટાં ભદ્રો પામી શકે છે. આ પ્રમાણે બટુક ઘણું ઘણું બેલત હતું, ત્યારે તેને ગુણસુંદરીએ કહ્યું કે, “હે સુભગ ! તને દુઃખ ન થાય, તેમ કર.” બીજું વધારે શું કહું. હવે બટુક તેને વાહનમાં બેસાડીને નગર બહાર લઈ ગયો. તેને કહ્યું કે, નગરના લોકોને મારું મુખ કેવી રીતે બતાવી શકીશ? જે હવે તું જવા માટે શક્તિમાન છે, તો હવે હું તો અહિંથી જ પાછો ફરું છું.” સ્ત્રીએ વિચાર કર્યો કે, “પ્રતિબંધ કર્યા વગર મારે કેવી રીતે છોડ? ત્યાર પછી કહ્યું કે, ઠીક હવે બીજી વાતથી સયું. હવે તો મારે નેહી સગો ભાઈ થયે છે. હવે લજજાનો ત્યાગ કર, એટલે આપણે ઘરે પ્રયાણ કરીએ. પિતાની બહેનને સાસરે મૂકવા જવામાં વળી લજજા કેમ થાય ? ઉલટો એ તો ઉત્સવ ગણાય. અહિંથી તું પાછો ઘરે જાય, પણ તારા મનની શાંતિ કેવી રીતે થાય ? આ પ્રમાણે ગુણ-દેષની વિચારણા કરીને બંને ઘરે પહોંચ્યા. સ્વજનને ઘણો આનંદ થયો અને પુણ્યશર્મા ઘણો હર્ષ પામ્ય. સુંદરીએ પતિને કહ્યું કે, “હે પ્રિયતમ! આ સગાભાઈ કરતાં અધિક છે. કારણ કે, કુ૨ ભીલોના હાથમાંથી મને છેડાવીને મારું રક્ષણ કર્યું છે. માટે આ પલ્લીવાસી હોવા છતાં આ મહાસત્તવ મોટો ઉપકારી છે, અને જે ઉચિત કરવું યોગ્ય લાગે, તે પ્રિયતમે સમજવાનું” ત્યારે પુણ્યશર્માએ તેને કહ્યું કે, “હે ભાગ્યશાળી ! તમારા સરખા પંડિત પુરુષને હંસને જેમ કાગડાની સાથે વાસ કરે ગ્ય ન ગણાય, તેમ પલ્લી પતિ સાથે વાત કરે એગ્ય ન ગણાય, તો હવે તારે અહિં જ રહેવું. તને જે કંઈ અપૂર્ણતા હશે. તેને હું પૂર્ણ કરીશ.” આવાં વચનામૃતથી સિંચાએલે તે લજજાથી નમી પડેલો વિચારવા લાગ્યા કે, “ખરેખર આ બંનેએ સમુદ્રની ગંભીરતા, મેરુપર્વતની મોટાઈ અને વનમાં વાસ કરતાં પક્ષીઓની અમૃત સમાન વાણીના ગુણો ગ્રહણ કરી લીધા છે. બીજા કેઈમાં આવું અને આટલું સૌજન્ય સંભવી શકે નહિં. મને સમજ પડતી નથી કે, મારા સરખા ખેલશેખર વિષે પણ આવા અમૃત-સમાન મધુર આલાપો. અથવા તે પોતાને મહાગુણોને કારણે મહાપુરુષ સુદ્રોના વર્તનને જાણી શકતા નથી. જેના કાંઠા ઉપર ઘણું ઘાસ ઉત્પન્ન થયું હેય, તેવી કૃપિકાઓ વિષે ઉંચા હાથીઓ પણ પટકાય છે. અરે રે ! મેં આ સજજનને નકામે અનર્થ કર્યો. કેટલીક વખત બિલાડો સારભૂત એવી ઉત્રડને પિતાની વિધ્યતૃષ્ણાથી તેડી-ફોડી નાખે છે.” Page #498 -------------------------------------------------------------------------- ________________ પાપ-અકરણ-નિયમ પર ઉદાહરણેા (૪) ગુણસુંદરી શીલ—રક્ષા [ ૪૫૫ આવા પ્રકારના ગભીર-ગુણવાન પુરુષને છેાડી મારા સરખા અગ્ય ઉપર સુંદરી કેવી રીતે પ્રીતિ કરી શકે ? કમલવનની લક્ષ્મી કાઇ દિવસ આકડાના વનમાં ક્રીડા કરી આનંદ પામે ખરી ? આની બુદ્ધિ ઘણી સુંદર છે કે જેણે આ પ્રમાણે પે!તાના શીલનુ અખંડિત પાલન કર્યુ... અને મને પણ વિધિપૂર્વક પાપ-અગ્નિમાં પડતે બચાવ્યેા. મે` મહાઅપરાધ કર્યો છે, જો હવે અહિંથી જીવતા નીકળી જાઉં, તે ક્રી આવા પ્રકારનાં ધ્રુવિનીત કાર્યો નહીં કરીશ. ’ હવે સ્નાનસમય થયા છે, એમ નેકરવગે વિજ્ઞપ્તિ કરી, પુણ્યશર્માએ તેને આમત્રણ આપ્યુ. ત્યાર પછી અભ્ય ગન, વિલેપન, સ્નાનાદિક એને પ્રથમ કરાવ્યાં, ત્યાર પછી પેાતાના શરીરનાં સ્નાનાદિક કાર્યા પતાવ્યાં. પહેરવા માટે નિર્દેલ વસ્રોડી આપી, વિધિપૂર્વક ભેાજનાદિ કરવા લાયક કાર્યો કર્યાં. એ પ્રમાણે દિવસ પસાર કરીને રાત્રે ઉચિત શય્યામાં સૂઇ ગયા. (૧૦૦) હું પોતે અપરાધી છું. એવી શકાવાળા વેદરુચિ બ્રાહ્મણુ નિદ્રા પામી શકતા નથી, અતિચપળ નેત્રવાળા તે ત્યાંથી ચાલી નીકળવાના ઉપાયેા શેાધવા લાગ્યા, પળ સ્વભાવવાળા પાપી મનુષ્યા સરળ સ્વભાવવાળા સજ્જનેામાં પણ વિશ્વાસ કરતા નથી. પેાતાના અપરાધથી ભય પામેલા અશ`કનીય વસ્તુમાં પણ શાકા કરે છે. આ પ્રમાણે મધ્યરાત્રિ-સમયે જવાની ઇચ્છાવાળા ધીમે ધીમે નીકળવા તૈયાર થયા, એટલે દૈવયેાગે એકદમ સપે તેને 'ખ માર્યા. તરત જ પાકાર કર્યા, એટલે તે સાંભળીને સર્વે જાગી ઉહ્યા. દીવા મગાવીને તપાસ કરી તે પરિવારસહિત પુણ્યશર્માએ ભયંકર કાળા નાગ જોયા. તે વખતે તરત જ નગરના પ્રસિદ્ધ ગાડિકાને એલાવ્યા, એટલે તેએએ. મત્ર, તંત્ર, આષધવડે પેાતાની શક્તિ અનુસાર ચિકિત્સા કરી, તેના દેખતાં જ તેની વાણી રોકાઈ ગઈ. શરીર સ્થિર બની ગયું, પરંતુ મન, શ્રવણ અને ને સચેતન હતાં, એટલે તે વૈદ્યોએ પ્રત્યક્ષ કહ્યુ કે, ખરેખર આને કાલસર્પે ડંખ માર્યા છે, એટલે વેદરુચિ અને પુણ્યશમાં બંને નિરાશ બની ગયા. એટલામાં જિલમાં જળ ગ્રહણ કરીને ગુણસુંદરી ત્યાં આવી અને એમ કહીને જળથી છંટકાવ કર્યાં કે, • જો મારા દેહની શીલસપત્તિ નિષ્કલંક વતી હાય, તે આ મારા બંધુ એ જલ્દી નિર્વિષ થાઓ. ' આ પ્રમાણે મેલીને ત્રણ વખત જળ છાંટયુ એટલે ક્ષણાર્ધમાં તે ઝેર વગરના થયા. આશ્ચય મનવાળા લેાકેા ખેલવા લાગ્યા કે, આ જગતમાં શીલ જયવતું વર્તે છે. મહાસતી ગુણસુદરીના જય થાએ. આવા વચનની ઘેષણા કરતા નગરજના એકઠા થયા અને પુષ્પાંજલિ અને અક્ષત વધાવી તેની પૂજા કરી. વેદરુચિએ પૂછ્યું કે, · અરે લેાકેા ! અહિં આ અત્યંત વિસ્મયના કયા પ્રસ`ગ છે, તેના સંબંધ મને કહેા. ત્યારે લેાકેાએ તેને કહ્યું કે-હે બ્રાહ્મણ ! તને નવા જન્મ પ્રાપ્ત થયે છે. તને આ તારી બહેને જીવાડ્યો છે. તે કારણે આ મહાસતીની અમેએ પૂજા અને સત્કાર કર્યો છે. આમ કહીને લેાકેા ચાલ્યા ગયા, ત્યારે વેદરુચિ તેને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, પહેલાં તે તું મારી ભગિની હતી, પરંતુ અત્યારે : Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] ઉપદેશપદ-અનુવાદ તે જીવિતદાન આપવાથી મારી જનેતા છે અને પાપમતિથી નિવારણ કરનારી હોવાથી મારી નક્કી ગુરુણી પણ છે. મેં તારું માહાસ્ય જોયું અને તે મારું પાપવર્તન જાણ્યું; તે હવે મને જણાવ કે હું પાપકર્મી તારે કેવી રીતે ઉપકાર કરું? તેણે કહ્યું કે, “હે સુંદર ! જે પરમાર્થ–બુદ્ધિથી પરદારા–સેવનની વિરતિ કરે, તો તે મારે સર્વ ઉપકાર કર્યો ગણાય. પરદાર-ગમન એ દુર્ગતિનું મૂલ છે, અપકીર્તિનું કારણ, કુલના કલંક અને કુલ ક્ષય કરવાના કારણભૂત છે, અનેક પ્રકારની વિટંબણાફલેશ, "મહાવિરોધ ઉત્પન્ન કરનાર છે. અથવા તો તે પોતે જ પરદારા-વર્જનને પ્રભાવ પ્રત્યક્ષ દેખ્યો. તો હવે સમજ. હે બંધુ ! વધારે કહેવાની જરૂર નથી.” ગુણસુંદરીનું આ વચન અંગીકાર કરીને પુરહિતને સાચે સદભાવ જણાવીને, ઘણા પ્રકારે તેને ખમાવીને બટુક પોતાના સ્થાને ગયે. સાસરિયા અને પિયરિયા એમ બંને પક્ષની ઉત્તમ પ્રકારની કીર્તિ ફેલાવતી ધીર એવી ગુણસુંદરીએ આ પ્રમાણે સાધ્વી પાસે ગ્રહણ કરેલ “અકરણ નિયમ” લાંબા કાળ સુધી દઢપણે પાલન કર્યો. (૧૨૨) રતિસુંદરી આદિ ચારે ય સખીઓના પછીના ભ –આ પ્રકારે રતિસુંદરી વગેરે ચારે ય સખીઓ પરપુરુષના પા૫ સંબંધી અકરણ નિયમનું લાંબા કાળ સુધી પાલન કરીને દેવલોકમાં રતિસુંદર નામના વિમાનમાં જેમણે સ્કુરાયમાન તેજયુક્ત શરીરની શોભા વડે કરીને દિશાઓ ઉદ્યોતવાળી કરી છેએવી દેવી તરીકે ઉત્પન્ન થઈ. લાંબા કાળ સુધી દિવ્ય સુખનો ભગવટ કરીને કંઈક પુણ્ય બાકી રહેલું, તે ભેગવવા માટે ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી વેલી એવી તે ચારે ય ચંપા નગરીમાં કંચનશ્રેષ્ઠિની વસુંધરા નામની પ્રિયા, કુબેરશેઠની પતિની નામની, ધરણની મહાલક્ષ્મી નામની અને પુણ્યસારની વસુંધરા નામની પત્નીઓની કુક્ષિઓમાં છીપ સમાન વિશાળ ઉદર-સંપુટોમાં મુક્તામણિની જેમ અતિગોળાકાર, નિર્મલ, સારા વર્તનવાળી એવી સુંદર પુત્રીઓ પણે ઉત્પન્ન થઈ. પિતાના કુલમાં સારભૂત તારા, શ્રી, વિનયા અને દેવી એવાં તેમનાં નામો રથાપન કરવામાં આવ્યાં. શ્યામકમળ-સમાન ખીલેલા નેત્રકમળવાની તેઓ શોભતી હતી. અનેક સારી કળાઓ ગ્રહણ કરેલી, ચંદ્રના લાવણ્યને પણ હાસ્ય કરતી, લોકનાં નેત્રોનું હરણ કરનાર અનુ. કમે તેઓ તરુણવયને પામી. પણ તેઓ પરસ્પર અતિ સ્નેહપૂર્ણ હૃદયવાળી હતી, વળી શ્રાવકકુળમાં જન્મ થવાના કારણે ઉત્તમ વિરતિધર્મને પણ અંગીકાર કરનારી થયેલી હતી. જિનેશ્વર ભગવંતને દાન આપવાના પ્રભાવથી પૂર્ણ ગુણથી આકર્ષાએલી એવી આ કન્યાઓને વિવાહ વિનયંધર નામના શેઠપુત્ર સાથે થયો હતો. આ ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ એવી ગજશીર્ષ નામની નગરીમાં વિચારધવલ નામના રાયધુરા વહન કરવામાં શ્રેષ્ઠ વૃષભસમાન એવા રાજાના ઉદાર ચિત્તવાળ, દયાદિગુણવાળે, નિરંતર ઉપકાર કરનાર, પાપને ત્યાગ કરનાર તે વિનયંધર સ્તુતિપાઠક હતે. વળી તે ઉદારતાના કારણે Page #500 -------------------------------------------------------------------------- ________________ વિનયંધરની પત્નીઓ [ ૪૫૭ દરરોજ મને હર એવા આહારાદિકનું દાન કરીને પછી જ ભોજન કરવાના નિયમવાળા હતે. કેઈક દિવસે બિન્દુનામના ઉદ્યાનમાં મેરુપર્વતની સ્થિરતાની ઉપમાવાળા કાઉસગ્ન-પ્રતિમાપણે રહેલા ઉત્સર્પિણી કાળના નવમા તીર્થંકરનાં તેને દર્શન થયાં. તેમનાં રૂપ, ઉપશમલકમી, મનોહર તપ–ચારિત્ર દેખીને અતિ હર્ષ પામેલો તે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું કે, “ અહો ! આ પરમાત્માનો દેહ કે સુંદર છે અંગોની રચના ઘણી મનહર છે, તેજલક્ષમી વિસ્મય પમાડનાર છે, લાવણ્ય અનુપમ છે, તેમનો ઉપશમગુણ લોકોત્તર છે, ચારિત્રધર્મ બળવાન છે, નેત્રો દેદીપ્યમાન છે, હે આર્ય! આજે તેમની ફરી ફરી સેવા કરે, આજે મને અપૂર્વ દર્શન થયું. આ પરમાત્મા દેવ મને વારંવાર દર્શન આપો.” આ પ્રકારની ઉલ્લસિત શ્રદ્ધાવાળે અસીમ ભક્તિરાગથી સ્તુતિ કરીને હદયમાં તેમના પ્રત્યે બહુમાન વહન કરે તો તે વિનયંધર ઘરે પહોંચ્યા. તેના કુશલાનુબંધી પુણ્યને ભજન-સમયે તેના ગૃહદ્વારમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવંત ભિક્ષા માટે પધાર્યા. તેમનાં દર્શનથી આ સ્તુતિપાઠક આનંદરસને અનુભવતો ભગવંતને પ્રતિલાલે છે. નિષ્કામવૃત્તિથી દાન આપીને તે વિચારવા લાગ્યો કે, “ખરેખર હું ધન્ય છું, આજે મારું જીવતર સફલ થયું કે, “મેં મારા બંને હાથના સંપુટથી ભગવંતને દાન આપ્યું. આ સમયે ગગનમાં દેવદુંદુભિને નાદ ઉછળ્યો. દેવતાઓ “અહિ દાણું અહો ! મહાદાણ” એવા પ્રકારની મહાઉઘેષણ કરવા લાગ્યા. લોકોને આશ્ચર્ય ઉત્પન્ન કરે, તેવા પ્રકારની ગંધદક અને સુગંધી પુપિની વૃષ્ટિ થઈ, એકદમ ઉત્કૃષ્ટ સંખ્યાવાળી વસુધારા ઘરના આંગણામાં આવીને પડી. વળી લોકે અને રાજા, દે અને અસુરે તેઓ પણ તેની સ્તુતિ કરવા લાગ્યા કે, ઉત્તમત્તમ એવા સુપાત્રદાનથી જગતમાં અતિ અદભુત કઈ વસ્તુ ન બની શકે ? વિશુદ્ધ દાનધમને પ્રગટ પ્રત્યક્ષ પ્રભાવ દેખતે એ તે વિનયંધર કર્મની ગાંઠ ભેદીને સમ્યક્ત્વ પામ્યા અને દર્શનશ્રાવક થ. ઉત્તમ સાતક્ષેત્રરૂપ પવિત્ર પાત્રોમાં પોતાનું પુષ્કળ ધન વાપરીને આ અપવિત્ર દેહને ત્યાગ કરીને પ્રથમ દેવલોકમાં ગયા. દેવાંગનાઓના પરિવાર સાથે અમોઘ ભોગો ભેળવીને લાંબા કાળ પછી દેવલોકમાંથી ચ્યવને અહિં આ વિનયંધર થયેલ છે. આ જન્મ પામવાના ગે રત્નસાર શેઠ પણ યથાર્થ નામવાળા રત્નના સ્વામી બન્યા અને પૂર્ણ યશા માતા પણ પૂર્ણ યશ પામી. (૨૫) સુંદર રૂપ, કળા-સમુદાય, લક્ષ્મી, કલંકરહિત કીર્તિ, અતિસુંદર અંતઃપુર આ વગેરેની પ્રાપ્તિ જે થાય છે, તે ઉત્તમપાત્રમાં આપેલા દાનનું ફલ સમજવું. કહેવું છે કે દાન એ પુણ્યવૃક્ષનું અક્ષય મૂળ છે, પાપસપના ઝેરને ઉતારનાર મંત્રાક્ષર છે, દારિદ્રયવૃક્ષના મૂળને બાળી નાખનાર દાવાનળ છે, દૌર્ભાગ્યરૂપી રોગને મટાડનાર ઔષધ છે, મહાસ્વગરૂપી પર્વત ઉપર ચડવાના પગથિયા સમાન છે, મોક્ષને શ્રેષ્ઠ માર્ગ છે, તે હંમેશાં જિનેશ્વરએ કહેલી વિધિ અનુસાર સુપાત્રમાં દાન આપવું જોઈએ. સમગ્ર Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ] ઉપદેશપદ-અનુવાદ કામચરિત્રને ઉત્તેજિત કરનાર એવું યૌવન ક્રમે કરીને પામ્યા, ત્યારે જિનેશ્વરને દાન આપેલ, તેના પુણ્યપ્રભાવ-ગે આ વિનયંધરની સાથે તે ચારેયનો રોગ છે. તે સમયે તે નગરમાં ઉજજવલ યશસમૂહવાળો અને યથાર્થ નામ પ્રમાણે ગુણવાળો ધર્મબુદ્ધિ નામનો રાજા હતો. લાવણ્યજળની નદી સરખી, ગુણારૂપી મણિઓથી ભરપૂર, નિષ્કલંક ચરિત્રવાળી, સુંદર દંતશ્રેણિયુક્ત, સુંદર કાંતિવાળી વૈજયંતી નામની રાણી હતી. જેની ભૂમિની સીમાઓ સારી રીતે પ્રતિષ્ઠિત થયેલી છે, તેમ જ દેશ અને ગામેથી અતિભાયમાન છે, એવી શ્રેષ્ઠ પૃથ્વીને પોતાની પત્નીની માફક જોગવતા તે રાજના નગરમાં રાજસભા વચ્ચે એવી ચર્ચા ચાલી કે, “ આપણા નગરમાં ન્યાયપુરરસર વર્તન કરનાર સૌભાગી, સુખી, શરીરે પણ સ્વસ્થ એ પુરુષ કોણ હશે ?” ત્યારે કોઈક રાજસેવકે કહ્યું કે, “આ નગરમાં અહિં સુખીઓમાં પણ અગ્રભાગ ભજવનાર બુદ્ધિશાળી મોટા શેઠના વિનયંધર નામના પુત્ર છે કે, “જેની પાસે કુબેરની જેમ અખૂટ ધન-ભંડાર છે, લોકોને મોહ પમાડનાર કામદેવ-સમાન રૂપ છે, બૃહસ્પતિને પણ આનંદ આપનાર દેવ-ગુરુ સરખું ઘણું વિજ્ઞાન છે. તેમ જ દેવાની અને વિદ્યાધરોની સ્ત્રીઓ કરતાં સુંદર રૂપવાળી, પતિની આજ્ઞા થતાં જ જેમનાં મુખકમલો વિકસિત થાય, તેવી આજ્ઞાંકિત ચાર શ્રેષ્ઠ પત્નીઓ છે. એટલે વચમાં વળી બીજે બોલી ઉઠ્યો કે, “અરે! અનાય! તું એક વણિકની સ્ત્રીના ગુણનું વર્ણન કરીને દેવાંગનાએ અને વિદ્યાધરીઓનાં રૂપની અવહેલના ન કર. કેમ કે, તેવા કેટલાક તરુણ દેવની અને અસુરોની માનતાએ એટલા માટે માને છે કે, તેમને તેવા રૂપવાળી પનીઓની પ્રાપ્તિ થાય. પરંતુ તેવી કેટલીક કામિની પિતાના રૂપને ગર્વ કરતી હોવા છતાં તે ચારેયની ચાલ, મનહર વચન વગેરેની ખૂબ આનંદથી પ્રશંસા કરે છે. આ પ્રમાણે તેમની ઘણી જ પ્રશંસા સાંભળીને ભવિતવ્યતા–ચગે રાજા તેમના વિષે રાગવાળો થયો. લોકે ગુણવાન પુરુષોને દેખવા છતાં તેવા પ્રકારના રાગવાળા થતા નથી, જ્યારે બીજાએ વર્ણવેલા નિર્ગુણ હોય, તે પણ તેના પ્રત્યે અનુરાગવાળા થાય છે. આવી જગતની સ્થિતિ છે. (૪૦) તે રાજા ધર્મબુદ્ધિવાળો હોવા છતાં ક્ષણવારમાં અધર્મ બુદ્ધિવાળો થઈ ગયો. * મદનથી મૂઢ બનેલા હોય તેવા કેની બુદ્ધિ વિપરીત થતી નથી?” એક બાજુ નિર્મલકુલ મલિન થાય છે, બીજી બાજુ કામદેવનો તાપ મને પરેશાન કરી બાળી મૂકે છે. એક બાજુ જળથી ભરપૂર બે કાંઠાવાળી નદી છે, બીજી બાજુ વાઘ છે. વચ્ચે દુઃખી થઈને રહે છું, ન આમ જવાય, ન તેમ જવાય-આવી ભયંકર મારી કરી સ્થિતિ થઈ છે. અનેક ન કરવા લાયક કુવિકલપોરૂપી લહેરોથી તણાતા ચિતા-મહાસાગરના ખેાળામાં રહેલા એવા તેણે આવા પ્રકારના આશ્વાસનરૂપ દ્વીપ પ્રાપ્ત કર્યો. નગરના લોકોને વિશ્વાસ પમાડીને તે વણિકનો કોઈક દેષ ઉત્પન્ન કરીને બલાત્કારથી તે સ્ત્રીઓને ગ્રહણ કર્યું, જેથી હું નિંદાપાત્ર ન બનું.”—એમ નિશ્ચય કરીને ખાનગી Page #502 -------------------------------------------------------------------------- ________________ વિનયંધરની પત્નીઓની શીલ-રક્ષા [ ૪૫૯ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦પુરોહિતને કહ્યું કે, “કપટનેહથી વિનયંધર સાથે તારે મૈત્રી કરવી.” ત્યાર પછી તરત ભાજપત્રમાં એક ગાથા લખાવીને કેઈને ખબર ન પડે તેવી રીતે ગુપ્તપણે તે અજાણ રહે તેમ મને આપવી. તે ગાથા આ પ્રમાણે“હે હરણસરખા નેવવાળી ! રતિકળામાં ચતુર ! આજની ચાર પહોરવાળી રાત્રિ અભવ્ય એવા મેં તારા વિગથી હજાર પહાર સરખી મહામુશીબતે પસાર કરી. ” પુરોહિત બ્રાહ્મણે તે પ્રમાણે કર્યું અને રાજાએ નગરલોકને તે ભોજપત્ર મોકલ્યું અને કહેવરાવ્યું કે, “ રાણી ઉપર સુગંધી પદાર્થોના પડિકામાં વિનયંધરે આ મોકલ્યું છે. માટે હે લેકે ! આ કેના હસ્તાક્ષરની લિપિ છે, તેની પરીક્ષાનો નિશ્ચય કરીને મને જણાવ, પાછળથી તમો એમ ન કહેશે કે, રાજાએ આ અયોગ્ય કર્યું નગરલકો પણ વિચારવા લાગ્યા કે, “દૂધમાં પોરાએ ન સંભવે. છતાં પણ હવામીની આજ્ઞા છે, તો તે અનુસાર આપણે આજ્ઞા પાલન કરવી જોઈએ. (૫૦)-એમ બોલતા લિપિ-હસ્તાક્ષરોની પરીક્ષા શરુ કરી. અક્ષરો મળતા આવ્યા, નગરલોકેને ખાત્રી હતી કે, “આ વિનયધર આવું કાર્ય કદાપિ ન કરે. વળી જે મનગમતા દ્રાક્ષના વનમાં નિઃશંકપણે સુખેથી ચરતા હોય, તેવા હાથી જ્યાં શરીરમાં કાંટા ભોંકાય. તેવા કેરડાંના જંગલમાં આનંદ માણી શકે નહિં તે ભાગ્યશાળી વિનયંધરની સાથે જે કઈ મુહૂર્ત માત્ર પણ ગોઠી-વિનોદ આચરે છે, તે અશોકવૃક્ષના સંગથી જેમ વિષ ચાલ્યું જાય, તેમ તેના સંગથી પાપ ચાલ્યું જાય–આવે પુણ્યશાળી વિનયંધર છે. તો હે દેવ ! આ વિષયમાં શ પરમાર્થ હશે, તેને આપ બરાબર સાવધાનીથી વિચાર કરે. કોઈક દુષ્ટ આ બની શકે તેવું કાવત્રુ ઉભું કર્યું છે. સ્વભાવથી ટિકારત્ન તદ્દન નિર્મલ હોય છે, પરંતુ ઉપાધિગે તે શ્યામ દેખાય છે. એ પ્રમાણે કઈ હલકા દુષ્ટ પુરુષના સંગથી અખલિત ચરિત્રવાળા તેને આ કલંક ઉત્પન્ન થયું છે. ”– આ પ્રમાણે નગરલકોએ તો ઘણો પ્રતિકાર કર્યો, પરંતુ મર્યાદારૂપી હાથી બાંધવાના સ્તંભથી મુક્ત થયેલ મત્તાથી માફક નગરકેને ન ગણકારતો રાજા અયોગ્ય કાર્ય કરવા તૈયાર છે. સેવકોને આજ્ઞા કરી કે, “અરે! તમે બલાત્કારથી પણ તેની પત્નીઓને લાવીને જલ્દી તેના પરિવારને દૂર હડાવીને મારા મહેલમાં પૂરી દે.” વળી નગરલોકેને કહ્યું કે, “તમે પણ વિરુદ્ધ આચરણ કરનારાઓનો પક્ષપાત કરનારા છે. તે તમે બરાબર મારી સમક્ષ તેની શુદ્ધિ કરાવે. હું છોડી મૂકું.” આ પ્રમાણે કઠોર વાણીથી નગરલોકોને તદ્દન નિરાશ કર્યો અને કૃપણ મનુષ્ય માગનારા ભિખારીઓને જેમ, તેમ રાજાએ નગરલોકોને પોતાના મહેલમાંથી હાંકી કાઢ્યા. આ સમયે વિનયંધરની ચારે ય, ભાર્થીઓ પોતાનો સ્પર્શ રખે કરે” એ ભયથી રાજસેવકોની આગળ જાતે આવીને ઉભી રહી. રાજસભામાં આવેલી તેઓને દેખીને રાજા વિચારવા લાગ્યો કે, “અમરાલયમાં પણ આવા રૂપવાળી દેવાંગનાઓ ખરેખર નહિં જ હશે- એમ અતિસુંદર રૂપ છે. જરૂર દેવ અત્યારે મારે માટે અનુકૂળ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ] ઉપદેશપદ-અનુવાદ થએલ છે. કારણ કે, રૂપ સાંભળ્યું હતું, વળી મને દેખવા મળી, વળી આ અમૃતકૂપિકાએ મારા ઘરમાં આવી પહોંચી. હવે આ નવીન નેહરસથી રોમાંચિત શરીરવાળી બની પોતાની મેળે આવી મારા કંઠને કેમ ઉત્કંઠાથી વળગે? મનુષ્યની સાથે ભોગ ભોગવતાં જ મદનરસનું કારણે ઉત્પન્ન થાય છે, મદનરસ વગર તે મરેલી રમણી સાથે રમણ કરવા બરાબર સુખ ઉત્પન્ન થતું નથી. અથવા તો કાલક્ષેપ કરવો ઉચિત છે, કાળ પાકશે એટલે આ સર્વ કાર્ય સિદ્ધ થશે. “જ્યારે ભૂખ લાગી હોય, ત્યારે કદાપિ ઉંબરફળ પાકી જતાં નથી.” એમ ચિતવીને રાજાએ તરત તે ચારે ય ભાર્થીઓને અંતઃપુરમાં દાખલ કરાવી. શયન, આસન અને મનોહર ભોગેનાં સાધનો સેવક દ્વારા અર્પણ કરાવ્યાં, પરંતુ તે સાધનોને ઝેર સમાન ગણી તેઓ મહાદુઃખ-તાપાગ્નિથી ઝળતી થકી નિર્મલ શીલરત્નને ધારણ કરનારી શુદ્ધ પૃથ્વીતલ ઉપર બેઠી. ત્યાર પછી રાજાએ નિયુક્ત કરેલી અશ્રયુક્ત દાસીઓએ વિનયપૂર્વક તેઓને કહ્યું કે, “હે દેવી! તમો શેકનો ત્યાગ કરો. આજે તો તમારું પૂર્વે ઉપાર્જન કરેલ પુણ્ય–વૃક્ષ ફળીભૂત થયું છે કે, આ અમારા સ્વામી આપના પ્રત્યે અત્યંત અનુકૂળ થયા છે. જેમના પર તેઓ પ્રસન્ન થાય છે, તેમને ચિતામણિ માફક સુખના કારણુ થાય છે અને જે રોષાયમાન થાય છે, તો નક્કી જીવનનો અંત કરનાર થાય છે. તે હવે વિષાદનો ત્યાગ કરીને તેની કૃપાથી ઈચ્છા પ્રમાણે ભોગો ભેગો અને મનના સંતાપનો ત્યાગ કરો, કૃતાર્થ બનેલી તમે હવે નેહપ્રણયભાવ કરો.” આ પ્રમાણે બાલતી દાસીઓને અતિ નિષ્ફર વચનથી તરછોડીને કહેવા લાગી કે, “અરે ! ઉગ કરાવનારી ! તમે અહીંથી બકવાદ કરતી દૂર જાઓ. જે તે રાજા કોપાયમાન થઈને અમારા જીવનને અંત કરશે, તો અમે તેને સુંદર માનીશું. કારણ કે, અખલિત શીલવાળાને મરણ પણ સુખ કરનાર થાય. ભિલે પણ પારકી સ્ત્રીઓને બળાત્કારથી ગ્રહણ કરી ભગવતા નથી, જ્યારે આ કુલની મર્યાદાઓનું ઉલ્લંઘન કરનાર તેઓથી પણ અધમ થયો છે.” આ વગેરે વચનોથી તિરસ્કાર પામેલી દાસીઓએ સર્વ હકીકત રાજાને સંભળાવી. “હે દેવ! સ્ફટિકની નિર્મલ શિલા વિષે કઈ પ્રકારે ચકવાક પક્ષી ઉડીને ચડતું નથી.” (૭૫) તેમને નિર્ણય જાણીને રાજા પણ ખૂબ ચિંતાતુર થયો, સૂર્યતાપથી તપેલ રેતીવાળા પ્રદેશમાં માછલી જેમ તરફડે, તેમ શયનમાં આનંદ પામતો નથી અને આમતેમ પડખાં ફેરવી તરફડવા લાગ્યો. ઘણું કાંટાળા બિછાનામાં રહેલે હાથી સુખેથી નિદ્રા લે છે, પરંતુ હંસની રૂંવાડી સમાન કોમળ શય્યામાં સૂતેલે કામાનુરાગી મનુષ્ય નિદ્રા મેળવી શકતો નથી. ચિંતાગ્નિથી ઝળી રહેલો રાજા વરસની ઉપમાવાળી રાત્રિ પસાર કરીને સૂર્યોદય-સમયે વસ્ત્રાભૂષણની સજાવટ કરી તેઓની પાસે ગયા. તેઓએ તે સમયે ઉભા થવા જેટલો પણ રાજાને આદર ન આયે, લગાર પણ તેના તરફ ઈચ્છા પ્રદર્શિત ન કરી. કુબેર કે ધનપતિ જેમ દરિદ્રને પ્રાર્થના ન કરે, તેમ તેઓએ Page #504 -------------------------------------------------------------------------- ________________ રતિ, બુદ્ધિ, ઋદ્ધિ, ગુણસુંદરીની કથાઓ [ ૪૬૧ પ્રાર્થના ન કરી. હવે રાજાએ તેઓનાં રૂપ તરફ નજર કરી, તે ચારેય સ્ત્રીઓના મસ્તકના કેશ અગ્નિની વાલા સમાન કપિલવણવાળા, ચીબા-ચપટી નાસિકાવાળી, જીર્ણ મલિન વસ્ત્ર પહેરેલી, બિલાડી સરખી માંજરી આંખવાળી, લાંબા દાંત અને લબડતા ઓષ્ઠવાળી, વાંકા મુખવાળી, જેમની યૌવનવય વીતી ગયેલી હોય તેવી સૂકાઈ ગયેલા ચરણવાળી, દરિદ્રપત્ની સમાન તુચ્છ અતિશય બીભત્સ દેખાવવાળી, રાગીઓને પણ વૈરાગ્ય ઉત્પન્ન કરનાર, આવા પ્રકારનું વિરૂપ દેખીને નિરાનંદ થયેલ રાજા ઉંડી ચિંતા કરવા લાગ્યો કે, “શું મને દષ્ટિમોહ થયો હશે? કે, મારે મતિમોહ થયું હશે? અથવા તો હું સ્વપ્રદશામાં હોઈશ કે કઈ દેવનો પ્રયોગ હશે ? અથવા તો મારા પાપનો પ્રભાવ હશે? અરે ! આ તો કોઈ વખત ન દેખેલ એવું મહાન આશ્ચર્ય થયું છે કે, “આવી વાત સાંભળી પણ નથી. અરે ! ક્ષણવારમાં આ સર્વેનું રૂપ પલટાઈ કેમ ગયું ?' આ સર્વ વૃત્તાન્ત જાણીને એકદમ ત્યાં આગળ રાજાની મહાદેવી આવી પહોંચી. નેહ-કોપ પ્રગટ કરીને તે રાજાને ઠપકો આપવા લાગી કે, “અરે ! અનાય ! આવી વહી ગયેલી હીન સ્ત્રીઓમાં તમે અનુરાગ કરો છો ? પાત્રવિશેષને ઓળખ્યા વગર આ રાજપુત્રીઓની અવગણના કરે છે ? કુલના કલંકની પણ ખેવના કરતા નથી, આ સ્ત્રીઓ તમારા તરફ વૈરાગ્ય પામેલી છે, એવા તેના ગુણને પણ તમે ઓળખી શક્યા નથી. આ પ્રમાણે તમારા કુલની મર્યાદા છોડીને તમે અમારા થઈને પારકા જણ તરફ કેમ દોડો છે ? આ પ્રમાણે રાણીએ ઘણા પ્રકારે રાજાને ઠપકાર્યો, ત્યારે લજજાથી શરમાઈ ગયેલા રાજાએ નીચું મુખ કરીને તત્કાલ વિનયંધરની સ્ત્રીઓને છોડી દીધી. જ્યારે તેઓને મુક્ત કરી, ત્યારે ફરી તેઓનાં રૂપે સ્વાભાવિકઅસલ હતાં, તે જ થઈ ગયાં. જેની આશાઓ ભાંગી પડી છે, એવો કારણ જાણવાની જિજ્ઞાસાવાળો તે રાજા હમેશાં ચિંતા સાગરમાં ડૂબેલો રહેતો હતો. કોઈક દિવસે સાંભળ્યું કે, ઉત્તમજ્ઞાન-સંપત્તિના નિધાનભૂત એવા સૂરસેન નામના આચાર્ય ભગવંત નગરના મનહર ઉદ્યાનમાં સમવસર્યા છે. પરલોક અને પોતાના પરિવાર સહિત હર્ષ પામેલ તે રાજા તેમનાં દર્શન-વંદન કરવા માટે ચાલ્યું. ત્યાં પહોંચી હર્ષ પૂર્વક વંદના કરી નીચે બેઠા. ભગવતે ધર્મકથા શરુ કરી. મોહ-કંદને ઉખેડનાર એવી ભગવંતની દેશના સાંભળ્યા પછી યોગ્ય સમય મળે, એટલે રાજાએ આચાર્ય ભગવંતને પૂછવું કે, “હે ભગવંત! પૂર્વભવમાં વિનયંધરે એવું શું પુણ્યકાર્ય કર્યું કે, દેવાંગનાઓના રૂપને જિતનાર એવા રૂપવાળી કન્યાઓ તેને જલદી પ્રાપ્ત થઈ. આ પ્રમાણે જ્યારે રાજાએ પ્રશ્ન કર્યો, ત્યારે નગરલોક અને પ્રિયા સહિત વિનયંધર એમ સર્વે કૌતુકથી ગુરુવચન સાંભળવા માટે આવી પહોંચ્યા. હવે દુંદુભિ સમાન ઘષવાળા, પાર્ષદાના લોકોને ઉત્પન્ન કરેલા મહાતષવાળા, પરહિત કરવાના સ્વભાવવાળા એવા કેવલી મહર્ષિએ યથાસ્થિત વિનયંધર કુમારને Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ] ઉપદેશપદ-અનુવાદ પૂર્વભવ તેમ જ તેની પત્નીના પૂર્વભવા કહી સ ́ભળાવ્યા. તેમ જ દેવતાના પ્રભાવથી વિરુદ્ધ રૂપ વિષુવ્યુ હતુ, પણ જણાવ્યું. દેશના સાંભળીને તરત જ ભવ્યાત્માએ તેમ જ રાજાદિક નગરવેાકેાને તીવ્ર સવેગ-ભાવના પ્રગટ થઈ. તેમ જ વિષય તરફ વૈરાગ્ય થયા. લેાકેાનાં મનને આનંદ આપનાર એવા મહાઆડખર પૂર્વક દીક્ષા અ`ગીકાર કરી અને અનુક્રમે શાશ્વત મેાક્ષ-સ્થાનક પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે પોતે અનાચારના ત્યાંગના કારણભૂત ‘અકરણ નિયમ’ ગ્રહણ કરવા, બીજાએએ પણ આ ઉદાહરણથી તેવા નિયમ ગ્રહણ કરવા. આ કથાનક સ``ધી સંગ્રહગાથાના અથ વિસ્તારવાળા આ કથાનકથી સુખેથી સમજી શકાય તેવા હોવાથી અતિ વિસ્તારના ભયથી અમે સગ્રહ ગાથા એની વ્યાખ્યા અહિં કરી નથી. (૧૦૦) (૭૮) આ પ્રમાણે રતિસુંદરી, બુદ્ધિસુંદરી, ઋદ્ધિસુંદરી અને ગુણસુંદરીનું કથાનક સમાપ્ત થયું. આ પ્રમાણે દેશવિરતિની અપેક્ષાએ ‘ અકરણ નિયમ ’ વિષયક ઉદાહરણા જણાવીને સવિરતિમાં તેનું વૈશિષ્ય કહેવાની ઈચ્છાવાળા કહે છે— ૭૨૯ દેશિવતિ ગુણસ્થાનકમાં જિંદગી સુધી ‘પરપુરુષના ત્યાગ કરવા રૂપ‘અકરણ નિયમ’. સબંધી રતિસુંદરી વગેરેના શીલપાલન કરવા રૂપ નિયમને! સદ્દભાવ જશુાબ્યા. એટલે દેશવિરતિ ગુણસ્થાનકમાં પાપન કરવા રૂપ નિયમ સભવે છે. જ્યારે સવિરતિરૂપ ગુણસ્થાનક વિષે જિંદગી સુધી સમગ્ર પાપના ત્યાગરૂપ વિશેષ પ્રકારને ‘અકરણ નિયમ’હોય છે. (૭૨૯) અહિં હેતુ જણાવે છે ૭૩૦~~~જે કારણથી તે સવિરતિ લક્ષણ ‘અકરણ નિયમ’ પરિણામ-વિશેષ સ્વરૂપ હાવાથી અતિશય પ્રશસ્ત ગણેલે છે. માટે આશયભેદથી ક્ષપકશ્રેણિ નામની શ્રેણિમાં ' अणमिच्छ - मीस सम्म अविरयसमाइ अप्पमत्ता આ વગેરે ક પ્રકૃતિમાં ક્ષપણુના અધિકારમાં કહેલ છે. સ કમમાં તે તે ગુણસ્થાનકના વિષે ક્ષય પામેલા હાય, ત્યાં ‘અકરણ નિયમ’જે ક્ષય પામ્યુ હાય, તે ફરીથી ન કરાય-એવા ભાવાર્થી સમજવા. કમ-પ્રકૃતિએના ક્ષય ક્રમ ‘કસ્તવ’ નામના શાસ્ત્રમાં આ પ્રમાણે પ્રસિદ્ધ છે-તે આ પ્રમાણે—અનંતાનુબંધી ચારે કષાય, ત્રણે મેહનીય, અવિરતિ–(૪થા)થી અપ્રમત્ત સુધીનાં ચાર ગુણસ્થાનકે, ત્રણ આયુષ્યા (મનુષ્ય સિવાય) સકલક્ષપક નિશ્ચે ત્રણ આયુષ્યને ક્ષય કરે, સાળ અને આઠની વચ્ચે એક એક, નરકગતિ, નરકાનુપૂર્વી, તિય ચતિ, તિય ચાનુપૂર્વી, એકેન્દ્રિય, બે, ત્રણ ચતુરિન્દ્રિય-એમ ચાર જાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ, ત્યાનિિત્રક, નરક અને તિયચ ગતિ-પ્રાયેગ્ય નામકમની તેર પ્રકૃતિએ-એમ ૧૬ પ્રકૃતિએ. અપ્રત્યાખ્યાનીના ચાર અને પ્રત્યાખ્યાનીના ચાર મળી ૮ કષાયા, તેને ક્ષય કરે. આઠમે ખપાવવાની શરૂઆત કરી, નવમે નપુંસકવેદ, સ્ત્રીવેદના ક્ષય કરે, ઉપરની પ્રકૃતિના ક્ષય કર્યા પછી હાસ્ય, રતિ, શાક, અરતિ, ભય " Page #506 -------------------------------------------------------------------------- ________________ વ્યાપ અકરણ નિયમથી છેવટે માક્ષ [ ૪૬૩ જુગુપ્સા રૂપ છના કષાય ‘અનિવૃત્તિ બાદર' નામના નવમા ગુડાણે ક્ષય કરે. એ પ્રમાણે ‘સૂક્ષ્મસ’પરાય' નામના દેશમાં ગુણસ્થાનકે ‘ક્ષીણકષાય' નામના ખારમાગુડાણે સાળના ક્ષય કરે. ખારમાના વિચરમ-સમયે નિદ્રા અને પ્રચલાના ક્ષય કરે, ખારમાના ચરમસમયે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દનાવરણીય, પાંચ અંતરાય આ ચૌદ-એમ સાળનો ક્ષય કરે. ચૌદમાના દ્વિચરમ-સમયે ખેતેર પ્રકૃતિના ક્ષય કરે, ચૌદમાના ચરમસમયે તેર પ્રકૃતિનો ક્ષય કરે. ૧૪૮ પ્રકૃતિએનો ક્ષય કરીને નિવૃત્તિ એટલે મોક્ષ પામેલા જિનેશ્વરાને વંદન કરુ છું. (૭૩૦) ૭૩૧-ચાલુ આ અકરણ નિયમ’ શ્રી ‘શ્રીણમેહ ’ આદિ ગુણસ્થાનકમાં-બારમે ગુણઠાણે રહેલા મુનિવરી દેશેાન-પૂર્વ કેોટિ કાલ સુધી જીવે તેા પણ પાપસ્વરૂપ નિંદનીય જીવહિંસાદિ કઈ પણ પ્રવૃત્તિ ન જ કરે. તે કારણથી નારક-તિય ચગતિના નિર્મૂલ છંદ થાય છે, તે તેા અને ગતિના છેદ ‘ અનિવૃત્તિ બાદર’ ગુણસ્થાનક નામના નવમા ગુણસ્થાનકે તેર નામકર્મની પ્રકૃતિના ક્ષેપકકાળમાં ક્ષય થાય છે. આદિશબ્દથી અનુદયરૂપ અનુખ'ધનો વ્યવચ્છેદ સમજવા, તે તે! જેમની પ્રકૃતિ નિવૃત્ત થયેલી હોય અને હજી ક્ષેપકશ્રણ પ્રાપ્ત કરેલી ન હોય, તેવા શાલિભદ્ર વગેરે માટે જાણવું. (ચન્ધ ૧૧૦૦૦) આ ‘અકરણ નિયમ' સમજવા. આના ભાવ એમ સમજવા કે-નરકત આદિક ક્ષયાદિની સાથે અનુદય-ચેાગ્યતાને પમાડયુ હોય, તા પણ કદાચિત્ ઉદય પ્રાપ્ત કરે નહિ. તથા ‘અકરણ નિયમ' થયા પછી કદાપિ જીવેશને પાપમાં પ્રવૃત્તિ થતી નથી. (૭૩૧) ૭૩૨-~~સ શલ્યરહિત અને માત્ર માક્ષની જ અભિલાષાવાળા, ભગવતની આજ્ઞાને પ્રધાન સ્થાન આપનારા કાલ આદિ અનુરૂપ સયમનું યથાશક્તિ પાલન કરનારા, ગુરુકુલવાસ સેવનાર એવા ભાવ-સયત મુનિવરે આ જૈન પ્રવચનમાં સંભળાય છે કે, જેએ દરેક ભવમાં ઉત્તરાત્તર ચડિયાતી ચડિયાતી માલમાર્ગની આરાધના કરીને આગળ આગળના ભવમાં ઋષભ, ભરત વગેરેની માફક વધારે વધારે સુખની પ્રાપ્તિ કરીને છેવટે નિવૃતિ-મેાક્ષની પ્રાપ્તિ કરી છે, તેમણે માત્ર એકલી સુખ-પરપરાની સિદ્ધિ મેળવી છે, તેમ નહિ, પરંતુ એ પ્રકારે પાપ-અકરણ નિયમ’થી તે તે ગતિનામકને ફરીથી તે કમ ન બંધાય કે ઉદ્દયમાં ન આવે તે રૂપ તે ક་પ્રકૃતિના ક્ષય-નિમૂલ કરેલ છે. આ જે અમે જણાવ્યું, તેને બીજા પ્રકારે ન વિચારવું. (૭૩૨) એ જ વિચારાય છે. ૭૩૩—શીલભ`ગ વગેરે કુત્સિત-પાપચેષ્ઠારૂપ વિષવૃક્ષના કારણભૂત-નિંદા કરવા ચાન્ય ક્રિયાના ખીજસ્વરૂપ મિથ્યાત્વમેાહનીય કા ક્ષય થયા પછી સ્વપ્નાવસ્થામાં પણ ફરી તે કાય બનતું નથી, તેથી સુખની પર'પરા પ્રાપ્ત કરનારા થાય છે. (૭૩૬) ૭૩૪- મા ચાલુ વિષયનાં ઉદાહરણા ઋષભ, ભરત આદિક વગેરે અનેક શાસ્ત્રમાં Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ] ઉપદેશપદ-અનુવાદ પ્રસિદ્ધ છે. અહિં વિસ્તારના ભયથી દરેક જણાવતા નથી. ચાલુ આ દુઃષમાં કાલને આશ્રીને તેમાથી એક ઉદાહરણ કહીશ. (૭૩૪) તેની પ્રસ્તાવના કરે છે– ૭૩૫–જે કાળમાં પોતાના શાસનમાં રહેલા અન્ય મતોમાં રહેલા એવા ચારે બાજુ કલેશ-કજીયા-અસમાધિ કરાવનારા લોકોથી વ્યાપ્ત એવા પાંચમા આરામાં પણ સિદ્ધિફલ આપનાર બાહ્ય અનુષ્ઠાન થાય છે-એમ સંબંધ જેડ. કોને? તો કે, “આજીવિકા વગેરે દોષના પરિહાર કરવાવાળા અને યથાર્થ વ્રત પાળનારા સાધુરૂપ ભાવસંય તેવા પ્રકારના ઉત્તમ સંઘયણ આદિના અભાવમાં, જે કાળ હોય, તેના અનુસારે ઈચ્છા-મિચ્છાદિક દશવિધ સાધુ-સામાચારી રૂપ બાહ્ય અનુષ્ઠાનનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ અનુસાર પાલન કરનાર પરંપરાએ કુશલાનુબંધી પુણ્યોપાર્જન કરી ચડિયાતા દેવભવ પામી, પરંપરાએ મેક્ષમાં જ જાય છે. જેવા પ્રકારના ધનના સ્વામી હોય, તેવા પ્રકારે દેવતાનાં પૂજન વગેરે સમયમાં કેડો પ્રમાણ ધન ખરચીને પરિણામઆશયની શુદ્ધિ પ્રાપ્ત કરે છે, તેવી જ આશય-શુદ્ધિ દરિદ્ર મનુષ્ય પણ કાકિણી (ઊંડી) રૂપ અ૯૫ ધન ખરચના૨ આશય-શુદ્ધિ મેળવી શકે છે. આ લૌકિક દષ્ટાન્તના સામર્થ્યથી અહિં સરળ પ્રકૃતિ-આશયવાળા વર્તમાનકાળને અનુરૂપ મુનિવર તીર્થકરના કાળમાં થનારા ભાવિ સાધુઓની જેમ મોક્ષફલ આપનાર ચારિત્રવંત થશે. (૭૩૫) આ વિધ્યમાં શંખ વગેરે ગાથા સમૂહ કરીને શંખ-કલાવતીનું વિસ્તારથી ચરિત્ર શંખ-કલાવતીની કથા ( ૭૩૬ થી ૭૬૮-જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્ધના મધ્યભાગમાં સંતોષ માનનાર લે કે જેમાં છે, એ શ્રીમંગલ નામનો દેશ હતો. શત્રુપક્ષ, ચોર વગેરેના ઉપદ્રવથી રહિત અને ચેપગાં જાનવરો સ્વેચ્છાએ સુખથી જેમાં હરી-ફરી–ચરી શકે, તેવા દેશમાં મનોહર શ્રેષ્ઠ એવું શંખપુર નામનું નગર હતું. વળી તે નગરી તરુણના મુખ માફક લાંબાનેત્ર-સમાન લાંબી શેરીવાળી હતી, તેમ જ તેની ઉજવલ દંતપંક્તિ માફક ઉજજવલ દ્વિજ એટલે બ્રાહ્મણવાળી હતી. તારાઓનાં હરણ થાય, તેવા આકાશ માફક સ્ત્રીઓની કીકીઓનું જેમાં હરણ થતું, ક્યારે ? તે કે, સદા સૂર્યનો સંચાર થતો હોવા છતાં, (શબ્દ-અર્થ શ્લેષવાળી ગાથા છે) વળી નગર ઉદ્યાન સરખું હતું. કેવી રીતે ? નગરમાં વિવિધ પ્રકારનાં ચિત્રોવાળી ચિત્રશાળા હતી, ઉદ્યાનપક્ષે વિવિધ પ્રકારના વૃક્ષેથી ભાયમાન ઉદ્યાન હતું, ઘણા લોકેના આધારભૂત નગર. ઘણા આમ્રવૃક્ષેથી યુક્ત, ઉત્તમ જાતિઓથી રમણીય નગર, ઉત્તમ જાઈપુષ્પોથી મનહર ઉદ્યાન, ઉત્તમ પુરુષ અને દેવાલયોથી મનહર નગર, પારીવૃક્ષે અને નાગરવેલનાં પાંદડાઓથી મનોહર એવા ઉદ્યાન સરખું શંખનામનું નગર હતું. (આ પણ શબ્દ8લેષ છે) નગરના દેવાલયોના દવાઓ ઉંચે ફરકતી હતી અને વાજિત્રાના ગંભીર શબ્દો નીકળતા હતા. Page #508 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતીની કથા [ ૪૬૫ વિજાના બાનાથી જાણે નગરલોકને એમ કહેતી હોય કે, “અરે લોકે ! જે આવી બીજી કઈ નગરી દેખી હોય તે જણાવો.” તે નગરીમાં શંખની જેમ ઉજજવલ વર્ણવાળા, પોતાના મધુર શબ્દથી લોકોને સંતેષ પમાડનાર, શુદ્ધકુલરૂપ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ એવો શંખ નામનો રાજા હતો. તે રાજા પોતાને પ્રતાપ દૂર સુધી ફેલાવતો, અન્યાયરહિતપણે હલકા કર નાખીને, ચંદ્રની જેમ સુખ આપીને રાજ્યપાલન કરતે હતો. ચંદ્રનો પ્રતાપ પણ દૂર સુધી, ફેલાય છે. તેનાં ઠંડાં કિરણો પણ સુખ કરનારાં હોય છે. ચંદ્ર કલંકવાળો હોય છે, પરંતુ આ રાજા અન્યાયના કલંક વગરને હતો. ચંદ્રની ઉપમા સાર્થક થાય છે. કોઈક દિવસે રાજસભામાં રાજા બેઠેલા હતા, ત્યારે પ્રતિહારે નિવેદન કરેલ વિનય.. ગુણયુક્ત ગજશેઠનો દત્ત નામને પુત્ર ત્યાં આવ્યું. રાજાના ચરણમાં રાજાને ચેપગ્ય નજરાણું ધરાવીને પ્રણામ કરી આદરસહિત જ્યારે આસન ઉપર બેઠે, ત્યારે રાજાએ તેને પૂછયું કે-“હે ગજવંદન ! તું કેટલા લાંબા સમયે દેખાય ? તારે દેહ તો સારી રીતે કુશળ વતે છે ને ? પ્રત્યુત્તર આપ્યો કે, આપના મુખારવિંદને દેખીને વિશેષ કુશળ છે. હે મહાપ્રભુ ! અહિં લાંબા સમયે દેખાવાનું કારણ એ છે કે, વેપારીઓને કુલધર્મ એવો છે કે-દિયાત્રાએ દૂર જઈને પણ ધન ઉપાર્જન કરવું. દુખે કરીને છોડી શકાય એવી સ્ત્રી અને ઘરવાળો જે મનુષ્ય પૃવીતલનું અવલોકન કરતો નથી, તે કૂવાના દેડકાની જેમ સાર કે અસાર પદાર્થને જાણી શકતો નથી. પૃથ્વીમાં પર્યટન કરનાર વિવિધ પ્રકારની અનેક ભાષાઓ જાણે છે, ચિત્રવિચિત્ર દેશપરદેશના રીતરિવાજો અને નીતિઓ જાણે છે, વળી અનેક આશ્ચર્યો જોઈ શકે છે. તેથી હું જગતમાં પ્રસિદ્ધ એવા દેવશાલ નામના નગરમાં ધન ઉપાર્જન કરવાના કારણભૂત વેપાર માટે સુખપૂર્વક ગયે હતો. રાજાએ પૂછયું કે, “ ત્યાં જતાં-આવતાં માર્ગમાં જે કંઈ પંડિતેના મનને આશ્ચર્ય પમાડનાર એવું અપૂર્વ આશ્ચર્ય દેખ્યું હોય, તે કહે.” ત્યારે દત્તે કહ્યું કે, સેંકડો આશ્ચર્યોથી પૂર્ણ એવું દેવશાલ નામનું મહાનગર છે, તેને ચારે બાજુ વીંટાએલ ફટિક પાષાણને કિલો છે, વળી તેમાં અનુપમ દેવમંદિરો છે. જાણે સૂંઢ વગરનો, બીજા પક્ષે કેર એટલે રાજગ્રાહ્ય કર જેમાં લેવામાં આવતો નથી, એ સુહસ્તી હતે. ત્યાં કેઈ લોકો માયા-કપટ કરતા નથી. તથા સવે લોકો પીડા વગરના છે. ત્યાં સ્ત્રીઓની રક્ષા ઈચ્છતા નથી, વેશ્યાવગને કઈ માનતા નથી, ફલેશની બુદ્ધિને જ્યાં સર્વથા અમાન્ય ગણેલી છે. વળી જ્યાં માંસના આહાર કરનારા હતા નહિ. ત્યાં ઉત્તમ બુદ્ધિવાળા પંડિતોના ચરિત્રવાળા લોકો હતા, પણ ધીવર એટલે માછીમારના ચરિત્રવાળા ન હતા. જ્યાં પ્રધાન-મુખ્ય મુનિઓ કળા સહિત હતા, પરંતુ સ્ત્રીઓ સહિત ન હતા. હે દેવ! આપની પાસે તે નગરીનું કેટલું વર્ણન કરવું? બીજા પણ કેટલાંક આશ્ચર્ય દેખેલાં છે, પણ તે કહેવા અસમર્થ છું. હે દેવી Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ] ઉપદેશપદ-અનુવાદ શ્યામ કમળ-સમાન નેત્રવાળા એવા આપ તેને જાતે જ સાક્ષાત્ દેખો.” એમ કહીને પ્રયત્નપૂર્વક છૂપાવી રાખેલ એક ચિત્રનું પાટિયું બહાર કાઢીને રાજાને અર્પણ કર્યું. જેને રાજા હાથમાં ધારણ કરીને નિહાળવા લાગ્યો. તે ચિત્રપટ્ટકમાં દેવાંગનાના રૂપને તિરસ્કાર કરનાર, તેમ જ મનમાં ચમત્કાર કરાવનાર, લાવણ્ય જળથી પૂર્ણકળશની ઉપમાને ધારણ કરનાર સ્તનવાળી એક કન્યા જોવામાં આવી. આ રંભા કે તિલોત્તમાં દેવી છે, એમ માનીને રાજાએ તેને પ્રણામ કર્યા અને માનસમાં વિચારવા લાગ્યો કે, તારા સરખા સરળ સ્વભાવવાળાથી આ કુટિલ સ્વરૂપ કેમ થઈ ? એ પ્રમાણે વચનપ્રવૃત્તિ કરતા તેણે તેને હાસ્યનાં વચન સંભળાવ્યાં. લાંબા સમય સુધી તે ચિત્રામણ દેખીને કહ્યું કે, અરે ! જેણે આ આલેખી છે, તેને વિજ્ઞાન-પ્રકષ-ચિતરવાની કળા કઈ અપૂર્વ જણાય છે. (૨૫) ત્યાર પછી રાજાએ દત્તને પૂછયું કે, “આ કયાં દેવી છે?' ત્યારે દત્તે કહ્યું કે, દેખીને અન્યૂનપણે ચિત્રાલેખન કરવું, તેમાં વળી વિજ્ઞાનને ક્યા પ્રકર્ષ ગણાય? ખરેખર વિજ્ઞાનમાં નિષ્ણાતપણું તો પ્રજાપતિનું જ ગણાય. કારણ કે, પ્રતિબિંબ વગર આને નિર્માણ કરી. આ ચંદ્રના બિબ સમાન વદન છે, કમલપત્રની ઉપમાવાળું નેત્રયુગલ છે, વળી અંગેની રચના રમણીયતા ઉત્પન્ન કરનારી છે, લાવણ્ય તે સમુદ્રજળ કરતાં પણ અધિક છે, કામદેવના નાટક કરનારા કરતાં તેને દષ્ટિભંગ-કટાક્ષ ચડિયાત છે. કાન સુધી પહોંચે તેવા નેત્રના અંતભાગો છે, હાસ્ય કરતાં વચન બાલનારી છે. પછી આમાં હજુ અપૂર્ણતા કઈ છે ? આ દેવી ચિત્રમાં રહેલી હોવા છતાં મારા મનનું હરણ કરે છે. દત્તે રાજાને કહ્યું કે, “ આપે તે મનુષ્યસ્ત્રીને પણ દેવી બનાવી, અથવા તે માનુષી હોય, પરંતુ દેવન (આપના) પ્રભાવથી તે દેવી થઈ જાય છે. ત્યારે રાજાએ કહ્યું કે, “હે દત્ત ! કોઈ દિવસ માનુષીએ આવી કયાંય હોય ખરી ? ત્યારે હાસ્ય કરતા મુખવાળા તેણે કહ્યું કે, “હે દેવ ! સાચી હકીકત આપ સાંભળો. તેની જે લીલા છે. તે બીજી છે અને તેના અંગની સુંદરતા વળી કઈક બીજી જ છે, જે તે માનુષીને આલેખી છે, તે તો માત્ર પોતાની કળા ભૂલાય નહિં, તાજી રહે તે માટે. તે વિમય પામેલા રાજાએ પૂછયું કે, “હે ભદ્ર ! આ કોણ છે? દત્તે પ્રત્યુત્તર આપ્યો કે, “હે દેવ ! આ મારી ભગિની છે.” હે દત્ત ! જે આ તારી ભગિની જ છે, તો મેં નથી દેખી–એમ કેમ બોલે છે ? ત્યારે દત્તે કહ્યું કે, “હવે આ વાતને પરમાર્થ દેવને જણાવું છું. પિતાજીના અત્યંત આગ્રહથી કેટલાક કિંમતી વેચવા લાયક કરિયાણાં ભરેલાં મહાયાનપાત્રો (વહાણ) ભરીને દેશ જેવાની અભિલાષાથી અખંડ પ્રયાણ કરતે કરતો અનેક દેશોનું ઉલ્લંઘન કરતો કરતે દેવશાલ નામના નગરના સીમાડાના પ્રદેશમાં ગર્જના કરતા ફાડી ખાનારા જાનવરવાળા શૂન્ય અરણ્યમાં પહોંચ્યા. ત્યાં આગળ કેટલાક હથિયારોથી સજજ બનેલા સુભટ પરિવાર સાથે ચપળ ઘોડા ઉપર સ્વાર થઈને Page #510 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતીની કથા [ ૪૬૭ ભીલ અને લૂંટારા વગેરેની શંકાથી આગળ આગળના માર્ગો શોધતો હતો, ત્યારે તે ભયંકર વનમાં એક સ્થળે માર્ગની નજીકમાં જેની નજીકમાં મરેલો ઘોડો હતો અને અચલાયમાન અંગવાળો એક પુરુષ એચિતે મારી નજરે પડ્યો શું રતિના વિરહમાં અહિં કામદેવને મૂર્છા આવી ગઈ છે કે શું ? એ કેઈ સર્વાગે સુંદર પુરુષ દેખ્યો. આમ સંકલ્પ કરી અને તેની નજીક ગયે. “હજુ આ જીવતો છે” એમ જાણીને શીતળ જળનો છંટકાવ કર્યો. ફરી બરાબર ભાન આવ્યું, એટલે તેને જળપાન કરાવ્યું, ભૂખ્યા પેટવાળ ધારી તેને એક લાડવો ખવરાવ્યો-એમ તૃપ્ત થયો. - ત્યાર પછી મેં પૂછયું કે, “હે સજજન પુરુષ! આવા ગહન વનમાં તમે કેવી રીતે આવી ચડ્યા છો? તેણે પ્રત્યુત્તર આપે કે-“જેના કઈ દિવસ મનોરથ કર્યા ન હોય, કાર્ય માટે પણ જ્યાં જવાનું ન હોય, ત્યારે કર્મ–દેવરૂપી પવનવડે પ્રાણીને ઉપાડીને ત્યાં લઈ જવાય છે. તો દેવનંદી નામના દેશમાંથી કઈક તેવા ઘોડાથી હરણ કરાઇને હું અહિં આવેલો છું, હે સુપુરુષ ! તમે અહિં ક્યાંથી આવી ચડ્યા છે? મેં પણ મારી હકીકત જણાવી. અમે તે દેશના વિભૂષણસમાન શ્રીદેવશાલ નગરમાં જઈશું. ત્યાર પછી બંનેને એક સથવારે થયે, “તમે અસ્વારી કરીને ઘણા તપી ગયા છે, આ મારું સુખાસન વાપરે.” એમ કહ્યું, એટલે તે સુખાસન-પાલખીમાં આરૂઢ થયો. ત્યાર પછી હાસ્ય અને આનંદ કરતા બંનેએ કેટલુંક અરણ્ય વટાવ્યું એટલે રાત્રિ પડી, ત્યાં રાતવાસ કર્યો. બીજા દિવસે એકદમ ઉતાવળા ઉતાવળા અશ્વોની શ્રેણી મુખમાંથી ફીણ કાઢતી તથા મોટા ભયંકર શબ્દોના કોલાહલથી દિશાચ ભરી દેતા, તથા ઢોલ, ઢક્કા, ભુંગળ, કાંસા-જેડી, કાહલના મોટા વાજિંત્રોના શબ્દોથી ભુવન ગજાવતા એવા સૈન્યને અમે આગળ જોયું. અમારી સાથેના સુભટો એકદમ ક્ષોભાયમાન થઈને તરત પોતાના હથિયાર સજજ કરવા લાગ્યા, ત્યારે એક ઘોડેસ્વારે આગળ આવીને અમને કહ્યું કે, “તમે ડરશે નહિં.” (૫૦) અરે ! તમોએ ક્યાંય દેખ્યો-એટલું બોલતામાં તેણે પિતાની મેળે હાથની સંજ્ઞા કરીને હકીકત સ્પષ્ટ કરી. એટલે તેઓ બંને હર્ષાકુલ બની ગયા. - ત્યાર પછી વૃત્તાન્તથી વાકેફ બનેલા વિજયભૂપાલ ત્યાં આવ્યા. બંદી લોકો જયસેનકુમાર જય પામે – એમ ઉદ્દઘોષણા કરવા લાગ્યા. ત્યાર પછી સુખાસનથી નીચે ઉતરી પગેથી ચાલી થોડાં ડગલાં પિતા-સન્મુખ સામે ગયો અને ઘણા નેહથી રોમાંચિત શરીરવાળા તેણે પિતાને પ્રણામ કર્યા. પિતાએ પૂછયું કે, “હે વત્સ ! આવા અરણ્યની અંદર તું કેવી રીતે આવી ચડ્યો ?” હે દેવ! પેલા દુષ્ટ અવલચંડા અ મને આ મનુષ્ય-રહિત અટવીમાં પ્રવેશ કરાવ્યું, ત્યાર પછી અતિશય કંટાળી ગએલા મેં લગામ છોડી દીધી, એટલે અશ્વ તરત ઉભો રહ્યો. હું અશ્વ પરથી નીચે ઉતર્યો, ત્યાર પછી “આ અકાર્ય કરનાર છે એમ ધારી જાણે પ્રાણ તેને છોડીને ચાલ્યા ગયા હશે–એમ માનું છું. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ] ઉપદેશપદ-અનુવાદ ત્યાર પછી હે પિતાજી ! તે સમયે શ્રીમના તડકાથી ઉત્પન્ન થયેલી ભયંકર તૃષ્ણ મને સતાવવા લાગી. આખું જગત જાણે અંધકારમય બન્યું હોય, તેમ મને ભાસવા લાગ્યું. ત્યાર પછી શું બન્યું? તે મને પણ ખબર નથી, પરંતુ નિષ્કારણ બંધુ એવા આ પુરુષસિંહે આ સાર્થવાહે મને જીવિતદાન આપ્યું છે.—એમ બોલતાં તે રાજાએ પણ મને સાક્ષાત્ દેખે. મેં પણ પ્રણામ કરીને તેમને કહ્યું કે પ્રાણ આપવાની મારી કઈ તાકાત છે? આ કુમાર જીવતા થયા, તે દેવને જ પ્રભાવ છે. રાજા અત્યંત હર્ષ પામીને સજજડ આલિંગન આપીને તેને કહેવા લાગ્યા કે, “હે ભાગ્યશાળી ! તું મારે પ્રથમ પુત્ર છે, તારે અહિં તદ્દન સુખશાંતિ અને નિઃસંકોચપણે રહેવું. ત્યાર પછી સાર્થના રખેવાળોને સાર્થની ભલામણ કરીને હું તેમની સાથે દેવશાલ નગરમાં ગયો. મારું પૂર્ણ સન્માન, મનહર આદર-સત્કાર કર્યો. ત્યાર પછી કઈપ્રકારે તે રાજાએ અને રાજકુમારોએ મારું હૃદય એવું તે આકર્ષી લીધું કે, હું તે વખતે માતા-પિતા, નગર, જન્મભૂમિ સર્વને ભૂલી ગયો. - હવે તે રાજાને શ્રીદેવી નામની રાણીની કુક્ષિથી જ મેલી લક્ષણવંતી અત્યંત રૂપવાળી જયસેનકુમારની નાની ભગિની રૂપમાં તિલોત્તમા દેવીની તુલના કરનારી, કલાસમુદાયોમાં નિષ્ણાત થયેલી, લોકોનાં મનને પોતાના ચારિત્રગુણથી હરણ કરનારી ‘કલાવતી' નામની, નામ પ્રમાણે ગુણવાળી એક રાજપુત્રી છે. તેનાં રૂપ અને ગુણને અનુરૂપ વર સર્વ સ્થળોએ બળવા છતાં ન મળવાથી તેના પિતા અને બંધુ ચિંતાગ્નિથી દરરોજ બળ્યા કરે છે. કહ્યું છે કે “જ્યારે–જે દિવસે પુત્રીનો જન્મ થાય છે, ત્યારે પિતાને દીનતા ઉત્પન્ન થાય છે, યૌવન પ્રાપ્ત કરે છે, ત્યારે પિતા ચિંતા-સાગરમાં ફેંકાઈને ગોથાં ખાધાં કરે છે, પરણીને પારકા ઘરે ગયા પછી પણ પતિ તેનો ત્યાગ કરે છે, જે પુત્ર ઉત્પન્ન ન થાય, તે પણ પિયરિયાને તાપ ઉત્પન્ન કરનારી થાય છે, જમે ત્યારથી જ પુત્રી નક્કી નિંદાપાત્ર થાય છે.” ત્યાર પછી તેઓએ મને કહ્યું કે, “તું. પૃથ્વીમાં ફરનારો છે. જગતમાં–પૃથ્વીમાં ઘણું નરરત્નો હશે, તો તું આ પુત્રી માટે કેઇક યોગ્ય વર શોધી લાવ. આ પ્રમાણે કહેવાયેલા મેં તેના ચિત્રનું પ્રતિબિંબ આલેખીને તૈયાર કર્યું, તેમની રજા મેળવીને હું મારા ઘરે આવ્યો. મારા મનમાં એવી ફુરણા થઈ કે, આ કન્યા આપને માટે ઉચિત છે, પોતાના સ્વામીને છોડીને બીજાને રત્ન કેવી રીતે શેભા પમાડી શકે ? કુલરૂપી પર્વતમાં ઉત્પન્ન થયેલ સૂર્યનું સ્થાન સમુદ્ર છે (અસ્ત સમયે સૂર્ય સમુદ્રમાં પ્રવેશ કરે છે, તે કારણે) ચંદ્રને છોડી જ્યના બીજે કયાંય પણ જોડાતી નથી.” તે સાંભળીને તે સમયે રાજા અતિશય ચિંતાતુર બન્યું કે, “હવે આની સાથે જલદી મારો સમાગમ ક્યારે થશે ?” આ સમયે દેવમંદિરમાં મધ્યાહ્ન સમય સૂચવનાર શંખને શબ્દ કર્યો. ત્યારે રાજાના કાલનિવેદકે સંભળાવ્યું કે-ઉલ્લસિત થયેલ પ્રતાપ- સમૂહવાળો સૂર્ય લોકોના મસ્તક પર ક્રમણ કરે છે, તે પછી આ જીવલોકમાં તેજ ગુણથી જેઓ અધિક હય, Page #512 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતી-ચરિત્ર [ ૪૬૯ તેને શું અસાધ્ય છે ? દેવનું અર્ચન-પૂજન કરવાથી શૃંગારરસની વૃદ્ધિને ઉત્પન્ન કરનાર ઘણું મહોત્સવ– સહિત મનોહર લક્ષ્મી તથા કમળપત્ર સમાન નેત્રવાળી પ્રિયાની પ્રાપ્તિ થાય છે. (૭૫) રાજસભામંડપમાંથી ઉભા થઈને સ્નાનાદિક કાર્યો કરી, દેવાદિપૂજન કાર્ય કર્યા અને ત્યાર પછી કંઈક ભેજન ગ્રહણ કર્યું. ભોજન કરતાં મધુર, અમ્લ, તીખા કે તેવા સ્વાદની કે રસની તેને ખબર ન પડી, માત્ર મનમાં કલાવતીનું મરણ જ સતત ચાલ્યા કરતું હતું. ત્યાર પછી શયનમાં સૂઈ ગયે, પરંતુ કઈ વસ્તુમાં રતિ પામી શકતો ન હતો અને વિચારવાયુવાળ બની આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે હે દેવ ! તારું કલ્યાણ થાઓ છે, જેણે દેવાંગના-સમાન તે મૃગાક્ષીને નિર્માણ કરી છે, પરંતુ એક વાત એવી ખૂંચે છે કે મનુષ્યોને આકાશ-માર્ગે જવા સમર્થ થઈ શકે તેવી પાંખ પ્રાપ્ત ન થઈ, તો હવે હે દેવપ્રભુ ! અમોને જલદી સુંદર પિછાને સમૂહ નિર્માણ કરી આપે છે, જેથી અમે તરત દુર્લભ એવું વલ્લભાનું વદન–કમલ નીરખી શકીએ. અમૃત-સ્વરૂપ નિર્માણ કરેલ એવી કઈ રાત્રિ અથવા તો દિવસ ક્યારે આવશે કે, જેમાં જેમ માનસ-સરોવરમાં હંસ, તેમ હું તેના વક્ષ:સ્થળમાં ક્રીડા કરીશ. (૮૦) જ્યારે એવો સમય પાકશે કે, તેના મધુર એન્ડ-પત્રયુક્ત અતિસુગંધવાળા મુખકમળ વિષે અતૃપ્તપણે હું ભ્રમરની લીલા કરીશ. ”-એ વગેરે ચિત્તની ચિંતામાં તણાતે કેટલોક સમય પસાર કરીને ફરી પણ સભામંડપમાં રહેલે રાજા તેની કથામાં દિવસ પસાર કરવા લાગ્યા. હવે બીજા દિવસે વિનયવાળા સામંતના સમૂહથી સેવા કરતા ચરણારવિંદયુગલવાળા રાજાને મહાશ્વાસથી રૂંધાઈ ગએલા કંઠવાળા ચરપુરુષે ઓચિંતા સમાચાર આપ્યા કે, “હે દેવ ! આપના પ્રદેશમાં ક્યાંયથી પણ આવીને મહાસભ્ય પ્રવેશ કરી રહેલું છે. રથના ચક્રના મેઘસરખા ગંભીર શબ્દો, હાથીઓના ગજરો, અશ્વોની ખરીના શબ્દોથી મિશ્રિત મહાકોલાહલ દિશાઓ ભરી દે છે અને વનના પ્રાણીઓ પણ સાંભળીને ત્રાસી ઉઠેલા છે. જાણે કે, ઉંચા દંડયુક્ત ધરેલા શ્રેષ્ઠ ઉજજવલ છે રૂપ ફીણના સમૂહથી ઉજજવલ, ઉમાગે લાગેલ ક્ષીરસમુદ્રના જળની શંકા કરાવતું હોય, તેટલું પુષ્કળ સૈન્ય આવી રહ્યું છે. તે સ્વામી! સીમાડાના સર્વે સામતે તો આપના પ્રત્યે વિનયથી નમન કરનારા વતે છે. તે વળી આ અનાર્ય આચરણ કરનારો ક્યાંથી નીકળી આવ્યો ? યુદ્ધ-કીડાના કડવાળે ભૃકુટીની ભયંકર રચના કરી ભય પમાડનાર દેહવાળા, કીડા કરવાનું સ્થાન હોવા છતાં નિર્દયતા પૂર્વક પૃથ્વી પીઠ પર પગ અફળતા એવા આ રાજાએ આવા સમાચાર સાંભળીને આજ્ઞા આપી કે, અરે સુભટે ! તમે એકદમ યુદ્ધ માટે પ્રયાણ કરાવનારી ઢક્કા વગડાવો, ઉતાવળ કરો. કારણ કે, કેઈક ખેલ કરનાર નટનું ટોળું આવ્યું જણાય છે. આજ્ઞા મળતાં જ સુભટો સિન્યને સાબદું કરવા લાગ્યા. રથ, હાથી, ઘોડા, વાહન, બખ્તર, હથિયાર વગેરેના સમૂહો સજીને તૈયાર કર્યા. “અરે! શું થયું, શું થયું? એમ બોલતા નગરલોકો પણ -ભમવા લાગ્યા. ડગલે-પગલે મોટો કલાહલ શબ્દ સંભળાવા લાગ્યા. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] ઉપદેશપદ-અનુવાદ ... કહેવા લાગ્યા કે, આ સમયે હાસ્ય કરતા દત્ત રાજા પાસે આવી પહેોંચ્યા અને - હે દેવ ! વગર કારણે એચિંતી વળી આ શી ધમાલ માંડી છે? આ કાર્ય દુશ્મન ચડાઈ કરવા માટે નથી આવતા, પરંતુ જે ચિત્રમાં અને તમારા ચિત્તમાં જે રત્ન રહેલુ છે, તે અહિં દેવની પાસે સ્વય... વરવા માટે આવી રહેલ છે. આ તે દરેક દિશામાં કીર્તિના વિસ્તાર ફેલાવતા રૂપથી કામદેવને જિતનાર કલાસમુદ્રના પાર પામેલે એવા જયકુમાર આવે છે. દત્તનું વચન સાંભળીને રાજા એકદમ જાણે અમૃતકુંડમાં મૂડી ગયા હાય, તેવા ચિત્તના દાહને શાંતિ પમાડનાર થયા, સજ્જડ ષિત મનવાળા થયા. સુવણૅની જિહ્વા, તેમ જ અ'ગ પર રહેલાં સમગ્ર આભૂષણા દત્તને આપીને કહેવા લાગ્યા કે, હું સુંદર! આ ન બની શકે તેવી અતિ દુર્ઘટના કેમ બની ? ત્યારે સહેજ હાસ્ય કરતાં કરતાં દત્તે જણાવ્યું કે, દેવના અચિન્ત્ય પ્રભાવથી ન ખનવાનાં અણુધારેલાં કાર્યા પણ સહજમાં બની જાય છે, ખીજુ તા અમેા શું કહી શકીએ ? 6 ત્યાર પછી મતિસાગર મંત્રીએ કહ્યું કે હે દેવ ! આ દત્ત સત્પુરુષ ઉપાર્જન કરેલા વૈભવની જેમ સદા કાળ પેાતાના નાયક-રાજા પ્રત્યે પણ એકાંત હિતકારી વલણુ વાળા છે. સજ્જન પુરુષા સ્વજનાને આનંદ પમાડનાર હોય છે, પુષ્પ વગરનું વડવૃક્ષ હાવા છતાં મધુર ક્ષ્ા વડે જેટલું તે આનંદ પમાડનાર થાય છે, તેટલુ ઘણા પુષ્પાવાળું બેસ્વાદ ફળ આપનાર ખાખરાનું-પલાસ વૃક્ષ આનદ આપનાર થતું નથી. મેઘા ઘણા જળથી ભરેલા હેાય છે, તે પ્રમાણેાપેત ગાજે છે અને મધુર જળ વરસાવે છે અને જળ વગરના મેઘ-વાદળાં વધારે કઠોર શબ્દ કરે છે અને વરસતા નથી, તેની તુચ્છતા આપ દેખા. (૧૦૦) સ્વાર્થવૃત્તિવાળા સવે લેાક શત્રુ પાસે પણ મધુર ગમતી વાતેા કરે છે, પરંતુ જેના અંતરમાં સાચું બહુમાન હોય, તેને ઓળખવાનું ચિહ્ન પરાક્ષમાં ગુણ્ણાનું વર્ણન કરવું તે છે, કેટલાક તેવા સ્વાર્થી સેવકા વિવિધ મીઠાં વચને ખેાલીને, વિનયથી પ્રણામ કરીને ઘણી સ્તુતિ કરે છે, પરંતુ નિઃસ્વાર્થી ઉત્તમ સેવકેા પ્રભુની ભક્તિ-સ્વામીની સેવા વગર મેલ્યે, કાથી કરી બતાવે છે. તે સથા આ શેઠપુત્ર દત્ત આપના વિષે અકૃત્રિમ ( સ્વાભાવિક ) સ્નેહભાવ-ભક્તિભાવ રાખનારા છે. માત્ર ગંભીરતાથી આ હકીકત આપને નિવેદન નથી કરી-તેમ સભવે છે. આપના વિષે ભક્તિને અનુસરનારા તેણે આ કન્યા આગળ આપના ગુણાનું કીર્તન કર્યુ હશે, જેથી તેને રાગ ઉત્પન્ન થયે જણાય છે. તે કન્યાના પિતાએ તેની સાથે દત્તને માકલેલેા હોવા જોઇએ. આણે આગળ આવીને માત્ર આપને પ્રથમ સત્ર નિવેદન કર્યું. જણાય છે. મતિસાગર મત્રી કહેવા લાગ્યા કે, ‘નક્કી આ સત્ય ખેલનાર છે, નહિતર જે વાત આપણાથી દૂર અને પરાક્ષ અને દેશાંતરાથી આંતરિત છે, તે અત્યારે પ્રતીતિ સહિત પ્રત્યક્ષ પ્રાપ્ત થએલી છે અને આપણને કહેલી હકીકત પ્રમાણ-સહિત મળી આવી છે. અથવા તેા ભૂમિની અંદર ઘણા ઉંડાણુમાં સ્થાપન કરેલ નિધિ જે નેત્રાથી દેખાતા નથી, છતાં પણ કુશલ Page #514 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતી-ચરિત્ર [ ૪૭૧ પુરુષે તેના ઉપર તૃણ કે વેલડીએ ઉગેલી હોય, તો તેના આધારે અનુમાનથી નિધાનનાં દર્શન કરે છે. ત્યાર પછી રાજાએ તરત તૈયારી કરતા સૈન્યને રોકવાની આજ્ઞા કરી. તેમ જ મેટા દરવાજા પાસે મંત્રીને નિયુક્ત કરી સર્વ વ્યવસ્થા કરવાની આજ્ઞા કરી. નગરના રક્ષકને કહ્યું કે, “આદર સહિત નગરની અંદર અને બહાર મહોત્સવ-કાર્ય પ્રવર્તા. કેદીઓને છોડી મૂકો, સમગ્ર દેવોનાં સ્થાને-મંદિરોને ઉજજવલ રંગા, રાજ્ય-કર, નગર-કર લેવાનો બંધ કરાવો, સર્વ પ્રજાવર્ગને-માળીઓ, તંબોલીઓને અત્યારે પોતપોતાના વ્યાપારમાં તત્પર બનવાનું જણાવો. તોરણ બંધાવો. યજ્ઞ કરવાના સ્થાનમાં, અગાસીઓમાં દવાઓ ફરકાવો. હાથી, ઘોડા, વૃષભ, ઉંટ આદિને ખાવા માટે ઘાસ વગેરે નીરો, આ પ્રમાણે રાજાની આજ્ઞા પામીને સર્વે એ યથાયોગ્ય કાર્યો કર્યા. રાજા પણ અપૂર્વ આનંદ અનુભવવા લાગ્યા. બુદ્ધિશાળી મંત્રીએ જયસેનકુમારના સમગ્ર સૈન્યલોકને સત્કાર-સન્માન કરવા માટે એવી સુંદર વ્યવસ્થા કરાવી છે, જેથી તેઓનાં મસ્તક નાચી ઉઠ્યાં. યથોચિત સ્થાને તેઓનો પડાવ નંખા અને નગરી જાણે આનંદ અને સંતોષ અનુભવતી બની ગઈ. જમીન પર મસ્તક અડકે તેવી રીતે જયકુમારે રાજાને પ્રણામ કર્યા. રાજાએ આદરથી આલિંગન આપ્યું અને સ્વાગત કર્યું. પરિવાર–સહિત તેનું ગૌરવ કર્યું. પછી સુંદર આસન પર બેઠે. તેણે પણ ઉચિત માન-સન્માન અને રિવાજ પ્રમાણે મંત્રી વગેરે પરિવારનું સન્માન કર્યું. હવે જ્યારે તે સુખાસન પર બિરાજમાન થયા, ત્યારે પ્રસન્ન મુખકાંતિવાળા કુમારના વિરંગ નામના મંત્રીએ રાજાને નિવેદન કર્યું કે, “આપના ગુણોથી અમારા રાજાનું ચિત્ત આપે હરી લીધું છે. આપનું સમગ્ર સ્વરૂપ દત્ત નામના વણિકપુત્રે અમને જણાવ્યું, તે અમારી નિર્મલ ચિત્તભૂમિમાં છીણથી કોતરાએલા અક્ષરો માફક કોતરાઈ ગયું છે. મારા પિતાજીએ આપને નેહપૂર્ણ સંદેશે કહેવરાવેલ છે કે, હે ધીર પુરુષ! દૂર બેઠેલા એવા અમે તમારા સરખા ગુણભંડારનું શું ગૌરવ કરી શકીએ? જે પુરુષ ગુણીઓને પોતાની અતિઈણ પ્રશસ્ત વસ્તુ ન આપે, તો પછી તેની કઈ દક્ષતા, ઉદારતા કે કયે ગુણાનુરાગ કહેવાય ? તે મહાગુણાનુરાગથી પિતાજીએ લાવણ્ય અને ગુણ-કળા સમૂહવાળી પિતાને અતિવલ્લભ એવી આ બાલાને આપને અર્પણ કરવા મારી સાથે મોકલી છે. તેને બીજા કેઈ પણ રાજકુમારો સાથે અનુરાગ ન થયો, કમલ-સરોવરનો ત્યાગ કરીને લક્ષ્મીદેવી બીજે આનંદ માણતી નથી. તે પ્રણામ કરનાર અને સનેહ રાખનાર જનેનું પાલન કરવામાં તત્પર હે સુપુરુષ ! આ કન્યાનું પાણિગ્રહણ કરીને અમારા મનની નિવૃત્તિ કરો. (૧૨) આણે કઈ દિવસ અમારા તરફથી અણગમતી વસ્તુ દેખી નથી, તો આપે તેમ કરવું કે, હાથણ જેમ વિંધ્ય પર્વતને યાદ ન કરે, તેમ મને કદાપિ યાદ ન કરે. ઉત્તમ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] ઉપદેશપદ-અનુવાદ કુળમાં ઉત્પન્ન થયેલા આપને મારે વધારે કહેવાનું હોય જ નહિં. કારણ કે, તેઓ અંગીકાર કરેલા મનુષ્યો પ્રત્યે સ્વભાવથી વાત્સલ્ય રાખનારા હોય છે.” આ પ્રમાણે કુશળતા પૂર્વક મંત્રીએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યા પછી શંખ માફક મધુર શબ્દ બોલનાર શંખરાજાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે-“અહો વિજયરાજાનું સૌજન્ય કેઈ અપૂર્વ છે કે, અમારા સરખાના ગુણો વડે તેમનું હૃદય અનુરાગવાળું થાય છે. પિતાના વિયોગમાં અમે તો બાલ્યકાલમાં રાજપદ પામ્યા, તેટલા માત્રમાં અકુશલબુદ્ધિવાળા અમે ગુણીજન બની ગયા ? ઘણું ગુણરૂપ રસથી પરિપૂર્ણ પુરુષના ફળો પરિણામે માલૂમ પડે છે, ફળો તરુણઅપરિપકવ હોય તેમાં હજુ રસ ઉત્પન્ન થતો નથી. કાચાં હોય છે, તે નિર્ગુણ હોય છે, પક્ષીઓનાં મનને અથવા પુણ્યશાળીઓનાં મનને આનંદ આપનાર થતાં નથી. અથવા તે ઉત્તમજને બીજા લોકોના દોષોને ગુણ રૂપે દેખનારા હોય છે. જે કારણ માટે પિતાની કાંતિનું હરણ કરનાર લંછનને ચંદ્ર ત્યાગ કરતો નથી. અમૃતની મૂર્તિ-સમાન ઉત્તમ પુરુષો પ્રિય સિવાય બીજું બોલવાનું જાણતા નથી. ચંદ્ર અમૃત સિવાય બીજું કંઈ પણ ઝરાવવાનું સમજે છે ખરો? તે નિષ્કારણ ગુણવત્સલ પિતા સમાન એવા તે રાજાનાં વચનને હું કેમ માન્ય ન કરું ? હવે તે વખતે દત્ત આવી પહોંચ્યો. એટલે હર્ષથી જયસેનકુમાર કહેવા લાગ્યો કે, આજે તે અમને તારા વચનમાં વિશેષ પ્રતીતિ ઉત્પન્ન થઈ. કારણ કે, “આ રાજા આટલા વિનમ્ર ન્યાયસંપન્ન સુંદર વચનના વૈભવવાળા, દાક્ષિણ્ય, વિનય, ઉચિત સમજનાર એવા દેવને વિષે અપૂર્વ ગુણે છે, તે પણ હજુ તેમને પિતાના ગુણોમાં તેટલો સંતોષ નથી, જેટલો પારકાના ગુણમાં અનુરાગ છે. અથવા તે મહાનુભાવો આવા પ્રકારના જ સ્વભાવવાળા હોય છે. જે માટે કહેલું છે કે-ધીરપુરુષો ભુવનમાં ભરેલા મોગરાના સરખા ઉજજવલ અનેક ગુણોથી ભરેલા હોય, તો પણ આનંદ પામતા નથી, પરંતુ તેમને બીજાના ઓછા ગુણ હોય, તેની પ્રશંસા કરવાનો પ્રસંગ આવ્યો હોય, તે તેમાં તેના કરતાં ઘણું જ આનંદ માણે છે. શ્રેષ્ઠનિધિની જેમ અત્યંત અદ્ભુત ગુણરત્ન વડે દેવનું ચરિત્ર પૂર્ણ છે. પ્રત્યક્ષ દેખાતા એવા તેમના ચરિત્રને દેખીને અહિં કોને તે હર્ષનું કારણ ન બને ? નેહપૂર્ણ નેત્રેથી કુમાર તરફ દષ્ટિ કરી, રાજાએ તેને કહ્યું કે, હે સુંદર ! તું અતિશય સજજન હોવાથી માત્ર મારા ગુણો જ દેખે છે. અથવા તો સ્વભાવથી નિર્મલ એવા સજજનનાં હદયે સહેલાઈથી ગ્રહણ કરી શકાય છે. નિર્મલ દર્પણતલમાં કોણે પોતાનું પ્રતિબિંબ ન પાડી શકે? તું વિજયરાજને પુત્ર છે, તે કારણે તારે આવા જ હોવું ઘટે. આમ્રવૃક્ષથી કદાપિ લિંબાળી ફળ મેળવી શકાતું નથી. આ સમયે કાલનિવેદક પુરુષે ઉતિ સંભળાવી કે-“સાકરનાં ચૂર્ણમાં પૂર્ણ ઘીનું મંથન કરાય છે, ખાંડમાં મિશ્રણ કરેલ સાથવાની કુંડીમાં ઘણું ઘી રેડાય છે, મસાલાદાર કહેલું દૂધ તે આપના હસ્તમાં પડેલું પ્રાપ્ત કરે છે.” જે કારણથી દેવે સજજનના કુટુંબને તેવા પ્રકારનું નિર્માણ કરેલું હોય છે કે, Page #516 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતીની કથા [ ૪૭૩ ક્યાં ગુણના સમુદ્ર એવા શંખરાજા વસે છે અને કાં દ્વીપાંતરમાં વિજયરાજા વસે છે, પરંતુ દેવયોગે બીજા દ્વીપમાંથી આવીને પણ રત્નોને સુંદર રોગ થવા સમાન આ બંનેને યોગ થયો છે.” ત્યાર પછી કાલનિ વેદકે સમય જણાવ્યું, એટલે સર્વે મહેલમાં આવ્યા, જેમાં ચિત દેહવાળાએ તેમનો મહાન સત્કાર કર્યો. પંડિતને સભાને અનુરૂપ સુંદર વાર્તા-વિનોદ કરતા તેઓએ કેટલાક સમય પસાર કર્યો. ત્યાર પછી પ્રસન્નતા પામેલા તેઓ પોતપોતાના સ્થાને પહોંચ્યા. દાન આપ-લે કરવામાં તત્પર બનેલા, નેહ વૃદ્ધિ પામે, તેવાં વચનો પરસ્પર બે લવામાં, એકબીજાના ચિત્તને અનુસરતા એવા તેઓના દિવસો પસાર થવા લાગ્યા. એ પ્રમાણે કેટલાક દિવસ પછી જ્યારે પ્રશસ્ત દિવસે હે જ્યારે ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા, આકાશતલ નિર્મલ હતું, વિવિધ પ્રકારનાં વાજિંત્રો વાગતાં હતાં, વાજિંત્રોના શબ્દાનુસારે વારાંગનાઓનું નૃત્ય ચાલતું હતું, નાટક જેવા માટે લોકો આકર્ષાતા હતા, લોકોનાં મન અને નયન જેમાં સંતોષ પામતાં હતાં, જેમાં તેષ પામેલી કામિનીઓનાં એકઠાં થયેલાં મુખ-કમળોથી આંગણાનું સ્થાન શોભાયમાન બનેલું છે. જેમાં ભજન-સામગ્રીથી ભાવિત થયેલા–સંતુષ્ટ બનેલા નગરલોકો અને નગરનારીઓ એ ભજનનું વર્ણન કર્યું છે, જેમાં વૃત્તાતોના વર્ણન કરતા ચારણોને મનોરથોથી અધિક દાન અપાય છે, એથી જેમાં રમણીય રમણીઓ વડે અતિમધુર કંઠથી શ્રેષ્ઠ ધવલ-મંગલ સમૃદ્ધ ગીતે ગવાય છે. જેમાં મંગલ સમૃદ્ધિ સહિત વિવિધ પ્રકારનાં કૌતુક કર્યા છે, જેમાં સ્વજનોને આનંદ ઉત્પન્ન થયેલ છે. જેમાં આનંદની બહુલતા પામેલા એવા વર-વહુના હસ્ત-કમલનો મેળાપ થયેલ છે. (૧૫) નગરના શ્રેષ્ઠ પુરુષનાં હૃદયને હરણ કરનાર, આશ્ચર્ય પમાડનાર, નેહ વધારનાર, દાનની જેમાં મર્યાદા-કાવટ નથી–એવા પ્રકારને કુલ-મર્યાદાન નિર્વાહ કરનાર પાણિગ્રહણને વિધિ પ્રવર્યો. જયસેનકુમારે પણ પિતાએ કહેલા પ્રમાણથી અધિક સંખ્યાના પ્રમાણુવાળા હાથી, ઘોડા, ધન, સુવર્ણ, રત્નાદિકનાં આભૂષણો કલાવતીને આપ્યાં. હવે જાણે એકદમ ત્રણે ભુવનને વિજય મેળવેલો હોય, તેની જેમ શંખ મહારાજા કલાવતીના લાભમાં અધિક મનની નિવૃત્તિ પામ્યો. જયસેનના હૃદયમાં ભગિનીના નેહના કારણે શંખરાજા વિષે તો પ્રીતિ હતી જ, પરંતુ આ રાજાના સત્કાર અને ગૌરવથી તે ગુણભંડાર રાજા વિષે અધિક પ્રીતિ ઉત્પન્ન થઈ. લગાર મજાક કરવી, આનંદ ઉત્પન્ન થાય તેવી બુદ્ધિપૂર્વકની વાત કરવાના સુખમાં ઘણા દિવસો પસાર કરીને વિગદુઃખને ભીરુ હોવા છતાં હવે જયસેનકુમાર પિતાના નગરે જવા માટે ઉત્સુક બન્યો. શંખરાજાને કહ્યું કે, “હે દેવ ! આપને છોડીને જવા મન થતું નથી, તો પણ મારા પિતાજી મનમાં મહાન અસંતેષ કરશે કે, હજુ કેમ પાછો ન ફર્યો-તેવી ચિતા ટાળવા માટે હવે મારે જલદી પિતાજી પાસે પહોંચવું જોઈએ; માટે મને મારા સ્થાને જવાની અનુમતિ આપ.” ત્યારે રાજાએ કહ્યું કે, “પ્રિયનું દર્શન, ધન, યશ અને જીવિતની Page #517 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપઃ-અનુવાદ 0 પૂર્ણતા કાણુ પ્રાપ્ત કરી શકે છે? તે હું કુમાર ! તને વધારે શું કહેવું? હવે ફરી સમાગમ જલ્દી થાય, તેવા તેમ જ આપણી પ્રીતિની વૃદ્ધિ થાય, તેવા પ્રયત્ન તું કરજે. સ્વપ્નમાં પણ કલાવતી સ`ખ'ધી ચિંતા તમારે કોઈએ ન કરવી. કારણ કે, રત્ન કાઈ ને ચિંતા કરાવતું નથી.' જયસેનકુમારે પણ વળતા જવાબ આપ્યા કે, · આપે કહ્યું તે સત્ય જ છે. તે વાતમાં ફેરફાર હાઈ શકે નહિ.' બીજી આગળ મારી સાથે પિતાજીએ કહેવરાવેલ છે, તે પણ આપને નિવેદન કરુ છું કે— ૪૭૪ ] આપને કલાવતી થાપણ તરીકે અણુ કરેલી છે, હવે આપે હમેશાં સંકટ કે ઉત્સવ–સમયમાં તેનું રક્ષણ-ચિંતા કરવી.' આ પ્રમાણે કહીને વિરહાગ્નિથી ધ્રૂસકે ધ્રૂસકે રડતી કલાવતીને સાન્ડ્ઝન આપીને રાજાથી વિદાયગિરિ અપાતે અને કેટલાંક ડગલાં સુધી અનુસરાતા કુમાર પોતાના નગર તરફ પ્રયાણ કરવા લાગ્યા. અનુક્રમે દેવશાલ નગરે પિતાને મળ્યા. હર્ષ પામેલા કુમારે વિવાહાદિકને સર્વ વૃત્તાન્ત જાગ્યેા. સ`પૂર્ણ થયેલા મનેારથવાળા શ'ખરાજા પણ પ્રિયાના ક્ષણવાર વિરહ સહન ન કરતા, તેની સાથે ભાગે ભાગવવા લાગ્યા. લગીર વાર પણ તેની ગેરહાજરીમાં મનની શાંતિ પામી શકતા ન હતા. તેના માટે પેાતાનું જીવન પણ ચાછાવર કરવાની જરૂર પડે તા અર્પણ કરવા તૈયાર હતા. તેની જ કથામાં સમય પસાર કરતા રહેલા હતા. વધુ કેટલુ' કહેવું ? તેનું શરીર કાર્યો કરે, પરંતુ ચિત્ત તે! જ્યાં કલાવતી હોય, ત્યાં જ રહેતું. સવ અંતઃપુર પણ કલાવતીના નામથી જ એળખાવા લાગ્યું. રાજાના વિશાલ હૈયાને પણ તેણીએ એવું રોકી લીધુ કે, ત્યાં બીજી કોઈ પણ પ્રિયા સ્થાન મેળવી શતી ન હતી. કલાવતી જે કે કાઇ દિવસ ઝૂ હું ખેલવાનુ' જાણતી ન હતી કે ચાડી પેશુન્ય કરવાનું તેના સ્વભાવમાં ન હતું. ઇર્ષ્યાને આધીન થતી ન હતી, તેમ જ પાતાના સૌભાગ્યના ગવ` પણ ન હતે. બીજાને પ્રિય વચનથી ખેલાવવાનું, ઉચિત વિનય, આદર-સત્કાર-સન્માન કરવાનું, દુઃખીએ વિષે દયા અને શીલપાલન જાણતી હતી. રાજા એકાંત તેના વિષે ખૂબ જ અનુરાગી બની ગયા, વળી પરિવાર પણ તેના પ્રત્યે રંગાઇ ગયા, અરે ! શાકચવળ પણ તેના વિવિધ પ્રકારના ગુણાની પ્રશંસા કરવા લાગ્યા. સુખ-સમુદ્રમાં ડૂબેલી સ્વર્ગનાં સુખને પણ તણુંખલા સમાન માનતી, એવી તેના શિયાળાના દિવસે। માક જલ્દી પસાર થતા દિવસે કેટલા ગયા ? તે પણ ખખર પડતી નથી. હવે કાઈક મધ્યરાત્રિ-સમયે સુખે સૂતેલી હતી, ત્યારે દિવ્ય ચંદનના લેપથી વિભૂષિત, ક્ષીરસમુદ્રના જળથી પૂર્ણ, વિજળીના ઢગલા સરખા ઉજવલ, કમલપત્રથી ઢંકાએલ, પેાતાના ખેાળામાં સ્થાપન કરેલ, વિશિષ્ટ મણિરત્ન જડેલ સુવણૅ કળશ જોયા. તરત જ જાગીને રાજાને જગાડીને કહ્યું કે, હે દેવ! મને આવા પ્રકારનુ સ્ત્રમ દેખવામાં આવ્યું છે.' રાજાએ કહ્યું કે, ‘ હે પ્રિયે ! આપણા કુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન આહ્લાદક, કુલમાં કલ્પવૃક્ષ સમાન સર્વના મનારથા પૂર્ણ કરનાર, કુલદીપક, કુલમ દિરના ધ્વજ સમાન એવા ભાગ્યશાળી પુત્ર તને જન્મશે.’ (૧૭૫) Page #518 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતીની કથા [ ૪૭૫ આપના કહેવા પ્રમાણે થાઓ” એમ માનીને ધીરી એવી તે ગર્ભને વહન કરવા લાગી. અમૃતપાન કર્યું હોય, તેમ અતિશય હર્ષના પ્રકર્ષને પામી. વળી કલાવતી ગર્ભને અશાતા ન થાય, તે કારણે અતિઉષ્ણ કે શીતલ આહારનું ભજન કરતી નથી, ભૂખ કે તૃષા સહન કરતી નથી, ઉતાવળે ચાલતી નથી, ગર્ભવૃદ્ધિ કરનારા વિવિધ પ્રકારના ઔષધનું પાન દરરોજ કરે છે, ગર્ભ-રક્ષણ માટે ઔષધિઓ બાંધે છે. તેમ જ અનેક દેવતાની આરાધના કરે છે. લગભગ નવ મહિના પૂર્ણ થવાનો સમય નજીક આવ્યો, ત્યારે કલાવતીના પિતાએ પિતાને ત્યાં બોલાવી લાવવા માટે મુખ્ય સેવકે વગેરેને મોકલ્યા. કારણ કે, સ્ત્રી પ્રથમ પ્રસૂતિ પિતાને ઘરે કરે છે. જયસેનકુમારે પણ વિચાર્યું કે, “આ સુંદર પ્રસંગ ઉભું થયું છે. જયસેનકુમારે પણ રાજાને વિશેષ પ્રકારનું ભેટાણું તથા બાહુમાં પહેરવા ચગ્ય અંગદ આભૂષણ આપવા માટે તૈયાર કર્યું અને પિતાના સેવકો સાથે મેકલ્યા. અનુક્રમે તે અહિં આવી પહોંચ્યા. દત્ત સાથેના પૂર્વ પરિચયના કારણે ગજશેઠના ઘરે ઉતારો કર્યો, તેણે પણ સારું સન્માન ગૌરવ કર્યું. ભવિતવ્યતા-ગે વિજયસેને મોકલેલા સેવકોએ પ્રથમ રાજાને મેળાપ ન કરતાં પ્રથમ કલાવતીને મેળાપ કર્યો અને પિતાને સંદેશે જણાવ્યો, તેમ જ આવવાનું પ્રયજન જણાવ્યું. પિતાના અને પિયરના સમાચાર લાંબા કાળે મળવાથી કલાવતીની કાયા એકદમ રોમાંચિત-કંચુકવાળી બની ગઈ. જેથી તેના મુખ પર પ્રસન્નતા આવી ગઈ પીયરિયાને દેખવાથી વદન કંઈક હાસ્ય કરવા લાગ્યું, સુંદર દંતશ્રેણિવાળું એવું તેનું મુખ આનંદપૂર્ણ અને વિકસિત નેત્ર-યુગલવાળું થયું. એમ આનંદમાં આવેલી લાવતી આવેલા સેવકોનું સ્વાગત કરતી પૂછવા લાગી કે, “પિતાજી કુશળ છે ને, માતાજી સ્વસ્થ છે ને? ભાઈ આનંદમાં છે ને ?” આ વગેરે નેહ-પરવશ બનેલા તેઓ પરસ્પર વાર્તાલાપ કરી સ તેષ માણતા હતા. ‘ત્યાં તે સર્વે કુશળ વતે છે, પરંતુ તેઓ તને મળવાને ઘણું ઉત્કંઠાવાળા છે અને તારા ભંગ માટે આ વસ્ત્રો મોકલ્યાં છે અને પિતાજીએ તે આ દેવદૂષ્ય વસ્ત્રની જેડી તારા માટે મોકલી છે. વળી જયસેનકુમારે રાજાના નેહથી રાજાને ભેટ આપવા માટે આ બાહમાં પહેરવા યોગ્ય બાજુબંધની જોડી મોકલી છે કે, જે કુમારની વલ્લભ સ્ત્રીને અતિવલ્લભ છે. વળી ગજશેઠને પુત્ર ધનપાર્જન કરવા માટે આવ્યા હતા, ત્યારે તેણે આ આભૂષણની ઘણી માગણી કરી હતી, છતાં તેને પણ આપેલ ન હતું. ત્યારે કલાવતી દેવીએ ભાઈના નેહથી પિતે જ ગ્રહણ કરી તેને કહ્યું કે, “હું જાતે જ રાજાને અર્પણ કરીશ. તેઓનું અધિક સન્માન કરી રજા આપી, એટલે તેઓ પોતાના ઉતારે ગયા. હવે દેવીએ પિતાની સખી સમક્ષ બંને ભુજાઓમાં તે અંગદ આભૂષણે પહેર્યા અને સ્નેહપૂર્ણ હદયથી એક નજરે નિશ્ચલ દષ્ટિથી તેને જોવા લાગી. આ સમયે રાજા દેવીના મંદિરના દ્વાર સુધી પહોંચ્યો, એટલે હર્ષના બેલાતા શબ્દો સાંભળ્યા અને આ સવે શું વાત કરે છે? એમ વિચાર કરતે જ્યાં દેખે છે, એટલે ગવાક્ષમાં Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ] ઉપદેશપદ-અનુવાદ આકાશતલમાં રહેલી દેવીની બે ભુજાઓમાં અંગદ આભૂષણો પહેરેલાં જોયાં, તેમ જ શબ્દો સાંભળ્યા કે, “આ અંગદે જોવાથી મારા નેત્રોમાં જાણે અમૃતરસ આ હેય, તેવો આનંદ થાય છે, અથવા તે આ અંગદોને દેખવાથી મેં તેને જ દેખ્યો. આ પહેરેલ હોવાથી તેના પરનો સ્નેહ તે સમયે ઓસરી ગયો. હવે તો તેનું નામ ગ્રહણ કરવાથી જીવતું હૃદય પણ મરવા ઈછા કરે છે. વળી ગજશ્રેણીના પુત્ર માગ્યું તે પણ આ ન આપ્યું, તે હવે તે પણ તેને પ્રાણપ્રિય હવે જોઈએ. વળી સખીઓએ કહ્યું કે, “સ્વામિની! તમારા વિષે જે તેને નેહ સર્વસ્વ છે, તે બીજે ક્યાંય પણ તે નેહ સંભવતો નથી. આ વાતમાં કશી નવાઈ નથી. આ પ્રમાણે નામ ગ્રહણ કર્યા વગર તેમના ઉલ્લાપો-વચને ઘણું પ્રકારના સાંભળીને ઈર્ષાને આધીન થયેલો રાજા ખોટા વિકલ્પ રૂપ સર્ષોથી ડંખાયે. “આના હૃદયને આનંદ કરાવનાર કેઈ બીજે જ તેનો વલ્લભ છે. હું તે માત્ર કપટ નેહથી વિનોદ માત્રથી વશ કરાએલો છું. આ તેની વહૃભાને નિધન પમાડું કે, તેને ઘાયલ કરું. અહિં આ બેનો સંગ કરાવી આપનાર કઈ દૂતી હશે?” (૨૦૦) આ પ્રમાણે મહારેષાગ્નિ જવાલાથી ભરખાએલ રાજા આ કાર્ય કેઈને કહેવા લાયક પણ નથી, તેથી કંઈ પૂછવા માટે અસમર્થ બન્યા. જેને અતિવલ્લભ ગણુએ, મહાસન્માનસ્થાનને માનેલી હોવા છતાં આવી સ્ત્રીઓને વિષે કયે ડાહ્યો મનુષ્ય વિશ્વાસ કરે? આવા નિર્મલ કુલમાં ઉત્પન્ન થયેલી આ કલાવતી પણ આવા પ્રકારનો અયોગ્ય વર્તાવ કરે, તે નકકી તેનું શીલ ખંડિત થયેલું હોવું જોઈએ.” આ પ્રમાણે ન શંકા કરવા લાયકની શંકા કરતા રાજા તે વખતે ત્યાંથી પાછા ફર્યો. મહાદુઃખમાં બળી રહેલા રાજાએ મહાદુઃખથી એક દિવસ પસાર કર્યો. સૂર્યમંડલ અસ્ત પામ્યું અને પુષ્કળ અંધકાર ફેલાઈ ગયો. ત્યારે ચાંડાલની સ્ત્રીઓને ગુપ્તપણે બોલાવીને પોતાની બુદ્ધિથી ક૯પેલ વસ્તુ તેમને જણાવી, એટલે તેઓએ તો તે વાતનો સ્વીકાર કર્યો અને પિતાના સ્થાનમાં ચાલી ગઈ. રાજાએ નિષ્કરુણ નામના પોતાના સેવકને આજ્ઞા આપી કે, “હે ભદ્ર! આ તને જે કાર્ય સંપું, તે તારે ગુપ્ત પણે કરવાનું છે. મારી કલાવતી પત્નીને પ્રાતઃકાળમાં લઈ જઈને અમુક જંગલમાં તારે તેને ત્યાગ કરવો. હવે પ્રભાતસમયે રથને તૈયાર કરી જદી જલદી આવી દેવીને કહેવા લાગ્યું કે, “વગર વિલંબે તમે રથમાં બેસી જાવ. રાજા હાથી પર બેસીને કુસુમ નામના ઉદ્યાનમાં પ્રભુના વંદન માટે ગયા છે. હે સ્વામિની! તમને લાવવા માટે મને આદેશ આપ્યો છે. સરલ સ્વભાવવાળી કલાવતી પણ ઉતાવળી ઉતાવળી રથમાં આરૂઢ થઈ, સારથિએ પણ પવન સરખા વેગવાળા અ ને તરત જ ચાલવા માટે પ્રેર્યા. “રાજા હજુ કેટલા દૂર છે?” હે સુંદરી! આ આગળ જઈ રહેલા છે.” એમ કહેતાં કહેતાં ઉંડા અરણ્યમાં પ્રવેશ કર્યો. રાત્રિ પૂર્ણ થઈ, દિશારૂપી વધૂઓનાં મુખે નિર્મલ દેખાવા લાગ્યાં, રાજાને ન દેખતી દેવી અતિશય આકુળ-વ્યાકુલ બની ગઈ. હે નિષ્કરુણ! અહિં રાજા કેમ ક્યાંય દેખાતા Page #520 -------------------------------------------------------------------------- ________________ શ`ખ-કલાવતીની કથા [ ૪૭૭ નથી ? ઉદ્યાન પણ દેખાતું નથી, તે મને કેમ ઠંગી? વાજિંત્ર-શબ્દ કે લેાકેાના કોઈ શબ્દ સભળાતા નથી, પર`તુ આ તે ઘાર અરણ્ય છે. આ સ્વપ્ન છે? કે ઇન્દ્રજાળ છે? કે મારી મતિના ભ્રમ થયા છે? જે હાય તે સત્ય કહે.' આવા ભયવાળા સભ્રમયુક્ત પ્રલાપા સાંભળીને અને દેવીને એખાકળાં થયેલાં દેખીને તે નિષ્કુરુ સેવક પણ કરુણાવાળા થયા અને હવે ઉત્તર આપવા પણ અસમર્થ અન્ય. રથમાંથી નીચે ઉતરીને તેની સન્મુખ બે હાથ જોડીને શાકભરથી રૂ ધાઈ ગએલા કઠવાળા રાતા રાતા કહેવા લાગ્યા કે, હે દેવી! પાપી એવા મને ધિક્કાર થાએ, ખરેખર મારું ‘નિષ્કરુણ' નામ સાંક અને સત્ય જ છે. કારણ કે, દુર્ભાગી દેવે મને આવા અકાર્યમાં જોડ્યો. હે દેવી! પાપ કરનાર પાપી ચેષ્ટાવાળા દુષ્ટ એવા પુરુષા ન જન્મે, તે વધારે સારું છે. કારણ કે, જીવિત માટે આવી ન કરવા લાયક વૃત્તિનું સેવન કરવું પડે છે. પિતા સાથે પુત્ર યુદ્ધ કરે છે, સ્નેહી બન્ધુની પણ હત્યા કરે છે, આ બિચારા સેવકરૂપી શ્વાન સ્વામીના વચનથી અગ્નિમાં પ્રવેશ કરે છે. તે હવે આ રથમાંથી નીચે ઉતરીને આ સાલવૃક્ષના છાંયડામાં અહિં બેસે. આવા રાજાના હુકમ હેાવાથી હું બીજું કંઈ પણ કહેવા સમથ નથી.’વિજળી પડવાથી જે સ્થિતિ થાય, તેના કરતાં પણ અધિક તેનુ' વચન સાંભળીને તેમ જ જાણીને થરથરી ગઇ. રથથી નીચે ઉતરતી હતી, ત્યારે મૂર્છા પામીને દેવી પૃથ્વીતલ પર ઢળી પડી. રથ હાંકનાર સારથિ પણ રથ લઈને રાતા રાતા નગર તરફ પાછા ફર્યા. કાઇ પ્રકારે ફરી દેવી પાછી ભાનમાં આવી. પેાતાના પીયરના ઘરનું સ્મરણ કરતી અતિકરુણ રુદન કરી રહેલી હતી, એટલામાં પૂર્વ નિયુક્ત કરેલી ચ'ડાળની સ્ત્રીએ ત્યાં આવી પહોંચી. હાથમાં ભયંકર છરી રાખેલી, રાક્ષસી સ્વરૂપ ધારણ કરેલી, નિષ્કારણ કેાપથી ભકુટિ ચડાવવાથી ભયકર ભાલતલવાળી, તે કાપથી કહેવા લાગી કે, ‘હે દુષ્ટા ! દુષ્ટ વન કરનારી ! તું રાજલક્ષ્મીને માણવાનું સમજતી નથી અને સ્નેહાધીન રાજાથી તુ વિરુદ્ધ વર્તન કરનારી થાય છે? માટે અત્યારે તારાં પાપનાં આવાં લેા ભેાગવી લે.’ આવાં કઠાર વચન સ`ભળાવીને તરત તેની બે ભુજાએ છેદી નાખી. કેયૂર અને રત્નસુવર્ણ નાં આભૂષણેાથી શેાભાયમાન અને ભુજાએ પૃથ્વીવલયમાં નીચે પડી. કેાઈ પ્રકારે ફરી ચેતના આવી, એટલે આ પ્રમાણે વિલાપ કરવા લાગી કે, ‘હે દેવ ! મારા ઉપર વગર કારણે નિર્દય અની કેપ કેમ કરે છે? કે જેથી વગર વિચાર્યે અણધાર્યા આવેા ભયંકર દંડ કરે છે. હું પાપી! શું તારા ઘરે મારા સરખી કોઈ ખાલા નથી કે, જેથી હું હતભાગી દેવ! તું અનિષ્ટને જાણતા નથી. નહિંતર ખીજાને અનિષ્ટ દુઃખ આપનાર થાય નહિં. હે આ પુત્ર! આપને વગર વિચાર્યું. આવું કાર્ય કરવું ચગ્ય ન હતું, હું ધીર! સમજી એવા તમાને અધિક પશ્ચાત્તાપ અને હૃદય-સંતાપ થશે. હે નાથ ! હું જાણું છું કે, ‘મેં તમારું' લવલેશ પણ અપ્રિય કર્યું જ નથી ” અજ્ઞાનતાથી આવેા દંડ કરવા, તે હે પ્રિયતમ! આપને માટે ચગ્ય ન ગણાય. કાઇક ચાડિયાએ તમારા કઇ પણ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] ઉપદેશપદ-અનુવાદ કાન ભંભેર્યા હશે, તે હું જે કે જાણતી નથી, પરંતુ સ્વમાન્તરમાં પણ મારા શીલની મલિનતા વિષયમાં આપ શંકા ન કરશે. આપણો તે નેહ, તે પ્રેમ, એકબીજાનો વિશ્વાસ, આદર-બહુમાન, સુંદર વચનોથી બોલાવવું વગેરે હે નિર્દય ! અત્યારે એક ડગલામાં તમે વિસરી ગયા? “સ્ત્રીઓ ક્ષણમાં રાગી થાય છે, વળી બીજા ક્ષણોમાં વિરક્ત થાય છે, જ્યારે પુરુષ તો શરણે આવેલાનું આત્મભોગે પણ પાલન કરનારા હોય છે.” આ લોકપ્રસિદ્ધ ઉક્તિને તમે આજે વિપરીત બનાવી છે. “હે પિતાજી! હે માતાજી! હે બંધુ! હું તમને પ્રાણથી પણ અધિક વલ્લભ હતી, તે અત્યારે દુખી મરણથી મૃત્યુ પામતી એવી મને તમે કેમ બચાવતા નથી ? પીડાના કારણે તે ક્ષણે નિર્લજજ તેનું ઉદર અકળાવા લાગ્યું. ચિત્તમાં જાણ્યું કે, “હવે મને પ્રસૂતિનો સમય પાકી ગયો છે. નજીકની વનની ફળદ્રુપ લીલી ઝાડીમાં ગઈ એટલે ત્યાં ફૂલ સમાન વેદના ઉત્પન્ન થઈ. મહાકણથી કોઈ પ્રકારે વેદનાના અંતે બે ચરણના અંતરાલમાં દેવકુમારની ઉપમાવાળા પુત્રને દેખ્યો. મહાવિષાદ અનુભવતી છતાં તે ક્ષણે હર્ષથી તેને ગ્રહણ કર્યો. આ લોકમાં પુત્રને જન્મ થાય છે, ત્યારે આપત્તિ હોય, તો પણ વિસરી જવાય છે અને સુખાનુભવ થાય છે, મહાશકથી હૃદય ઘેરાયું હોય, તો પણ સંતોષ થાય છે, મરતાને પણ જીવિતદાન આપે છે. સારી રીતે જન્મેલા પુત્રને કહેવા લાગી કે, “હે પુત્ર! તું લાંબા આયુષ્યવાળો અને સુખી થજે, હે વત્સ! નિભંગી એવી હું તારા બીજાં શા વધામણાં કરું? એટલામાં તરફડતે પુત્ર નદી-કાંઠા તરફ ગબડવા લાગ્યો. ત્યારે ચરણથી અટકાવી તે બેલવા લાગી, “હે નિર્દય કૃતાંત ! આટલું દુઃખ આપવા છતાં હજુ તને સંતોષ થયો નથી ? હે પાપી! પુત્રને આપીને વળી પણ તેનું હરણ કરવા ઈચ્છા કરે છે ? હે ભગવતી ! નદી દેવી ! હું તને પગે પડીને દીન-વાદન કરીને વિનંતિ કરું છું કે, “નમસ્કાર કરનાર પ્રત્યે વાત્સલ્ય રાખનાર તું મારા પર કરુણા કર અને મારા બાળકનું હરણ ન કર. જે આ જગતમાં શીલ જેવી વસ્તુ હોય, જે મેં મારું શીલ કલંકિત કર્યું ન હોય, તે હે દિવ્યજ્ઞાનનેત્રવાળા ! આ બાળકના પાલનને ઉપાય કરો.” આ પ્રમાણે દીનતાથી આક્રન્દન કરતી હતી, ત્યારે કરુણ પામેલી સિંધુદેવીએ ક્ષણવારમાં તેની શોભન હાથવાળી ભુજલતિકાઓ નિરોગી બનાવી. અમૃતરસ સિંચાયે હોય, તેમ અતિશય શરીરસુખ અનુભવવા લાગી. બે હથેળી વડે બાળકને ગ્રહણ કરીને ખોળામાં સ્થાપન કર્યો. “હે દેવી! તમારે જય થાઓ, તમે આનંદ પામો, નિષ્કારણ વત્સલતા રાખનારા તમારું કલ્યાણ થાઓ. હે સ્વામિની! અતિદીન અને અનાથ બનેલી એવી મને આપે પ્રાણદાન કર્યું. હવે તે આવા પ્રકારના પરાભવના અગ્નિથી ભરખાએલી એવી મારે જીવવાનું કઈ પ્રયોજન નથી, પરંતુ વિશાલનેત્રવાળા આ વત્સને અનાથદશામાં છેડીને મરવા સમર્થ બની શકતી નથી. જે આ દેવ રૂઠયું ન હતું, અને ભયંકર અંજામ આવ્યું ન હતું, તે પુત્રજન્મનાં વધામણાં સાંભળીને તેના પિતા નગરમાં મોટે આશ્ચર્યકારી મહોત્સવ ઉજવતે. જ્યાં સુધી સ્વાર્થના કાર્યો સધાય છે, ત્યાં સુધી અનુરાગ કરે છે, પરંતુ સ્વાર્થ પૂર્ણ થાય, પિતાનાં કાર્ય Page #522 -------------------------------------------------------------------------- ________________ શ'ખ-કલાવતીની કથા [ ૪૭૯ સધાઈ જાય, એટલે દુનની જેમ દુભાય છે. આવા કૃત્રિમ સ્નેહવાળા નિષ્ઠુર જીવને ધિક્કાર થાએ. (૨૫૦) · પ્રિય મનુષ્યા વિષયક મમત્વભાવ-રાગ જેના મનાદિરમાં નિમેષમાત્ર પણ વાસ કરતા નથી’ એવી બાલ્યકાલમાં દીક્ષિત થયેલી શ્રમણીઓને મારા નમસ્કાર થાએ. જો હું ખાલ્યકાલમાં બ્રહ્મચારિણી શ્રમણી ખની હતે, તે સ્વપ્નમાં પણ આવાં સકા આવવાના મને અવકાશ ન હતેા. ત્યારે જાણે કાઈ રુદન કરતી વનદેવી હોય, તેવા પ્રકારના રૂપવાળી વિવિધ પ્રકારના વિલાપ અને રુદન કરતી આ કલાવતીને પુણ્યયેાગે કોઇક તાપસમુનિએ દેખી. ‘શું આ કાઇ દેવાંગના ? અથવા તેા વિદ્યાધરી હશે ? એમ તર્ક કરતા તેણે આશ્રમસ્થાનમાં જઈને તરત જ કુલપતિને હકીકત જણાવી. કુલપતિએ પણ દયા આવવાથી, ધાપદાદિકથી રખેને તેને ઉપદ્રવ થાય, એમ ધારી ઉતાવળા ઉતાવળા તેણે અહિં આણી મગાવી. મારી અત્યારે કોઈ બીજી ગતિ નથી' એમ સમઅને તે ત્યાં આવી. કુલપતિને પ્રણામ કર્યા, તેણે વાત્સલ્યથી વૃત્તાન્ત પૂછ્યો. પૂ ઉદ્વેગ પામેલી હાવાથી તેમ જ ન કહેવા લાયક વૃત્તાન્ત કહેવા અસમ એવી તેને કુલપતિએ મધુર વચનોથી આશ્વાસન પમાડી કહ્યું કે હે વત્સે! તારા દેહથી એમ જાણી શકાય છે કે, તે ઉત્તમકુળમાં જન્મ લીધા છે. વિવિધ પ્રકારનાં સે'કડા દેહલક્ષણેાથી તું અતિશય ઉત્તમ કુળમાં જન્મેલી જણાય છે, પરંતુ આ જગતમાં હંમેશને સુખી આત્મા કાણુ હોય છે? અખાડિત છાયા આપનારી લક્ષ્મી કાની પાસે હાય છે? લાંબેા કાળ સ્નેહસુખ કાણ ભાગવી શકે છે? એકબીજાના કાના સમાગમા સ્ખલના નથી પામતા ? તે। હવે ધે તુ.. અવલખન કરી, તપસ્વિનીઓની વચ્ચે રહી, દેવ-ગુરુની શુભ્રષા કરતી તું દેવકુમારની ઉપમાવાળા આ પુત્રનું પાલન કર. ક્યાં સુધી, તે કે– જ્યાં સુધી પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ પુણ્યવૃક્ષ ફલ ન આપે.' આ પ્રમાણે આશ્વા સન અપાયેલી કલાવતી હવે જીવિતની આશા બંધાઈ, એમ સમજીને ત્યાં શકાઈ - આ બાજુ ખાડું કાપનારી ચંડાલણીએએ કેયૂર આભૂષણ સહિત કાપેલા બાહુએ રાજાને બતાવ્યા. જ્યારે નિપુણતાથી તે જોવા લાગ્યા, ત્યારે તે અંગદ આભૂષણ ઉપર ‘ જયસેનકુમાર ’ નું નામ વાંચ્યું, એટલે મહાઉદ્વેગ ઉત્પન્ન થયા. તે સમયે જાણે આખા હૃદયમાં લાલચેાળ અગારા ભર્યાં હોય, તેવી તેની છાતી મળવા લાગી. તે પણ નિય કરવા માટે ગજશ્રેષ્ઠીને મેલાવીને પૂછ્યું કે-અત્યારે કાઈ દેવશાલ નગરીથી આન્યા છે? તેણે કહ્યુ કે, હું દેવ! આવેલ છે અને તે મારા ઘરે ઉતરેલા છે. ’ દેવીની પ્રથમ પ્રસૂતિ-સમયે ઉત્સવ કરવા નિમિત્તે રાજાના પ્રતિનિધિ સરખા કેટલાક પુરુષ આવેલા છે, આપને મળવાના અવસર તેમને પ્રાપ્ત ન થયા, તેથી આપની સમક્ષ હજી આવ્યા નથી.' રાજાએ કહ્યું કે, ‘તે તેમને જલ્દી ખેલાવેા. ’ એટલે તે તરત આવી પહેાંચ્યા. આ અંગદ આભૂષણ કાણે શા માટે માકલ્યુ છે? તેઓએ પ્રત્યુત્તર આપ્યા કે, હે દેવ ! અતિકિમતી રત્નાથી જડેલું સુંદર આકૃતિવાળું આ છે, એમ : Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ] ઉપદેશપદ-અનુવાદ ધારીને પ્રાણાધિક પ્રિય એવા આપને માટે જયસેનકુમારે કહ્યું છે. જે અમે દેવીને આપ્યું છે. ઘરમાં ક્યાંય મૂકયું હશે” એમ તેઓના બેલતા બેલતામાં તો રાજા મૂછથી બીડાયેલા નેત્રવાળો એકદમ સિંહાસન પરથી નીચે ગબડી પડ્યો. ઠંડો પવન નાખે, એટલે તરત ચેતના આવી, વળી વિચારવા લાગ્યું કે, “વગર વિચાર્યું કાર્ય કરનારા એવા મને ધિકકાર થાઓ. અહ! મારી કૃતજ્ઞતા, અહે! મારા અજ્ઞાનને મહાપ્રકર્ષ, અહ! નિર્ભાગ્યશેખરપણું, અહો ! મારે અત્યંત નિર્દયતાભાવ કેવો ઉગ્ર છે?” એમ વિચારતો શંખરાજા ફરી પણ ભૂમિ પર ઢળી પડ્યો. ફરી શ્વાસ ઠેકાણે આવ્યો, ત્યારે સામંતોએ કહ્યું, “હે દેવ! આમ વગર કારણે અણધાર્યું આપને આ અતિવિષમ આકુલપણું ક્યાંથી ઉત્પન્ન થયું?” એમ જ્યારે ફરી ફરી પૂછયું, ત્યારે કહેવા લાગ્યો કે-“હે લોકો ! ચેર સરખા વક મારા દુશ્ચરિત્રથી હું અપરાધી થયે છું. કારણ કે, મેં વિજયરાજાનું વાત્સલ્ય પણ ગણકાર્યું નથી, જયસેનકુમારની મૈત્રી ઉપર પણ મેં પાણી ફેરવ્યું છે, કલાવતીના સ્નેહને પણ વિસરી ગયે, મેં મારા કુલના કલંકની પણ ચિંતા ન કરી. વળી જેની નજીકના કાળમાં પ્રસૂતિ થવાની હતી, એવી વિજયરાજાની પુત્રીને “અસંભવિત દેષવાળીને દોષવાળી છે” એમ ખોટી કલ્પના કરીને યમમંદિરે મોકલી આપી. તે જેમ અશુચિના ઉકરડાની શુદ્ધિ થઈ શકતી નથી, તેમ મારી પણ હવે શુદ્ધિ થાય તેમ નથી, માટે હું ચાંડાલ માફક શિષ્ટ લોકોને દેખવા લાયક નથી. તમે કાઠે જલ્દી લાવે, જેથી અગ્નિમાં પ્રવેશ કરીને જલ્દી મારા પાપની શુદ્ધિ કરું અને સંતાપથી બની રહેલાં મારાં અંગને શાંતિ પમાડું.” રાજાનાં આવાં અકાલ વિજળી-પાત સમાન વચને સાંભળીને સર્વે પરિવાર લોકો એકબીજાનાં મુખે જેવા લાગ્યા. અરે ! આ રાજા આમ કેમ બેલે છે?—એમ વિલખો બનેલો રાજ પરિવાર ઉભું રહીને એકી અવાજે મુક્તપણે પોકાર કરતે વિલાપ કરવા લાગ્યો. (૨૮૦) “હે આર્ય પુત્ર! તમે આવા નિર્દય થઈને આવું ક્રૂર કાર્ય કેમ કર્યું? આ મહામંડલની શોભારૂપ તે ક્યાં છે? એમ પત્નીએ પૂછવા લાગી. અરે રે ! આ રાજ્યાંગણ પણ તેના વગર શૂન્ય અરણ્ય સમાન જણાય છે. તે સ્વામિ ! તમારો કોપ શાંત કરો. અમારા પર પ્રસન્ન થાઓ અને સ્વામિનીને પાછી લાવો’–એમ પરિવાર કરગરવા લાગ્યો. અરે ! “આ શું થયું છે? આવા પ્રકારના દેવથી બનેલા કાર્યને ધિક્કાર થાઓ.” એમ બોલતા નાગરિકો અને નાગરિકાએ ચારે બાજુ રુદન કરવા લાગ્યા. લોકોના આકંદના ભયંકર શબ્દ સાંભળીને નિષ્કરૂણ જનને પણ કારુણ્ય ઉત્પન્ન કરનારું થયું. આવા પ્રકારના નગરને દેખીને ઉત્સુક ચિત્તવાળે રાજા ફરીથી કહેવા લાગ્યો કે-“અરે. મંત્રીઓ ! કાઠે લાવવામાં આટલો વિલંબ કેમ કરો છો ? શું તમને મારા અંગની બળતરાની ખબર પડતી નથી? આટલું મહાન દુઃખ હોવા છતાં હજુ મારું હદય કેમ ફૂટી જતું નથી?” હવે મંત્રીઓ, પત્ની, સ્વજને સતત રુદન કરતા કહેવા લાગ્યા કે, “હે વિચક્ષણ!આવા સમયે લોહી નીતરતા ઘા ઉપર ક્ષાર નાખી અમારી Page #524 -------------------------------------------------------------------------- ________________ શ'ખ-કલાવતીની કથા • વેદનામાં વધારે ન કરી. અની ગયું, તે તેવું કાય અધિક દુ:ખદાયક થાય. ધીર પુરુષા શરણભૂત થાય છે. [ ૪૮૧ જો કાઇ પ્રકારે દૈવયેાગે એક વખત બુદ્ધિ વગરનુ કાય મીજી વખત કરવાથી ગુમડા ઉપર ફ્રી ફાલ્લા થવા જેવું ભયથી કાયર થએલાએ માટે પર્યંત સરખી સ્થિરતાવાળા તા પછી જ્યારે ધીરપુરુષા જ ધૈય ના ત્યાગ કરે, તેા પછી શરણુ કૈાનું કરવું ? ખીજું કાઈ ને પણ શત્રુભાવ પમાડ્યા સિવાય અત્યાર સુધી-લાંબા કાળ સુધી રાજ્યનુ સુંદર પાલન કર્યું' છે. જો તમા આમ રાજ્ય રૈતુ' મૂકીને ચાલ્યા જશે!, તેા હતું ન હતું એવું વેર-વિખેર થઇ જશે. કુલના ઉચ્છેદ કરીને શત્રુવના મનારથા પૂર્ણ ન કરી. પેાતાનું ઘર સળગાવીને કચેા બુદ્ધિશાળી ભુવનમાં અજવ છુ' ફેલાવે છે ?' આ પ્રમાણે વિનયવાળાં, સ્નેહપૂર્ણાં ગુણ-દોષના વિવેકવાળાં વચનેને પણ અવગણીને પશ્ચાત્તાપથી તપેલા અંગવાળા રાજા નીકળી પડ્યો. સૂય પણ તેટલેા તાપ આપતે નથી, ભડભડતા અગ્નિ કે વિજળી-પાત તેટલેા ખાળનાર થતા નથી કે, જેટલેા વગર વિચારે અપ્રમાણિત કાર્ય કરનાર જંતુને પશ્ચાત્તાપાગ્નિ બાળનાર થાય છે. ત્યાર પછી મંત્રીએ, અંતઃપુર, પગે ચાલનારા સુભટ વડે અનુસરાતા રાજા કેઇ પ્રકારે ન ઈચ્છતા હેાવા છતાં તેઓએ તેને અશ્વ ઉપર બેસાડ્યો. સેવકવર્ગને દુઃખ આપતા, ધમમાં ઉદ્યમવંતને વૈરાગ્ય ઉત્પન્ન કરતા, શાકાજળથી ધોવાતા મુખવાળી તરુણીઓથી દર્શન કરાતા, જેમાં ગીત, વાજિંત્રા ખ'ધ કરેલાં છે, ધ્વજા, ચામર, છત્રાદિક રાજચિહ્નોથી રહિત એવા રાજા ઘરેથી નીકળી નંદન નામના વન પાસે પહેચ્યા. હવે તેને રોકવાના ખીન્ને ઉપાય ન મળવાથી ગજશ્રેષ્ઠીએ તેને કહ્યું કે, · આ ઉદ્યાનમાં સમગ્ર જગતના મુકુટમણુ સમાન એવા દેવાધિદેવનું સુંદર આકૃતિવાળુ અલૌકિક દેવમંદિર છે, તે હે દેવ ! ત્યાં ક્ષણવાર તેમનુ પૂજન-વંદન કરીશ. વળી અહિં જ વિપુલ જ્ઞાનવાળા સમુદ્ર કરતાં અધિક ગભીરતાવાળા, સમગ્ર દેાષાને જેણે દૂર કરેલા છે, એવા અમિતતેજ નામના આચાર્ય ભગવત છે, તેા ક્ષણવાર તેમનાં પશુ દન કરા, તેમના ઉપદેશ-શ્રવણથી મહાકલ્યાણ થશે. કારણ કે, તેએ જગતના તમામ જીવેનુ' હિત કરવાની અભિલાષાવાળા છે. ’‘ ભલે એમ થાએ. ' એ પ્રમાણે તેનું વચન માન્ય કરીને ઘણા આડંબર સહિત જિનપૂજન કર્યું.. તેમ જ હર્ષાકુલ મનવાળા રાજાએ વિધિથી યથાચિત વંદન કર્યુ. (૩૦૦) ત્યાર પછી શુરુ સમીપ જઈ વિનયપૂર્ણાંક પ્રણામ કર્યાં, ગુરુ સન્મુખ ઉચિત આસને બેઠે. ત્યાર પછી રાજાના વૃત્તાન્ત જાણી લીધા પછી ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે− હે રાજન્ ! ઇવિયેાગ, અનિષ્ટ-સયાગ વગેરે દુઃખરૂપ વડવાગ્નિથી વ્યાપ્ત જન્મ, જરા, મૃત્યુ રૂપ જળથી પરિપૂર્ણ, દુઃખે કરીને જેના પાર પામી શકાય તેવેા આ ભવ-સમુદ્ર ઘણા ભુડા છે. નારક, તિય``ચ, મનુષ્ય, દેવ એવી ચારેય ગતિમાં દરેક જગા પર અનતી વખત વારવાર સર્વ જીવાએ સર્વ પ્રકારનાં દુઃખા ભાગનાં ક Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ]. ઉપદેશપદ-અનુવાદ, છે. આનાં જે કોઈ કારણ હય, તે કેધાદિ ચાર કષાયોરૂપી ભયંકર સર્પો છે. જે ક્રોધાદિ કષાય કરવાથી જીવ પિતાના હિતમાર્ગમાં યથાર્થ જ્ઞાન મેળવી શકતો નથી. એ કષાય-સર્ષોથી ડંખાએલા અજ્ઞાની આત્માને કાર્યાકાય. યુક્ત કે અયુક્ત, હિત કે અહિત, બાલવા યોગ્ય કે ન બોલવા ગ્ય, સાર કે અસાર પદાર્થને વિવેક હોતે નથી. વધારે કેટલું કહેવું ? ધાદિક ચાર કષાયોને વશ પડેલે બુદ્ધિશાળી સમજુ હોય, તો પણ તેવું અકાર્ય આચરે છે. જેથી કરીને આ લોક અને પરલોકમાં વિષમાં રાગી બની મહાદુઃખની પરંપરાની શ્રેણિ ઉપાર્જન કરે છે. તમને પણ આ કષાયોના ગે હૃદયમાં નરકનાં દુઃખ કરતાં પણ અધિક દાહ ઉત્પન્ન કરનાર આ અનર્થ થયો. આ વિષયમાં મરણ, દુઃખ દૂર કરવાનો ઉપાય નથી, પરંતુ પાપનાં દુઃખને દૂર કરનાર હોય, તો માત્ર ધર્મ જ છે. ભવમાં ભ્રમણ કરતા એવા જીવને ધર્મ સિવાય બીજું કઈ શરણ નથી. આ સાંભળીને રાજાએ કહ્યું કે, જરૂર ધમ સુખ આપનાર છે, પરંતુ દુઃખથી અત્યંત બળી રહેલા મને હવે ક્ષણવાર પણ જીવવું અશક્ય છે; તો હવે હું ચાલુ કાળને ઉચિત એવું પરભવને હિતકારી એવું કયું કાર્ય આચરું? તે કૃપા કરીને જણાવો. ગુરુએ કહ્યું કે, દુઃખની વૃદ્ધિ થાય, તેમ તમે તે કાર્યારંભ કર્યો છે. હે રાજન્ ! આ વિષયમાં હું એક આખ્યાન કહું છું, તે તમે સાંભળો– ગંગાનદીના કિનારા પર એક કપિલ નામનો બ્રાહ્મણ હતે. તે શૌચવાદી હોવાથી તેને શૌચરૂપ પિશાચ વળગેલું હોવાથી શ્રોત્રિયપણું પામ્યું હતું. કેઈક સમયે શૌચ વિષયક ચિંતા- સંકટમાં પડેલો તે વિચારવા લાગ્યું કે-અહિં આ ગામમાં હીનજાતિવાળા ચાંડાલો દરેક સ્થળે સંચાર કરે છે. માર્ગમાં રગદળાતાં જુનાં ચામડાં, ચીંથરાં વગેરે તેના સ્પર્શ થી અશુચિરૂપ થાય છે. મનુષ્ય, કૂતરા, શિયાળ, બિલાડા વગેરેના પેશાબ વિછાદિક અશુચિઓ વરસાદના જળ-પ્રવાહથી ખેંચાઈને નદી, તળાવ વગેરે જળાશયોમાં પડે છે, માટે જે કઈ પ્રકારે મનુષ્ય, પશુથી રહિત એવા સમુદ્ર વચ્ચે બેટમાં વાસ કરીએ, તે જ શૌચવાદ ટકાવી શકાશે, નહિંતર નહિં, એમ હું માનું છું. દર રોજ પૂછતાં પૂછતાં વહાણના માલિકે કહ્યું કે, “ઉજજવલ શેરડીના વૃક્ષોવાળ દ્વીપ દેખીને હું અહિં આવેલ છું.” તેનું વચન સાંભળીને મહાનિધાનની પ્રાપ્તિ માફક તે દ્વીપ જોવા માટે ઉત્કંઠિત થયા. તેને કહ્યું કે, હે ભદ્રક! કોઈ પ્રકારે મને ત્યાં સર્વથા લઈ જા પંડિતલે કોએ તેમ જ સ્વજનોએ તેને ઘણે સમજાવ્યું, રોકવા પ્રયત્ન કર્યો, પરંતુ ખોટા અભિમાનને આધીન થયેલ તે નિર્ધામક સાથે ગયે. સંસાર સરખા પાર વગરના સમુદ્ર વચ્ચે આશ્વાસન આપનાર તે દ્વીપે પહોંચે. વિષયોની જેમ મધુર સ્વાદવાળા શ્રેષ્ઠ શેરડીના સાંઠાએ દેખી વહાણ છડી ધર્મ પામ્યા માફક હર્ષ પામેલે ત્યાં રોકાયો. કિનારા પર વિરડાઓ બેદી તેના જળથી ત્રણ વખત નાન કરી, શૌચ-વ્યવહાર સાચવતો હતો. શેરડીના ટૂકડા ભક્ષણ કરીને પોતાનો સમય પસાર કરતો હતો, પરંતુ અતિશય શેરડીના છેલાં મુખથી ઉતારતાં તેના બે હોઠ કપાઈ ગયા અને શેરડીના Page #526 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતીની કથા [ ૪૮૩ ટૂકડા ચાવવા માટે મુખ પણ અસમર્થ બન્યું. ત્યારે વિચારવા લાગ્યો કે, “જે શેર ડીનાં ફલ પણ પ્રજાપતિ-બ્રહ્માએ બનાવ્યાં હોત, તો જગતનું નિર્માણ સુંદર થયેલું ગણતે. બ્રહ્માની બુદ્ધિને ધિક્કાર થાઓ છે, જેણે સજજનો અને વિદ્વાનોને ધન વગરના, કુલબાલિકાએ ને વૈધવ્ય, શેરડીને ફલ વગરની બનાવી. અમારા દેશમાં આ શેરડી ઉત્પન્ન થતી નથી અને અહીં થાય છે, તે પણ તેને ફળ થતાં નથી. અહીં જે શેરડી થાય છે, તે ભૂમિના ગુણનો પ્રભાવ છે. તે કદાચ ભૂમિગુણના પ્રભાવથી ફળ પણ થતાં જ હશે-એમ સંભાવના કરી શકાય છે. માટે અહિં તપાસ કરવી ઠીક છે, એમ વિચારી તે પ્રમાણે તપાસ કરવા લાગ્યો. પહેલાં કોઈક ભાંગી ગયેલા વહાણના મનુષ્ય ત્યાં આવેલા અને એક સ્થળમાં સૂર્યનાં કિરણેથી સૂકાએલ વિષ્ટાની પિડીઓ દેખીને વિચારવા લાગ્યો કે, નક્કી આ તે જ ફળો છે. આદરપૂર્વક તે ભક્ષણ કરવા લાગ્યો. તેમ દરરોજ ખોળ કરતો હતો. ધિકકાર થાઓ કે, અજ્ઞાનાધીન થયેલ તે જેમ આ સ્થિતિવાળે થયે. હે રાજન્ ! વધારે કેટલું કથન કરવું? અત્યંત મૂઢામાં સૂર્યનાં કિર થી તેવા થયેલા સ્વરૂપવાળા પિતાના ત્યાગ કરેલા નિહારને આરોગવા લાગ્યો હતે. કઈક સમયે કેઈક વેપારીને મેળાપ થા, વાર્તાલાપ થયે, એકદેશવાસી હોવાથી અને ઘણા હર્ષ પામ્યા. (૩૩૦) વણિકે પૂછયું કે, “તારી શરીરસ્થિતિ તું અહિં કેવી રીતે ટકાવે છે? ત્યારે તેણે કહ્યું કે, “શેરડી ભક્ષણ કરીને.” ત્યારે વળી સામા વણિકે પૂછયું કે, શેરડીનાં ફળો મળે છે કે કેમ? પેલાએ ફળને ભાવ જણાવ્યો. “ઠીક, તે ફળોનો સ્વાદ કેવો હોય?” તેણે કહ્યું કે, અતીવ મધુર સ્વાદ હોય, તો તે મને દેખાડ, એમ કહ્યું. એટલે જ્યાં તે બતાવ્યાં, એટલે દૂરથી હાસ્ય કરતા વદનવાળા વણિકે તેને કહ્યું કે, આ તો સૂર્યનાં કિરણોથી સૂકાઈ ગયેલી વિણાની પિડીઓ છે, પણ ફળો નથી. તું વિવેકરહિત બની જાનવરના માર્ગે પ્રવર્યો, પણ શિષ્ટોના માર્ગે ન ચાલે. આનું ભક્ષણ કરતાં તારા કેટલા દિવસે ગયા? તેણે જણાવ્યું કે, “એક મહિનો” વણિકે કહ્યું કે, આ તારી અજ્ઞાનતાનું ફળ છે. વિષ્ટાના ખાડામાં પડતા પગને બચાવવા જતાં મસ્તક તેમાં ખરડાયું. અ૫ અશુચિના સંગથી ભય પામેલે તું અશુચિ–ભેગમાં લપટા. સમગ્ર લેકમાં પ્રસિદ્ધ શેરડીનું નિષ્કલપણું ને શ્રદ્ધા કરતા તે શૌચવાદીએ વિષ્ટાનું ભક્ષણ કરીને પોતાના આત્માને ભ્રષ્ટ કર્યો. શૌચવાદી કપિલે પૂછયું કે, “આવી વિષ્ટા કોની હોય કે, તારી અને મારી સર્વે મનુષ્યની. ત્યારે કપિલ કહે કે, તે અતિશય ઢીલી હોય છે. ત્યારે વણિકે કહ્યું કે, ઘણા દિવસ થવાથી સૂર્યનાં કિરણોથી આવા પ્રકારની આ થઈ જાય છે. છતાં તે વાતને ન સ્વીકારતા પોતાના આત્માને વિમયવાળો બનાવ્યું. હવે તેને અતિમહાન વિષાદ થવાથી છૂટી પિક મેલીને રુદન કરવા લાગ્યા કે, હે અનાર્ય દેવ! કૃપા વગરના! તું વગર કારણે મારે વેરી બન્યા. આમ હું ધમ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ] ઉપદેશપદ-અનુવાદ કરનારો હોવા છતાં તે મને વટલાવી નાખ્યો. મેં એમ ધારણા રાખી હતી કે, મુક્તિના આચારરૂપ શુદ્ધ શૌચ એગ્ય સાધના સાધીશ. આ માટે તો મેં સ્વજને, ધન, કુટું. બીઓ ગામ, દેશ, સર્વને ત્યાગ કરીને એકલે કોઈની સહાયની દરકાર કર્યા વગર અહિં આવ્યો, પરંતુ પાપી દેવયોગે ધાર્યા કરતાં વિપરીત કાર્ય થયું, તે દેખો. દેવ જ્યારે વિપરીત થાય છે, ત્યારે પુરુષને પુરુષાર્થ પણ નિષ્ફળ નીવડે છે. આ મારી આવી વાત કોને કરવી? અને હવે આની શુદ્ધિ કરવા કોની પાસે ક્યાં જવું? પશ્ચાતાપ પરવશ બનેલા તેને વણિકે ફરીથી પણ જણાવ્યું કે, “હે ભટ્ટ ! તે જાતે-પિતે કરેલા અપરાધ માટે તું દેવના ઉપર કે૫ ન કર. પંડિત પુરુષોએ આચરેલા શૌચને ત્યાગ કરીને તારી ફૂટ-અવળી બુદ્ધિનો તે ઉપયોગ કર્યો, તેથી હે મૂઢ! અતિવાયરાથી જેમ વૃક્ષ ઉખડી જાય, તેમ તું પણ પ્રગટ નાસી પાસ–ભગ્ન થયો છે. “જળથી પાપની શુદ્ધિ થાય છે–એ વાત પણ નરી અજ્ઞાનતા-ભરેલી છે. સ્નાન કરનારને જ ધર્મ થાય છે અને સ્વર્ગ–મોક્ષનું કારણ સ્નાન છે.” આ પણ મહામોહ સમજ. નાન કરવાથી શરીરના બહારના મેલની શુદ્ધિ થાય છે, પરંતુ જીવને લાગેલ સૂક્ષમ પાપરૂપ અંતરંગ મેલ તેની સ્નાનથી શુદ્ધિ થઈ શકતી નથી. શરીર પર ચોંટેલ બહારનો મેલ, જ્યારે જળથી શરીરને ધેઈએ, ત્યારે તે ધોવાઈ જાય છે અને શરીરની શુદ્ધિ થાય છે, પરંતુ જીવમાં રહેલા અત્યંતર મેલરૂપ પુણ્ય-પાપ તે તે પરિણામની શુદ્ધિથી તેની નિર્મળતા થાય છે, અશુચિદેહની જળસ્નાનથી શુદ્ધિ થાય છે, આ ધમ પુરાણ પુરુષો-ઋષિ મુનિઓએ પ્રવર્તાવ્યો છે. તેમાં જે કારણ હેય, તે દોષ ઢાંક અને કંઈક શરીર-ભા માટે ચલાવ્યું છે. જે કારણથી દેવની પૂજા કરવાના અવસરે આ નાન અવશ્ય કરવું. –એમ ઉપદેશેલું છે. તે કારણે અહિં લેકમાં પણ તે પ્રસિદ્ધિ થઈ કે, સ્નાન એ ધર્મ માટે છે. (૩૫૦). તિય -જાનવરોની જેમ આ મનુષ્ય સતત-નિરંતર ભજન કરનારા ન થાય, મર્યાદા-રહિત ન થાય, તે માટે મનુષ્ય ઉપર નિયમન રાખ્યું કે, ભોજન કરી રહ્યા પછી મુખ-હાથનું શૌચ કરવું જોઈએ-એમ ઉપદેશેલું છે. તેમ જ હીન-હલકી જાતિવાળાઓ જેઓ હલકે અને પાપવાળો ધંધે કરે છે, તેઓ પણ અછૂત છે–એમ કરીને તેનો પરિહાર કરાય છે. તેઓને પાપાચાર સુકુળમાં ઉત્પન્ન થયેલા કરતા નથી. આ પ્રમાણે શૌચાચારમાં કારણના અનેક ભેદ રૂઢ-વ્યવહારમાં ચાલુ છે, માટે ધર્માર્થીઓએ આ વ્યવહાર આચરવા યોગ્ય છે. શક્ય હોય તેટલે ત્યાગ કરવો. આ અશક્ય છે, તે પણ કરે જ જોઈએ-તેવો આગ્રહ રાખવે તે પરમાર્થ નથી. હે દ્વિજવર ! તમારી તિઓમાં પણ આ પ્રમાણે કહેલું છે કે, મક્ષિકાની સંતતિ-પરંપરા દ્વારા સ્પર્શાયેલા તેના અવયવો દ્વારા પર્શાવેલા જલબિન્દુઓથી સ્ત્રીમુખ, બાળકો કે વૃદ્ધો તેઓ કદાપિ દૂષિત થતા નથી. દેવયાત્રામાં, વિવાહ કાર્યમાં, ઉતાવળ કે ભયમાં, રાજાના દર્શ. નમાં, યુદ્ધમાં, દુકાનના માર્ગમાં,સ્પર્શાસ્પર્શને દોષ ગણેલ નથી. “ભૂમિમાં રહેલ જળ Page #528 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતીની કથા [ ૪૮૫ પવિત્ર હોય.” આ વાક્ય શું તું ભૂલી ગયો? આ રાજમાર્ગ સ્વરૂપ લૌકિક માર્ગને ત્યાગ કરીને આવા અયોગ્ય અલૌકિક માર્ગને કેમ પકડ્યો? આ તારાં પિતાનાં કરેલાં કાર્યોને દેષ છે, તે તું દેવને કેમ દોષિત બનાવે છે? હવે આ તારા કરેલા દોષોની શુદ્ધિ માટે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અંગીકાર કર.” આ પ્રમાણે વણિકે તે બ્રાહ્મણને સમજાવ્યો, એટલે તેણે પણ પિતાની ભૂલ કબૂલ કરી અને કહેલું સર્વ માન્ય કર્યું. કોઈક વહાણને વેપારી કિનારે આવ્યો, જેણે આ બંનેને પિતાના સ્થાનકે પહોંચાડ્યા. તે જે પ્રમાણે અશુચિના ભયથી અજ્ઞાન યોગે અશુચિ ભજન કરવા લાગ્યો, તેમ તમે પણ દુઃખથી ડરીને અધિક દુઃખ-સમુદ્રમાં ઝંપલાવવા જેવું કાર્ય કરો છો. પાપનું ફળ હોય, તે દુઃખ, પ્રાણનો ઘાત-નાશ કરવો, તે પાપ છે. તેમ જ જૂઠ, ચોરી, મૈથુનાદિ પણ પાપનાં કારણો છે, બીજા જીવોના પ્રાણનો ઘાત કરવો કે, પોતાના પ્રાણોને ઘાત કરો, તે બંનેમાં પાપ કહેલું છે. અગ્નિચિતામાં બળી મરવું”-એ તારો વ્યવસાય અધિક દુઃખના કારણભૂત છે. હે રાજન્ ! બરાબર શાનત ચિત્તથી વિચાર કરો અને સર્વ કાર્યમાં મૂંઝાવ નહિં. પાપને ઉદય થવાથી દુઃખ થાય છે. પુણ્યના ઉદયથી સુખ થાય છે, માટે દુઃખથી ડરવાવાળા હે રાજન્ ! તે દુઃખના પ્રતિપક્ષરૂપ જિનવરની આજ્ઞા પૂર્વકના ધર્મનું સેવન કરે. બીજું કેટલાક દેખેલા પ્રતીતિકર નિમિત્તથી જાણી શકાય છે કે, અખંડિત શરીરવાળી એવી તેને તારી સાથે જલ્દી સંયોગ થશે, અતિ અદ્ભુત પુષ્યોદયથી લાંબા આયુષ્યવાળો મનુષ્યભવ પામીને રાજ્યનો ત્યાગ કરીને પાપ વગરની પવિત્ર પ્રત્રજ્યા તું અવશ્ય અંગીકાર કર. તે હે રાજન ! મારા વચનથી સારી રીતે સ્વસ્થ બનીને અહિં તમે એક દિવસ રોકાઈ રહે. તમને જયારે પૂણે ખાત્રી થાય, પછી નકકી તમારે જે યુક્ત હોય, તે કરવું. શિયાળાના મધુર અને શીતળ જળસમૂહ સમાન આચાર્યના વચનથી શાંતચિત્તથી નગર બહાર રોકાયે. ઘણા પ્રશસ્ત મનવાળો ઉંઘી ગયે, ત્યારે રાત્રિના પાછલા ભાગમાં બહુ પુણ્ય પ્રાપ્ત થાય તેવું સ્વપ્ન રાજાએ જોયું કે, “કઈ કલ્પવૃક્ષની લતા હતી, તેના ઉપર એક સુંદર ફલ ઉગેલું હતું, તેને કોઈકે છેદી નાખી, એટલે કઈ પ્રકારે તે ત્યાં જ પડી. તેના ફલના શોભાતિશય યોગે વિશેષ શોભા પામી. જેથી સર્વ લેકોનાં નેત્રને આહલાદ ઉપજાવનારી બની. ત્યાર પછી એકદમ જાગી ગયા. તે સમયે પ્રભાતિક મધુર શબ્દવાળું વાજિંત્ર વાગવા લાગ્યું. વિચારવા લાગ્યા કે, “આ સ્વપ્ન અત્યંત અદભુત છે. વળી જાગ્યો, ત્યારે વાજિંત્રના શબ્દનું શુભ નિમિત્ત સાંભળ્યું. વળી ગુરુના વચનનું સમરણ કરતાં હવે ગુરુને હું જાતે પૂછીશ”-એમ વિચારીને પ્રાતઃકાળનાં કર્તવ્ય કરીને તરત ગુરુની પાસે ગયો. તેમના ચરણમાં વંદન કર્યું અને તે સ્વપ્ન ગુરુને સંભળાવ્યું, એટલે ગુરુએ સ્વપ્નને ફલાદેશ સમજાવ્ય-કલ્પવૃક્ષ એટલે તું, હે રાજન્ ! છેદાએલી લતા તે વિગ પામેલી દેવી, હું એમ માનું છું કે, એણે પુત્રને જન્મ આપે છે અને તે તને આજે જ મળશે. “આપના ચરણના પ્રસાદથી એમ જ થાઓ. આપના Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ] ઉપદેશપદ-અનુવાદ વચનમાં મને પૂર્ણ શ્રદ્ધા છે. ગુરુ આજ્ઞા પાલન કરનારનું કયું કલ્યાણ ન થાય? એવા બહુમાનવાળા રાજા ગુરુને વંદન કરીને પોતાના સ્થાને ગયે. દત્તને બોલાવ્યો. લજજાથી નમી ગયેલા વદનવાળા રાજાએ તેને કહ્યું કે, “હે મિત્ર! આવું અકાર્ય મારાથી બની ગયું છે. ઉજજવલ ચંદ્રમંડલ સમાન મારા પૂર્વના કુલને મૂઢ એવા મેં મસીને કૂચડો ફેરવ્યો. (૩૭૫) હવે તેનાં દર્શન નહિ થાય તે, સર્વથા મારે મરણનું શરણ છે, એ નિયમ લીધો છે. તે હવે તું રથ સાથે અશ્વ ઉપર બેસીને વનમાં જઈ તેને જીવતી ખેાળી લાવ, જે જલદી નહિં લાવીશ, તે મારે નિયમ અફર છે. અથવા તે તેના મરણને નિશ્ચય મેળવી લાવ. એ પ્રમાણે દત્તને કહ્યું. તરત જ તે ત્યાંથી નીકળે, ગભરાતો ગભરાતો વનમાં ભ્રમણ કરતો હતો, ત્યારે દેવગે એક તાપસકુમાર જોવામાં આવ્યું. અરે તાપસકુમાર ! તે અગર બીજા કેઈએ આ અરણ્યમાં પ્રસૂતિ કરવાની ઈચ્છાવાળી દેવાંગના–સમાન કેઈ એક તરુણી સ્ત્રી દેખી છે?” તેણે પૂછયું કે, “તમે અહિં ક્યાંથી આવે છે ?” દત્તે કહ્યું કે, શંખપુરથી. તાપસકુમારે કહ્યું કે, હજુ રાજા તેના ઉપરને વૈરભાવ કેમ છોડતા નથી કે, તમને અત્યારે અહિં શોધવા મોકલ્યા છે? આ કુમાર આ વિષયમાં કંઈક જાણે છે, તેથી દત્ત ઘણે હર્ષ પામ્યો. અને કહેવા લાગ્યું કે, હે ઋષિકુમાર ! આ કથા ઘણી લાંબી છે, તે અત્યારે કહેવાને સમય નથી. આ વિષયમાં એ પરમાર્થ છે કે, જે રાજા તેને જીવતી નહિં દેખશે, તો નક્કી ભડભડતી ચિતાગ્નિમાં પ્રવેશ કરશે. તે તેમના સમાચાર કહે અને શંખરાજાને જીવિતદાન આપો.” આ પ્રમાણે દત્તે કહ્યું, એટલે દયાના પરિણામવાળો તાપસ દત્તને કુલપતિ પાસે લઈ ગ અને તેની હકીકતથી વાકેફ કર્યા. તાપસીઓની મધ્યમાં રહેલી કલાવતીને બોલાવી, તેણે દત્તને જે, એકદમ તેને કંઠ રૂંધાઈ ગયા અને નીસાસા મૂકતી રુદન કરવા લાગી. કલાવતીએ અંતરમાં ધીરજ ઘણું ધારણ કરી, છતાં ઘણું મહાદુઃખથી તેનું હદય ભરાઈ ગયેલું હોવાથી રુદન કરતાં દત્તની આગળ વમન થઈ ગયું. ક્ષણવાર ધીમું ધીમું રુદન કરતાં દત્તે પણ તેને આશ્વાસન આપ્યું. “હે સ્વામિની! તમે ખેદ ન કરો. આમાં કેઈનો અપરાધ નથી, આ તો માત્ર પૂર્વે કરેલા પાપકર્મના ઉદયનાં ફળો અનુભવાય છે. આ સંસારમાં પ્રાણીઓ વિવિધ પ્રકારના શુભ કે અશુભ કર્મના ગે ચિત્ત ન સમજી શકે તેવાં ભયંકર દુઃખે અગર મહાસુખ મેળવે છે. જે આ કર્મ પ્રતિકૂળ થાય, તે માતા, ભાઈ, પતિ, પિતા, સ્વજને વેરી થાય છે અને જે કર્મ અનુકૂળ થાય, તે શત્રુઓ પણ મિત્ર બની જાય છે. આ જે કંઈ અદભુત બન્યું છે, તે ભવિતવ્યતાના નિયોગથી તને બની ગયું છે. નેહપૂર્ણ રાજાએ જે તને કંઈ પણ કર્યું છે અને તે સુંદર ! તેં પણ અતિભયંકર દુઃખને અનુભવ કર્યો છે, તેના કરતાં પણ અનંતગણું ભયંકર દુઃખ આ નિમિત્તે રાજા ભોગવી રહેલા છે. હવે અત્યારે તે તે પશ્ચાત્તાપ અગ્નિમાં જળી રહેલા રાજા જે આજે તમને જીવતી એવી નહિં દેખશે, Page #530 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતીની કથા [ ૪૮૭ તમારું મુખકમળ નહીં જોશે, તે ચિતાના અગ્નિમાં પ્રવેશ કરશે. તે અત્યારે હવે આવેશ છોડી દે, લગાર પણ કાલનો વિલંબ કરે એગ્ય નથી, અત્યારે તો આ રથમાં તેમાં બેસી જાવ, તે જ યોગ્ય છે. રાજાનો નિશ્ચય જાણી કલાવતી જવા માટે ઉત્કંઠિત બની. “પતિ ચાહે તે પ્રતિકૂલ હોય, તે પણ કુલવધૂએના મનમાં તેમનું હિત જ વસેલું હોય છે. કુલપતિને નમસ્કાર કરી પૂછીને રથમાં આરૂઢ થઈ. લગભગ સંધ્યા-સમયે નગર બહાર રાજાના નિવાસસ્થાન પાસે પહોંચ્યા. અખંડિત અક્ષતદેહવાળી પ્રિયાને પ્રાપ્ત કરવા છતાં, તે કારણે હર્ષ વહન કરવા છતાં, લજજાથી પડી ગયેલા મુખવાળે રાજા તેને દેખવા માટે સમર્થ થઈ શકતું નથી. આ સમયે રાજાની પાસે આરતી વગેરે કાર્યનિમિત્તે મનહર વાજિંત્રના મંગળ વધામણાના સૂરો સંભળાવા લાગ્યા. અતિશય આનંદ સૂચક ગાંધર્વોના વાજિંત્રોના શબ્દોથી મુખર એવા સમગ્ર સંધ્યાનાં કાર્યો નીપટાઈ ગયાં, એટલે શંખરાજા આનંદરૂપ અમૃતથી સિંચાએલા શરીરવાળા થયા, મંત્રી વગે દાન આપવા પ્રેરણા કરી, જેથી અથવર્ગને ઉચિત દાન આપીને, શુભનિમિત્તો અણધાર્યા ઉત્પન્ન થવાથી હર્ષપૂર્ણ હદયવાળા રાજા અવસર પામીને તેનું મુખ જેવાની ઉત્કંઠાથી ઉભા થયા. રોહિણુ પાસે જેમ ચંદ્ર, તેમ કલાવતી પ્રિયા પાસે રાજા પહોંચે. (૪૦૦) કલાવતીને ક્રોધાગ્નિ એટલે હજુ શાંત થયેલ ન હોવાથી પ્લાનમુખવાળી કલાવતીને તેણે દેખી, તેનું મસ્તક ઉંચું કરીને રાજા કહેવા લાગ્યું કે, “હે દેવિ ! આ બીજા દ્વીપથી આવેલું દુર્લભ મહારન અને મોટા નિધાન સમાન તારું વદન સમુદ્રજળ જેમ પરવાળાની કાંતિથી, તેમ ઉગ્ર લાવણ્યવાળું હતું. ઉદ્વેગ-રોગથી ઘેરાએલા એવા મને આ તારા વદનનું દર્શન સંજીવની ઔષધ સમાન છે.” એમ બેલતા રાજાને નયનાશ્રુ વહેતી કલાવતીએ કહ્યું કે, “હે દેવ ! નિર્ભાગ્યને ચરિત્રવાળી મારી પ્રશસ્તિનું કથન કરવાથી સર્યું. ” રાજા કહે છે કે, “હે દેવિ ! હું જ પાપી અનાર્ય છું કે, જેણે તારા સરખી નિર્દોષને આવું મહાભારી દુઃખ ઉત્પન્ન કર્યું. મારા દુષ્ટ અજ્ઞાન ચરિત્રથી આ જે મેં અક્ષમ્ય અપરાધ કર્યો છે, તે કારણે મને અતિશય લજજા આવે છે. તું તો અદ્દભુત પુણ્યનું ભાજન છે, હે દેવિ ! હું તે અત્યંત અગ્ય છું કે, જેણે વગર વિચાર્યું આ વ્યવસાય કર્યો. ત્યારે કલાવતીએ કહ્યું કે, “આમાં તમારે દોષ નથી, પરંતુ આ મારી જ પાપપરિણતિ છે, જેથી આ પ્રમાણે થયું છે.” જગતમાં સર્વ જી પૂર્વે કરેલાં શુભાશુભ કર્મોના ફલવિપાક મેળવે છે, અપરાધ કે ગુણે થાય, તેમાં બીજે તો માત્ર નિમિત્તભૂત થાય છે. પરંતુ હે દેવ ! આપને પૂછું છું કે, “કયા એવા દેષથી આમ થયું ત્યારે ઝાંખી પડેલી કાંતિવાળા મુખથી રાજાએ કહ્યું કે, “હે દેવિ ! આ વિષયમાં જેમ અશક કે વેતસ જાતિના વૃક્ષને ફળ હેતાં નથી અને વડ અને ઉમ્બર વૃક્ષને પુપિો હતાં નથી, તેમ અત્યંત ઉત્તમ લક્ષણ દેહવાળી એવી તારા વિશે કોઈ અપરાધ છે જ નહિ.” Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ] ઉપદેશપદ-અનુવાદ અજ્ઞાનથી અંધ થયેલા એવા મેં જ તારામાં દેષ ન હોવા છતાં દેષ દેખ્યો અને કમળાવાળા જેમ દીવા વિષે મંડલ ન હોવા છતાં, મંડલ દેખે છે, તેમ મેં પણ દોષની કલ્પના કરી. “કમળાના રોગવાળે બીજા પદાર્થો પીળા ન હોવા છતાં સર્વ પીળું દેખે છે.” એ કહેવત સાર્થક કરી. મારા અજ્ઞાનનું નાટક મહાપાપવાળું બન્યું છે, તે પણ હે મૃગાલિ! તારી પાસે મારે કંઈ પણ છૂપાવવા ગ્ય-અકથનીય વસ્તુ નથી. રાણીએ પોતાની બુદ્ધિથી વિભ્રમનું કારણ તેને જણાવ્યું અને જંગલમાં જે કંઈ બનાવ બન્યા, તે પોતાનું ચરિત્ર રાણીએ રાજાને જણાવ્યું. કલાવતીનું આશ્ચર્યવાળું ચરિત્ર સાંભળીને વિસ્મય પામેલો રાજા કહેવા લાગ્યું કે, “જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય હશે, ત્યાં સુધી આ મારા અપયશને પડદે વાગશે અને જ્યારે તારી શીલ-પતાકા દેવતાઓના સાંનિધ્ય સાથે સ્કુરાયમાન થશે. અર્થાત્ તારી કીર્તિ ઘણા કાળ સુધી ફેલાશે. પશ્ચાત્તાપ-અગ્નિથી સળગેલું મારું માનસ કઈ દિવસ નહિં ઓલવાય, તારા દુઃખનું સ્મરણ કરતાં મને આ ભૂલાવું સર્વથા અસાધ્ય છે. જે તારા સમાગમની આશા પણ આ ગુરુ મહારાજના વચનના પ્રતાપે જ થયેલી છે. હે સુંદરી ! બીજાં દુઃખ ભોગવવાં પડશે, તેથી ડરીને જ હું મૃત્યુ પામ્યો નથી. તે દેવીએ કહ્યું કે, “આ અત્યંત વિષમદશા હવે આ બાળકના પુણ્ય-પ્રભાવથી સમાપ્ત થાય છે એમ હું માનું છું. હવે તે મહાનુભાવ એવા આચાર્ય ભગવંતનાં દર્શન અને પ્રભાતમાં કરાવે. પ્રશાંત ચિત્તે તે વાત માન્ય કરી. આ પ્રમાણે એક બીજા પોતપોતાના કાર્યને પશ્ચાત્તાપ કરતા હતા અને ઘણાં પ્રસન્ન વચને એકબીજા સંભળાવતા હતા-એમ કરતાં નવીન ઉત્પન્ન થયેલા નેહવાળા તેઓની રાત્રિ ક્ષણવારમાં પૂર્ણ થઈ. સૂર્યોદય-સમયે બંનેએ અમિતતેજ આચાર્ય ભગવંતને વંદના કરી, તેમણે પણ શીલ-ગુણની સ્તુતિરૂ૫ ગંભીર ધર્મ દેશના આપી કે, આ શીલગુણ કુલની ઉન્નતિ કરનાર છે, જીવનું મેટું આભૂષણ હોય તે શીલ છે, શીલ એ જ મહાશૌચ છે, સમગ્ર આપત્તિને નાશ કરનાર હોય તો શીલ છે, એ વગેરે શીલનાં ફલ કહીને તથા દેવતત્ત્વનું નિરૂપણ કર્યું. ત્યાર પછી ગુરુઓના ગુણનું નિરૂપણ તેમ જ જીવાદિક પદાર્થોનું સ્વરૂપ સમજાવ્યું. એ સાંભળીને જેમની કર્મની ગાંઠ ભેદાઈ ગઈ, એવા તેમને શુદ્ધધર્મની પ્રાપ્તિ થઈ. બંને પિતાના મસ્તકથી પ્રણામ કરતા કહેવા લાગ્યા કે, “હે ભગવંત! આપે કહ્યો, તે ધર્મ સત્ય જ છે. તેમ જ આ પુત્રને સ્નેહ ત્યાગ કરે મુશ્કેલ છે, તે જ્યાં સુધી બાળકનું પાલન કરવું પડે, ત્યાં સુધી માટે ગૃહસ્થ ધર્મ આપો. એટલે સમ્યકૃત્વ-સહિત પાંચ અણુવ્રતા અને જિંદગી સુધીનું બ્રહ્મચર્ય વ્રત આપ્યું. (૪૨૫) ત્યાર પછી જયસિધુર નામના હાથીની ખાંધ પર બેસી સર્વત્ર હર્ષ ફેલાવતા રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. દેવીને સ્વીકાર કર્યા પછી કેમે કરીને પિતાના મહેલમાં ગયો. દશ દિવસ સુધી પુત્ર-જન્મનાં વધામણું અતિઉત્કૃષ્ટપણે પ્રવર્તાવ્યાં. રાજા મરથી અટક્યા, દેવીની ફરી પ્રાપ્તિ, પ્રથમ પુત્રને જન્મ થયો. આ સર્વને ત્રિવેણી Page #532 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતીની કથા [ ૪૮૯ સંગમ થવા યોગે તે દિવસોમાં ભવન અમૃતમય બની ગયું. આ પ્રમાણે બાર દિવસો ગયા પછી સ્વજનો, કુટુંબીઓ અને બંધુઓએ એકઠા મળી બાળકનું નામ શું સ્થાપના કરવું? તે વિચારતાં એવો નિર્ણય કર્યો કે- આ પૂર્ણ પુષ્યવાળે છે. માતા-પિતાને જીવનગુણ આપેલ હેવાથી, વળી માતાએ કળશનું સ્વમ દેખેલ હતું, આ કારણથી તેનું “પૂર્ણકલશ” એમ નામ રાખવું. શાસ્ત્રમાં કહેલ વિધિથી રાજાએ જિનમંદિર કરાવ્યું. દેવ-ગુરુની ઉત્તમ પ્રકારની ભક્તિ કરતાં તેઓ ધર્મનું શ્રવણુ તથા શ્રાવકજન-ઉચિત આચારનું પાલન કરતા હતા. આ પ્રમાણે શંખ અને કલાવતી બંનેને ધર્મપાલન કરતાં ઘણો સમય પસાર થયો. હવે પૂર્ણ કલશ કુમાર રાજ્યધુરા વહન કરવા સમર્થ બન્યું, એટલે તેને રાજ્યાભિષેક કરીને તેઓ બંને પ્રત્રજ્યા અંગીકાર કરવા તૈયાર થયા. તે સમયે તેમના પુણ્યપ્રભાવથી નગર બહાર ઉદ્યાનમાં ઘણું સાધુના પરિવાર સહિત “અમિતતેજ” આચાર્ય પધાર્યા. એ સમાચાર સાંભળી સુંદર ભક્તિવાળા સમગ્ર સૈન્ય પરિવાર-સહિત લોકોએ જેને માર્ગ રોકેલ છે, ચારિત્ર ગ્રહણ કરવા સજજ બનેલ મુક્તિગામી રાજા પોતાની કલાવતી ભાયંસહિત સગતિને ઉપદેશ આપનાર એવા આચાર્યની પાસે પહોંચ્યા. વિધિસહિત અભિવંદન કરી રાજાએ આચાર્ય ભગવંતને વિનંતિ કરી કે, “હે ભગવંત ! ભયંકર ભવ-સમુદ્રમાં ડૂબતા એવા મને આપ ભવનો પાર પમાડો. હે ભગવંત! સારા પાટિયાયુક્ત, કર્ણધાર-સહિત, લેહના સંબંધ વગરનું, છિદ્ર વગરનું, શ્વેત વસાવાળા સયુક્ત, નિર્ભય નાવથી જેમ સમુદ્રની સામે પાર પહોંચી શકાય, તેમ દીક્ષારૂપ નાવ મને આપો, જેથી હું સંસારને પાર પામું. દીક્ષાપક્ષે–મનુષ્યભવના સાર કુલભૂત, સમજુ પુરુષને આધારભૂત, નિર્લોભતાના સંબંધવાળી, દુર્ગતિના ભય વગરની વેત વસ્ત્રોથી અધિષ્ઠિત, અતિચાર-રૂપ છિદ્ર વગરની દીક્ષા. (લેષાર્થ ગાથા છે–દીક્ષા અને નાવનું રૂપક કહેલું છે). - ત્યાર પછી ગુરુએ કહ્યું કે, “ભવસ્વરૂપ જાણેલું હોય, તેમના માટે એ જ યોગ્ય છે. કોણ પિતાના આત્માને બાળવા માટે સળગતા ઘરમાં પકડી રાખે? હે નરવર ! આ મનુષ્ય-જન્મનું અતુલ્ય ફળ તે પ્રાપ્ત કર્યું છે, અત્યંત દુર્લભ એવા ચારિત્રના પરિણામ તે પ્રાપ્ત કર્યા છે. અત્યારે સમગ્ર સંગને ત્યાગ કરનાર હોવાથી તે ત્યાગીઓમાં પ્રથમ છે, આ દુષ્કર સાહસ-રસથી શુરવીરોમાં પણ તું શુરવીર છે.” આ પ્રમાણે ઉપવૃંહણ પામેલા રાજાએ પોતાના પદ ઉપર પૂર્ણકલશા પુત્રને સ્થાપન કર્યો ત્યાર પછી મહાઆડંબર પૂર્વક ગુરુની પાસે વિધિથી દીક્ષા ગ્રહણ કરી. રાજ્ય મળવા કરતાં દીક્ષા–પ્રાપ્તિથી અધિક મહાહર્ષ સુખસાગર પામ્યો. હવે યતિધર્મના દરેક વિધામાં હંમેશાં તત્પર બન્યો. આ પ્રમાણે શંખરાજા રાજર્ષિ થયા. કાચિત સૂત્ર અને અર્થ ભણતા હતા, કાચિત ચરણ-કરણ-સિત્તરીનાં અનુષ્ઠાનોમાં તત્પર, કાચિત તપકમમાં નિરત અને કાચિત ઉગ્ર વિહાર કરનારા થયા. જો કે, દુષમકાળના દૃષથી Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] ઉપદેશપદ-અનુવાદ ૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦સંઘયણ છેક તુચ્છ છે, શરીર પણ નિર્બળ છે, વિવિધ સંયમયોગ સાધી શકાય તેવાં અનુકૂળ ક્ષેત્રો વિશેષ દુર્લભ છે, કાલદોષથી દુષ્કર ક્રિયાઓમાં પરાક્રમ પણ ફેરવી શકાતું નથી, આ કાળમાં સંયમના સહાયક અતિદુર્લભ છે, નિશ્ચિત ઉત્સાહવાળા, સંયમમાં ઉત્સાહ આપનારા દુર્લભ છે, તે પણ અકાર્ય-વિષયક–પાપવિષયક “અકરણનિયમ” આ ચારિત્ર માટે પ્રગટ છે જ. જેમાં યતનાનું વર્તન મુખ્ય છે, એવા પ્રકારને ચારિત્રને ખપી આત્મા ચરણરત્નનો અનાશક સમજ. વિહારગ્ય ક્ષેત્રનો અભાવ હેય, તે ઉપાશ્રય, અથવા તેને ખૂણે કે સંથારો કરવાનું સામર્થ્ય ન હોય, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અભિગ્રહોનું સેવન કરવું. ગોચરીની એષણ વિષયક શુદ્ધિ બારીકાઈથી લાભ-નુકશાનને આગમાનુસારી વિધિથી તપાસી ગ્રહણ કરવી અને દુષ્કાળ સમય, લાનાવસ્થા આદિમાં શરીરની સંયમયાત્રા કે-એ પ્રમાણે દુષમકાળમાં પણ સંયમરત્નની સાચવણી કરે. સૂત્રવિધિથી અપવાદ સેવન કરે, તે પણ સંયમ બાધા પામતો નથી. એટલા જ માટે જિનેશ્વરોએ આ અપવાદ પણ કહેલો છે. તેવા દુષ્કાળ, લાન, જંગલ વગેરે કારણોનું અવલંબન ગ્રહણ કરીને તેવા દે સેવન કરવાને પ્રસંગ ઉભો થયો હોય, દો સેવ્યા હોય, તે ગુરુની સમક્ષ આલોચના, નિંદનાદિક કરી, ગુરુએ કહેલ પ્રાયશ્ચિત્તથી તે મહાસત્ત્વવાળે આમા પાપની શુદ્ધિ કરે છે. આ પ્રમાણે શંખ રાજષિએ પણ દુષમાં કાળ આદિક આશ્રીને સંયમ-પાલન કર્યું. એ પ્રમાણે કલાવતી સાધ્વીએ પણ તે કાલને આશ્રીને અનન્ય મનવાળી પ્રશમતિશવને વહન કરતી ચારિત્ર પાલન કરતી હતી. (૪૫૧) આ કથાનક સંબંધી મૂળ બત્રીશ ગાથાઓને સંગ્રહ છે. તે સહેલાઈથી સમજી શકાય તેવી છે, છતાં કેટલાંક ન સમજી શકાય તેવાં વિષમ સ્થાને વિવરણકારે સ્પષ્ટ કરેલ છે. તે કલાવતીના ભાઈ જયસેનકુમારે પોતાનાં અંગદ–બાજુબંધ આભૂષણ ઘણાં જ ઉત્કૃષ્ટ હોવાથી શંખરાજાને ભેટણામાં મોકલ્યાં હતાં. ગર્ભવતી સ્ત્રીને સાસરાપક્ષથી મુક્ત કરાવે, તે ગર્ભવતીને વિસર્જન કરાવનાર પુરુષે, તેઓના હસ્તદ્વારા દેવદુષ્ય વગેરે મોકલ્યાં હતાં. રાજાને આપવાનાં અંગદ પિોતે જ ગ્રહણ કર્યા. બીજું આ નિમિત્ત, પહેલાં કહેલા અભિપ્રાયથી તેને અટવીમાં મોકલી, બોલાવવાથી સમીપે આવેલી ચાંડાલીઓ, નદી તરફ બાળક ગબડતું હતું, તેને પગથી પકડી રાખ્યો. નદી દેવતાને ઉદ્દેશીને આકન્દન-સહિત વિલાપ કર્યો, એટલે સાચા શીલવ્રતવાળાઓને દેવતાઓનું સાંનિધ્ય હોય છે, તેના પ્રભાવથી આપત્તિ દૂર ચાલી જાય છે. આસ-પ્રામાણિક પુરુષે કહેલા વચનાનુસાર જે અનુષ્ઠાન, તે કલ્યાણ કરનાર થાય છે. (૭૬૮ મૂ. ગ.) આ કહેવાથી આવા દુષમકાળમાં પણ આજ્ઞાનુસારિણી એવી યતના–જયણ સેવન કરવાથી જે ફળ થાય છે. તે કહે છે – जयणा उ धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव । તાિરી થળા, પ્રાંતમુહીંહા કયા છે ? || Page #534 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતીની કથા, આજ્ઞાનુસારિણું યતના [ ૪૯૧ ૭૬૯–જેનું લક્ષણ આગળ જણાવીશું, એવી સંયમ વિષે જે યતના તે પ્રથમ ધમ ઉત્પન્ન કરવાના કારણભૂત છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મ તે રૂપ ધર્મના ઉપદ્રવને નિવારણ કરનારી–પાલન કરનારી જયણા છે. ધર્મની પુષ્ટિના કારણભૂત હોવાથી ધર્મની વૃદ્ધિ કરનારી જયણા છે. વધારે કેટલું કહેવું? મોક્ષને પ્રાપ્ત કરાવનારી–એકાંત સુખ આપનારી આ જયણા કહેલી છે. (૭૬૯) जयणाए वट्टमाणो, जीवो सम्मत्त-णाण-चरणाण । સદ્દા-ગોદાવU–મા મળવો કે ૭૭૦ || ૭૭૦ જિનેશ્વર ભગવંતે કહેલી યતનામાં વતંતે આત્મા સાચા માર્ગની શ્રદ્ધા હોવાથી, જીવાદિ નવે તો બોધ હોવાથી સમ્યગૂ ચારિત્ર-ક્રિયા સેવન કરતો હોવાથી કઈ પ્રકારે તે સર્વ પરિપૂર્ણ રૂપ ત્રણે રન આરાધક કેવલી ભગવંતોએ કહેલો છે. (૭૭૦) એ પણ કેવી રીતે તે કહે છે– ૭૭૧–હવે અહિં યતના કોને કહેવાય? નિશીથ વગેરે છેદસૂત્રોમાં આપત્તિકાળમાં અપવાદ લક્ષણ–અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પ્રતિકૂળતા હોય, તેવી આપત્તિમાં, નહિં કે-લાભ-નુકશાન-ગુરુ- લાઘવની વિચારણા શૂન્યપણે, પરમપુરુષની લઘુતા કરાવનારી, સંસારાભિનંદી-પુદગલાનંદી જને સેવેલી પ્રવૃત્તિ યતને ન કહે વાય. (પરંતુ સંયમ ટકાવવા માટે, દ્રવ્યાદિકને આશ્રીને દુષ્કાળ, માંદગી, જંગલ ઉલ્લંઘન કરવું, તેમાં જે નિષિદ્ધ પ્રવૃત્તિ દ્રવ્યાદિકને આશ્રીને કરાય, ક્યારે આ દેષ ન સેવવાનો અવસર મેળવું–એવી અત્યંત ચિત્તવૃત્તિ રહેલી હોય, તેમ જ લાગેલા દોષની શુદ્ધિ કયારે કરું ? આવી પરિણતિ સતત વહેતી હોય, તે જયણા કહેવાય.) તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રીને વિવિધ પ્રકારની ઘણી અસરમવુંત્તિને રોકવા સ્વરૂપ પ્રવૃત્તિ, યતનાકાળમાં થનારી એવી ઘણી જ શાસ્ત્ર નિષેધેલી અસ. સ્પ્રવૃત્તિને આચરવા રૂપ. ક્યારે? તો કે-તેવા પ્રકારની માંદગી આવી હોય, દુષ્કાળ સમય હોય, જંગલના લાંબા માર્ગો ઓળંગવાના હોય, શરીરમાં નિર્બળતા આવી હોય, તેવી અવસ્થામાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ મોક્ષમાર્ગની આરાધના ટકાવવા માટે પરિમિત અશુદ્ધ ભજન–પાણી આદિ સેવન કરવારૂપ જે ચેષ્ટા, એટલે કે, કારણથી કરેલી તેવી ચેષ્ટા તે જયણ કહેવાય. તે આપત્તિકાળમાં નિશીથ વગેરે શાસ્ત્રોમાં કહેલ અપવાદપદે સેવન કરાય, પણ પોતાની છાએ નહિ. અપવાદપદ સેવીને જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધના કરવાની અભિલાષા રાખે છે. સમય મળે, ત્યારે ગુરુ પાસે આલોચનાદિક શુદ્ધિ કરવાની અભિલાષા રાખે છે. જેમ બને તેમ અસ્પષ સેવન કરે. અધિક દેષ થાય, તે આત્મા પાપકર્મથી ડરે, ત્યારે તે જયણા કહેવાય. (૭૭૧) દ્રવ્યાદિક આપત્તિમાં યતના, સમ્યગ્દર્શનાદિ સાધી આપનાર છે-એમ કહ્યું, Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ] ઉપદેશપદ-અનુવાદ પરંતુ છદ્મસ્થ આત્મા યતના-વિષયક દ્રવ્યાદિક જાણવા માટે સમર્થ થઈ શકતું નથી. એ શંકાના નિવારણ માટે કહે છે ૭૭૨–સમ્યગ્દર્શનાદિ ત્રણેયના પરિણામની ધારાનો પ્રવાહ અખંડિત એક સરખા સાનુબંધ-ચાલુ જ હોય છે. એ જ પ્રમાણે લાભ-નુકશાનની વિચારણું પૂર્વક વિરુદ્ધ એવા દ્રવ્યાદિક સેવન કરવામાં આવે, એ જ પ્રમાણે લાભ-નુકશાનની આલોચના વગર દ્રવ્યાદિક સેવન કરવામાં આવે, તો સમ્યગ્દર્શનાદિના પરિણામને પ્રવાહ ખંડિત થાય, અથવા નિરનુબંધ થાય–આ વસ્તુ જણાવી, તે અતીન્દ્રિય વસ્તુ જણાવી, તે કઈ અસવૈજ્ઞ-છદ્મસ્થ ન જાણી શકે–નિર્ણય કરી શકે, અતીન્દ્રિય પદાર્થને આ પ્રમાણે વ્યવહાર કરવામાં આવે, તે સમ્યગદર્શનાદિ આ પ્રમાણે સાનુબંધ, આ પ્રમાણે નિરનુબંધ બની જાય. તેને નિર્ણય અસર્વજ્ઞ કેવી રીતે મેળવી શકે? (૭૭૨) આ પ્રમાણેની શંકાનું સમાધાન કહે છે– ૭૭૩–સર્વજ્ઞ ભગવંતનાં વચન-શાસન-આગમથી યથાર્થ પણે ઉત્સર્ગ–અપવાદથી શુદ્ધ એવા સર્વજ્ઞ-વચનને પરમાર્થ જેણે જાણેલ છે, એવા સાધુ વિશેષ તે ગીતાર્થ સાધુ એ પણ છદ્મસ્થ છતાં પણ જાણે છે. જેમ નાના ચિહ્નરૂપ ધૂમાડાથી ન દેખાતે અગ્નિ દેખાય છે, તેમ સ્કૂલબુદ્ધિવાળાઓને ન દેખાતા કે ન જણાતા પદાર્થો ચિહ્નોલિંગો દ્વારા ધૂમાડાથી જેમ અગ્નિનું જ્ઞાન થાય, તેમ સેવનાર અને સેવનીય દ્રવ્યાદિ અવસ્થા-વિશેષથી-નજીકના કારણથી પદાર્થ જાણી શકાય છે. મન, વચન અને કાયારૂપ કરણથી હંમેશાં ઉપગવાળા હોય, પ્રશસ્ત મૈત્પત્તિકી વગેરે બુદ્ધિ ધનવાળો ગીતાર્થ મુનિ હોય, તે જાણી શકે છે. જેમ કોઈક મહાબુદ્ધિશાળી રત્નનો વેપાર કરનાર રત્નપરીક્ષા-શાસ્ત્રાનુસાર બુદ્ધિથી રત્નમાં રહેલી વિશેષતાઓ બરાબર જાણીને તે જ પ્રમાણે તેનું મૂલ્ય આંકે છે, એ પ્રમાણે ગીતાર્થ મુનિવર પણ શાસ્ત્રાનુસાર વ્યવહાર કરતાં કરતાં કોઈ વખત વિષમ અવસ્થામાં આવી પડ્યો હોય, તે પણ સમ્યગદર્શનાદિ વૃદ્ધિ કરનાર એવા દ્રવ્યાદિક-વિશેષને સેવન કરવા રૂપે જાણી શકે છે. ગર્દભિલ્લરાજાએ હરણ કરેલ પોતાની સાધવી બહેનને કાલિકાચાયૅ જેમ જાણેલ તેમ સારી રીતે ઉપયોગ કરેલી બુદ્ધિથી કઈ પણ વસ્તુ એવી નથી કે, જે ન જાણી શકાય. તે માટે કહેલું છે કે ભૂમિમાં ઊંડાણમાં દૂર સુધી સ્થાપન કરેલ નિધિને તૃણ, વેલડી આદિથી આચ્છાદિત થયેલી ભૂમિમાં નેત્રથી ન દેખવા છતાં કુશલ બુદ્ધિવાળા પુરુષે બુદ્ધિરૂપી નેત્રોથી તેને દેખે છે.” (૭૭૩) અહિં બીજું દષ્ટાંત પણ કહે છે – ૭૭૪–જ્યોતિષીઓ જયોતિષશાસ્ત્રના આધારે સુકાલ- દુકાળ થશે, તે બરાબર જાણી શકે છે, વૈદ્યો વૈદકશાસ્ત્રાનુસારે જલોદર વગેરે મહાવ્યાધિને વિનાશ જાણી શકે છે સુશ્રુત વગેરે ચિકિત્સાશાસ્ત્રને બરાબર અભ્યાસ કરેલો હોય, તેવા જાણકાર વૈદ્યોને રોગ મટશે કે નહીં માટે, તેની ખબર પડે છે. વરાહમિહિર સંહિતા આદિક Page #536 -------------------------------------------------------------------------- ________________ ચેતના, આજ્ઞાની આરાધના [ ૪૯૩ જ્યોતિષશાસ્ત્રો અને સુકૃત વગેરે વૈદકશાસ્ત્રોથી જેમ કાલજ્ઞાન તેમ જ રોગજ્ઞાન થાય છે, તેમ આ ગીતાર્થ મુનિવર યતનાવિષયક અન્ન-પાન આદિના પ્રતિષેધ શાસ્ત્રવચને દ્વારા જાણી શકે છે જ. (૭૭૪) તથા– ૭૭૫–કાયિક, વાચિક અને માનસિક આ ત્રણની ઉપયોગ-શુદ્ધિથી આહારપાણી ગ્રહણ કરવામાં પ્રવર્તેલ સાધુ હોય, તે જે સમયે ત્રણે કરણના ઉપયોગ–પૂર્વક આહાર ગ્રહણ કરે છે. તે વખતે તે સાધુના ઉપયોગના નિર્મલતા હોય છે. અને તેથી અશુદ્ધ-દોષવાળા આહાર–પાણીને બોધ જેમ તે ભાવસાધુને થાય છે અને તે બાધ પણ તદ્દન પરિશુદ્ધ-અખલિત સ્વરૂપવાળે થાય છે. તે પ્રમાણે અહિં યતના-વિષયમાં પણ પરિશુદ્ધ વિશેષ પ્રકારનું જ્ઞાન થાય છે, તેમ સમજવું. (૭૭૫) શંકા કરી કે, સર્વ જગો પર ધર્મના અર્થીઓ હોય, તેવા લોકોને દાન આપવા માટે રસેઈ પકાવવાની પ્રવૃત્તિઓમાં ઘણે ભાગે અનેષણીય, અકલ્પનીય, સાધુને દોષ લાગે તેવી સામગ્રીઓ ગૃહસ્થ તૈયાર કરે છે, જેથી તેમાં દોષની બહુલતા હોય છે. એષણનો વિવેક કરે, તે પણ તેનું યથાર્થ જ્ઞાન પામવું દુષ્કર છે, તે તેનું દષ્ટાંત અહિં કેમ જણાવ્યું ? એમ શંકા કરનારને કહે છે – ૭૭૨–પિડનિયુક્તિ આદિ આગમશાસ્ત્ર વિષે જેને અતિઆદર-બહુમાન હોય છે, એવા ચારિત્રવંત આત્માને આ અષણીય-દોષવાળું-અગ્રહણ યોગ્ય છે-એવું વિજ્ઞાન થવું દુર્લભ નથી. હવે કઈક દાન દેવાની બુદ્ધિથી છલના-કપટ કરીને અસૂઝતા આહાર સૂઝતા કપે તેવા રૂપે આપે અને જ્ઞાન ન થાય, તો તેમાં અનેષણીય ગ્રહણ કરવા રૂપ દોષ ગણાતો નથી. અંતઃકરણની નિર્મલતા રૂપ પરિણામની શુદ્ધિ હેવાથી. (૭૭૬) આ જ વાતને ઉલટાવીને સમજાવે છે – ૭૭૭–કહેલા લક્ષણવાળી યતનાથી વિપરીત સ્વરૂપ—અયતનાથી એકાંતભાવે સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય વિપરીત બની જાય–અર્થાત્ મિથ્યાત્વ, અજ્ઞાન અને અચારિત્ર સ્વરૂપ બની જાય. કેવી રીતે ? તીર્થકર ભગવંતની આજ્ઞા, તે જયણું એ ધર્મ ઉત્પન્ન કરનારી માતા છે. એ રૂ૫ આજ્ઞાની અશ્રદ્ધા-અરુચિ કરવાથી, જેનેં યતનાની રુચિ હોય, તે યતનાનું ઉલ્લંઘન કરીને કદાપિ પ્રવર્તતે નથી, અને જે પ્રવતે, તે તેને તે યતનામાં શ્રદ્ધા નથી–તે વાત પ્રગટ છે. આ લેકમાં પણ કોઈ પણ પદાર્થની મર્યાદાનું ઉલ્લંઘન કરનાર ગૌરવસ્થાન પામતો નથી. (૭૭૭) તથા— ૭૭૮–જે કારણથી ભગવંતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આદિને અનુકૂલ અન્નપાનાદિની ગવેષણ કરવા રૂપ કહેલું છે, ભાવવિશુદ્ધ એટલે ઔદયિકભાવને ત્યાગ કરીને ક્ષાપશમિક ભાવ-સહિત જ્ઞાનાદિક આરાધનાનું અનુષ્ઠાન કરવામાં આવે, તેમાં જેમ તેનું ફળ મળે છે, તેમ આ અનુષ્ઠાન પણ કહેલું છે. સાચો ઉપાય હોવાથી. (૭૭૮) માટે જ કહે છે Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ] ઉપદેશપદ-અનુવાદ वि किं चि अणुणातं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । તિષયાળ બાળા, ને સજ્યેળ હોયન્ત્ર | ૭૭૬ || ૭૭૯-ઋષભાદિ તીથકર ભગવાએ માસકલ્પ વિહારાદિ સાધુનાં કબ્યા માટે એકાંતે આ જ કવ્યુ છે.' એમ આજ્ઞા કરી નથી, તેમ જ કોઈ એકાન્તે નિષેધ પણ કરેલા નથી.' જેમ કે, તમારે એકાંતે માસકલ્પ-વિહાર કરવે જ. એમ જકાર પૂવકની આજ્ઞા કે, જકાર-સહિત એકાંત નિષેધ કાઈ કાર્ય ના કહેલ નથી. ત્યારે તેમણે કેવી આજ્ઞા કરેલી છે? તે કહે છે-તીથંકર ભગવતની આજ્ઞા આ પ્રમાણે સમજવી કે-‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાના કાર્યમાં સત્યપણે-સરળ પરિણામપૂર્ણાંક વર્તાવ કરવા. (૭૭૯) તથા— ૭૮૦ મનુષ્યજન્મ, જિનવચન, સર્વજ્ઞનું શાસન જીવને પ્રાપ્ત થવું મહાદુર્લભ છે. તે વાત આગળ ચાલુક વગેરે દૃષ્ટાંતાથી કહેલી છે. તેથી અંતઃકરણના સાચા રિણામરૂપ ભાવ-પરિણામથી જ જ્ઞાનાદિકની આરાધના કરવી. પરંતુ ભાવપરિણતિ વગર માત્ર દેખાવ માટે, ખાદ્ઘ અનુષ્ઠાનમાત્ર ન કરવાં. કેમ કે, એકલાં ભાવ વગરનાં બાહ્ય અનુષ્ઠાના નિષ્ફલ-નકામાં છે. તે માટે કહેલું છે કે- તાત્ત્વિક-ભાવના પક્ષપાત કરવા અને ભાવશૂન્ય જે માત્ર ક્રિયા તે વચ્ચેનું અંતર કેટલું ? તા કે, સૂર્યનું તેજ અને ખજૂઆતુ' તેજ. ખાવાનું તેજ ઘણું જ અલ્પ અને ક્ષણમાં વિનાશ પામનારુ છે, જ્યારે સૂર્યાંનું તેજ ઘણું જ અને અવિનાશી છે. માટે જે પ્રમાણે આજ્ઞાની આરાધના થાય તે પ્રમાણે પ્રયત્ન કરવા. (૭૮૦) આજ્ઞા આરાધના માટે જે કરવુ' ઘટે, તે વિશેષતાથી કહે છે— ૭૮૧—સામાન્યથી કહેલેા વિધિ ઉત્સગ અને વિશેષથી કહેલ વિધિ અપવાદ કહેવાય. તેથી ઉત્સગ અને અપવાદ બંનેનાં યથાસ્થિત સ્વરૂપ જ્ઞાન વિષે બુદ્ધિશાળીએ નિશીથ અધ્યયન વગેરે તથા તેને પ્રતિપાદન કરનારા આગમાનુસારે નેગમાદિ ન— વિચાર સહિત ખનેને સમજવા પ્રયત્ન કરવા. (૭૮૧) હવે સર્વ નચેાથી અભિમત એવા ઉત્સગ અને અપવાદ એક જ છે-એમ તત્ત્વથી સ્વરૂપ અ'ગીકાર કરીને કહે છે— ૭૮૨—ઉત્સર્ગ -અપવાદરૂપ જે અનુષ્ઠાન સેવન કરવાથી મિથ્યાત્વાદિક દાષા રાકાય, એટલે કે, તેવા દેાષાની પ્રવૃત્તિએ થાય નહિં, તથા પૂર્વભવામાં ઉપાર્જન કરેલાં જ્ઞાનાવરણીય આદિ અશુભ પાપકર્માને ક્ષય થાય-આત્માથી કમ છૂટાં પડી જાય, તે જ ખરેખર મેાક્ષના ઉપાય અથવા મેાક્ષમાગ છે, તે માટે છાંત કહે છે-રાગ-વ્યાધિવાળી અવસ્થામાં રોગ મટાડનાર ઔષધ રોગને અટકાવી જુના રોગને નાશ કરવા માક દેશ, કાલ અને રાગને આશ્રીને કાઈ તેવી અવસ્થા ઉત્પન્ન થાય છે કે, જે Page #538 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગ અને અપવાદ [ ૪૯૫ અવસ્થામાં અકૃત્ય કૃત્ય થાય અને કરવા લાયક કર્મનો ત્યાગ કરવો પડે છે. એ વચન નને અનુસરતા લાભ-નુકશાનને હિસાબ ગણીને નિપુણ વૈદ્યકશાસ્ત્રના જાણકાર વૈદ્ય તેવી તેવી ચિકિત્સામાં રોગની શાંતિ થાય, તેમ પ્રવર્તે છે. તે પ્રમાણે ગીતાર્થ મુનિવરો તેવી તેવી દ્રવ્યાદિ આપત્તિઓમાં વિવિધ અપવાદે સૂત્રાનુસારે સેવન કરતા હોય, તે તેમાં નવા દોષો રોકવા પૂર્વક પૂર્વનાં કરેલાં કર્મની નિર્જરા લક્ષણ ફળ મેળવનારા થાય છે. (૭૮૨) હવે ઉત્સગ-અપવાદનું સમાન સંખ્યા પણું જણાવે છે– ૭૮૩–પર્વત વગેરે ઉંચા સ્થાનની અપેક્ષાએ જે નીચે ભૂમિતલનું સ્થાન આ પ્રમાણે એકબીજાની અપેક્ષાએ ઉંચુંનીચું સ્થાન સ્ત્રી–બાળકેમાં પણ પ્રસિદ્ધ છે. ભૂમિતલથી ઉપરનું સ્થાન છે પણ તેની અપેક્ષાએ ઉંચુ એમ ઉંચું-નીચું સ્થાન એકબીજાથી સાપેક્ષ હોય છે. એમ હોવાથી જે સિદ્ધ થયું, તે કહે છે-કહેલા દષ્ટાન્તાનુસાર પરસ્પર અપેક્ષા રાખતા પ્રતીતિ-શ્રદ્ધાના વિષયના ભાવને ભજનારા ઉત્સગ – અપવાદ સમાન સંખ્યાવાળા હોય છે. અથવા એક મકાનના દાદરાનાં પગથિયાં ચડતી વખતે અને ઉતરતી વખતે એક સરખી જ સંખ્યાવાળાં હોય છે, પરંતુ ઉપર જઈએ ત્યારે ઉપર જવાનું, તે ભોંયતળિયાની અપેક્ષાએ અને ઉપરથી નીચે આવવું હોય તે નીચે જાઉં છું. ચડવામાં કે ઉતરવામાં પગથિયાં સમાન સંખ્યાવાળાં હોય છે. (૭૮૩) ઉત્સર્ગ–અપવાદનાં લક્ષણ કહે છે – 9૮૪–પરિપૂર્ણ દ્રવ્યાદિથી યુક્ત અનુષ્ઠાન, જેમ કે, વાસ્વામીને દેવતાઓ કેળાપાક કે ઘેબર દ્રવ્ય વહોરાવવા આવ્યા, ત્યારે આ કયું દ્રવ્ય ગ્રહણ કરવાનું છે, તે દ્રવ્ય આહારના ૪૨ દોષરહિત દ્રવ્ય છે કે કેમ ? ક્ષેત્ર કયું છે ? કાળ વહોરવા લાયક છે કે કેમ ? વહોરાવનાર રાજા કે દેવ તો નથી ને? “રાજપિંડ–દેવપિંડ સાધુને કપે નહિં” ઈત્યાદિક દ્રવ્યાદિકની પૂર્ણ તપાસ કરીને પછી નિર્દોષ, ક૯પે તેવું હોય તે સામાન્ય કાળે-ઉત્સર્ગ માગે ગ્રહણ કરવું. તે દ્રવ્યાદિકથી રહિત જે અનુષ્ઠાન, તે અપવાદ કહેવાય. દ્રવ્યાદિયુક્તની અપેક્ષાએ તેનાથી રહિતને જ અપવાદ માર્ગ સેવવાને હોય, પરંતુ દ્રવ્યાદિકવાળાને અપવાદમાગ સેવવાને ન હોય. જે ઔચિત્યથી અનુષ્ઠાન તે ઉત્સર્ગ, અને ઔચિત્ય-રહિત અનુષ્ઠાન, તે અપવાદ, જે એક બીજા અનુષ્ઠાનથી વિપરીત પક્ષના અનુષ્ઠાન તે ઉત્સર્ગ– અપવાદ અનુષ્ઠાન નથી, પરંતુ સંસારને અભિનંદન આપનારી વધારનારી ચેષ્ટા છે. (૭૮૪) હવે ઉપદેશનું સર્વસ્વ અથવા નીચેડ કહે છે– ૭૮૫–સર્વજ્ઞ ભગવંતના વચનાનુસાર રાગ-દ્વેષાદિથી અકલુષિત મનના પરિણામ, જે ભવાન્તરમાં સાથે આવનાર થાય, તેવા અનુબન્ધવાળા શુભ પરિણામ માટે પ્રયત્ન કરે. ઉત્સર્ગ અને અપવાદ બંને અવસ્થામાં આ શુદ્ધ ભાવ અને આજ્ઞાગ ગણેલ છે. માટે તે પ્રયત્ન કરે. (૭૮૫) કેમ? જે માટે કહેલું છે કે – Page #539 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપઃ– અનુવાદ ૭૮૬—ઉત્સર્ગ કે અપવાદરૂપ આજ્ઞા પૂર્વક ઘણાં અનુષ્ઠાના નિર્વાણ-લ આપનારાં થાય છે. માટે બુદ્ધિશાળીઓએ જે પ્રકારે કાયાઁની સિદ્ધિ થાય, તે પ્રકારે આજ્ઞાના ખ્યાલ રાખી કાર્ય કરવું, પરંતુ આજ્ઞાથી વિપરીત ગતાનુગતિક-મહુ લેાકેા અનુસરતા હાય, તેવા લૌકિક તીર્થં સ્થાન-લૌકિકદાન ન કરવાં. લેાકેાત્તરમાં પણ પ્રમત્તજન આચરિત વિવિધ કાને ન અનુસરવુ'. સર્વજ્ઞ-શાસનનું આ રહેસ્ય સમજવું. (૭૮૬) હવે પ્રસંગના ઉપસ'હાર કરતા ચાલુ અધિકાર કહે છે— ૭૮૭——હવે આ પ્રસંગથી સર્યું. તે શ`ખરાજમુનિ મનની ભાવપરિણતિથી તેવા પ્રકારના ધર્મનું પ્રાયઃ સપૂર્ણ પાલન કરીને અનાભાગથી કેાઈક વખત સ્ખલના ખડન થઈ ગયું હાય, તેથી પ્રાયઃશબ્દ ગ્રહણ કર્યાં છે. દુઃષમાકાલના દોષથી કાયાના અનુષ્ઠાનની અપેક્ષાએ દ્રવ્યથી નહિં, પણ મનની શુદ્ધિરૂપ ભાવ--પરિણતિથી ધર્મનુ પાલન કર્યુ. છે. (૭૮૭) ૪૯૬ ] ... ૭૮૮—પંડિતમરણુરૂપ અંતિમ આરાધના કરીને તે રાજર્ષિ નિરતિચાર સાધુધના બહુમાનથી સૌધમાઁ નામના દેવલાકને વિષે ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવને તનપુર નગરમાં મનુષ્યપણે ઉત્પન્ન થયા. (૭૮૮) ૭૮૯—રાજપુત્રપણે ખાલ્યકાલથી જ અતિઉપશાંત મનવાળા થયા હતા. અતિ સાવદ્ય અનુષ્ઠાન પરિહાર કરવાના સ્વભાવવાળા, કાલાચિત ધર્માંમાં તત્પર રહેતા. તે રાજા હોવા છતાં પણ રાજભાગ સુખના ત્યાગ કરી, તેણે દીક્ષા અ’ગીકાર કરી, (૭૮૯) હવે જે દેખીને તેની ભાવના વૃદ્ધિ પામી અને દીક્ષા અંગીકાર કરી, તે હકીકત ત્રણ ગાથાથી કહે છે— ૭૯૦ થી ૭૯૨-જેમ નદીમાં પાણીનુ પુષ્કળ પૂર આવે, ત્યારે કાંઠા તેડી માટીથી મલિન થયેલુ જળ વહે છે. આવું મલિન જળ દેખ્યું અને જ્યારે ભરતી ઉતરી ગઈ, નદી સ્વચ્છ દેખાવા લાગી, તે નદીના આવા અને પ્રકારના દેખાવા દેખી રાજકુમાર પ્રતિઐાધ પામ્યા. જેમ આ નદી વહેતી વહેતી પેાતાના જ કિનારાને તાડી નાખે છે, જળને મલિન કરે છે, તેમ આ પુરુષાત્મા પણ ઘણે ભાગે મીજાને પીડા ઉપજાવી, પેાતાના આત્માને મલિન કરે છે. જ્યારે પૂર ઉતરી જાય છે, ત્યારે આ નદી સ્વચ્છ દેખાય છે, તે પ્રમાણે આત્મા પણ આરંભ-પરિગ્રહના ત્યાગ કરે છે, તેા કુશલ પ્રવૃત્તિવાળા થાય છે—એમ સમજવુ, (૭૯૦-૭૯૨) આ પ્રમાણે દીક્ષા લઈ પરિશુદ્ધ શ્રમણપશું પાળીને ઉત્તમદેવ અને ઉત્તમ મનુષ્યગતિ પામી પરંપરાએ અલ્પકાળમાં સાદ્ધ પામ્યા. તે જ સુદેવ, મનુષ્યગતિ આદિ ત્રણ ગાથાથી કહે છે— ૭૯૪-૭૯૬—પેાતનપુરમાં રાજપુત્રના જન્મ પછી બ્રહ્મદેવલાકમાં દેવતા, ત્યાર પછી મથુરાના રાજા, ત્યાર પછી શુક્રદેવલેાકમાં દેવતા, ત્યાર પછી અયામુખી નામની નગરીમાં રાજા, ત્યાર પછી આનત દેવલાકમાં દેવ, ત્યાંથી શિવરાજા, ત્યાર પછી આરણ્ Page #540 -------------------------------------------------------------------------- ________________ શંખ-કલાવતીની કથા, ઉત્સગ અને અપવાદ [ ૪૯૭ દેવલોકમાં દેવ, પછી મિથિલા નગરીમાં દેવરાજા, ત્યાંથી આગળ પ્રથમ રૈવેયક ત્રણને વિષે દેવ, ત્યાંથી ચ્યવીને ગજજનસ્વામી, ત્યાંથી મૃત્યુ પામી મધ્યમ ત્રણ દૈવેયકમાં દેવ, ત્યાંથી ચ્યવી પંડ્રદેશમાં સુરરાજ નામને મહીપતિ, ત્યાર પછી ઉપરના રૈવેયકત્રિકમાં દેવ, ત્યાંથી બંગદેશમાં સુરરાજ નામનો રાજા, ત્યાંથી વિજય વિમાનમાં દેવ, પછી અંગદેશનો રાજા, ત્યાંથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ, ત્યાર પછી અયોધ્યામાં રાજા, ત્યાં દીક્ષા લીધી અને સિદ્ધિ પામ્યા. આ શંખરાજાના જીવે ઘણે ભાગે તે પ્રકારે “પાપ ન કરવાના નિયમથી ઉત્તરેત્તર એક ભવ કરતાં આગળ આગળના ભમાં ચડિયાતા ચડિયાતા કુશળ પુણ્યાનુબંધી પુણ્યના ગે ભવ પ્રાપ્ત કરી છેવટે મોક્ષની પ્રાપ્તિ કરી. (૭૯૪-૭૯૬). ૭૯૮–મનની શુદ્ધિવાળા પરિણામરૂપ આરાધના થવાથી આ દુષમા કાળમાં પ્રથમ આરાધક થયે, માટે આ ભાવારાધનામાં આજ્ઞાયાગથી આદર કરે. (૭૯૭) આ પ્રમાણે શંખરાજર્ષિનું કથાનક સમાપ્ત થયું. હવે ચાલુ અધિકારને આશ્રીને કહે છે – આવા આ દુઃષમા કાળમાં આવા શંખમુનિ સરખાઓને પણ ચારિત્ર સર્વ સાંસારિક પીડા દૂર કરનાર નકકી થાય છે. કોને ? ભવવિરક્ત એવા વૈરાગી આત્માએને આવા દુઃષમા કાળમાં પણ સર્વદુઃખ-મુક્ત કરાવનાર થાય છે. (૭૯૮) તથા– ૭૯૯–સંસારથી વિરક્ત બનેલા અને આજ્ઞા વિષે બહુમાન કરનારા, જિનવચન અનુસાર પિતાની શક્તિ પ્રમાણે તેમણે કહેલાં અનુષ્ઠાન કરવામાં તત્પર બનેલા હોય. શા માટે ? તે કે- સર્વ કર્મને એકાંત ક્ષય કરવા માટે કર્મક્ષયની ભાવના વગર તે ચારિત્ર ગણાતું નથી. તેઓનું ચારિત્ર અખલિત રૂપ સમજવું. જેઓ સંસારને-ચારે ગતિનો ભય પામ્યા નથી, સંસારને સાચે વૈરાગ્ય પામ્યા નથી, પ્રભુની આજ્ઞાના અનુરાગી બન્યા નથી, તેમના કહેલાં અનુષ્ઠાનોમાં પિતાની શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરતા નથી, કર્મનિર્જરાનું ધ્યેય રાખતા નથી, તેમને ભાવથી ચારિત્ર નથી. (૭૯૯) હવે જેઓ ભારીકર્મવાળા દુઃષમા કાળ, શરીરનાં નબળાં સંઘયણે એ વગેરેના આલંબન–ઓઠાં આગળ કરીને–તેનું આલંબન આગળ ધરીને પિોતે સહન કરવાની શક્તિવાળા હોવા છતાં તેવા પ્રકારના બીજા આજ્ઞાબાહ્ય એવા લોકોએ આચરેલું પ્રમાણ કરીને ભગવંતે નિષેધેલા આચારનું સેવન કરે છે, તેઓને જે નુકશાન થાય છે, તે બતાવે છે– ૮૦૦—તાલપુટ ઝેર, શસ્ત્રો, અગ્નિ વગેરે પદાર્થો મૂછ પમાડીને એકલા ચોથા આરામાં નહિ, પરંતુ આ દુઃષમા કાળરૂપ પાંચમા આરામાં પણ પ્રાણ છોડાવી મૃત્યુ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ] ઉપદેશપદ-અનુવાદ પમાડે છે. તે પ્રમાણે માંદગી આદિ વગર કારણના સમયે પણ નિર્બળ કારણ આગળ કરીને જે સાધુઓ ધર્મથી વેગળા બની અપવાદમાગની નિષ્કારણ સેવન કરે, તે તે સર્વ અવસ્થામાં ચારિત્રને વંસ કરનાર થાય છે. (૮૦૦) આનાથી ઉલટી રીતે કહે છે– ૮૦૧–હવે લાપણાવાળી અવસ્થા અને તેના સરખા બીજા કારણેનાં આલંબનથી વિરુદ્ધ પદાર્થોનું સેવન થાય, તે પણ પરમાર્થથી તે અસેવનરૂપ જ સમજવું. કેમ ? તે કે, કારણે પ્રતિસેવન કરવામાં મનની પરિણતિ ભગવાનની આજ્ઞામાં વતે છે. ભગવતે આવી અસહાય અવસ્થામાં આમ કરવાનું ઉપદેશેલું છે. આજ્ઞા જેના હૃદયમાં વસેલી હોય અને તે કદાચ અપવાદે ષસેવન કરે, તે પણ તે શુદ્ધ મેક્ષને હેતુ છે. (૮૦૧). આ પ્રમાણે કારણસર પ્રતિસેવા કરવામાં આવે, તે પણ શુદ્ધભાવ મોક્ષને હેતુ છે–એમ દર્શાવીને અત્યારે અકૃત્ય એવા પદાર્થ કરવામાં આવે, તે પણ ભાવશુદ્ધિ પાપો ક્ષય કરનાર થાય છે. તે વાત લોકમાં પ્રસિદ્ધ એવા દષ્ટાંતથી કહે છે – ૮૦૨–લોક અને લોકોત્તર માગથી વિરુદ્ધ પદાર્થ સેવન કરવામાં આવે, તે પણ પશ્ચાત્તાપથી યુક્ત એવો નિષ્કપટ-શુદ્ધભાવ એટલે પરિણામ તે પણ પાપના ક્ષય કરનાર કારણ તરીકે સ્વશાસ્ત્રમાં અને બીજા મતવાળાઓનાં તીર્થોમાં સામાન્યથી ગણાવેલ છે. તેઓના શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે કે ઝાંઝવાના જળને તવરૂપ- યથાર્થ દેખતે, તેનાથી ઉદ્વેગ પામ્યા વગર કંઈપણ ખલના પામ્યા વગર તેની મધ્યમાંથી એકદમ પસાર થઈ ચાલ્યો જાય છે, તે પ્રમાણે ભેગોને પણ ઝાંઝવાના જળ સરખા સ્વરૂપથી માનતો અને અસંગપણે નિરાગ ચિત્તથી ભગવે, તે પણ તે પરમ-ઉત્તમગતિ મેળવે છે. લેકમાં ચોરનું ઉદાહરણ કહેલું છે, તેના અનુસારે. (૮૦૨) તે દષ્ટાંત હવે વિચારે છે – ૮૦૩ થી ૮૦–કોઈક સ્થાનમાં બે ચોરોએ પોતાના બંનેના ભંગ માટે સમાન માલિકીપણે દ્રવ્યની ચોરી કરી હતી. તેમાં એક ચાર પિતાના આત્માને અંતઃકરણથી ઠપકો આપતે કહે છે કે, “આવી ચોરીનું અકાર્ય કરનાર મને ધિક્કાર થાઓ.” આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાથી ચોરી સંબંધી થયેલા પાપનો ક્ષય થયો, એટલે તેને ચારપણાને અભાવ થયો. કેવી રીતે ? કોઈક તેવા નિમિત્તથી રાજપુરુષોએ તેમના ઉપર ચોરીની શંકા થવાથી પકડ્યા અને દિવ્ય કર્યું. તેમાં તપાવેલા લોઢાના અડદ અને તેવા બીજા પ્રકારે શુદ્ધિ કરી. ફરી પણ ગુદામાં શૂલી ભોંકી. આ વગેરે દેવતાના પ્રભાવથી તે ચોરને કશી આંચ ન આવી. તથા ચોરે વિવિધ પ્રકારનાં અકાર્ય કરેલાં અને પારકું દ્રવ્ય ભેગવવાના સમયે એકને ઘણો પશ્ચાત્તાપ થયો. એ પશ્ચાત્તાપના કારણે ચારી સંબંધી ઉપાર્જન કરેલું પાપકર્મ વાઈ ગયું. ત્યાર પછી રાજસેવકોએ Page #542 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાત્તાપથી શુદ્ધિ [ ૪૯૯ તેને પકડ્યો. દેવતાઈ પ્રભાવથી તપેલા અડદ વગેરેથી તેની પરીક્ષા-શુદ્ધિ કરી. દિવ્યપ્રભાવથી તથા ચારીનું પાપમ ધાવાઈ ગયેલ હાવાથી તે ચેારને કશી આંચન આવી. બીજા ચારને પકડ્યો, રાજ્યાધિકારીઓએ પૂછ્યું, એટલે તેઓએ ખને ચાર છીએ એમ જણાવ્યું. બીજાને શૂળી પર ચડાવ્યેા, તે તે મૃત્યુ પામ્યા. ત્યાર પછી પ્રથમ ચારે પશુ ચારી કર્યાની કબૂલાત સ્વીકારી કે મે' પણ ચારી કરેલી જ છે. તેને ગુદામાં શૂળી ભેાંકી, પરંતુ વિંધાયા વગર નીચે ઉતરી આવ્યા. સ લેાકે વિસ્મય પામ્યા, એટલે દેવતાએ સાચી હકીકત જણાવી કે, આણે ચારી કરી હતી, પરંતુ પશ્ચાત્તાપરૂપ ભાવથી ચારીથી ઉપાર્જન કરેલ કમ ખપાવી નાખ્યુ છે. ત્યાર પછી તે વૈરાગ્ય પામી દીક્ષા અ`ગીકાર કરી, ચાર ઋષિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. (૮૦૬) બીજું દૃષ્ટાંત કહે છે ૮૦૭—પરિણામ-ભાવવિશેષથી ચાર હતા, તે પણ અચાર થયા. મે ક્ષ-પ્રાપ્તિને ચૈાગ્ય સમય અત્યારે ન હોવા છતાં પણ સીધા માગે જનારા-સાચા માર્ગમાં પ્રવતા જીવા જેમ ધારેલા ઈષ્ટનગરે પહેાંચે છે, તેમ આ દુઃષમા કાળમાં પણ ભાવિશેષથી સાચા માર્ગ'માં પ્રયાણુ કરતા આત્માઓ ઘેાડા વિલ`ખથી પણ સિદ્ધિનગરીએ પહેાંચી શકે છે. (૮૦૭) શકા કરી કે, ‘ ઘણી જ નિષ્ઠુર-આકરી ક્રિયા કરવાથી મેળવી શકાય તેવા માક્ષ છે, તે અત્યારના કાચેાગ્ય કામળ ક્રિયાથી તે મેાક્ષ કેવી રીતે મેળવી શકાય ? તેના સમાધાનમાં કહે છે કે— ૮૦૮—રાગના નાશ કરવાની ઈચ્છાથી ચિકિત્સાક્રિયા સાધારણ-કામળ કરવામાં આવે, તે લાંખાકાળે પણ નિરાગતા પમાડે છે, તે પ્રમાણે જીવા સિદ્ધાન્તાનુસાર મૂલગુણ-ઉત્તરગુણાને પ્રતિપાલન કરવારૂપ સાધારણ-કામળ અનુષ્ઠાન કરવા દ્વારા માક્ષને વિલંબે પણ જરૂર મેળવી શકે છે. (૮૦૮) શંકા કરી કે—નિષ્ઠુર-આકરી ક્રિયા પરિપાલન કરવારૂપ ચારિત્ર છે, તેવી આકરી ક્રિયાઓવાળુ આકરુ` ચારિત્ર આજે આ દુઃષમા કાળમાં પાળી શકાતું નથી, તે તમે અત્યારે નિર્વાણ-માગ રૂપ ચારિત્ર કેવી રીતે જણાવી શકે છે ? ૮૦૯—જિનેશ્વર ભગવંતે પાંચમા આરાના છેડાના ભાગ સુધી, ભાવીમાં જે દેઢ્ઢા દુઃપ્રસભ નામના ઉત્તમ મુનિવર થવાના છે. તે ગંગાના પ્રવાહ જેમ તૂટ્યા વગરનેા અખંડ વહ્યા જ કરે છે, તેમ આ ક્ષેત્રમાં પણ છેલ્લા મુનિવર પ ́ત મુનિએની પરપરા છેદાયા વગરની અતૂટ શ્રૃંખલાખદ્ધ રહેવાની છે. પાતાના સામર્થ્ય પ્રમાણે આજ્ઞાપાલન કરવા તત્પર હોય, તેવાએનુ અત્યારે ચારિત્ર ન હોય ’-એમ ખેલનારાનું આ અજ્ઞાન છે. યથાશક્તિ આજ્ઞાપરિપાલન કરવા રૂપ ચારિત્ર કહેવુ છે અને વમાનકાળમાં પાંચમા આરાના છેડાના કાળ સુધી આ ચારિત્ર માનેલું છે. (૯૦૯) વિપરીતમાં બાધક જણાવે છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ] ઉપદેશપદ-અનુવાદ કોઈપણ એકનું ઉલઘન કમીને ( ૮૧૦–તીર્થકર ભગવંતના વિહારકાળમાં પણ ઉછુંખલ–પિતાની ઈચ્છા મુજબ પ્રવૃત્તિ કરનારા આજ્ઞાબાહ્ય હતા, તેઓને કદાપિ આ ચારિત્ર પ્રાપ્ત થતું નથી, માટે આ દુષમા કાળમાં પણ પ્રયત્ન પૂર્વક યથાશક્તિ આ ચારિત્રનું પાલન કરવું. (૮૧૦) એટલા જ માટે કહે છે– ૮૧૧–ચારિત્ર આરાધના કરવાથી બુદ્ધિવાળા આત્માએ પોતાની સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરનારા એવા પાસા આદિકના દષ્ટાન્તનું સર્વથા આલંબન ન લેવું. કેવી રીતે ? તે કહે છે-“આ ભરતક્ષેત્રમાં કજિયા કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિ કરનારા, અશાંતિ કરનારા, એવા માથા-મુંડન કરાવનારા ઘણું થશે અને શ્રમણે ઘણા અ૯પ થશે.” એ વચનના આધારે વિચાર કરીને પાસસ્થા વગેરેના દષ્ટાંતોનું અવલંબન કરીને અસંયમમાં પ્રવૃત્તિ ન કરવી. તેવા પ્રકારને અપવાદ સેવવાનો પ્રસંગ ઉત્પન્ન થાય, ત્યારે લાભ-નુકશાન-ગુરુ-લાઘવને વિચાર કરનારા ગીતાર્થ સાધુએ કદાચિત્ તેવી પ્રવૃત્તિ સેવન કરનારા બનવું પડે, તે સૂચવનારું એકાન્ત પદ મૂળગાથામાં જણાવેલ છે. “શાસ્ત્રમાં ઉત્સર્ગો ઘણા વિસ્તારથી કહેલા છે, અપવાદે પણ ઘણા પ્રકારના કહેલા છે. એકેયનું ઉલ્લંઘન કર્યા સિવાય જેમાં ઘણા ગુણયુક્ત અનુષ્ઠાન થાય, તે પ્રકારે આત્મહિતદષ્ટિથી સાધના કરવી. લકત્તર આચાર વિષયમાં આજ્ઞા એ જ ધન માનનારા પુરુષ હોય, તેને જ પ્રમાણભૂત ગણવા. (૮૧૧) શંકા કરી કે, “આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત એમ પાંચ વ્યવહારો કહેલા છે.” એ વચનના પ્રામાણ્યથી આચરિતને પણ પ્રમાણે કહેલું છે, તે પછીએમ કેમ કહેવાય છે કે, “જે આજ્ઞા એ ધન માનનારા હોય, તે પ્રમાણ ગણાય છે.” એમ હૃદયમાં વ્યવસ્થા કરીને કહે છે – ૮૧૨–આચરણ કહેલી છે, તે આજ્ઞાથી અવિરુદ્ધા એટલે વિરોધ વગરની હેય, તેવી ગ્રહણ કરવી-એટલે આગળ કહી ગયા, તેમ જેનાથી દો રેકાય અને જેનાથી પૂ ઉપાર્જન કરેલાં કર્મો ક્ષય પામે–એવા લક્ષણવાળી આજ્ઞા સહિત આચરણ માનેલી છે. એમ હોય તો જ કરવા લાયક પદાર્થોમાં ઉદાહરણ પ્રમાણુ ગણાય. વિપરીતમાં જે બાધક હોય, તે કહે છે. એમ ન હોય તે એટલે કે, આજ્ઞાવિરુદ્ધ આચરણ કરવામાં તીર્થકર ભગવંતની આશાતના, તેમના વચનનો વિલેપ કરેલ ગણાય. તે આચરણ એટલે જીતનું લક્ષણ કહે છે-(૮૧૨) असढेण समाइन्न, जं कत्थति केणती असावज्जं । न निवारियमन्नेहि य, बहुमणुमयमेयमायरियं ॥ ८१३ ॥ ૮૧૩-માયારહિત એવા પુરુષે આચરેલું હોય, જેમ કે, ભાદ્રપદ શુકલ ચતુર્થીના દિવસે પર્યુષણ પર્વની આચરણ કરવા માફક, કઈક ક્ષેત્રમાં, કે તેવા પ્રકારના કાળમાં સંવિગ્ન ગીતાર્થપણું વગેરે ગુણવાળા કાલકાચાર્ય વગેરે તેવા કોઈકે મૂલ અને ઉત્તર Page #544 -------------------------------------------------------------------------- ________________ આઠ સ્વપ્નના ફલાદેશે [ ૫૦૧ ગુણોની આરાધનામાં વિરોધ ન આવે, તેવું અસાવદ્ય, તેમ જ તેવા પ્રકારના ગીતાર્થ પુરુષોએ જેનું નિવારણ ન કર્યું , એટલું જ નહિ, પરંતુ ઘણું ગીતાર્થોએ તે માન્ય કરેલું હોય, એવું આ બહુમાન્ય થયેલું હોય, તે આચરિત કહેવાય છે. (૮૧૩) ૮૧૪–ઘણે અસંવિગ્ન લેકની પ્રવૃત્તિને આશ્રીને આ શાસનમાં પૂર્વાચાર્યોએ દેખાતે બતાવેલાં છે, આ દુઃષમા કાલમાં આ ઉદાહરણો ઉપયોગી હોવાથી જણાવે છે. (૮૧૪) ઉદાહરણો કહેવાની ઈચ્છાવાળા પ્રથમ તેને સંબંધ કહે છે– ૮૧૫–ચોથા આરાના છેડાના ભાગમાં અને પાંચમો આરો શરૂ થવા પહેલાં કેઈક રાજાએ નિદ્રાવસ્થામાં મનોવિજ્ઞાનના વિકારસ્વરૂપ આઠ સ્વપ્ન દેખ્યાં. જાગ્યા પછી તેને ભય ઉત્પન્ન થયો, તે પછી કાર્તિક અમાવાસ્યા એટલે મહાવીર ભગવંતના નિર્વાણ-દિવસે છેલ્લા સમવસરણમાં રાજાએ તેના ફલાદેશે પૂછળ્યા અને મહાવીર ભગવંતે તેના ઉત્તરો આપ્યા. (૮૧૫) સ્વપ્ન કહે છે – ૮૧૬–૧ હાથી, ૨ વાનર, ૩ વૃક્ષ, ૪ કાગડા, ૫ સિંહ, ૬ પ, ૭ બીજ અને ૮ કળશ. ઘણા ભાગે દુઃષમા કાળમાં–પાંચમા આરામાં ધર્મના વિષયમાં આ સ્વપ્ન અનિષ્ટ ફળ આપનારાં જાણવાં. (ગાથામાં વચનને ફેરફાર પ્રાકૃત હોવાથી થયેલ છે. ૮૧૬) બબે ગાથાથી એક એક સ્વપ્નને ફલાદેશ સમજાવતા સોળ ગાથાઓ કહે છે – ૮૧૭ થી ૮૩૩–(૧) પ્રથમ હાથીના સ્વપ્નને ફલાદેશ જણાવતાં મહાવીર ભગવંત કહે છે કે- “હે રાજન્ ! હવે પછીના પાંચમા આરાના ઉતરતા કાળમાં ગૃહસ્થોના ઘરવાસ વિવિધ પ્રકારના અનેક ઉપદ્રવ ભરેલા, મિત્રો, સગા-સ્નેહીઓના ચિત્તના સંયોગો સ્થિરતાવાળા નહિ, પણ ચલાયમાન ચિત્તવાળા થશે. પાનાને બનાવેલો મહેલ લાંબે કાળ ટકતો નથી, તેમ પડું પડું કરતા મકાન સરખો અસ્થિર ગૃહવાસ થશે. હાથી પ્રાણી બીજા કરતાં વિશેષ બુદ્ધિશાળી હોય છે, તેમ હાથી સરખા શ્રાવકો જ્ઞાનાદિક ગુણવાળા હશે, મતાન્તરવાદીઓને નિરુત્તર કરનારા હશે, વિવેકવાળા હશે, તે પણ ગૃહવાસ, સ્વજને, ધન વગેરે પદાર્થોમાં અતિલોભ અને આસક્તિવાળા થશે, તેથી પીડા પામશે. વિષયોના કહુવિપાકો, જીવન, યૌવન, ધન વગેરેની અનિત્યતા જાણવા છતાં પણ મોહાધીન બની સંસાર છોડી ચારિત્ર લેવા શક્તિશાળી બની શકશે નહિં. કેઈ વખતે ધન નાશ પામે, તે ફરી મેળવવાની દુષ્ટ આશામાં માહિત થયેલા એવા વૈરાગ્યને કારણે મૂકીને અતિશય ન કરવા લાયક દુષ્કર પાપકર્મો કરશે. કેટલાક વળી દીક્ષા અંગીકાર કરીને ઘર, સ્વજન, ધનમાં હંમેશાં અતિ મમત્વભાવ ધારણ કરી, એક સ્થળે કાયમ વાસ કરનારા એવા સિથર વિહારીને દેખીને તેના વર્તનનું આલંબન પકડીને ગૃહસ્થની મમતાના દોષના કારણે મંત્ર, તંત્ર, ઔષધ, નિમિત્ત, તિષ, મૂલકર્મ વગેરે પાપકાર્યોમાં ઘણે ભાગે આસક્તિ કરશે અને પિતાના ચારિત્રધર્મથી Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ] ઉપદેશપદ-અનુવાદ ચૂકી જશે, પરંતુ ખારા સમુદ્રમાં કોઈ મીઠી વીરડી સમાન આવા દુઃષમા કાળમાં કેટલાક વિરલા આત્માઓ એવા ધર્મારાધન કરનારા હશે કે, “જેઓ ગામ, શ્રાવકો, ભક્તો વગેરેમાં મમત્વનો ત્યાગ કરનારા હશે, કષાયોને જિતવાવાળા હશે, શુદ્ધ ચારિત્ર પાળવામાં પોતાની શક્તિ છૂપાવશે નહીં. આ પ્રથમના હાથી-વમન અર્થ સમજ. (૭) (૨) વાનરના સ્વમનો ફલાદેશ જણાવતા ગુણોરૂપી વૃક્ષોમાં વિચરનારા વૃષભસમાન શાસનની ધુરાને વહન કરનારા એવા આચાર્યાદિક તે યતિરૂપી વાનર-સમાન બની ચલચિત્તવાળા અને અસ્થિર સ્વભાવવાળા થશે. સિદ્ધાંતમાં સ્થિરતાવાળા ન રહેતાં લોકહેરીમાં તણાઈને ભક્તોનાં કાર્યોને અનુસરનારા થશે. સાધુના માટે તૈયાર કરેલા આધાકમ આહારાદિકને ગ્રહણ કરી ભગવટો કરનારા થશે. ઘર, સ્વજન, શ્રાવક ઉપર મમત્વભાવ રાખનાર થશે, ઉપાધિમાં ગાઢ મૂર્છા રાખશે, પરસ્પર વારંવાર લડાઈ-ટંટા કરશે. સંયમ-વિરુદ્ધ વર્તન કરનારા થશે, અથવા ભાવ-પૂજા પામેલા સાધુઓ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરશે. પાપ-અશુચિથી પોતે લપટાશે અને બીજાને પણ લપટાવશે તથા અન્ય કોઈ પક્ષને આગ્રહ રાખી શાસનમાં વિસંવાદ પ્રવર્તાવશે. એ પ્રમાણે બીજા અન્યતીથિકેથી પણ હાસ્ય પાત્ર બનશે તથા બીજા જેઓ સારી પ્રવૃત્તિ કરતા હશે, તેને તેથી વિમુખ બનાવશે અગર તેની ખિસા-હલકાઈ કરશે. કેઈ તેને શીખામણ આપી સમજાવશે, તો તેઓ કહેશે કે, “આમ કરવામાં કઈ દેષ નથી. તું ખરી વાત સાંભળ કે, અહીં અમે કજિયા નથી કરતા, પરંતુ ન્યાય ખાતર બેલીએ છીએ. દ્રવ્યસ્તવ સાધુએ કરવા જોઈએ અને તેથી શાસનની-તીર્થની ઉન્નતિ થાય છે. આધાકર્મ સેવન કર્યા વગર ગુરુવર્ગનું ગૌરવ થતું નથી. શ્રાવકોને અક્ષરજ્ઞાન આપ્યા વગર તેઓ ખેતી, વેપાર, ગૃહનાં કાર્યો કરી શકતા નથી, વૈદક-વિદ્યાદિક વડે સાધુઓએ શ્રાવકનું રક્ષણ કરવું જોઈએ.” આ પ્રમાણે યથાશ્કેદ-પોતાની ક૯૫ના પ્રમાણે વર્તન કરનારા નિર્ગુણ ગુરુઓ ઘણા ભાગે પાંચમા આરામાં થશે, છતાં આવા કાળમાં કેટલાક શુદ્ધ ચારિત્રની આરાધના કરનારા બહુ વિરલ-ઓછા આત્માઓ થશે. આ બીજા સ્વપ્નને ફલાદેશ જણાવ્યું. (૮) (૩) લીરવૃક્ષ નામના ત્રીજા સ્વપ્નના ફલાદેશમાં ક્ષીરવૃક્ષ સમાન ઉત્તમ શ્રાવકો શાસનની પ્રભાવના કરવામાં પ્રસક્ત બનેલા હાઈ, ગુરુઓ પ્રત્યે પુત્ર માફક વાત્સલ્ય રાખનારા, ઉત્તમ વચન બોલનારા, ઉદાર મનવાળા, મહાસત્ત્વશાળી, તેમની નિશ્રારૂપ છાયામાં મુનિસિહા પ્રશાંત મનથી વાસ કરનારા હોય છે. ઉપસર્ગ–પરિષહ-ભયને ત્યાગ કરનારા, સુંદર પરાક્રમ કરનારા, અરે ! પવિત્ર સાધુઓ છે, તેઓને જન્મ અહિં સાર્થક બન્યું છે–એવી પ્રશંસા મેળવનારા છે. અખલિત શાસ્ત્રાભ્યાસ કરનારા, વસ્ત્ર, પાત્ર, પાણી, આહાર આદિ મેળવવામાં શુદ્ધિ રાખનારા, શુદ્ધ આજ્ઞાનુસાર અનુષ્ઠાન કરનારા હોવાથી નિર્વાણ-ફલને સાધનારા છે. દુઃષમા કાળના પ્રભાવથી ઘણે ભાગે તેઓ પૂર્વે હતા, તેના કરતાં પછી પ્રમાદવાળા થશે. ટંટા-કજિયા-કંકાસ કરશે, Page #546 -------------------------------------------------------------------------- ________________ આઠ સ્વપ્નના ફ્લાદેશે [ ૫૦૩ ચરણસિત્તરી-કરણસિત્તરીમાં ઉદ્યમ નહિં કરશે. તે કારણે બીજા મુનિએ પણ લેાકમાં અનાદરપાત્ર થશે. વળી ઘણાભાગે તેવા દાઢડાહ્યા-એછી સમજવાળા કેટલાક કહેવાતા શ્રાવકકુળે માત્ર જન્મેલા, સમ્યગ્દર્શન વગરના શ્રદ્ધાશૂન્ય શ્રાવકા સાધુઓના દ્રોહ કરનારા નીવડશે અને તેએ કદાગ્રહના વળગાડવાળા થશે, જેથી તેએ સત્યમાગ ની શ્રદ્ધા પણ નહિ પામશે. તે કારણે તેઓ પેાતાની અને બીજાની દાન-ધર્મની બુદ્ધિના વિનાશ કરશે. પ્રાયઃ તેએ બીજાના ઉચિત ઉપકારમાં પણ વશે નહિં. અલ્પજ્ઞાન કદાચ ક્યાંય મેળવ્યું હોય, તેા તેટલા માત્ર જ્ઞાનથી ગ કરનારા અને કૂટપ્રશ્નો અને ઉત્તર આપી તે દુચનરૂપી કાંટાઓ વડે પ્રત્યક્ષ કે પરાક્ષપણે ગુરુવને હેરાન-પરે શાન કરી તપાવશે. દુઃષમા કાળમાં આવા આવળિયા વૃક્ષ સમાન કેટલાક શ્રાવકા થશે આવા શાસન-ધર્મને પ્રતિકૂલ . હાવા છતાં બીજા કેટલાક અજ્ઞાની આત્માએ તેની અનુવૃત્તિ કરશે-તેમને અનુસરશે. ગુણરહિત અલ્પસત્ત્વવાળા, પ્રગટ દોષવાળા દીનતા પામેલા, ખેાટી ખુશામત કરનારા, ચેાગ્ય કે અચેાગ્યની પરીક્ષા કર્યા વગર તેના વ્યવહારને બહુ મહત્ત્વ આપશે. આ પ્રમાણે ધર્માંના ગચ્છે-ફાંટાઓ ઘણા કરૂપ રજને-ઘણાં કાર્યામાં રક્ત મનનારા શ્વાન-સમાન થશે અને પૂર્વ કહેલા ગુણાવાળા અલ્પ થશે. આ ત્રીજા સ્વપ્નને પરમાર્થ કહ્યો. (૧૧) (૪) વાંક્ષ–કાગડાના ચોથા સ્વપ્નના ફલાદેશ કહેતાં ભગવ ́ત કહે છે કે— • હું રાજન્ ! અલ્પજ્ઞાનરૂપ જળવાળી, સ્વભાવથી સાંકડી, છિદ્ર જળવાળી વાવડીમાં ઉતરવું જેમ મુશ્કેલ પડે છે. સહેલાઇથી તેમાં સ્નાન કરી શકાતુ' નથી. તેવી વાવડી સરખા ગુરુએ અલ્પજ્ઞાનવાળા, સ્વભાવથી સાંકડા મનવાળા, ગંભીરતા ન રાખી શકે તેવા ગુરુએ થશે. કાગડાએ વહેતાં નદીજળ ન પીતાં પાણીહારીના બેડામાં ચાંચ મારનારા હોય છે, તુચ્છની ઇચ્છા કરનારા, અસ્થિર મનવાળા, તેની આંખના ડે.ળા સ્થિર રહેતા નથી, પણ ફર્યા જ કરે છે-માટે અસ્થિર દૃષ્ટિવાળા હાય છે; તેમ આ ગુરુની પાસે રહેનારા શ્રમણેાપાસક-શ્રાવકે અને સાધુએ પણ સંસારની તુચ્છ ઈચ્છાવાળા, ચલાયમાન મનવાળા અને જેમનું સમ્યક્ત્વ સ્થિર હાતું નથી, તેમ જ શિથિલ આચારવાળા થશે. તેવા અજ્ઞાનીએ કાલને અનુરૂપ ક્રિયા કરનારા એવા પેાતાના ગુરુને નિર્ગુણ માની જાણે પાતે વિશેષ ધર્મની ઇચ્છાવાળા છે, તેથી પેાતાના કલ્પેલા વિવિધ ગુણવાળા ઝાંઝવાના જળ સરખા પાત્યાદિક ગુરુમાં ભક્તિરાગી થશે અને તેમની પાસે અમને જ્ઞાનાદિક મળશે-એ આશાએ પેાતાના ગુણવાળા ગુરુને છેાડીને નિર્ગુણ અજ્ઞાની પાસે જશે. તેના હિતસ્વી કાઈ મધ્યસ્થ જાણકારા તેને સાચી સલાહ આપી સમજાવશે કે, · પેાતાના ગુરુને હિતબુદ્ધિ હાય, તેટલી પારકાને ન હેાય, પરંતુ માહાધીન આત્માને સાચી હિતશિક્ષા પરિણમતી નથી, તેથી તેની શ્રદ્ધા કરતા નથી અને સારા ગચ્છમાં રહેતા નથી. પાણી મળવાની આશાએ દૂર દૂર સપાટ મેદાનમાં તડકા પડવાથી ઝાંઝવામાં જળ દેખાય અને હમણાં મારી તૃષા દૂર થશે, તે આશામાં ઃ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ] ઉપદેશપદ-અનુવાદ મૃગલાઓ પાછું મેળવી શકતા નથી અને જીવન પૂર્ણ કરી મૃત્યુ પામે છે. તેમ આવા સાધુઓનું ધર્મજીવન મૃત્યુ પામે છે. કુતીર્થિઓને યેગ પામીને કેટલાક અજ્ઞાની શ્રાવક ગુરુવર્ગને અવર્ણવાદ ઉત્પન્ન કરે છે, ત્યારે તેઓ પોતાનું સમ્યકત્વજીવન ગૂમાવે છે–એમ કરીને તેઓ ભયંકર ભવસમુદ્રમાં ભ્રમણ કરશે. વળી આવા દુષમા કાળમાં કેટલાક વિવેકનંત આત્માઓ વાવડી સમાન ગુરુની આજ્ઞાથી ઉત્તમ ધર્મની સાધના કરશે. આ ચોથા સ્વમને ફલાદેશ જાણ. (૭) (૫) સિંહ નામના પાંચમા સ્વપ્નના ફલાદેશમાં એમ જણાવ્યું કે, આ જિન ધર્મ એ સિંહ સમાન એટલા માટે ગણે છે કે, જેણે અતિશયવાળા જ્ઞાનના પરાક્રમ વડે વિવિધ કુમતરૂપ મૃગલાદિ-સમુદાયને અતિશય ત્રાસ પમાડેલા છે, તથા જેણે તેવા ખોટા આગ્રહવાળા હાથીને નસાડ્યા છે, એ સિંહ-સમાન આ જિનધર્મ છે. ઘણું પ્રકારની લધિવાળા, દેવેન્દ્રાદિકે એ જેમના ચરણોમાં વંદના કરેલી છે, એવા સાધુ ભગવતએ જેને સ્વીકાર કરેલો છે. જેને કઈ પરાભવ કરી શકેલા નથી. આ ઉત્તમકોટિનો આ જિનધર્મ પ્રગટ હોવા છતાં આ ભરતક્ષેત્રરૂપી અરણ્યમાં પાંચમા આરાના દુઃષમા કાળમાં ખોટા મતો ચોમાસાના અળસિયાં માફક એટલા ફુટી નીકળશે કે, જેની ગણતરી કરવી મુશ્કેલ પડશે. કુમતના વનખંડોની ગાઢ ઝાડીવાળા, ખોટી ઉમાશંની દેશનારૂપી વેલડીએના ભગ્નાવશેષોથી જેને માર્ગ રોકાઈ ગયો છે, એવા ભરતક્ષેત્રના અરણ્યમાં તે મરેલા સિંહના મૃતક-સમાન જણાશે. ભગવંતના નિર્વાણ પછી લબ્ધિ, અતિશ આદિ પ્રભાવના કરનાર પદાર્થોને વિચ્છેદ થશે, તે પણ શાસનના પહેલાના ગુણોના કારણે ક્ષુદ્રલોક, સિંહના મૃતકને દેખી બીજાં જાનવરો ભયથી પલાયન થાય, તેમ તેઓ પણ આ શાસનના પ્રભાવને દેખીને પલાયન થશે, પરંતુ આ ધર્મને સેવન નહિ કરી શકશે. વળી મૃતસિંહને અન્ય પ્રાણીઓ ભયથી ભક્ષણ કરતા નથી, પરંતુ તેના શરીરમાં ઉત્પન્ન થયેલા કીડાઓ તેને અંદરથી કેરી ખાય છે. એ પ્રમાણે આ શાસનને બીજા મતવાળા જેટલા પરાભવ નહિં કરશે, તેના કરતાં કીડા સમાન, પ્રગટ દુરાચાર સેવનારા, આ શાસનમાં રહેલા કેટલાક તેવા યતિઓ અને ગૃહ તુચ્છ સ્વભાવવાળા બની પ્રવચનની અપભ્રાજના કરાવશે. અર્થાત્ શાસનમાં રહેલા તેવા મડદાના કીડા સમાન શાસનનાં અંગોને નુકશાન કરનાર થશે. વળી છએ કાયના જીવો પ્રત્યે અનુકંપા વગરના, મંત્ર અને વિદ્યાના બળથી કેટલીક સાધુપણાની ક્રિયાઓને વિકૃત બનાવશે, અર્થોપાર્જન કરવામાં અપૂર્વ રસ ધરાવનારા બનશે અને લોકોને કઈ માગે પિતા પ્રત્યે આકર્ષણ કરવા માટે તે પાપીઓ તેવા મોટા દેખાવના આડંબરો કરશે. આદિશબ્દથી બીજા પણ પોતાની મતિથી કપેલી ક્રિયા કરનારા અગીતાર્થ તપસ્વીઓ સાચા ગીતાર્થ મુનિઓની અવજ્ઞા કરવા તત્પર બનશે. તેવા સાધુશ્રાવકે ઘરમાં છિદ્ર પાડશે, એટલે બીજાઓ પણ તેને દેખીને તેને નાશ કરવા માટે નિર્ભયપણે તૈયાર થશે. આ પ્રમાણે પાંચમા સ્વપ્રને ફલાદેશ જાણ. (૮) Page #548 -------------------------------------------------------------------------- ________________ આઠ સ્વપ્નના ફલાદેશે [ ૫૦૫ (૬) છઠ્ઠા સ્વમમાં દેખેલ કમલવનના ફલાદેશમાં જણાવે છે કે- સ્વભાવથી સુંદર-નિર્મલ, શીલ–સુગંધવાળા આત્માના સત્ત્વવાળા, દેવને મસ્તક પર ધારણ કરવા યોગ્ય, એવા પદુમ કમળ-સમાન ધાર્મિક લોકો ઉગ્ર, ભોગ વગેરે ઉત્તમ કુળોમાં ઉત્પન્ન થશે, અથવા સાકેત (અધ્યા ) વગેરે નગરમાં કમળ સમાન ગુણવાળા થશે, પરંતુ દુઃષમાં કાળના પ્રભાવથી તેઓ ધર્મ નહીં પામશે. કદાચ ધર્મ પામ્યા હશે, તે પણ ઉકરડામાં ઉગેલા કમલ સરખા હલકા તુચ્છ સ્વભાવવાળા થશે, દૂષિત વર્તનવાળા થશે અને પિતાના વેષ અનુસાર વર્તન-રૂપ ધારણ નહિં કરશે. કદાચ સારું વર્તન કરશે, તે “આ હલકા પ્રાન્તકુલના છે” એમ કરીને તેની અવગણના કરશે કેટલાક ધર્મના અર્થી પુરુષ હોય, પરંતુ તે ઘણે ભાગે વકજડ અને ઓછી બુદ્ધિવાળા હેવાથી પિતાની ઈચછા પ્રમાણે તે અને લાભ-નુકશાનના જ્ઞાન વગરના હોવાથી પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે. છતાં તેમાં થોડાક પ્રશાંતરૂપવાળા, ગુરુવર્ગનું બહુમાન કરનાર, સરલ સ્વભાવવાળા, બુદ્ધિશાળી, સુંદર ક્રિયાઓ કરનારા, પોતાની શક્તિ અનુસાર પ્રયત્ન કરનારા થશે. કેટલાક સુખશીલિયા, અજ્ઞાન, જાડી બુદ્ધિવાળા લોકો પ્રાયે તેનો પરાભવ કરશે. ઈર્ષ્યા, ગવ વગેરે દોષના કારણે તેઓ સદ્ગતિ સાધી શકશે નહિં. આ દુષમા કાળમાં સાચા ધર્મની આરાધના કરનારાની સંખ્યા ઘણી અલ્પ હશે. આ પ્રમાણે છઠ્ઠા સ્વમને ભાવાર્થ તમને સમજાવ્યું. (૮) (૭) ખેડૂતના બીજ વાવવા સમાન દેવ-મનુષ્યના ભોગફલના કારણરૂપ શુદ્ધદાનધર્મ જે શુદ્ધ પાત્રરૂપ ક્ષેત્રમાં આપવામાં આવે. એટલે કે, જેમ ચતુર ખેડૂત સારા ફળદ્રુપ ક્ષેત્રમાં સારામાં સારું બીજ વાવે, તે તેનાં ફળે પણ પુષ્કળ મેળવે; તેમ શ્રાવક ન્યાયથી મેળવેલ દ્રવ્યથી આહાર, ઉપાધિ, વસ્ત્ર, પાત્ર, મકાન, ઓષધ આદિ જે ઉગમ, ઉત્પાદન, એષણ આદિથી પરિશુદ્ધ-નિર્દોષ વસ્તુઓ સાધુ- ક્ષેત્રમાં બીજરૂપે વાવે. આ દુષમા કાળમાં સારી બુદ્ધિવાળા, બહુમાનવાળા તથા અગીતાર્થ ભેળા–અલ્પબુદ્ધિવાળા ખેડૂત સમાન દાતારે થશે, જેઓ શુદ્ધ દાનમાં રમણતા નહિં કરશે, તે દાતારો આધાકમ વગેરે દેષથી દુષ્ટ, ઘણું અને મનોહર દાન આપવામાં પક્ષપાત કરનારા થશે, તેથી તે દાતારોને બીજસમીન કહેલા દાનમાં વિશેષ રસ અને પક્ષપાત રહેશે. તેઓ કેવા ક્ષેત્રમાં અને કેવા પાત્રમાં દાન આપશે ? તે કે, છકાયની વિરાધના કરવામાં વિશેષ આસક્ત હય, વગર કારણે આધામ આદિ દોષવાળા આહારાદિકનું સેવન કરનારા હોય, એવા ઉખરભૂમિ સમાન પાત્રમાં દાન આપશે. શુદ્ધ આપવા લાયક આહારાદિક હશે. તે પણ ઘી, દૂઘ વગેરેના માવા, ગુલાબજાંબુ અગર તળેલી વસ્તુ તૈયાર કરીને આપશે, એટલે મિથ્યા વાત્સલ્યભાવ બતાવવાની અભિલાષાવાળા તુચ્છ બીજ સમાન એટલે શેકીને વાવેલાં બીજ ઉગતાં નથી, તેમ તુચ્છબીજમાંથી ફળ ઉત્પન્ન થતું નથી, અથવા અન્યમતવાળા તલદાન, ભૂમિદાન, ગાયદાન. ધુંસરાનું દાન, હળનું દાન એવાં પાપ-આરંભનાં દાને ઘણભાગે આરંભ કરનારા અને અબ્રહ્મચારી Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ] ઉપદેશપદ-અનુવાદ ઓને આપે છે અને તેમાં પુણ્યની અભિલાષા રાખે છે. આગમશાસ્ત્રાનુસારે દાનધર્મને વ્યવહાર કરનાર ઘણું વિરલ હોય છે. તેમાં શુદ્ધ વિવેકવાળા, વિધિ સમજનારા, પાત્રને વિવેક સમજનારા, નિર્દોષ પદાર્થ આપનારા બહુ ઓછા હશે. દુષમા કાળના પ્રભાવથી દાન આપવા છતાં વિવેકની-વિધિની અણસમજથી યથાર્થ ફળ પામનારા વિરલ હશે. આ પ્રમાણે સાતમાં સ્વમને ફલાદેશ જણાવ્યું. (૮) (૮) હવે આઠમા સ્વમમાં કળશ જોયેલ, તેને ફલાદેશ જણાવતા કહે છે કે-કર્મમલ દૂર કરવામાં સમર્થ એવા નિર્મળ જળથી ભરેલ, ઉપર સુંદર સુગંધી કમળથી ઢાંકેલ એવો કળશ અને બીજે માત્ર દેખાવને કુંભ-એમ દુઃષમા કાળમાં કળશ સરખા બે પ્રકારના સાધુઓ થશે. એક કળશ એવા પ્રકારનો છે કે-જે વિશુદ્ધ-સંયમરૂપ મહેલના શિખર ઉપર લોકોને આનંદ આપનાર ભાવાળો, ઉપશમરૂપ પદમકમળથી ઢાંકેલ. તથા તપની લક્ષમીરૂપ ચંદનના વિલેપનથી ચમકતો, વિવિધ પ્રકારના ગુણોરૂપ પુપોની માળાથી અલંકૃત, કર્મ ક્ષય કરવા રૂપ માંગલ્યની વિભૂતિની શક્તિયુક્ત, શુભ ગુરુની આજ્ઞારૂપ થાળમાં સ્થાપન કરેલ, જ્ઞાનરૂપ કાંતિથી તેજસ્વી એવા પ્રકારનો કળશ. બીજા કળશ કેવા હશે ? પ્રમાદરૂપી પૃથ્વીતલમાં ખૂંચી ગયેલા અંગવાળા, ભગ્ન થયેલા શુદ્ધત્રતરૂપી કાંઠાવાળા, અપયશના કાદવથી લપેટાએલા, પ્રગટ અતિચારરૂપી કાદવમાં રહેલા. તેઓ પણ કાલદોષથી મુહપત્તિ વગર ઉઘાડા મુખથી બોલનારા અને ક્રિયાઓ કરનારા, પિતાના કરતાં રત્નાધિકને તેવા દો સેવતા દેખીને તેમના દોષોને પ્રકાશિતજાહેર કરનારા, પોતાના આરિમક ગુણોનો ક્ષય કરતા મોટી ઈર્ષ્યા અને કેપથી કજિયા ટા કરતા, સંયમમાં બે ચૂકીને ગુરુની આજ્ઞારૂપી થાળથી ભ્રષ્ટ થયેલા-એટલે ગુરુની આજ્ઞામાં ન રહેનારા હોય. પ્રાયે કરીને તેમના સમાન ગુણઠાણાવાળાના યોગથી એવી નીચી ગતિમાં પટક છે અને અબોધિ બીજરૂપ કળશનો ભંગ પણ સાથે જ પામશે. જે કેટલાક ચારિત્રવંત સંયમ ખપી ગુરુની આજ્ઞામાં વ્યવસ્થિત રહેનારા એવા કોઈક વિરલા ઉત્તમ આત્માઓ સદગતિને પામશે. હે રાજન્ ! આઠમા સ્વપ્નને આ ગર્ભથે તમને સમજાવ્યા. સરળ એવા આત્માઓ માટે આ ઉપાય દેખીને અમે આ અર્થ કહે છે. (૯) મૂળગાથાઓનો અક્ષરાર્થ ભાવ્યાનુસારે સમજવો. આ પ્રમાણે લકત્તર શાસનમાં દુષમકાળમાં ઘણું નિર્ગુણજનને આશ્રીને ઉદાહરણો જણાવ્યાં. લૌકિક મતમાં પણ તેમની રીતિ અનુસાર કલિયુગને આશ્રીને બીજાઓએ પ્રતિપાદન કરેલાં બીજા પ્રકારનાં ઉદાહરણે દેખાય છે. પાવાહ-એટલે કૂવાનું પાણી વહીને જીવનવૃત્તિનો નિર્વાહ કરે, ફલ માટે આખા વૃક્ષને છેદ કરે, ગાય પિતાની વાછરડીને ધાવશે, લોઢાની બનાવિલી મહાકટાહી (કડાહી) તેમાં સુગંધી તેવપાક કર ઉચિત ગણાય, છતાં તેમાં દુધી માંસાદિક રાંધવાનું, સપની પૂજા અને ગરુડની અપૂજા ઈત્યાદિક પરસ્પર વિરોધી વાતે કલિયુગમાં થશે જેને તાત્પર્યાથ આગળ કહેવાશે (૮૧૭ થી ૮૩૩) તથા– Page #550 -------------------------------------------------------------------------- ________________ આઠ સ્વપ્નના ફલાદેશ [ ૫૦૭ ૮૩૪–હાથની બે આંગળી જે રૂપમાં હોય, તેના બદલે પોતાનું સ્વરૂપ પલટી નાખશે. હાથી વડે વહન કરાતાં ગાડાં કે રથને હવે ગધેડા જેડી વહન કરાશે વાળથી બાંધેલી શિલાને ધારણ કરાશે. આ વગેરે ઉદાહરણો લોકોમાં કલિકાલના દોષથી કહે વાશે. (૮૩૪) હવે કહેલાં દષ્ટાન્તના દાઈન્તિક અર્થો બતાવતા કહે છે – ૮૩૫–કૃપ-સ્થાનીય અર્થાત્ કૃપ સમાન રાજાઓને જે પોષવા લાયક એવા અવાડા-સ્થાન સમાન બ્રાહ્મણ, ક્ષત્રિય હલકા શૂદ્રો પાસેથી જળ સમાન અર્થ ગ્રહણ પડાવી લે-એ પ્રથમ ઉદાહરણને અર્થ સમજે. અર્થાત્ હવે રાજાઓ પ્રજા પાસેથી હદ ઉપરાંતના કર-ભારણ નાખી લોકોને નિર્ધન કરશે અને રાજ્યાધિકારીઓ માલેતુજાર બનશે. (૨) બીજા દષ્ટાંતને પરમાર્થ એમ સમજો કે, ફલરૂપ પુત્રો, વૃક્ષ સમાન પિતાને જ ઉત્પન્ન કરનાર પિતાઓને ધન માટે, દસ્તાવેજ માટે, મિલકતના ભાગ માટે, ઉદ્વેગ પમાડનારા થશે. ત્રીજા દષ્ટાન્તમાં કન્યાવિકય એટલે ગાયની ઉપમા સરખે માતા-પિતા વાછરડી સમાન કન્યાને વેચીને ધન ઉપાર્જન કરશે–એટલે તેવા તેવા અગ્ય ઉપા થી આજીવિકા મેળવશે. (૪) ચોથા દષ્ટાંતમાં ઉપાર્જન કરેલ લક્ષ્મીનું આ લોક અને પરલોકની અપેક્ષાએ અનુપકારી-અસંયમી-પાપ કરનારાઓમાં દાન આપશે. (૫) પાંચમા દષ્ટાંતમાં હિંસાદિક પાપસ્થાનકેની પ્રવૃત્તિ કરનારા હશે, તેવા અવિરતિવાળા મિથ્યાદષ્ટિઓ હશે, તેમને પાત્રબુદ્ધિથી પોતાના વૈભવનું દાન કરશે, પરંતુ દયાવાળા, બ્રહ્મચર્યવાળા, ઉત્તમ મહાવ્રતધારી સુપાત્રોમાં દાન નહિ આપશે. (૮૩૫) ૮૩૬–છઠ્ઠામાં વર-વહુના યુગલ પરણીને પછી કુટુંબમાં કજિયો ઉભો કરશે અને માતા-પિતાની છત્રછાયાનો વિરહ પામશે. (૭) સાતમાં દષ્ટાંતમાં જે આગળ ઈક્વાકુ વગેરે ઉત્તમ કુલોની વંશ-મર્યાદાએ, વંશ-પરંપરા સુધી પળાતી હતી, કોઈ પણ તેવી મર્યાદાઓ તોડતા ન હતા અને તેનાં કારણે વંશને કઈ દિવસે લાંછન લાગતું ન હતું, હવે પાંચમા આરાના-કલિયુગ કાળના પ્રતાપે હલકી જાતિ અને કુળની મર્યાદા પાળવામાં ગૌરવ ગણશે. જે પુત્રવધૂઓ, લાજ-મર્યાદા, વડીલેનો વિવેક, બહાર હરવા-ફરવા જવું, ઉદભટ વેષ ધારણ કરવા, ખુલ્લા મસ્તકે ભરબઝારમાં નીકળવું. આ વગેરે પરદેશી અનાર્ય વિજાતિ કુલેનું અનુકરણ આજે પ્રત્યક્ષ તેમના વચનાનુસાર અનુભવાય છે કે, જેના પરિણામ પસ્તાવાનાં જ આવે છે. (૮) આઠમાં દષ્ટાંતમાં વાળ સરખા અલ્પ શુદ્ધધર્મ વડે શિલા સમાન વજનદાર પૃથ્વીની સ્થિતિ ટકાવવી. એટલે ધર્મ થોડો કરે છે અને આડંબર મેટે દેખાડ છે. વાલુકા-રેતીની ત્વચામડી-ખાલ ઉતારવા માફક પાંચમા આરામાં ધન પાર્જનના ઉપાય દુષ્કર હશે, આ દષ્ટાંતને પરમાર્થ આ પ્રમાણે સમજવે. જેમ રેતી અગર વાલુકાની ખાલ–ઉપરની પાતળી ચામડી-(તેનું પડ) ખેંચી કાઢવી મુશ્કેલ છે, તેમ ધન Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ] ઉપદેશપદ-અનુવાદ ઉપાર્જન કરવા માટે રાજસેવા, નેકરી વગેરે ઉપાયો કરીએ, તો પણ ધન-પ્રાપ્તિ થવી ઘણી દુષ્કર થશે. (૮૩૬) જે પ્રમાણે આ લૌકિક ઉદાહરણ થયાં હતાં, તે બતાવે છે– ૮૩૭–ચાર લાખ, બત્રીસ હજાર વર્ષ પ્રમાણવાળા કલિયુગને પ્રવેશ કાળ થયા પછી ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ લક્ષણ ચાર પાંડે હાર પામ્ય છતે, તથા સે સંખ્યા પ્રમાણ દુર્યોધન વગેરે પિતરાઈઓના પુત્રોનો ઘાત કરવા લક્ષણ કથા વડે તે વખતે દરેક પહોરે જુદા જુદા પ્રારિક સ્થાપન કરવા લક્ષણ ચોથા યુગ-લસણ જે કલિકાલ-હવે વાત કઈક સ્પષ્ટ કરતા કહે છે-તે આ પ્રમાણે જે પાંડવોએ સમગ્ર કૌરવરૂપ કંટકોને ઉદ્ધાર (ઉચ્છેદ) કર્યો હતો અને જેમણે ઉપાર્જિત રાજ્ય લાંબા કાળ સુધી પાલન કરેલ છે, એવા તેઓ પાછલી વયમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, આપણે આપણું ગોત્રને ક્ષય કરવા રૂપ મહાઅકાર્ય આચર્યું છે; માટે હિમપથ નામના પ્રદેશમાં પ્રવેશ કર્યા વગર આપણુ પાપની શુદ્ધિ થવાની નથી–એમ વિચારીને તેઓ પાંચે ય રાજ્ય છોડીને હિમ પથ દેશમાં કોઈક વનમાં પહોંચ્યા. સંધ્યા-સમયે યુધિષ્ઠિરે ભીમ વગેરે ચારે ભાઈઓને અનુક્રમે એક એક પહોર સુધી વારાફરતી પ્રારિક તરીકે દેખરેખ રાખવા નિમણુક કરી. યુધિષ્ઠિરાદિક જ્યારે સૂઈ ગયા, ત્યારે પુરુષના રૂપમાં કલિ નીચે ઉતરીને ભીમ પ્રારિકની સાથે વાચિક યુદ્ધ કરવા લાગ્યો કે, પિતરાઈ ભાઈઓ, ભીષ્મ, ગુરુ, પિતામહ-દાદા વગેરેની હત્યા કરી, હવે તું ધર્મ કરવા તૈયાર થયો છે? ભીમ તેના વચનને સહન ન કરી શકવાથી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. જેમ જેમ ભીમ કેધ પામતો જાય છે, તેમ તેમ કલિ વૃદ્ધિ પામવા લાગે. એ પ્રમાણે કલિએ ભીમને પરાભવ કર્યો, એ જ પ્રમાણે બાકીના ભાઈઓને પણ પોતપોતાના પ્રહર–સમયે તિરસ્કાર પમાડ્યા અને તેઓને પણ કલિએ હરાવ્યા. હવે રાત્રિ ડી બાકી રહી, ત્યારે યુધિષ્ઠિર જાગ્યા, એટલે કલિ આવ્યો. ક્ષમાના બળથી કલિને હરાવ્યો. હરાવ્યા પછી તે કલિને શરાવલા-કેડિયાથી ઢાંકી દીધે. પ્રભાત-સમય થયો, ત્યારે ભીમ વગેરેને બતાવ્યો. તે કલિએ કહ્યું કે, યુધિષ્ઠિરે ક્ષમાના પ્રભાવથી મને જિત્યો છે. હું તેનાથી હારી ગયું છું. આ મારા અવતારથી તમને આ કુલનું વેર લાગેલું છે. તથા આવા જ બીજા એકને આઠ કૂપ અવાહ આજીવિકા વગેરે ઉદાહરણ આપી કલિએ પિતાની સ્થિતિનું નિરૂપણ કર્યું. (૮૩૭) ૮૩૮–આ પ્રમાણે કહેલાં ઉદાહરણની જેમ ઘણે ભાગે લેકે વર્તમાન દુઃષમાં કાળના પ્રભાવથી જેનમતમાં દરેક સાધુઓ અને શ્રાવકો, સાધ્વીઓ કે શ્રાવિકાઓ શાસ્ત્રોમાં કહેલા સુંદર આચારથી વર્તનારા નહિં થશે. પરંતુ ઉપયોગ -૨હિતપણે દેશોના સેવન કરનારા હોવાથી શાસ્ત્રથી પ્રતિકૂલ પ્રવૃત્તિ કરનારા થશે, માટે સારી રીતે જિનાગમ-શાસ્ત્રનો અભ્યાસ કરવાથી અને તેના આધારે આચાર પાલન કરનારા–આચાર Page #552 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ શીલવાળાને સંસર્ગ તજ [ ૫૦૯ શુદ્ધિ પામેલા એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ વિષે આદરભાવ–મમત્વભાવ રાખવો. (૮૩૮) તો પછી હવે જૈનેતર અનુષ્ઠાન કરનારા પ્રત્યે શું કરવું?— ૮૩૯–જિનવચનોથી પ્રતિકૃલ અનુષ્ઠાન કરનારા, દુર્ગતિમાં લઈ જનાર એવા મહાદિક અશુભ કર્મ ફળ આપનાર લૌકિક ધર્માનુષ્ઠાન કરનાર છો વિષે પ્રઢષ કરે, અથવા તેનાં દર્શનશાસ્ત્રો કે તેમની કથાના પ્રસંગે કેધ–અસહનશીલતા ન જ કરવી. ત્યારે શું કરવું? તેની શંકાના સમાધાનમાં કહે છે કે- જીવની ભવસ્થિતિ આવા પ્રકારની છે કે, હજુ સુધી આ આત્માઓની કર્મસ્થિતિ ભારે હોવાથી અકલ્યાણવાળા તેઓ બિચારા જિનધર્મના આચરણ પ્રત્યે આદરપરિણામવાળા થતા નથી, બહુમાનવાળા થતા નથી-એમ વિચારવું. તથા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં રહેલા સાધુ કે શ્રાવકે હમેશાં તેમની સાથે એક વખત કે વારંવાર બોલવાનો વિશ્વાસનો વ્યવહાર, સહાય કરવી, સેવા-સુશ્રષા આદિકને ત્યાગ કરે, વિધિથી વિવિક્ત વસતિગામ, નગરમાં વાસ કરવા રૂપ સંસર્ગને ત્યાગ કરે. નહિંતર તેમની સાથે આલાપસંલાપ વગેરેના સંસર્ગ કરવામાં જેમ કુષ્ઠવ્યાધિ અગર ચેપીરોગવાળા કે દુષ્ટ જવર વાળાના સંસર્ગથી, તેના દોષને-રોગને બીજાના શરીરમાં સંચાર થાય, તેમ તેવા અન્ય મતવાળાના સંસર્ગ થી આપણા આ લોક અને પરલોકના અનર્થ –પ્રાપ્તિરૂપ નુકશાન થાય છે. માટે જ કહેવું છે કે-“ દુશીલ મનુષ્ય જેને પ્રિય હોય, તેણે સિંહની ગુફા, વાઘની ગુફા, જળ અથવા અગ્નિમાં પ્રવેશ કરવો, અગર મરકીવાળા ઉપદ્રવસ્થાનમાં કે દુષ્કાળ હોય, ત્યાં પ્રવેશ કરે સારો, પણ દુષ્ટ શીલવાળાને સંસર્ગ ન કરે.” (૮૩૯) શંકા કરી કે, ઘણા ભાગે વિહારક્ષેત્રે પ્રમત્ત તેમ જ પાખંડી લોકોથી રકાએલાં હોય છે, જેથી તેમની સાથે આલાપ-સંલાપ વગેરે વર્જન કરવા અશક્ય છે, તેવી શંકાનું સમાધાન કરતા કહે છે– ૮૪૦–અગીતાર્થ સાધુ અને પાસસ્થાદિક પ્રમાદવાળા, શિાંથલ આચારવાળા ગીતાર્થો સાથે અથવા ભાગવત વગેરે બીજા તીર્થાન્તરીય અન્યમતના પાખંડીઓથી વ્યાપ્ત ક્ષેત્રમાં રહેવાનો પ્રસંગ આવી પડે અને અગીતા વગેરેથી રહિત ક્ષેત્રમાં દુનિલ-રાજદ્વારી કારણ હોય અથવા બીજા કેઈ ત્યાં ઉપદ્રવ હેય. તે કારણે ત્યાં સ્થિરતા કરવી અશક્ય હોય અને અગીતાદિના વસવાટવાળા ગામ-નગરાદિકમાં રહેવાનો વખત આવે, તો ત્યાં કેવી રીતે રહેવું ? તે જણાવે છે-આપણું શુદ્ધ પ્રજ્ઞાપના-પ્રરૂપણા, તેમ જ શુદ્ધ સામાચારીની સંપૂર્ણ પરિપાલનાને લગારે પણ આંચ ન આવે-ધકકો ન લાગે-નુકશાન ન થાય, તે પ્રમાણે ભાવનું નુકશાન કર્યા વગર અખંડ ભાવ ટકી રહે, તેમ જે ત્યાં તેમને અનુસરવું પડે, “વચનથી નમસ્કાર” એ વગેરે અનુસરણ કરવા રૂપ અનુવૃત્તિથી તે ક્ષેત્રોમાં તેમની સાથે રહેવું. આ પ્રમાણે Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ] ઉપદેશપદ-અનુવાદ તેમની સાથે બહારથી અનુસરણ કરવાથી તેમના આત્મામાં બહુમાન ઉત્પન્ન કર્યું અને કયારેક રાજ તરફથી કે બીજા આપત્તિકાળમાં અગર દુષ્કાળ સમયમાં સહાય કરનારા થાય. (૮૪૦) આથી વિપરીત રીતે વર્તન કરવાનું નુકશાન કહે છે – ૮૪૧–જે તેઓને અનુસરવામાં ન આવે. તેની અનુકૂળતા પ્રમાણે વાસ કરવામાં ન આવે, તે પિતાને અને બીજાને ઉપઘાત-નુકશાન થવાનો વારો આવે છે. કેવી રીતે ? તે દર્શાવે છે–પરરાજ્યના જાસુસ છે, ચોરી કરનારા છે–એવા આરોપથી તે સ્થાનમાં લેભ ઉત્પન્ન થાય છે. આદિશબ્દથી કોઈ પ્રકારે કોઈને પ્રમાદથી અપરાધ બની ગયો હોય, તે ઈર્ષાની અધિકતાના કારણે દૂર દૂર સુધી તેની અપકીર્તિ ફેલાવે છે તેવા પ્રકારના દાતારના કુલેમાં ભંભેરણી કરી આહાર-પાણી દેતાં અટકાવે છે. તે કારણે તે લોકો આપણું લઘુતા કરી આપણી તરફ અનાદરભાવવાળા બને છે, તેથી તેમને પાપબંધ, બોધિનો નાશ થવા રૂ૫ ફળ પ્રાપ્ત થાય છે. એમ થવાથી બંનેની દુર્ગતિ થાય છે. માટે બંનેનું અનિષ્ટ ફલ ટાળવા માટે જયણાથી તેમનું અનુસરણ કરવું. (૮૪૧) ૮૨–જે કારણુથી અગીતાર્થ આદિકને અનુસરવાથી દોષ છે, તે કારણથી કાયા અને વચનની પ્રવૃત્તિ કરવારૂપ દ્રવ્યથી તે અગીતાર્થ આદિકનું રાગ-દ્વેષ-રહિતપણે– મધ્યસ્થ-સમતાભાવથી મનમાં તો ક્યારે તેવો સમય પ્રાપ્ત થાય કે, મને અનુકૂલ ભાવને નિર્દોષ ચારિત્ર-પાલનને એગ્ય અવસર ક્ષેત્રાદિ પ્રાપ્ત થાય, તે પ્રમાણે ભાવી કલ્યાણ–બુદ્ધિની રાહ જોતે, વર્તમાનમાં સંયમ ટકાવવા માટે અગીતાર્યાદિકનો સહારો લેવા માટે તેમની સાથે કંઈક બેલવા-ચાલવાને વ્યવહાર સાચવવો પડે, પરંતુ બહુમાનવાળા ભાવથી વ્યવહાર ન રાખે. કળાઓ તેમની પાસેથી મેળવવી હોય, અપૂર્વ અધ્યયનને અભ્યાસ ગ્રહણ કરવાનો હોય, તે તેમને વન્દના-વિષયક અપવાદ સેવવાને જણાવેલ છે. તે આ પ્રમાણે–પરિવાર, પર્ષદા, પુરુષ, ક્ષેત્ર, કાલ, આગમ જાણીને કારણે ઉત્પન્ન થાય, ત્યારે જેને જે એગ્ય હોય તે પ્રસંગોપાત્ત વ્યવહાર કરવો પડે. તે અગીતાર્થને સાધુ-પરિવાર સુવિહિત કિયાવાળો હોય, તે પર્ષદામાં, વૈરાગ્યવાળી દેશના આપતા હેય અને વૈરાગ્ય ઉત્પન્ન કરતો હોય, પુરુષ માની, ભયંકર સ્વભાવનો હેય, નિર્દય કે અધમ પુરુષ હોય, લોકોના કહેવા પ્રમાણે કરનારો રાજા હોય. અથવા રાજા, પ્રધાન, નેતા એવો કોઈ દીક્ષિત થયેલો હોય, વિધિ આદિથી અભાવિત ક્ષેત્ર હોય, એટલે કે– પ્લાન, બાળ કે જંગલ વટાવવાના સમયે અપવાદાદિ સેવન કરવા પડે, ત્યારે તેને વિધિ-વ્યવસ્થાદિક કરવામાં અભાવિત હોય, અનાક(કુ)લ કાલ હોય. જિનેશ્વરે પ્રરૂપેલાં એવાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય વગેરે જ્યાં જેટલાં જેની પાસે હોય, ત્યાં તેની તેટલા ભાવથી ભક્તિથી પૂજા કરવી. તે રૂપ ભાવ. ગચ્છના Page #554 -------------------------------------------------------------------------- ________________ ગાંડાઓ સાથે વર્તન [ ૫૧૧ O : રક્ષણ માટે ભવિષ્યકાળમાં જરૂર પડે તેવા કુશળ અાયુર્વેદ જાણકાર અથવા તો ભવિષ્યનો કાળ જાણવામાં કુશળ એવા આચાર્ય સુખે શીલ-સંયમનું પાલન થાય, તેવી રીતે સર્વ ગવેષણાઓ કરવી જોઈએ. કારણ ઉત્પન્ન થાય, ત્યારે જે બંને પ્રકારનાં કૃતિકર્મ-વંદન પાસસ્થાદિકને ન કરે, તો તેને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્તની આરોપણ કહેલી છે. (૮૪૨) આ વિષયનું દષ્ટાંત કહેવાની ઇચ્છાવાળા કહે છે – ૮૪૩–અહિં જે આગળ કહીશું, તે અગીતાર્થની અનુવૃત્તિ-અનુસરવારૂપ યુતિ યુક્ત ઉદાહરણ કહીશું, તે ચાલુ વાતને બરાબર બંધ બેસતું થશે તે જ કહે છે–સુબુદ્ધિ નામના મંત્રીની બુદ્ધિથી રાજા ગાંડો ન હતો, પણ બહારથી ગાંડ બની ગયે, પણ અંદરથી તે ડાહ્યો હતો-એવો કેઈક રાજા રાજ્યથી ભ્રષ્ટ ન થા. (૮૪૩) ચાર ગાથાથી આ દષ્ટાંત વિસ્તારથી કહેવાય છે. ૮૪૪ થી ૮૪૭–પૃથ્વીપુર નામના નગરમાં પૂર્ણ નામના રાજા અને સુબુદ્ધિ નામનો મંત્રી હતા. કોઇક ભવિષ્યવેત્તાને ભાવિકાળનું જ્ઞાન થયું કે, આ મહિના પછી વરસાદ વરસશે, તેનું જળપાન કરવાથી લોકોને ગાંડપણ ઉત્પન્ન થશે. રાજા પાસે હકીકત નિવેદન કરી. રાજાએ લોકોને પડતથી જાહેર કર્યું કે, “ એ પિતાના સાધન પ્રમાણે જળ સંગ્રહ કરી લેવો.” એટલે સર્વે લોકોએ તે પ્રમાણે કર્યું. કહેલ સમયે વરસાદ પડ્યો. લોકોએ તેનું પાન ન કર્યું. સંગ્રહ કરેલું જળ જેનું વહેલું ખલાસ થયું, તેઓ નવીન વરસાદનું પાણી પીવા લાગ્યા. ઘણા લોકોએ તે જળપાન કર્યું, એટલે મોટો વર્ગ ઉન્માદી બની ગયો. સામંતાદિક લોકોએ ઘણું જળ સંગ્રહેલું હતું, છતાં તે પણ વપરાઈ ગયું, એટલે ન છૂટકે આ દ્રષિત વૃષ્ટિજળ પીવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. તેઓએ પણ તે જળપાન કર્યું. હવે જુનું જળ તો માત્ર રાજા પાસે હતું, બીજા કોઈ પાસે ન હતું. એટલે એકલો રાજા સર્વે કરતાં વર્તનમાં જુદો પડી ગયો. તે તે ડાહ્યાપણાની જ ચેષ્ટા કરતો હતો. પેલા સર્વે લોકો તથા સામંતોને રાજાની ચેષ્ટા પિતા કરતાં ભિન્ન દેખાઈ, પિતાના સમાન રાજા વર્તન કરતો નથી, એ ટલે કે ઈ પણ રાજાની ચેષ્ટા આપણી સાથે મેળ ખાતી નથી. એટલે સામંતો અને લોકોએ મંત્રણા કરી કે, આ રાજા આપણે છીએ, તે રાજ્યસુખનો અનુભવ કરે છે. આપણા મતને ન અનુસરનાર કેટલો લાંબો કાળ તે રાજ્ય કરી શકશે? માટે પકડીને તેને બાંધો.” એમ મંત્રણા કરતા તેમને સાંભળીને મંત્રીની બુદ્ધિમાં જ્ઞાન થયું. ત્યાર પછી (ગ્રંથા ૧૨૦૦૦) મંત્રીએ રાજાને સલાહ આપી કે, રાજ્ય જીવિતના રક્ષણનો એક જ ઉપાય છે કે, આ સર્વે ગાંડાઓને આપણે અત્યારે અનુસરી લેવું. એટલે જુનું જળપાન કરી કૃત્રિમ ગાંડપણ કરવા લાગ્યા. રાજા તેઓ સાથે ભળી ગયે. એટલે પેલા સર્વેને થયું કે, ગાંડ નથી, પણ આપણા જે ડાહ્યો જ છે. આથી તેઓ સર્વે સંતોષ પામ્યા. રાજ્ય Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ] ઉપદેશપદ-અનુવાદ સ્થિતિ પૂર્વ માફક નિશ્ચલ ટકી રહી. સમયે ફરી સારી વૃષ્ટિ થઈ, એટલે સર્વ નિરુપ દ્રવતા પામ્યા. (૮૪૭) ૮૪૮-આ ઉદાહરણમાં આત્મા રાજારૂપ સમજ. રાજા સમાન આત્મા, સુબુદ્ધિ રૂપી મંત્રી એ શાસ્ત્રાનુસારી બુદ્ધિ એ જ મંત્રીએ આ દુઃષમાં કાળમાં શાસ્ત્રબાધિત બધ-લક્ષણ જે કુગ્રહ, જળપાન કરવાથી ઉત્પન્ન થયેલ ગાંડપણ, તેનાથી આ આત્મારૂપ રાજાનું રક્ષણ કરવું. (૮૪૮) માટે કહે છે – ૮૪૯–વિપરીત પદાર્થના અતિશય આગ્રહ રાખવા રૂપ ઘણા કુહ-મિથ્યાત્વની માન્યતાઓ જેને હોય, તેવા લોકો વર્તમાનકાળમાં ઘણા હોય છે, પરંતુ તેને ઉપયોગ કર્યા વગર–જે તે કુગ્રહવાળા હોય, તેને બહારથી અનુસરીને. કેવી રીતે? તો કે, આગળ કહ્યા તેવા રાજા અને મંત્રીની જેમ પરિપૂર્ણ સાધુધર્મ સાધવાની ઈચ્છારૂપ સર્વ સાવધ-વિરતિ લક્ષણ ધર્મરાજ્ય વિષે આત્માને સ્થાપન કરીને તેનું રક્ષણ કરવું. સુષમા-દુઃષમાદિ લક્ષણ શુભ કાળ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય. સુષ્ટિ સમાન શુદ્ધ સાધુધર્મ આરાધના લાયક સુક્ષેત્ર અને સુકાળ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તેવા ક્ષેત્ર-કાળની મનમાં રાહ જોતાં રહેવું અને આત્માને કઈ પ્રકારે અસંયમથી બચાવી લેવો. (૮૪૯) આને રક્ષણનો ઉપાય બતાવે છે– ૮૫૦–પૂર્વે જણાવેલા આજ્ઞાન આરાધનપૂર્વક જ આત્માનું રક્ષણ કરવું, પરંતુ મિથ્યાચાર પરિપાલન કે મંત્ર, મણિ, ઔષધાદિના ઉપયોગથી રક્ષણ ન કરવું. તેમ કરીને રક્ષણ કર્યું, પરંતુ આજ્ઞારાધના ન કરી. તે નરકાદિક દુર્ગતિમાં પડવાને સંભવ થાય, એટલે રક્ષણ કરેલું વ્યર્થ ગયું ગણાય. માટે આજ્ઞાગમાં આદર કર. તેમાં પણ અતિપરિશુદ્ધ ઉત્સગ કે અપવાદ રૂપે આજ્ઞાગમાં પ્રયત્ન કરવો. (૮૫૦) પરિશુદ્ધ આજ્ઞાગને ઉપાય કહે છે– ૮૫૧–આગળ લક્ષણ જણાવીશું, તેવી વ્યાખ્યાવાળા તીર્થમાં વિનયાદિક વિધિથી જ સૂત્ર અને અર્થ ગ્રહણ કરવા. વ્યાખ્યા કરનાર ગુરુ એ સૂત્ર અને અર્થ બંનેના જાણકાર હોય. વિનયાદિકરૂપ સૂત્ર-અર્થ ગ્રહણ કરવાનો વિધિ અનેક પ્રકાર છે. અહિં વિનય, કાયા, વચન અને માનસિક એમ ત્રણ પ્રકારનો જણવેલો છે. આદિશબ્દથી વાચના લેવાનું સ્થળ વાચના-માંડલીની પ્રમાર્જના, ગુરુ આસન પાથરવું, સ્થાપનાચાર્ય વચ્ચે સ્થાપન કરવા વગેરે પણ વિનયવિધિમાં આવી જાય. ૮૫૧ મી ગાથાના ઉત્તરાર્ધમાં વિવરણના આધારે આ પદ હોવું જરૂરી છે– ૩મયorg વેવ નુક, વિચિ-વિચારૂગોવિત્તો ' (૮૫૧) હવે ગુરુનું વિશેષ સ્વરૂપ ૮૫ર –સૂત્ર, અર્થ બંનેના જાણકાર એવા ગુરુ મૂલગુણે, ઉત્તરગુણની આરાધનામાં ખડે પગે તૈયાર હોય, વળી જિનવચન-પ્રવચન–શાસન પ્રત્યે અતિ બહુમાન Page #556 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યા−વિધિ [ ૫૧૩ વાળા, સ્વશાસ્ત્રમાં કહેલા ચરણુ-કરણાદિ અનુયાગના ભેદને તેવા તેવા ઉપાયાથી શ્રોતા સમક્ષ પ્રરૂપણા કરનાર, વય અને વ્રત ખનેમાં પરિણત થયેલા હાય, જુદા જુદા અનેક પ્રકારની ગ્રાહકબુદ્ધિવાળા હોય. આવા પ્રકારના ગુણવાળા ગુરુએ સમજાવેલા અથ કોઈ દિવસ પણ વિપરીતપણે પરિણમતા નથી-આટલી વિશેષતા સમજવી. (૮૫૨) સ્વશાસ્ત્રને સમજાવનારનું લક્ષણ વિશેષથી કહે છે— जो हेउवापक्खम्मि, हेउओ आगमे य आगमिओ । સો સસમયનવલો, સિદ્વૈત-વિનોબળો ॥૮॥ તા ૮૫૩–જે કાઇ જીવ અને કમ વગેરેમાં યુક્તિમાર્ગથી વસ્તુ સમજાવી શકાય, તેવી રીતે હેતુ-યુક્તિથી પદાર્થ સમજાવવામાં પ્રવીણ હાય એવા. જેમ કે, જે જ્ઞાન બેાધના સમાન રૂપવાળા છે, વિષયના પ્રકાશક છે, જગતમાં પ્રસિદ્ધ જે જ્ઞાન છે, તે ભ્રાન્તવિપરીત જ્ઞાન સમાન છે. જગતમાં પ્રસિદ્ધ એવા પૃથ્વી આદિ પાંચ ભૂતા, જ્ઞાનસ્વરૂપ જીવ કરતાં વિપરીત સ્વરૂપવાળાં છે, તે તેને ધર્મ કે ધનુ' ફલ કાંથી હોય ? જેને ધર્મ અને ધર્મનું કુલ હાય, તે જ આત્મા છે-એમ સમજવું. તથા ‘હે ગૌતમ ! જે સમાન કારણવાળા હોવા છતાં ફૂલમાં તફાવત પડે, તે વગર કારણે ન હાય, તે। જેમ કારૂપે ઘડા થયા, તેમાં માટી કારણ હતું, તે તેમાંથી ઘડાનુ કાય ઉત્પન્ન થયું. એ જ પ્રમાણે કમ એ પણ જીવને સુખ-દુઃખમાં કારણ છે.' વગેરે. આગમમાં-દેવલેાક, નરકપૃથ્વી, તેમની સખ્યા વગેરેના વિષયમાં જે માત્ર આગમથી જ જાણી શકાય છે, તે આગમિક-એટલે માત્ર આગમની જ પ્રજ્ઞાપના કરવામાં પ્રવીણ હાય, તે સ્વસમય-પ્રજ્ઞાપક કહેવાય. હેતુવાદથી પદાર્થ સમજાવનાર, કે આગમનુ પ્રમાણુ આપી સમજાવનાર-પ્રરૂપણા કરનાર હાય, જે રીતે શ્રોતાને સમજાવનાર હોય, તે રીતે શ્રોતાને સમજાવે. આ સિવાય સમજાવે, તેા જિનવચનના અનુયે ગના વિનાશકસિદ્ધાંતની વિરાધના કરનાર સાધુ ગણેલા છે. યુક્તિક્ષમ પદાર્થ માં આગમગમ્યને આગળ કરે અને આગમગમ્યમાં યુક્તિમાગ આગળ કરે, તેા નાસ્તિક વગેરે ખીજાએ એ કહેલ કુયુક્તિનું નિરાકરણ ન પામવાના કારણે શ્રોતાને દૃઢ પ્રતીતિ-વિશ્વાસ પમાડવા માટે સમ ખની શકાતું નથી. આગમગમ્ય પદાર્થમાં કેટલાક યુક્તિમાર્ગોમાં ઉતરી શક્તા જ નથી, તેથી યુક્તિથી સમજાવી શકાતા નથી અને ધારેલી પ્રતીતિ ન કરી શકાવાથી પેાતે વિલખા બની જાય અને શ્રોતાને તે અસ્વીકાર્યં થઈ જાય. તેથી તેણે સિદ્ધાંતનું સમ્યગ્રૂપણું આરાધન કરેલું ગણાતું નથી. વિપરીત વ્યવહાર કરેલા હેવાથી. (૮૫૩) આવા પ્રકારના ગુરુને આશ્રય કરવાનું લ કહે છે— ૮૫૪—આ મૂળગાથા પુસ્તકમાં ન હોવા છતાં ટીકાના અનુસારે સ્થાપન કરી છે. જે ગુરુના સૂત્રેાની વિશુદ્ધિ હાય-એટલે વ્યંજન, સ્વર, પદ, માત્રા, બિન્દુ આદિના ઉચ્ચારા તદ્દન શુદ્ધ હાય, તે રૂપ બ્ય་જનાદિના પાઠ ન્યૂન કે અધિક ન મેલાતા " Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ] ઉપદેશપઃ–અનુવાદ * હાય, તે વચનરૂપ આગમની નિલતા, તથા અવિશુદ્ધિ તેને કહેવાય કે, યથા વ્યાખ્યાન કરવાથી અવિપરીત બેધ થાય, તે પશુ વ્યાકરણ, છંદ, જયતિ શાસ્ત્ર આદિ સિદ્ધાંતના બ્યાખ્યાનના અંગમાં પ્રવીણતા મેળવેલી હાવાથી, શુદ્ધ એવા સૂત્ર અને અથી મેાક્ષમાર્ગના કારણભૂત જ્ઞાનાદિકથી યુક્ત ગુરુ છે. (૮૫૪) અહિં વિશેષ કહે છે ૮૫૫—વચનમાત્ર સ્વરૂપ એકલાં સૂત્ર ભણવા કરતાં તેની વ્યાખ્યારૂપ અથ સમજવામાં-ભણવામાં ઘા જ અધિક પ્રયત્ન કરવા. અની વિશુદ્ધિથી સૂત્ર અને અ 'નેની નિર્માંલતારૂપ વિશુદ્ધિ મેળવી શકાય છે, માટે અમાં સૂત્ર કરતાં પણ ઘણું વધારે પ્રયત્ન કરવા. માટે જ કહેવું છે કે-“મૂગા પુરુષ સમાન સૂત્ર છે કે, જે કાઈ અને-વ્યાખ્યાને જણાવતું નથી અને તે અથ જાણ્યા વગર તાત્ત્વિક કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી, પરંતુ કાર્યસિદ્ધિ તે તેની વ્યાખ્યા અર્થથી જ થાય છે. (૮૫૫) અરૂપ વ્યાખ્યા કહે છે—— ૮૫૬ અબ્યાખ્યા આ ખ'ને એક અર્થવાળા શબ્દો છે. અહિં વ્યાખ્યા કરવામાં તે ફેર આ વિધિ જે આગળ જણાવીશું, તે સમગ્ર દોષરહિત-પરિશુદ્ધ માંડલી વગેરે વિધિ ભદ્રબાહુસ્વામી વગેરે પૂર્વાચાર્યાએ કહેલા છે. (૮૫૬) તે જ વિધિ અતાવે છે મંદ—નિતિજ્ઞ-બરવા, મુિત વળગે । ૩વકોનો સંવેગો, સિનુત્ત-સંયસ્થ ત્તિ | ૮૬૭ || ૮૫૭-જે સ્થાનમાં સૂત્રની વ્યાખ્યા સાંભળવા બેસવાનુ` હાય, તે સ્થાનની માંડલીની ભૂમિની ઉપાર્જના કરવી. ત્યાં દંડાસણ ફેરવી કાજો લેવા. કાજે લીધા વગરની ભૂમિમાં સામાન્યથી સાધુએ બેસવાનું કે વાપરવાનું ન હેાય. ત્યાર પછી વ્યાખ્યા કરનાર આચાય ને એસવાનું આસન, તે રૂપ નિષદ્યા, તથા સ્થાપનાચાય પધરાવવા માટે પણ નિષદ્યા, પરંતુ તે તે વિશેષ પ્રમાણમાં ઉંચી બનાવવી. વ્યાખ્યા કરનારને દ્વાદશાવ વંદન કરવું. ત્યાર પછી અનુયાગ-પ્રસ્થાન કરવા માટે કાયાત્સગ કરવા. તે જ સમયે જે જ્યેષ્ઠ-માટા વાચના લેનાર સાધુ હોય, તેને વંદન આપવું, અહિં વ્યાખ્યા સાંભળ્યા પછી જે વધારે યાદ રાખી ચિંતનિકા-પુનઃસ્મરણ કરાવનારને જયેષ્ઠ ગણેલા છે, પણ દીક્ષાપર્યાયવાળાને જ્યેષ્ઠ ગણેલા નથી. શ્રુતજ્ઞાનમાં જે વધારે મેાટા હોય, તેને તે વખતે બહુ ઉપકારી હાવાથી વંદન કરવાનુ છે. તથા જે અર્થની વ્યાખ્યા ચાલતી હાય, તેના અર્થની અવધારણા કરવા રૂપ એકાગ્રતાથી સાંભળવા રૂપ ઉપયાગ, તથા સાંભળીને વૈરાગ્ય લાવવા, તથા પ્રશ્ન અને ઉત્તર, શ્રોતાને જે પદાર્થ સમજાયા ન હોય, તે સંબંધી પ્રશ્ન કરવે શિષ્યનું શંકારૂપી ખાડામાં પતન થયેલું છે, તેા તેને સમાશ્વાન આપી બહાર કાઢવા માટે ગુરુ મહારાજ ઉત્તર આપે, તે રૂપ. પ્રશ્નોત્તર કેવા હેાય? Page #558 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યા-વિધિ [ પ૧૫ જે વિષયની વ્યાખ્યા ચાલતી હોય, તેને બંધબેસતે યુક્તિયુક્ત હોય, પરંતુ વિષય બહારને ન હોય. આ પ્રમાણે વ્યાખ્યા-વિધિ જણાવી. (૮૫૭) અહીં જે મતાંતર છે, તે જણાવે છે – ૮૫૮–ઓછી બુદ્ધિ, મધ્યમ બુદ્ધિ અને અધિકબુદ્ધિ હેય, તેવા શિષ્યોના પ્રકારે જાણીને સૂત્ર, અર્થ આદિ વિધિથી–તે આ પ્રમાણે વિધિ જાણ “ સૂત્રાર્થ માત્ર કહે તે પ્રથમ, બીજે નિયુક્તિ-સહિત અર્થ કથન કરો, અને બાકી સર્વ પ્રકારના નય, નિક્ષેપ, શંકા-સમાધાન આદિ સહિત અર્થ કથન કરવામાં આવે, તે ત્રીજો અર્થ. અનુયોગ-વ્યાખ્યામાં આ વિધિ કહે છે. આવા લક્ષણથી વિશેષિત સૂત્રની વ્યાખ્યા કરવી. અથવા સૂત્ર-પદાર્થ આદિ ચાર પ્રકારવાળી વ્યાખ્યા કરવી. અહિં સૂત્રનાં પદોને અર્થ માત્ર કહે. ત્યાર પછી આદિશબ્દથી વાક્યર્થ, મહાવાક્યર્થ અને દંપર્યરૂ૫ અર્થ કહે. એટલે ૧ પદાર્થ, ૨ વાક્યાર્થ, ૩ મહાવાક્ષાર્થ અને ૪ એદંપર્યાર્થ. (૮૫૮) એ જ કહે છે– ૮૫૯-પદ, વાક્ય અને મહાવાક્ય તેના અર્થ શિષ્યની પાસે પ્રથમ પ્રગટ કરવાસમજાવવા. દંપર્ક અર્થ એ સહુની પાછળ પ્રકાશિત કરે. આ પ્રમાણે વ્યાખ્યાવિધિ-નિરૂપણામાં ચાર શ્રતના ભાવ-અર્થ તેના ભેદોનો નિર્દેશ કર્યો. હવે તેમાં, પદના બે ભેદ “સુબત' એટલે નામને પ્રત્યય લાગે તે એક અને “તિડક્ત એટલે ધાતુઓને પ્રત્યય લાગે, ત્યારે ક્રિયાપદ. ફરી “સુબત્તીના ત્રણ પ્રકારો-નામ, ઉપસર્ગ અને નિપાત. તેમાં ઘટ એવું નામ, પ્ર, પરા વગેરે ઉપસર્ગો, વા, હી વગેરે નિપાત. તિડઃ જેમ કે, પતિ–એટલે રાંધે છે વગેરે. એક અર્થને પ્રતિપાદન કરનાર હોય, તે પદે કહેવાય. વાક્ય-અનેક પદોના અર્થો છે, તે પરપર અર્થેના સંબંધરૂપ વાક્યો. થાય–તે ચાલના કહેવાય. પદનો સમૂહ તે વાક્ય, પરસ્પર તે વાક્યોને સંબંધ થાય, તે મહાવાક્ષાર્થ. તે વાક્યોના જે અર્થો તેને પરસ્પર સંબંધ જેમાં પ્રતિપાદિત થાય, તે મહાવાક્યર્થ. બીજા પદના અર્થ સાથે એક પદના અર્થની ગતિ કરાવવીસંબંધ કરાવ–આ જેનું સ્વરૂપ છે, તે વાક્ય. બે ત્રણ વાક્યોના અર્થોને પરસ્પર સંબંધ જેમાં થાય, તે મહાવાક્ય. વિશિષ્ટતર એક અર્થના કારણે જેમાં અન્ય વાક્યોના અર્થોને પરસ્પર સંબંધ થાય, તે મહાવાક્યર્થ. ઔદંપર્ય એટલે તાત્પર્ય. આ પ્રમાણે પદ, વાક્ય, મહાવાક્ય અને ઔદંપર્યરૂપ અર્થો સમજવા. પદાર્થ ચાલના રૂપ વાક્ય કહેવાય. જેમાં પ્રશ્ન ઉભો કરી, શંકા કરી પૂર્વપક્ષનું સ્થાપન થાય, તે ચાલના, તથા જેમાં વિશિષ્ટતર એક અર્થનું સમાધાન કરવારૂપ મહાવાકય. જેમાં આ પ્રધાન અર્થ છે, એને જે ભાવ, તે દંપર્ય–સૂત્રને છેલ્લો ભાવાર્થ એમ સમજવું. (૮૫૯) આ પદાર્થાદિકના વ્યાખ્યામે શા માટે સ્વીકાર્યા હશે, તે કહે છે– ૮૬ –સંપૂર્ણ પદાર્થો આદિનું સ્વરૂપ સમજાવવાથી–કહેવાથી શ્રોતાને શાસ્ત્રના Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ] ઉપદેશપન-અનુવાદ પરમાર્થાના મેધ થાય છે અને જો તેમ કરવામાં ન આવે, તેા શાસ્ત્રના અર્થની પ્રતીતિ અવળી પશુ થાય. ‘હુ' શબ્દથી સશય અને અધ્યવસાય વિપરીત શબ્દ સાથે લેવા. તેનું પરિણામ એ આવે કે, નરકાદિક દુર્ગતિમાં પડવાનું કારણ, તેવા વિપરીત બેધ થાય, એમાં સંદેહ નથી. (૮૬૦) આ પદાર્થો આદિને બીજા મતવાળાઓએ આપેલા દૃષ્ટાન્ત દ્વારા સિદ્ધ કરતા જણાવે છે કે— ૮૬૧ અહિં વ્યાખ્યા-અવસરે તીર્થાન્તરીચા-અન્યમતવાળાઓએ પણ આ પદાદિકના સ્વરૂપને વ્યાખ્યા કરવા ચેાગ્ય સૂત્રપદના ઉપન્યાસ કરીને વધુ વેલુ છે. કેવી રીતે ? તે કહે છે. કાઇક સમયે કાઇક પાટલિપુત્ર આદિ નગરમાં જવા માટે નીકળેલા મુસાફર જંગલમાં વિષમ ભૂમિમાં પહોંચ્યા. ત્યાં શત્રુઓને પકડી લેવાની પ્રવૃત્તિ ચાલતી હોવાથી ત્યાંથી તે નાસી ગયા. ત્યાંથી તે માગ માં ભૂલે પડ્યો એટલે માર્ગ જાણુવાના વિષયમાં ઇત્યાદિક જે ન્યાય. (૮૬૧) હવે તે ન્યાય મતાવે છે— ૮૬૨ભૂલા પડેલા મુસા માગ પૂછવા માટે આમ-તેમ નજર કરતાં ઘણું દૂર રહેલા એક પુરુષને દૂરથી દેખ્યા, પરંતુ તે સ્ત્રી કે પુરુષ હશે ? એવા નિય ન કરી શક્યો. ભૂલા પડેલેા છે, માના નિર્ણય કરવા છે, જગલમાં કાઇક મા દેખાડનાર મળી જાય, તેા ઈષ્ટ સ્થળે સહેલાઇથી પહાંચી જવાય-એ સર્વવિચાર કરનાર મુસાફર છે, છતાં તેને શત્રુપક્ષના મનુષ્યના ભય હોવાથી કદાચ તેવા જ ભળતા મનુષ્ય હાય, તો તેને રસ્તા પૂછવા, તે ચેગ્ય ન ગણાય. તેથી તેની પાસે ન જવું. કેમ? તા કે, કદાચિત્ શત્રુના ભયથી તે નાસી આવેલા હાય, તેવા તે પુરુષ હેાય. (૮૬૨) ૮૬૩-શત્રુએ ન ઓળખાવા માટે પરિવ્રાજક આદિના વેષ ધારણ કર્યા હાયએમ વેષને બદલાવી નાખ્યા હોય તેા ? આ કારણે તેની પાસે જઇને પૂછવું ચેાગ્ય નથી. કારણ કે, શત્રુ હોય તેને પણ મુસાફરના વિશ્વાસ માટે તેવા પ્રકારની પ્રતીતિ ઉત્પન્ન કરવા માટે વેષ-પરાવર્તન કરવાની સભાવના હોય છે. ત્યારે ભૂલા પડેલાએ શું કરવું? તે કહે છે-‘ ખાલક, વૃદ્ધ, આધેડ વયવાળા, સ્ત્રી, ગેાવાળિયા વગેરે એકાંતથી સત્યપણે જ કહેનારા સભવતા હૈ।ય, તેવા માગ પૂછવા ચેાગ્ય પુરુષને એાળખી– જાણીને ત્યાર પછી ગમન કરવું ચેાગ્ય ગણાય. નિરુપદ્રવ માના જ્ઞાન માટે મનને હદ્ઘાસ, નાડીજ્ઞાન, અનુકૂલ શકુન થવાં ઇત્યાદિક અહિં લ કરનારા સમજવા. (૮૬૩) ઉપમારૂપ પ્રતિવસ્તુનું દૃષ્ટાંત આપીને દાર્ભ્રાન્તિકમાં તેની ચેાજના કરે છે— ૮૬૪—“ આગળ કહી ગયા તે નીતિથી પદ, વાક્ય, મહાવાક્યોને ચાલુ વ્યાખ્યાવિધિમાં તેની દાર્ભ્રાન્તિકપણે ચેાજના-ઘટના કરવી. કેવી રીતે તે કે-શ્રુતના અનુસારે, તથા અહિં તે દન-સમાન પદાર્થ નથી કે, જેથી ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને Page #560 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ વાક્ય, મહાવાક્ય, ઔદસ્પર્ય [ ૫૧૭ પરિહાર કરવો પડે. શત્રુને પણ તેનાથી દૂર થવાનું હોતું નથી. શત્રુના વેષ પરાવર્તન દર્શન સરખો વાક્યાર્થ, તેનાથી પણ ઇષ્ટસિદ્ધિ કે અનિષ્ટ-પરિહાર રૂપ ફળ થતાં નથી. પૂર્વે કહેલા હેતુથી જ બાલ, સ્ત્રી વગેરેથી માર્ગનો બાધ થવા સરખો મહાવાક્યર્થ છે. આનાથી જિજ્ઞાસિત અર્થની સિદ્ધિ થાય છે. એદંપર્ય તે સાક્ષાત્ કહે છે કે, જે શુદ્ધ અધિકારી હોય, તેને જ માર્ગ પૂછો, પણ બીજાને ન પૂછો. બાલક, સ્ત્રી વગેરેથી માર્ગનું જાણપણું યથાર્થ થાય છે, તેના બેધ સમાન મહાવાક્ષાર્થ છે. તેનાથી આપણે ઈચ્છલ અર્થ સિદ્ધ થાય છે. એપય“ સાક્ષાત્ સમજાવે છે-તે આ પ્રમાણે કે, જે નિર્દોષ શુદ્ધ હોય, તેવા બાલ, શ્રી આદિ તેને જ માગ પૂછે, પણ બીજા ભળતા ગમે તેને ન પૂછે. (૮૬૪) અહિં કેટલાક સૂત્રોને આશ્રીને સાક્ષાત્ જ વ્યાખ્યાના અંગરૂપ પદાર્થ, વાક્ય, મહાવાક્ય ઔદંપર્ય દેખાડતા કહે છે – ૮૬૫–અહિં સૂત્રમાં પ્રસિદ્ધ પદાર્થ સ્વરૂપ આ સૂત્ર કહેલું છે કે–પૃથ્વી આદિ પ્રાણીઓની હિંસા ન કરવી. તેને જ કહે છે કે-મન, વચન, કાયાથી સર્વ જીવોને પીડા ન કરવી. એટલે કે, ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવને મન, વચન કે કાયાથી તેની હિંસા ન કરવી-તેને પીડા ન ઉપજાવવી” (૮૬૫) તથા– ૮૬૬–પૃથ્વી આદિ સ્થાવર જીવોને પીડા પમાડનારા આરંભી-ગૃહસ્થ, નિદ્રા, વિકથા રૂપ પ્રમાદ સેવન કરનારા એવા સર્વ સાવદ્ય ચેગથી વિરમેલા હોવા છતાં પ્રમાદ સેવનારા પ્રમત્ત સાધુઓ તે આરંભી-પ્રમત્ત એવા શ્રાવક તથા સાધુઓ આ પદના અર્થથી શ્રાવક જિનમંદિર બંધાવે. સાધુ લેચ કરે કે કરાવે, આદિશદથી તેવા તેવા અપવાદનો આશ્રય કરે, તથા પ્રવચન-શાસનના વિરોધી હોય, દુષ્ટનો નિગ્રહ-શિક્ષા કરવાને પ્રસંગ ઉભો થાય ઈત્યાદિકમાં પરપીડા કરવી પડે, પહેલાં સૂત્રમાં હિંસાને નિષેધ કરેલ છે, તે જ હિંસા કરવાને પ્રસંગ પાછો પ્રાપ્ત થયો છે. કેમ-તે શંકાના સમાધાન કરતાં કહે છે કે-તેવા પ્રકારની બીજાને હિંસા-પીડા કરવાથી પાપનો અનુબંધ થાય છે. આ પ્રમાણે આ ચાલના રૂપ વાક્યાથે થયો. (૮૬૬) ૮૬૭–-શ્રાવક જિનમંદિર કરાવે, સાધુ કેશલેચ કરે–કરાવે, તેમાં ભગવંતની કહેલી વિધિનું ઉલ્લંઘન કરે, આજ્ઞાનું વિલોપન કરે, તો તેઓનાં કાર્ય દુષ્ટ ગણાય. આજ્ઞાપૂર્વકની પ્રવૃત્તિ હોય તો ? તો તેમની આજ્ઞા આ પ્રમાણે છે કે “જિનભવન કરાવવાની વિધિ આ પ્રમાણે કહેલી છે કે-ભૂમિ શલ્ય વગરની–એટલે હાડકાં કે એવા પદાર્થોથી રહિત શુદ્ધ કરવી જોઈએ. દલ એટલે ઈટ, પથરા તે પણ શલ્યરહિત શુદ્ધ જોઈએ, તેમ જ કાષ્ઠ વગેરે તેનાં સાધનો શુદ્ધ હોવાં જોઈએ. કડિયા, સુતાર, મજુર, શિપી વગેરેના ધર્મ પ્રત્યે આદર પરિણામ વૃદ્ધિ પામે, તે પણ તેમને કામને બદલો "પૂર્ણ મળી રહે જોઈએ. આ વિધિ પ્રમાણે જિનમંદિર કરાવવાની આજ્ઞા છે. સાધુને Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ] ઉપદેશપદ–અનુવાદ લોચ કરવાની વિધિ પણ કહેલી છે. “સાધુઓને લાચ, સ્થવિરોને વર્ષાકાળ એટલે સંવત્સરી–સમયે, તરુણેને ચાર-ચાર મહિને અને વૃદ્ધોને છ-છ મહિને” ઈત્યાદિક વિધિ કહે છે. માટે જિને દેશ-વિધિથી યત્ન કરે–એ મહાવાક્યનો સ્વભાવ સમજ. ત્ય, લોચ, નદી ઉતરવી એ ભગવંતની કહેલી વિધિ અનુસાર કરવા તે મહાવાક્યર્થનું સ્વરૂપ સમજવું. જેમાં પૂર્વ માં શંકા કરી હોય, તે શંકાના પરિહારરૂપ આ મહાવાક્ષાર્થને સ્વભાવ સમજો. (૮૬૭) મહાવાક્યાથને પૂર્વાર્ધથી ઉપસંહાર અને ઉત્તરાર્ધથી એદંપર્યાને જણાવતા. ૮૬૮–આ પ્રમાણે આજ્ઞા પ્રમાણે અનુષ્ઠાન કરવામાં આવે, તે આ હિંસા ઉત્તરોત્તર અનુબંધ થતા હોવાથી–મોક્ષપ્રાપ્તિ રૂપ તેનો છેડો આવતો હોવાથી પરમાર્થથી આજ્ઞા કરેલી જ ગણાય છે. મોક્ષ-પ્રાપ્તિ કરવા રૂપ જિનાજ્ઞા અટકેલી નથી. અહિં દંપર્ય એ સમજવાનું કે, ધર્મમાં સારભૂત હોય તે આજ્ઞા છે. (૮૬૮) ૮૬–આગળ કહેલા પદાર્થની જેમ “ગ્રન્થનો ત્યાગ કરવો” આ વચનમાં પદને અર્થ પ્રસિદ્ધ અને જાણીતું છે, તે બતાવતા કહે છે કે કોઈ પણ વસ્તુ પરિગ્રહના વિષયભૂત ન બનાવવી, ચાહે તે ચેતનવાળી હોય કે ચેતન વગરની હેય. એવા શિષ્ય કે વસ્ત્રાદિને–વસ્તુને પરિગ્રહરૂપ ન ગ્રહણ કરવા. (૮૬૯). ૮૭૦–ગ્રન્થ એટલે શિષ્ય, વસ્ત્રાદિ રૂપ ગ્રન્થ, જે આગળ પદાર્થરૂપે ત્યાગ કરવાનું કહે છે. તે રૂપ વચનથી જે ભાવસાધુઓ છે, જેમને પિતાના શરીર માત્રમાં પણ સાપેક્ષતા-પૃહા-મમત્વભાવ રહેલો નથી, તેમનાથી વસ્ત્ર, પાત્ર, શિષ્ય વગેરે ગ્રહણ કરી શકાય નહિ-એમ નક્કી થયું. આ વસ્ત્રાદિને અગ્રહણ કરવા રૂપ પદાર્થ–પદને અર્થ છે. તે કારણે તે વસ્ત્ર ગ્રહણ કર્યા–એટલે મિથ્યાત્વાદિ રૂપ ગ્રન્થ-ગ્રહણ જ થયું ગણાય. કેવી રીતે? તે કહે છે-જેનાથી આત્મા નરકાદિક દુર્ગતિનો અધિકારી થાય, તે અધિકરણ એટલે અસંયમ, તેની વૃદ્ધિ થવાથી, રજોહરણ વગેરે ઉપધિ સાધુ ન રાખે, તે જિનકલિપક સાધુઓને પણ અસંયમની વૃદ્ધિ થાય છે. આ વાક્યર્થ છે, જેમ કે, સર્વથા ગ્રન્થ-ત્યાગ કલ્યાણકારક નથી, આગળ જે “ગ્રન્થને ત્યાગ કરે” ઈત્યાદિક વચનથી. (૮૭૦). ૮૭૧–આજ્ઞાને બાધા થાય, તેમ ભગવાનના વચનને ઉલ્લુઘીને વસ્ત્રાદિક ન ગ્રહણ કરવાં. કેવા પ્રકારની આજ્ઞા ? જિને એટલે અવધિજિન, મન:પર્યવ જિન, કેલિજિન, ઈત્યાદિ જિને કહેલા છે. તેવા “જિનોને બાર પ્રકારનાં ઉપકરણે હય, સ્થવિરેને ચૌદ પ્રકારનાં, આર્થીઓને પચ્ચીશ પ્રકારનાં ઉપકરણો રાખવાની આજ્ઞા છે. તે ઉપરાંત ઉપકરણ રાખે, તો તેને ઔપગ્રહિક” ઈત્યાદિ. તે પ્રમાણે આઝા-વચનનું ઉલ્લંઘન કરીને, તથા અધિકરણની વૃદ્ધિ થવાના ભયથી વસ્ત્રાદિકનું ગ્રહણ કરવું સુંદર નથી Page #562 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ એદપૂર્ય | [ ૧૧૯ એમ સમજવું. શું સર્વથા અગ્રહણ કરવું? એ અપિશબ્દને શબ્દાર્થ સમજવો. તે કારણથી આજ્ઞામાં વર્તવું–એ પ્રમાણે મહાવાક્યાથે સમજ (૮૭૧) ગાથાના પ્રથમાથી મહાવાક્યર્થને સમેટતા અને એદંપર્યને જણાવતા કહે છે– ૮૭૨–શિષ્ય, વસ્ત્રાદિ રૂપ ગ્રન્થનો ત્યાગ કરે એ કહેલું વચન, તથા એ પ્રમાણે આજ્ઞાનું અનુસરણ કરવા રૂપ અસંયમને પરિત્યાગ કરવાથી પરમાર્થથી તે ગ્રંથને ત્યાગ કરેલો જ ગણાય છે. જે કઈ પણ આજ્ઞાને અનુસરીને વસ્ત્રાદિક સંયમોપયોગી વસ્તુ ગ્રહણ કરવામાં પ્રવર્તી અને તેને કદાચિત કઈ પ્રકારે અસંયમ થઈ જાય, તે પણ વધારે પ્રમાણમાં બીજા ગુણોની આરાધના કરેલી હોવાથી ભાવથી અધિકરણનો ત્યાગ કરેલો જ છે. તેના માટે જ તેની સર્વ ક્રિયાઓમાં પ્રવૃત્તિ હોવાથી અહિં પણ પદાર્થોદિમાં “ગ્રન્થને ત્યાગ કરે” એ વગેરેમાં ધર્મ વિષે “આજ્ઞા એ તત્ત્વ છે.” આ દંપર્ય સમજવું. (૮૭૨) ૮૭૩–પૂર્વે કહેલા પદાર્થની જેમ “મોક્ષની અભિલાષાવાળાએ તપસ્યા અને ધ્યાનાદિ કરવાં જોઈએ તેમાં સ્પષ્ટ પદને અર્થ આ પ્રમાણે કહે છે કે-છઠું અને કાઉસ્સગ્ન રૂપ તપ, ધ્યાન, કાયફલેશ આદિ વિધાન કરવાં જોઈએ. ધાર્મિક લોકમાં આ વાત સામાન્યથી રૂઢ થયેલી છે. અહિં એઘ-સામાન્ય શબ્દથી સમર્થ – અસમર્થન વિભાગ કર્યા સિવાય છઠ્ઠ તપ, કાઉસગ્ગ, ધ્યાન, કાયફલેશાદિક કરવા જોઈએ-એમ આઘે કહ્યું. (૮૭૩) ૮૭૪–તુચ્છ એટલે બાલ, વૃદ્ધ, રોગી, અસમર્થ હોય તેવા, અવ્યક્ત એટલે અગીતાર્થો, તેઓને એકલા બાલાદિક સિવાયના બીજાઓને જ આ છ{ તપ, કાઉસ્સગ્ન ધ્યાન કરવાનું છે, એમ નહિ-એ “અપિ શબ્દનો અર્થ છે” આ કહેલા વચનથી આ છડું, કાઉસગ્ગ વગેરે કરવાનું તેમને જ પ્રાપ્ત થયું. કારણ કે, તેઓ એટલે બાલાદિક મોક્ષની અભિલાષાવાળા છે, પરંતુ તુચ્છ અને અવ્યક્ત અર્થાત્ બાલાદિક અને અગીતાર્થોને જે તપ-ધ્યાનાદિક કરવું તે ન કર્યા બરાબર સમજવું. કેમ? તો કે, બાલાદિક પિતાની શક્તિનું ઉલ્લંઘન કરીને તપસ્યા, ધ્યાન, કાયફલેશાદિક અનુષ્ઠાન કરે, તેથી તેમને આધ્યાન થાય, તે તિર્યંચગતિ આદિ અશુભગતિ પમાડનાર થાય છે. તેથી તેને તપ વગેરે કરવાથી ઉલટું અનિષ્ટ ફળ આપનાર થાય છે. આ પ્રમાણે આ વાક્યર્થ સમજવો. (૮૭૪) ૮૭૫–ઉપર કહ્યા પ્રમાણે શક્તિ ઉલ્લંઘીને તેમ જ આજ્ઞાને અનુસર્યા વગર જે - તપસ્યા, ધ્યાનાદિક કરવામાં આવે, તે મહાન્ દોષ છે, માટે અહિં ધર્મના અધિકારમાં આગમનીતિથી અર્થાત્ આજ્ઞાનુસાર તપ–ધ્યાનાદિક અનુષ્ઠાન કરવામાં આવે, તો તે આત્માને ગુણ કરનાર–લાભ આપનાર થાય છે. આગમનીતિ આ પ્રમાણે છે – જે પ્રમાણે દેહને પીડા ન થાય, તેમ જ માંસ, લોહીની પુષ્ટિ ન થાય, જેમ ધર્મ Page #563 -------------------------------------------------------------------------- ________________ પર૦ ] ઉપદેશપદ-અનુવાદ ધ્યાનની વૃદ્ધિ થાય–તેમ આ તપ કરવાનું હોય છે. ” તથા “આ કાયાને માત્ર પરિતાપ ઉપજાવીને ફલેશ પમાડવાની હોતી નથી, તેમ જ અનેક મધુર રસ વડે કરીને લાલન-પાલન કરવા લાયક નથી. મન અને પાંચે ઈન્દ્રિયો જે પ્રમાણે ઉન્માર્ગગામી ન થાય અને આપણે વશ થાય. જિનેશ્વરોએ જે પ્રમાણે આચર્યું છે, તે પ્રમાણે કાયા, મન અને ઈન્દ્રિયોને વશ કરવી.” આવા પ્રકારનું તપ કરવાની શાસ્ત્રાજ્ઞા છે. આ આગમનીતિ ધર્મમાં પ્રધાનરૂપ ગણેલી છે. આ મહાવાક્ષાર્થ વિષય યથાર્થ સમજી લે. (૮૭૫) અહિં પણ મહાવાક્ષાર્થને સમેટી લેતાં દંપર્યને કહે છે– ૮૭૬–આ પ્રમાણે આગમનીતિથી આ તપસ્યા, ધ્યાન વગેરે પુરુષની પ્રશંસા પામે છે અને એ જ મોક્ષફલના હેતુરૂપ થાય છે; માટે ધર્મની અંદર આગમનીતિ કહો, પ્રભુની આજ્ઞા કહે-આ સર્વે શ્રેષ્ઠ ગણેલા છે અને અહિં આ જ એદંપર્ય સમજી લેવું. (૮૭૬) તથા– ૮૭૭–દાનની પ્રશંસા કરવાથી આદિશબ્દથી દાનનો નિષેધ કરનારી દેશનાથી પ્રાણિવધ વગેરે થાય છે. દાનની પ્રશંસા કરવામાં પ્રાણીઓને વધ થાય, જેમ કે કોઈને કેશ, કુહાડા આદિનું દાન કર્યું, તેનાથી પૃથ્વી, વૃક્ષ આદિની હિંસા કરશે. દાનનો નિષેધ કર્યો–મના કરી, તે સાધુ, તપસ્વી વગેરેને ભજનને અંતરાય કર્યો. આ કારણે જ સૂત્રકતાંગ સૂત્રમાં કહેલું છે કે “જેઓ દાનની પ્રશંસા કરે છે, તેઓ પ્રાણીઓના વધની ઈચ્છા કરે છે અને જેઓ દાનને પ્રતિષેધ કરે છે, તેઓ બીજાની આજીવિકાન છેદ કરે છે. આ સીધા-સરળ પદને અર્થ –પદાર્થ છે. આ બંને એટલે પ્રાણીવધ કરવો ” ઈત્યાદિ તથા આજીવિકા રોકવી, તે ઉભય પાપરૂપ છે. આવા પ્રકારના પદના અર્થો સામાન્યરૂપે પદાર્થ કહ્યા. અભિપ્રાય આ પ્રમાણે સમજ– ધર્મનું પ્રથમ પગથિયું હોય તે દાન છે. દાન દારિદ્રથને નાશ કરનાર છે, લોકોની પ્રીતિ ઉત્પન્ન કરનાર દાન છે, દાન સર્વ પદાર્થની સિદ્ધિ કરનાર છે. આ વગેરે વચનોવડે કરીને લોકોમાં પ્રસિદ્ધ એવા વિવિધ શસ્ત્રાદિક રૂપ દાન, તે તે સ્વભાવથી જ પૃથ્વી આદિકની હિંસા કરનાર હોવાથી તેની જે પ્રશંસા કરવામાં આવે, તેથી ચોક્કસ સાધુને હિંસાની અનુમતિને દોષ પ્રાપ્ત થાય. તથા તેવા પ્રકારના શાસ્ત્રના સંસ્કારથી કેટલાક ધર્મને અથીઓએ પિતે જ કહેલા સ્વરૂપવાળા દાનને આ પ્રમાણે કહીને પ્રવર્તાવેલું હોય છે કે-“જેમ ઉખરભૂમિમાં વાવેલું બીજ ફળ આપનાર થતું નથી, તેમ અપાત્રમાં આપેલું દાન ફસાધક થતું નથી–એમ પંડિત પુરુષો કહે છે.” ઈત્યાદિક વચન વડે દાનને નિષેધ કરવામાં આવે, ત્યારે જે તપસ્વી મુનિવરો હોય, તેમને આહારદિક લાભો અંતરાય પ્રાપ્ત થાય છે. (૮૭૭) ૮૭૮–આ પ્રમાણે અવિશેષ–સામાન્યપણે પદાર્થની પ્રતિપત્તિમાં દાનસંબંધી દેશનાનો વ્યવ છેદ-નિષેધ પ્રાપ્ત થયા–એ વાત યુક્ત નથી. કારણ કે, સર્વ આસ્તિક Page #564 -------------------------------------------------------------------------- ________________ દાનધર્માદિ-વિચાર [ પર૧ શાસ્ત્રોમાં દાન, શીલ, તપ, ભાવના સ્વરૂપ ધર્મનું પ્રતિપાદન કરેલું જ છે. માટે હે આચાર્ય ! વિશેષ વિભાગને આશ્રીને આ દાનધર્મનું વિધાન અને તેનો નિષેધ સમજવો. આ વાકક્ષાર્થ કહેવાય. (૮૭૮) ૮૭૯–આગમશાસે જેનું વિધાન કરેલું હોય, તેવું જે દાન, તેમજ તે જ આગમમાં જેનું નિવારણ કરેલું હોય, એવા પ્રકારના દાનને આશ્રીને દેશનામાં વિધિ કે નિષેધ કરવામાં આવે, તે જીવહિંસાની અનુમતિ લક્ષણ દેષ વક્તાને લાગતું નથી. એટલે કે, આગમમાં દાન કરવાનું વિધાન કર્યું હોય, તેની વિધિને ઉપદેશ આપ, તેમ જ આગમમાં નિષેધ કરેલ હોય, તે નિષેધ દેશના રૂપે ઉપદેશ આપવામાં કઈ દોષ ગણેલ નથી. તેમાં આગમમાં આ પ્રમાણે વિધાન કરેલું છે કે – ન્યાયથી મેળવેલું હોય, સાધુને કપે તેવું, નિર્દોષ અન્ન કે પાણી અને આદિ શબ્દથી વસ્ત્ર, પાત્ર, ઔષધ, વસતિરૂપ દેય પદાર્થો, દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને કમયુક્ત આત્માના કલ્યાણ અર્થે સંયતોને દાન કરવું.” તથા “હે ભગવંત! તેવા રૂપવાળા શ્રમણ કે માહણ કે જેમણે પાપકર્મોનો નાશ કર્યો છે, તેનાં પચ્ચક્ખાણ પણ કરેલાં છે, તેવા મહાત્માઓને પ્રાસુક-અચિત્ત-એષણય-નિર્દોષ અશન-પાન ખાઘ, સ્વાદ્ય રૂપ પદાર્થોનું દાન આપીને તે શ્રાવક શું કરે છે?” “હે ગૌતમ ! તે શ્રાવક એકાંત નિર્જરા જ કરે છે.” - “હે ભગવંત! તેવા પ્રકારના શ્રમણ કે માહણ કે જેમણે ભૂતકાળનાં પાપકર્મની નિંદા અને ભવિષ્યકાળને અંગે સંવર કરેલ હોવાથી વર્તમાનમાં પણ પાપકર્મના પ્રત્યાખ્યાન-ત્યાગવાળા હોય, તેવા સાધુ ભગવંતને અપ્રાસુક એટલે સચિત્ત અને અનેષણય–દોષવાળા આહાર-પાણી, ખાદ્ય, સ્વાદ્ય પદાર્થોથી પ્રતિલાબે–તે તેવા દાન આપનાર શ્રાવક શો લાભ મેળવે ?” “હે ગૌતમ ! તે શ્રાવકને ઘણી નિર્જરા અને અલ્પ પાપકર્મ લાગે.” તથા તેવા પ્રકારના શ્રમણ કે માહણ જેણે ભૂતકાળના પાપની નિંદા-ગર્યો કર્યા નથી અને ભવિષ્યકાળનાં પાપનાં પ્રત્યાખ્યાન કર્યા નથી, તેને પ્રાસુક કે અપ્રાસુક, નિર્દોષ કે અનિર્દોષ એવા અશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય પદાર્થોથી પ્રતિલાભનાર શ્રાવક શ કરે છે?મેળવે છે?” તે કે, એકાંત પાપકર્મ કરનાર થાય છે. તથા મોક્ષ માટે જે દાન કહેલાં છે, તેને આશ્રીને આ વિધિ કહેલો છે. જ્યારે જિનેશ્વરોએ અનુકંપાદાનને તે ક્યારે ય પણ નિષેધ કરેલ નથી. શક્તિના સમર્થપણામાં નભાવી શકાતું હોય, તેવા કાળમાં અશુદ્ધ આહાર–પાણી ગ્રહણ કરનાર અને આપનાર બંનેને અહિતકારી ગણાય. રોગીના દષ્ટાંતથી, જે અસમર્થ હોય, નિર્વાહ કરી શકવા સમર્થ ન હોય, તેવા કાળ અને ક્ષેત્રમાં આપનાર અને લેનાર એ બંનેને હિતકારક દાન કહેલું છે.” Page #565 -------------------------------------------------------------------------- ________________ પર૨ ] ઉપદેશપદ-અનુવાદ આધાકર્મી આહારને આશ્રીને આગમમાં આમ કહેલું છે કે, “દાન દેવા ગ્ય સાત ક્ષેત્રરૂપ પાત્રમાં ભક્તિપૂર્વક અને દેવા ગ્ય એવા દીન, હીન, અપંગ, દુઃખી એવા વર્ગને અનુકંપાબુદ્ધિથી વિધિયુક્ત દાન અપાય છે. વળી જે દાન સ્વભાવથી વિરુદ્ધ ન હોય-એ પ્રમાણે સ્વજનો તથા પિોષણ કરવા ચોગ્ય વર્ગને જેમાં વિરોધ થતું ન હોય, તેને દાન કહેવાય. વ્રતમાં રહેલા હોય, તે પાત્ર અને અન્યમતના વેષધારીઓને અપાત્ર ગણેલા છે અને ખાસ કરીને પિતાના સિદ્ધાંતને વિરોધ ન આવે, તે પ્રમાણે જેઓ હંમેશાં વર્તતા હોય, તેમને પાત્ર ગણેલા છે. આ પ્રમાણે જિનેશ્વરે કહેલા આગમમાં વ્યવસ્થા નક્કી થયેલી છે, હવે તે આગમરૂપ આજ્ઞાનું ઉલ્લંઘન કરી વિધિ અને પ્રતિષેધ કરનારને દેષ લાગે છે. આ પ્રમાણે જીવવધ વગેરે લક્ષણસ્વરૂપ આ દેષ મહાવાક્યોના અર્થ થી જ જાણી શકાય તેવો છે. (૮૭૯). મહાવાક્યર્થને સમેટતા એદંપર્યને કહે છે – ૮૮૦–આ પ્રમાણે આગમ-આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા સિવાય ઉત્સર્ગ–સેવન કે અપવાદનું સેવન કરીને, દેષ-આશાતના પરિહાર કરીને સિદ્ધાંતાનુસાર જે વર્તન કરવામાં આવે, તે આત્માને ગુણકારક થાય છે. આગમ-વચનની જેમાં અવજ્ઞા ન થાય, તેમ જ મોક્ષના હેતુરૂપ થાય, તે આ દાનસૂત્રનું ઔદંપર્ય સમજવું. (૮૮૦) આ આગળ કહી ગયા, તે કેટલાક પદાર્થ વિષયે જ માત્ર પદ, વાક્ય, મહાવાક્ય, ઔદંપર્યના પ્રકારવાળા સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ આગમની વ્યાખ્યા-યુક્ત નથી, પરંતુ જિનેશ્વરએ કહેલાં સમગ્ર સૂત્ર વિષયક આ પદાર્થ, વાકયાર્થ, મહાવાકયાર્થ, દંપર્યરૂપ ભેદે તે દ્વારા સૂત્રની વ્યાખ્યા કરવી–એમ મનમાં આશય સ્થાપન કરીને કહે છે – ૮૮૧–આ પ્રમાણે જેમ અમે કહી ગયા, તે ક્રમાનુસાર જેટલાં જેટલાં સૂત્ર છે, તે દરેક સૂત્રને આશ્રીને ઘણે ભાગે પંડિતપુરુષે-જેમણે શાસ્ત્રોનાં રહસ્યો જાણેલાં હેય, તેવા સાધુપુરુષે કહેલી વિધિ પ્રમાણે વ્યાખ્યાન કરવું. આ પ્રમાણે વ્યાખ્યાન કરવાથી કે શ્રવણ કરવાથી નક્કી સમ્યગજ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ કે, મધ્યમજિન-સાધુઓને ચાર મહાવ્રત હોય છે. પહેલા- છેલ્લા તીર્થકરના સાધુઓને પાંચ મહાવ્રતો હોય છે. આ બંને સૂત્રો સાંભળીએ, ત્યારે તેને શબ્દાર્થ આ પ્રમાણે થાય કે, “બાવીશ તીર્થકરના સાધુઓને પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, પરિગ્રહ તેનાથી વિરમવા રૂ૫ ચાર મહાવતો હોય છે, અને પહેલા, છેલ્લા તીર્થકરના સાધુઓને મૈથુનની વિરતિ સહિત પાંચ મહાવ્રત રૂ૫ વિરતિ હોય છે. હવે અહિં પરિગ્રહની અંદર જ મૈથુનવિરતિ સમાઈ જતી હોવાથી, ન ગ્રહણ કરેલી સ્ત્રી ભેગવી શકાતી ન હોવાથી, પરમાર્થથી વચલા તીર્થકરના સાધુઓને પણ પાંચ જ મહાવ્રત હોય છે-આ પ્રમાણે વાક્યર્થ છે. વસ્તુતાએ રાગદ્વેષ- એ બંને જ પરિગ્રહ છે. “મૂચ્છને પરિગ્રહ Page #566 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન-વિચારણા [ પર૩ કહેલો છે, તે રાગ-દ્વેષના ઉપગને નિત્ય સંબંધ હોવાથી એ મહાવાક્ષાર્થ. આ જ રીતે નિષ્પરિગ્રહતા થાય, રાગ-દ્વેષનો અભાવ થાય, ત્યારે નિષ્પરિગ્રહતા થાય. તેમ ન સ્વીકારે, તો જે મૈથુન-વિરતિ થાય, તે પણ દોષની નિવૃત્તિ નથી. આ તાત્પર્ય–દંપર્ય સમજવું. એ પ્રમાણે બીજાં સૂત્રોમાં પણ પદાર્થ, વાકયાર્થ વગેરેની યથાર્થ શંકા ઉત્પન્ન કરી યથાર્થ આ સર્વે જોડવા. (૮૮૧) હવે કહેલા ઉપદેશનો ક્રમ ઉલ્લંઘવામાં આવે, તે દોષ બતાવતા જણાવે છે કે ૮૮૨–યક્તિ પદાર્થોદિના વિભાગનો ક્રમ ઉલ્લંઘન કર્યા વગર વ્યાખ્યાન કરવામાં શ્રતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવી રીતે ? અહિં “ગમાં એટલે અર્થના માર્ગો, તે અર્થો દરેક સૂત્રોના અનંતા સંભવે છે. કહેવું છે કે-“સર્વ નદીઓની જેટલી રેતીની કણિ છે, અથવા સર્વ સમુદ્રનું જેટલું જળ છે-અર્થાત્ તેનાં જેટલાં બિન્દુઓ છે, તેના કરતાં પણ એક સૂત્રના અર્થો અનંતગુણ કહેલા છે.” માટે કઈ પણ એક ગમ” એટલે અર્થમાર્ગ એટલે જેમાં કોઈ શંકા નથી કે પરિવાર નથી–એવા એક અર્થમાર્ગના આશ્રયથી પ્રત્યક્ષ અને અનુમાનની સાથે વિરોધમાં જે જ્ઞાન થાય, તે ન હોવાથી જે મનુષ્ય આગ્રહ નથી કરતા, તેને જે જ્ઞાન થાય, તે શ્રત થાય છે, પણ ચિતા કે ભાવના જ્ઞાનરૂપ ન થાય. પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી જાણેલ તે દષ્ટ અને શાસ્ત્રમાં કહેલ, શાસ્ત્રથી જે ઈષ્ટ અર્થ હોય, તેવા દષ્ટ અને ઈષ્ટ જે અર્થો હોય, તેમાં કઈ વિરોધવાળું જ્ઞાન ન હોય, આ પદાર્થ આમ જ છે-એવી વસ્તુને જેમાં આગ્રહ ન હોય, તેવા શ્રત-આગમના અર્થ ભણનાર પ્રાપ્ત કરે છે, પરંતુ ચિંતાજ્ઞાન કે ભાવનાજ્ઞાનરૂપ જ્ઞાન મેળવતો નથી. સ્ત્રીને–પરિગ્રહરૂપે જે ઉપગ છે, તે રાગ-દ્વેષની સાથે નિત્યસંબંધ છે અને આ જ રીતે નિષ્પરિગ્રહતાનો ભાવ થાય. આ વસ્તુ સ્વીકારવામાં ન આવે, તે અપરિ ગ્રહની સત્તામાં જે પરિગ્રહને દેષ છે, તેની નિવૃત્તિ ન થાય. કોઈ એક અર્થ કરવાની રીતિ છે તેના આશ્રયથી, જેમાં શંકા નથી કે કઈ પરિહાર નથી–એવા અર્થ માગ તેના આશ્રયથી, પ્રત્યક્ષ અને અનુમાન તથા આગમના વિરોધમાં જે જ્ઞાન, આ ત્રણના વિરોધમાં જે જ્ઞાન અર્થાત્ આ ત્રણના વિરોધી જે જ્ઞાન, તેના અભાવથી જે જ્ઞાન તે શ્રતજ્ઞાન કહેવાય, પરંતુ તેને ચિતાજ્ઞાન કે ભાવનાજ્ઞાન ન થાય. અહિં કૃતમયજ્ઞાન, ચિંતામય જ્ઞાન અને ભાવનામય જ્ઞાન એમ ત્રણ જ્ઞાન કહેલાં છે. તેનાં લક્ષણે આ પ્રમાણે જાણવાં– કોઠારમાં રહેલા બીજસમાન, જેમાં માત્ર વાક્યાર્થ-વિષયક જ્ઞાન હોય, તે મિથ્યા આગ્રહ-રહિત કૃતમય જ્ઞાન જાણવું. વળી જે મહાવાક્યાથથી ઉત્પન્ન થયેલ અતિસૂક્ષ્મ અયુક્તિનાં ચિંતનથી યુક્ત હોય. પાણીમાં જેમ તેલનું બિન્દુ ફેલાઈ જાય તેવું ચિંતામય જ્ઞાન હોય. મલયુત–નિર્મલ રત્ન સાફ કર્યા વગરનું હોય, તેની કાંતિ સમાન ૧૨ મા છેડશકમાં આ ત્રણે જ્ઞાન હરિભદ્રસૂરિએ કહેલાં છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ ] ઉપદેશપઃ-અનુવાદ .. ચિંતાજ્ઞાન હોય. હવે એકપ અર્થમાં રહેલુ ભાવનામય જ્ઞાન તે કહેવાય કે, જે વિધિ આદિમાં ઉંચા પ્રકારના જેમાં પ્રયત્ન હોય, બીજાને તે એટલે જે આગ્રહવાળા પાતાની મતિકલ્પના આગળ કરનારાને તેા મિથ્યાશ્રુત હોય છે. પદ્મરાગ મણિસમાન કાંતિવાળું ભાવનાજ્ઞાન હોય છે. વિધિ આદિ તાપમાં ગયેલું અતિયત્નસહિત જે જ્ઞાન, તે ભાવનામય જ્ઞાન છે. ,, કહેવાના ભાવ એ છે કે—સ્થાનાંગ સૂત્રના પ્રથમ સૂત્રમાં‘શ્ને આચા ’એ સાંભળવાથી “ જગતમાં માત્ર એક જ આત્મા છે અને તે જુદા જુદા દરેક શરીરમાં જળમાં એક અથવા અનેક ચદ્રો દેખાય છે, તેમ જીવ દેખાય છે. આ પ્રમાણે અદ્વૈતવાદ સ્વીકારનાર કે એક સંગ્રહ નામના નયના અભિપ્રાયથી આ સૂત્ર પ્રવર્તે લુ છે એવા પરમાથ નહીં સમજનારા જ આમ માને છે. આ જિનેશ્વરના મત-શાસનમાં તા પુરુષાના અનેક વિભાગેા દેખાય છે, વળી સ`સાર અને મેાક્ષ એવા વિભાગ પશુ છે, તેના વચનના વિરોધ ન દેખતાં તેવા પ્રકારનાં જ્ઞાનાવરણુ કર્મના ક્ષાપશમ થયેàા ન હાવાથી એકાત્મલક્ષણ એક જ અમાગ ના આશ્રય કરે છે, તેને જે અર્થ માર્ગ તે સ્વાભાવિક આગ્રહ વગરના હોય છે. તેથી તે શ્રુતમય જ્ઞાન કહેવાય છે, પરંતુ ચિંતામય, ભાવનામય જ્ઞાન ગણાતાં નથી. હવે જે પેાતાના જ્ઞાનમાં આગ્રહી હોય અને તે કદાપિ ગીતા હોય, પરંતુ સમજાવવા છતાં પણ યથા માર્ગાનુસાર અને ન સ્વીકારતા હાય, તેા તેનું જ્ઞાન મિથ્યાજ્ઞ!ન સમજવું. આ પ્રમાણે ખીજા' સૂત્રામાં પણ ભાવના કરવી. (૮૮૨) - શકા કરી કે, પ્રતિનિયત સૂત્રેાને ઉદ્દેશીને લેાકમાં પદના અર્થો પદાર્થ, વાયાદિ રૂઢ છે, તેા પછી આ પ્રમાણે આ વ્યાખ્યા કેવી રીતે કરાય ? સાચું છે ૮૮૩—જેનેન્દ્ર શાસનને અનુસરનારા એવા લેાકેાત્તર મતને માનનારા નહિઁચાત્ મૂર્રાન ' આવા પ્રકારના સૂત્રની વ્યાખ્યામાં અમે અહીં આગળ કહી ગયા તે પદાર્થાદિકને ઘટનાપૂર્વક માનવા. માટે . શકા કરી કે, ' મૈં હિંસ્થાનું સર્વમૂતાનિ ’આ વાક્યમાં તે સવે છે જ, કારણ કે ક્રિયાપદ સહિત પદાના સમુદાય-સ્વરૂપ હાવાથી, તે આ સૂત્ર માત્ર એધ-સામાન્ય અર્થવાળા પદાર્થ કેમ ગણી શકાય ? તેનું સમાધાન આપતાં કહે છે કે-પ્રશ્ન કે શંકા ઉત્પન્ન કર્યા વગર, તેમ જ શકાના પરિહાર કર્યા વગર માત્ર સામાન્યરૂપ અનુ કથન કરવારૂપ આ કથન કરેલુ છે. જે કારણથી પ્રથમ જે પદાર્થ-પદના અર્થ જ માત્ર સિદ્ધ થયેલા છે. પ્રશ્નોત્તર જેમાં થયા નથી, માટે આ પદાર્થ જ છે. એઘ અથ સામાન્ય અર્થ છે. આ પ્રમાણે વાકયા વગેરે સદ્ભૂત વિશેષ, વિશેષતર, વિશેષતમ અને જણાવે, ત્યારે જ પાતપાતાનું સ્વરૂપ મેળવે છે. બહુ કે અહુતર પદસમૂહ રૂપ હોવાથી અસારરૂપ કાઇ અ་વિશેષને પ્રકાશિત કરતા તે પેાતાના સ્વરૂપને લૌકિક Page #568 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન-વિધિ-કથન શાસ્ત્રની જેમ પ્રાપ્ત કરતા નથી. (૮૮૩) હવે લેાકેાત્તર દૃષ્ટાંત દ્વારા લૌકિક પદાર્થનું સ્વરૂપ કહે છે— વૃક્ષ, ઘડા, પટ વગેરે શબ્દોથી અહિં માત્ર લિંબડા, આંખેા, માટીના કે તાંબાના એવા વિશેષ વગર આપણને સામાન્ય બુદ્ધિ થાય કે, આ ઝાડ, આ ઘડા, આ વસ્ર છે, પરંતુ વૃક્ષના બીજા ઉત્તરગુણુરૂપ કંદ, મૂળ કે ડાળી અથવા જાંબુનું કે આંબાનું વૃક્ષ એમ વિશેષજાણપણું ન થાય, એટલે વળી જાણવાની આકાંક્ષા થાય કે, જા'બુનુ` કે કેરીનું વૃક્ષ, તાંખાના કે માટીના ઘડા, ત્યારે ઉત્તર એટલે પછીના ધર્મો જાણવાની જિજ્ઞાસા જેમાં ઉભી રહે એવી બુદ્ધિ થાય. જેમ કે, સર્વ ભૂતાની હિંસા ન કરવી એ વગેરે શબ્દો પદાર્થ, વાકયા આદિ પ્રકારો વડે અશકિતપણે પેાતાના અને પ્રતિપાદન કરનારા થાય છે. તે જ પ્રમાણે વૃક્ષાદિક શબ્દો પણ પદ્મા, વાકયા, મહાવાકચા, ઐ‘પય વિષયક ભાવને પામેલા શ્રોતાના મનને પૂર્ણ પણે પ્રતીતિ-વિશ્વાસ કરાવનાર થાય છે. તે આ પ્રમાણે—દૂરથી ડાળી, પાંદડાં વગેરે યુક્ત પદાર્થ દેખીને કોઈક પુરુષ બીજા કાઇકને કહે કે, ‘આગળ વૃક્ષ રહેલું છે.' તે સાંભળીને શ્રોતાએ શબ્દા રૂપ પદાર્થ સાંભળ્યા. હવે તેમાં આગળ શકા કરી કે, ‘આ વૃક્ષ તેા છે, પરંતુ આંબે છે કે લિંબડા ?’ એવા રૂપે શંકા કરવામાં આવે, તે વાકયા. ત્યાર પછી અમુક પ્રકારના પ્રતિવિશિષ્ટ આકાર દેખીને આ આંખે જ છે, અથવા તે લિખા છે એવા પ્રકારના ચાક્કસ વિશ્વાસ થાય, તે મહાવાક્યા. અને નિ ય થયા પછી કેરી ફળના અર્થીએ ત્યાં જવાના પ્રયત્ન કરવા, તે રૂપ ઐદપ અર્થ સમજવા, (૮૮૫) ઉપસ'હાર કરતા કહે છે— [ પરપ ૮૮૬-વ્યાખ્યાનવિધિ-કથન વિષયક વિસ્તાર કરવા હવે બધ કરીએ છીએ. મડલીના સ્થાનમાં પ્રમાજના કરવી-કાજો લેવા એ વગેરે વિધિ આગમ શ્રવણ કરનાર શ્રોતાએ નક્કી કરવી જ જોઇએ. સમ્યગજ્ઞાન ગ્રહણ કરવાના લક્ષ્યવાળા આત્માએ આજ્ઞાયાગરૂપ વ્યાખ્યાન વિષે જે આચારનું પાલન કરવાનું કહેવુ છે, તે પણ અહિં સાથે સમજી લેવું. (૮૮૬) જ્ઞાનવાળા હોય તે જે કરે છે, તે કહે છે ૮૮૭—વિધિપૂર્વક શાસ્રના આધ જેણે મેળવ્યેા હાય, તેવા જ્ઞાની પુરુષ અનેક વિધ્નાથી સ્ખલનાવાળુ` કા` આવી પડે, તે પણ ધર્મારાધનરૂપ ઈષ્ટ કાર્યોની સિદ્ધિ મેળવે છે. કેવી રીતે ? તે કે-તેવા તેવા દ્રવ્ય, ક્ષેત્રાદિ સ્વરૂપ વર્તન કરવા રૂપ ઉપાચા પાતે શાસ્ત્રાધારે જાણેલા હોય, જેથી બીજા ધર્મકાર્ય માં હરકત ન આવે, તેવી રીતે ઈચ્છેલા ધર્મ કાર્યની સાધના કરે. બીજા ધર્મને હાનિ પહોંચે, તેવા ધર્મ ધર્મરૂપતાને પામતા નથી. તે માટે કહેલુ` છે કે, “સપુરુષોએ તેને જ ધર્મ માનેલે છે કે, જે ધર્મને ખાધા-હાનિ પહોંચાડતા નથી, વિરોધ વગરના જે ધમ ાય, તે જ ધર્મ કહેવાય. તથા વેદના જ્ઞાતા જનની વેદશાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર Page #569 -------------------------------------------------------------------------- ________________ પર૬ ] ઉપદેશપદ-અનુવાદ પિતે સેવા કરે, સાપની ગતિ માફક ધર્મની ગતિ સૂકમ છે અને તેની પાછળ ગતિ છે, તે બહુ કઠિન છે.” (૮૮૭) ૮૮૮–સમ્યગદર્શનાદિક નિર્વાણના માર્ગમાં કોઈક તેવા ભવ્યાત્માને તેના ભાવને અનુસરીને એટલે કે, જે આત્માને પ્રતિબંધ કરવો હોય, તેના મનના પરિણામ કોમળ, આકરા કે મધ્યમ છે અને તેની સાથે સામલક્ષણ ભાવથી–પ્રધાન સામનીતિથી કામ લેવાય તો પ્રતિબોધ કરવારૂપ કાર્યસિદ્ધિ થાય છે. તે માટે કહેલું છે કે–“જે કે, સાધ્ય કાર્ય સિદ્ધ કરવા માટે ચાર ઉપાયે કહેલા પ્રસિદ્ધ છે. સામ, દામ, દંડ અને ભેદ. પરંતુ ત્રણનું તે નામ માત્ર જ ફલ છે. સામનીતિમાં જ સિદ્ધિ પ્રતિષ્ઠિત થયેલી છે. તથા “અતિતીવણ દાવાનળ વૃક્ષને બાળી તો નાખે છે, તો પણ તેના મૂળનું રક્ષણ કરે છે. ( જેથી તેમાંથી વૃક્ષ ઉભું થાય છે ), પરંતુ કમળ, શીતળ એવો જે વાયર હોય, તે વૃક્ષને મૂળસહિત ઉખેડી નાખે છે.” (કે જેમાંથી ફરી વૃક્ષને ઉગવાને અવકાશ જ નથી.) ત્યારે જે જ્ઞાની પુરુષ હોય, તે તેવા ધર્મ પામી શકે તેવા આત્માઓને સમ્યક્ત્વ-બીજાધાન પામવાની યેગ્યતાવાળા એવી રીતે સમજાવીને કરે કે, તેઓ ધર્મની પ્રશંસા કરે. વળી તેમના કુલકમથી અનિંદિત એવા શિષ્ટજન ઉચિત જે આચાર હોય કે ન્યાયથી વૈભવ મેળવતા હોય, તેવા અનુષ્ઠાનની પ્રશંસા કરીને ધર્મ પમાડવા પ્રયત્ન કરે. (૮૮૮) આ વિષયનું દષ્ટાંત કહે છે – - ૮૮–શાસ્ત્રમાં એમ સંભળાય છે કે-કેઈક રાજપત્નીને ચિત્તવૃત્તિના નિરોધરૂપ ધ્યાનગ્રહને દઢ આગ્રહ થયો હતો અને તેને તે રૂપે ધર્મમાર્ગમાં જોડેલી હતી, તથા અસંસી-કાનનો કાચો અને ઘણા મતો સાંભળનાર અને તે પ્રમાણે તે મતમાં જોડાએલ હતા, પરંતુ તે બંનેને કેઈક પૂર્વાચાર્યોએ તેના ભાવને અનુરૂપ ઉપદેશ આપી માર્ગમાં જોડ્યા. (૮૮૯) નવ ગાથાઓથી દષ્ટાંત કહે છે– ૮૯૦ થી ૮૯૮-કઈક રાજાની પત્નીને સ્વાભાવિક મોહની મંદતા થવાથી સંસારનો કંટાળો આવ્યો. “વૃદ્ધાવસ્થા, મરણ, દુર્ગતિ, વ્યાધિઓની વાત તો બાજુ પર રાખીએ, પરંતુ હું એમ માનું છું કે, ધીર પુરુષો માટે આ જન્મ એ ઘણી લજજા ઉત્પન્ન કરનાર છે. ઈત્યાદિ વચનો સાંભળીને ભાવથી ઉદ્વેગ પામી. ત્યારે સંસારને નિઃસાર માનતી સંસારરૂપ કેદખાનામાંથી બહાર નીકળવાને ઉપાય શોધતી એવી તેણે કયાંયથી સાંભળ્યું કે, “ધ્યાનથી મોક્ષ થાય છે. એટલે ગ્રહને વળગાડ વળગે હોય, તેમ ધ્યાનમાર્ગમાં અતિશય આગ્રહવાળી બની ગઈ. કેઈક સમયે શૈવમતાનુ યાયી સંન્યાસીને તેણે પૂછયું કે, “ધ્યાનમા કેવો હોય ?” શૈવપંથના સંન્યાસીએ તેને કહ્યું કે, ચાર પાંખડીવાળા નાભિરૂપ કમળની અંદર કાશકુસુમ-સમાન ઉજજવલ દેહવાળા, ચંદ્રખંડથી મંડિત મસ્તકવાળા, ત્રણ નેત્રવાળા, ત્રીજા નેત્રમાં પ્રવર્તતી અગ્નિજવાલાઓથી જેમણે સમગ્ર દિશા–વલય પ્રકાશિત કર્યા છે, જેમણે અર્ધ દેહથી પિતાની પ્રાણુપ્રિયા પાર્વતીને ધારણ કરી છે–એવા શિવનું ધ્યાન કરવું. Page #570 -------------------------------------------------------------------------- ________________ રશૈવ-ધ્યાનમાગ [ પર ત્યાર પછી તેની પ્રક્રિયા આ પ્રમાણે જણાવી કે-સિદ્ધિ, ઋદ્ધિ, ધૃતિ, લક્ષ્મી, મેધા, ક્ષાંતિ, સ્વધા. સ્થિતિ-આ નામની આઠ *સદ્ય દેવકળાઓ સક્ષેપથી કહી. જણાવી. સદ્યોદેવને પશ્ચિમદલમાં આ પ્રમાણે પૂજા કરવી. રય, રક્ષા, રતિ, પાલ્યા, કામ્યા, કૃષ્ણા, રતિ, ક્રિયા, વૃદ્ધિ, કાલ, રાત્રિ, બ્રામણી, માહની આ પ્રમાણે તેર વામદેવની કળાએ કહેલી છે. વામદેવને ઉત્તરદલમાં પૂજવા. ત્યાર પછી મેહ, મદ, નિદ્રા, માયા, મૃત્યુ, ભય, જરા-એમ આ અઘારની સાત કળાએ સંક્ષેપથી કહેલી છે. દક્ષિણદલમાં અઘારની પૂજા કરવી. નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા, શાંતિ એમ આ તપુરુષની ચાર કળાએ કહેલી છે. પૂર્વાંદલમાં તત્પુરુષની પૂજા કરવી. તારા, સુતારા, તરણી, તારયતી અને સુતારણી એ ઇશાનદેવની પાંચ કળાઓની પૂજા પ્રયત્નપૂર્વક કરવી. કર્ણિકાના મધ્યમાં ઇશાનદેવની પૂજા કરવી. આડત્રીશ કળાઓથી યુક્ત, પાંચ તત્ત્વ સહિત એવા પ્રાસાદને જે જાણતા નથી, તે શકરને જાણતા નથી. ત્યાર પછી તે રાણી ત્ર્યંબકદેવમાં સ્થિરચિત્ત કરીને હમેશાં તેમાં જ એકાગ્ર મન રાખી ધ્યાન કરવા લાગી. (૮૯૦) કાઈક સમયે તપથી દુખલ થયેલી કાયાવાળા, છ, અદ્ભૂમ આદિ આકરી તપસ્યા કરનાર જૈન સાધુનાં તેને દર્શન થયાં. ત્યાર પછી બહુમાન-સહિત તે સાધુની પપાસના વિનયાદિક કરવા લાગી. તેવા પ્રકારના ચેાગ્ય સમય મળ્યે, ત્યારે તેમની પાસે ધ્યાન સબંધી પૃચ્છા કરી કે- ધ્યાન કેવા પ્રકારનું હોય ?” તે તપસ્વી સાધુ અગીતા હાવાથી તેણે આ પ્રમાણે તેને કહ્યું કે-અમે જ્યારે ભિક્ષા લેવા માટે જઈએ, ત્યારે હાથમાં ગ્રહણ કરવા લાયક એવા આ દંડવિશેષ છે, તે જ્યારે ઇર્યોવહિ કે પ્રતિક્રમણ આદિ સમયે તેને આગળ રાખીને ધ્યાન કરીએ છીએ. એટલે તે રાણીને એમ થયું કે, 'આ જૈનો ધ્યાનમા થી બહાર વનારા છે' એમ તે રાણીને દયા ઉત્પન્ન થઈ. તે રાણીને પેાતાનું કથન શ્રવણ કરવાથી ખેદ પામેલી દેખીને તે સાધુએ પેાતે કાઇક ગીતા આચાય ને પેાતાની પ્રરૂપણા સંબધી કથન કર્યું. તે ગીતાર્થ આચાય મહારાજે તેવા પ્રકારના પ્રસગ મેળવીને જેનાગમામાં કહેલી ધ્યાનવિષયક સમજણ આપી કે, અમારા જૈનમતમાં આ એક ધ્યાનમાગ છે. “ સંપૂર્ણ શરદ-ચદ્ર સમાન આહ્લાદક વદનવાળા, સિંહાસન પર વિરાજમાન, પરિવાર–સહિત, કેવલજ્ઞાનથી ઉજવલ અને ઉજ્જવલ વધુ વાળા એવા વીતરાગ જિનેન્દ્રનું ધ્યાન કરવું.” ત્યાર પછી તેણે ધ્યાનના સ્વીકાર કર્યા. પછી તેને કૌતુક ઉત્પન્ન થયું કે, ધાર્મિકાદિ પુરુષા કેટલે દૂર રહેલા ત્યાં સુધી ’–આના અભિપ્રાય આ પ્રમાણે સમજવા કે-‘ ભગવંત જે સમયે દેશના આપવા માટે પધારે છે, ત્યારે કાઈ એકાદ મહધિક વૈમાનિક દેવ કદાચિત્ ત્રણ કિન્નાસહિત અÀાકાદિ આઠ પ્રાતિહાર્યાંથી યુક્ત ચેાજન-પ્રમાણુ ભૂમિભાગને ઘેરેલ હાય તેવું, સમવસરણ તૈયાર કરે છે. અને કદાચિત્ ભવનપતિ વગેરે સવે દેનિકાયા સાથે મળીને પણ આવુ સમવસરણ દેવતાઈ પ્રભાવથી વિષુણા કરે સઘોદેવ, વામદેવ, અધેર અને તત્પુરૂ આ ચાર શ ́કરદેવનાં રૂપે છે. * Page #571 -------------------------------------------------------------------------- ________________ પર૮ ] ઉપદેશપદ-અનુવાદ છે. તેમાં દેવો વગેરે જે યાન-વાહનાદિક ઉપર બેસીને આવ્યા હોય, તે સચેતન કે અચેતન હોય તેને ત્રીજા કિલ્લામાં પ્રવેશ કરાવે છે. જે હાથી, ઘોડા વગેરે તિર્યો ભક્તિથી આકર્ષાઈને અહિં ભગવંતનાં દર્શન-શ્રવણ માટે આવેલા હોય, તે બીજા કિલ્લાની અંદર પ્રવેશ કરે છે. હવે જે દેવ, દાન, માનવો આદિ બાકી રહેલા હોય, તેઓ જ્યાં દેવ હોય, ત્યાં સુધી પ્રવેશ કરી શકે છે. ત્યાર પછી જ્યારે તે નિશ્ચલ ચિત્તવાળી થઈ, ત્યારે ગુરુએ તેને સમજાવ્યું કે, આગળ જે સંકેત કહી ગયા. તે ધ્યાન માર્ગ બીજા તીર્થોમાં–અન્યમમાં વર્તત નથી. તેણે તે વાત કબૂલ કરી. એટલે ગુરુએ પણ કહ્યું કે, બીજા જે કઈ થાનમાર્ગના અથી હોય, તેમણે પિતાના હૃદયમાં તેવા સ્વરૂપવાળા તે ભગવંતની કલ્પના કરીને દેવ-દાનવની જેમ તેમની નજીક સુધી પ્રવેશ કરો. ત્યાર પછી તે પ્રવેશ ઉપર સાડા ત્રણ કલા-રેખા સહિત ભગવંતનું ધ્યાન કરવું. અહિં જ્ઞાનાવરણીયાદિ આઠ કમરૂપ આઠ કળા, તેમાં ઘાતિકર્મ રૂપ ચાર કળા અને કેટલીક આયુષ્યકર્મની કળા ભગવંતના કેવલજ્ઞાન-સમયે ક્ષીણ થઈ. ( અર્થાત્ આઠ કર્મમાંથી સાડા ચાર કર્મો ક્ષીણ થયાં, એટલે સાડા ત્રણ કળા બાકી રહી.) માટે તે કેવલી ભગવંતની સાથે તે અનુસરતી હોવાથી કેવલિના વિહારકાલ સુધી તેનું ધ્યાન કરવું. તેથી આ જ શાસ્ત્રકારે બ્રહ્મ-પ્રકરણમાં કહેલું છે કે, “ધર્માદિ સર્વ પદાર્થો એકી સાથે જે હવભૂત સ્વરૂપે જાણે છે, એવા જે રાગાદિ રહિત હોય, તેમને પંડિતપુરુષે કેવલી તરીકે માને છે. સાડા ત્રણ કળાઓથી યુક્ત, સાડા ચાર કળાઓ જેની ક્ષીણ થયેલી છે, સર્વોથીને જેમણે સિદ્ધ કરેલા છે, એવા કેવલજ્ઞાન-લક્ષ્મીવાળા મનુષ્ય, દેવો અને અસુરોથી પૂજાયેલા છે. યથાર્થ નામના યોગવાળા હોવાથી આ મહાદેવ, અહંત, બુદ્ધ એવા પ્રશસ્ત નામે દ્વારા પંડિતપુરુષો તેમનું કીર્તન કરે છે.” ઈત્યાદિ. સાડાત્રણ કળાઓથી યુક્ત એમ કહીને તે પ્રશસ્ત કર્મોથી યુક્ત હેવાથી સુંદર કળાઓવાળા એવાથી બીજા પ્રકારવાળા-સ્વરૂપવાળા સિદ્ધભગવંતનું બીજું ધ્યાન ધ્યાવાનું. તે માટે કહેલું છે કે અનંતદર્શન, અનંતજ્ઞાન, સમ્યકત્વ વગેરે ગુણોથી યુક્ત એવું પિતાનું અસલ આત્મસ્વરૂપ જેમણે જાતે ઉપાર્જન કરેલું છે. ત્યાર પછી જેમણે દેહત્યાગ કરેલ છે, એવા આકારને ધારણ કરનાર સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. આકારવાળા અને આકાર વગરના અમૂર્ત, જરા અને મરણ વગરના, જિનબિંબની જેમ સ્વચ્છ સ્ફટિક રત્નસમાન સ્વરૂપવાળા લોકના અગ્રભાગરૂપ શિખર પર આરૂઢ થયેલા આત્મસુખ-સંપત્તિઓને વહન કરતા અર્થાત અનુભવતા વળી જેમને હવે કઈ પ્રકારની બાધા ઉત્પન્ન થવાની નથી જ. જેમણે કર્મ-કાદવને દૂર કરે છે, એવા સિદ્ધોનું ધ્યાન કરવું. આ બીજા ધ્યેયના અભ્યાસથી તેમનાં દર્શનની પ્રાપ્તિ થાય છે. કોની જેમ? તો કે, સ્વચ્છ આકાશવાળા ઘરમાં દી અંદર રહેલું હોય, તે બહાર રહેલાને જેમ દર્શન થાય, Page #572 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનયોગ [ પ૨૯ તેવી રીતે તેવા આત્માને ધ્યાનયોગ દ્વારા સિદ્ધ પરમાત્માનાં દર્શન થાય છે. શૈવમતના જે વિદ્યા, મંત્રાદિ તેના સંન્યાસીએ ઉપદેશેલાં હતાં, તે સર્વ વિદ્યા, મંત્ર, તંત્ર, રક્ષાદિકને અતત્ત્વ સ્વરૂપ ગુરુએ જ્યારે સમજાવ્યાં, ત્યારે તે રાણીએ સમ્યમ્ દર્શનના યોગે અતત્વ સ્વરૂપે દેખ્યાં. હવે તેના ચિત્તમાં બે પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થયા, તે આ પ્રમાણે-“પૂર્વે મેં આ ધ્યાનમાગ પ્રમાણરૂપે સ્વીકાર્યું હતું, પરંતુ તે અપ્રમાણુ સ્વરૂપ નીકળ્યો. રખેને આ પણ એ પ્રમાણે અપ્રમાણુરૂપ થાય-એવી શંકા થતાં ગુરુમાં જ્ઞાન, ક્રિયા તેમ જ ઉપશમાદિ ગુણોને અનન્ય-અસાધારણ દેખતાં પિતે દઢ સમ્યક્ત્વની શ્રદ્ધાવાળી બની અને વિચારવા લાગી કે, “ આ ગુરુ સત્ય છે.” ફરી પણ રાણી ગુરુમહારાજને પ્રશ્ન કરવા લાગી કે હે ભગવંત! તત્ત્વ શું ?” ત્યારે ગુરુએ કહ્યું કે- જે કાળે જે ઉચિત અનુષ્ઠાન કરવાનું હોય, તે કાળે ઉચિત ધ્યાન, અધ્યયન, દેવતા-પૂજાદિક, સાધુ-દાનાદિક કાર્યો ત્યારે કરવાં–એવા લક્ષણવાળું અનુષ્ઠાન કરવું. (૮૯૪) આથી વિપરીત કરવાથી નુકશાન થાય છે, તે કહે છે–ઉચિત પણ વગર આ અનુષ્ઠાન કરવામાં આવે, તો છાત્ર શિખાઉ વિદ્યાથી રત્નની પરીક્ષા કરે, તેના સમાન જાણવું. ઘણા ભાગે ગ્ય આત્મા સિવાય બીજાને ઈષ્ટ ફળની પ્રાપ્તિ હમેશાં વિજ્ઞભૂત થાય છે. એટલે અધકચરો શીખેલ વિદ્યાર્થી દુઃશક ફલની સિદ્ધિ કરવા સમર્થ બની શકતો નથી. (૮૫) રત્નપરીક્ષા શીખનાર છાત્ર રત્નની પરીક્ષા-વિષયક ઉદાહરણને વિચાર કરાય છે – ઉત્તમ રત્નોનાં બનાવેલાં કંઠાભરણ આદિ લક્ષ્મી ફળ આપનાર થાય છે-એમ પત્નીએ કહેલ વાક્ય સાંભળીને કેઈક વિદ્યાર્થી પ્રથમ બીજા જીવનેપાય છેડીને, રનની પરીક્ષા કરવામાં આદરવાળો થયે. એટલે ખાવા-પીવા, લુગડાં, ઘર વગેરેથી ચૂક્યો અર્થાત્ રખડ્યો. (૮૯૬) એ જ પ્રમાણે ધ્યાનથી મોક્ષ છે” એ વચન સાંભળીને પ્રથમ કાર્યો જે ગુરુને વિનય, શાસ્ત્રાભ્યાસ, કહેલાં બીજા અનુષ્ઠાન-એ સર્વ ઉચિત કાર્ચે છોડીને માત્ર એકલા ધ્યાનમાં એકાગ્ર બને, તે ઉચિત એવા સર્વ થી નક્કી તે ચૂકી જાય છે. અહિં કહેવાને એ અભિપ્રાય છે કે– જેને સંપૂર્ણ ભોજન, કપડાં, રહેઠાણ ઈત્યાદિ સુખ પ્રાપ્ત થયેલાં હય, એ પુરુષ વિશેષ વૈભવ મેળવવાની અભિલાષા કરે, તેણે રત્નપરીક્ષા કરવી ઈત્યાદિ વાત બરાબર છે, તેમ અહિં સમગ્ર સાધુના સમાચાર પાલન કરવા પૂર્વક તેમજ ધર્મધ્યાન અને શક્તધ્યાનને ચગ્ય સૂત્ર અને અર્થોને સારી રીતે જેણે અભ્યાસ કરેલો હોય, શાસ્ત્રકારે કહેલાં બીજાં અનુષ્ઠાનેને પણ બાધા ન પહોંચે, તેમ આગળ જણાવી ગયા, તે ધ્યાન, કહેવાય. શ્રાવકે હાય, તેમણે પણ શ્રાવકૅચિત બાકીનાં કહેલાં અનુષ્ઠાનેનું સેવન, એવી રીતે કરવું કે, બીજા ધર્માનુષ્ઠાને હરકત ન પહોંચે-તેવી રીતે નમસ્કારાદિનું Page #573 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ ] ઉપદેશપદ-અનુવાદ ધ્યાન કરવું ઉચિત ગણાય. ત્યાર પછી આચાર્ય ભગવંતે સાધુ-શ્રાવકધર્મને સમજાવનારી ઘર્મ દેશના આપી. તે ધર્મદેશના તેના આત્મામાં પરિણમી. રાજપત્નીએ અણુવ્રતો સ્વીકાર્યા. આ પ્રકારે જ્ઞાની ગીતાર્થ પુરુષ હોય, તે સર્વનું તેમ જ પિતાનું પણ કલ્યાણ ઘણે ભાગે કરે છે. (૮૯૦ થી ૮૯૮) દશ ગાથાથી હવે બીજું ઉદાહરણ કહે છે– ૮૯૯ થી ૯૦૮–સંમૂચ્છિમ જીવ જે એટલે કે, યોગ્ય-અયોગ્ય પદાર્થના વિવેકને ન સમજનાર, સાંભળેલામાંથી શાસ્ત્રનાં અ૫ વાક્યો યાદ રાખનાર એવો, કાચા કાનવાળે, કઈ રાજા હતા. ઉત્તમ ધર્મને અગ્ય એટલે દેવ-ગુરુ-ધર્મના વિભાગની વાત કહે, તે ન સહન કરનાર એટલે સર્વ દેવ, ગુરુ તરફ શ્રદ્ધા રાખનાર, સ્વભાવથી ધર્મશ્રદ્ધાલુ હતો અને તેને પરિવાર તેને ખોટી રીતે અનુસરનારો અને વિવેક વગરને હતે. કેઈક સમયે ભેળપણથી સામાન્યરૂપે ધર્મશ્રદ્ધાળુપણાથી તેવા પ્રકારના બુઠ્ઠી બુદ્ધિવાળા જેન તપસ્વી મુનિને દેખીને તેના તરફ પ્રભાવિત થયા અને તેની પૂજા તથા તેમને દાન આપવા તત્પર બન્યો. તેમાં પૂજા એટલે આવે ત્યારે ઉભા થવું, વિનય કરો અને દાન એટલે વસ્ત્ર-પાત્રાદિક સાધુ યેગ્ય પદાર્થ આપવા. હવે તે તપસ્વી જૈનમુનિએ કોઈક વખત શાળ્યાદિક અન્ય મતવાળા બીજા ધર્મનું ખંડન કર્યું તથા બસ-સ્થાવર જીવોની હિંસા થવા રૂપ અધિકરણની કથા કરી. સાચા માર્ગના દ્રષી ખોટા માર્ગને ઠસાવનારા છે, તેમને ત્રસ, સ્થાવર જીવોનું જ્ઞાન હેતું નથી. તેમના મતમાં આ જીવોની હિંસાના રક્ષણનો ઉપાય બતાવ્યું નથી. આ સાંભળીને તે રાજા તે જૈનમુનિ તરફ અનાદરભાવવાળે અને ધર્મ પ્રત્યે અવળા માનસવાળો થયે કે, આ ભૂખંજન જણાય છે કે, બીજાં દર્શન તરફ ઈષ્યના ભારથી પરવશ બની જાય છે. (૯૦૦) તે તપસ્વી મુનિએ ગીતાર્થ આચાર્યને આ હકીકત નિવેદન કરી કે, “આ રાજા અમારી સાચી હકીકતની પ્રરૂપણ સાંભળી વિપરિણામવાળો થયો.” કેઈક સમયે તે આચાર્ય તે રાજાની પાસે આવી પહોંચ્યા. રાજાના મનોગત ભાવ જાણીને ગીતાર્થ આચાર્ય ભગવંતે રાજાના કેઈ વખત પૂછેલા પ્રશ્નને કેવી રીતે અને શું ઉત્તર આપ્યો? તે કહે છે-“હે ભગવંત! તત્ત્વ શું છે?” ત્યારે ગુરુએ કહ્યું કે-“તત્વ તો અતિગંભીર છે અને પોતે જાતે જાણવું અશક્ય છે.” ત્યારે રાજાએ કહ્યું કે-અતિગંભીર હોવાથી જાણવું અશક્ય છે, તો આપ મને સમજાવો.” ગીતાર્થ ગુરુએ કહ્યું કે, તો પછી સાવધાન થઈને સાંભળો– સ્વસ્તિમતી નામની નગરીમાં કેઈક બ્રાહ્મણપુત્રીને એક સખી હતી. સમય જતાં બંનેનાં લગ્ન થયાં, એટલે સ્થાનને ભેદ પડ્યો. કોઈક સમયે તેની સખીને બ્રાહ્મણપુત્રી સુખી હશે કે દુઃખી હશે ? એવી ચિતા ઉત્પન્ન થઈ. ત્યાર પછી પિતે જ મહેમાન તરીકે ત્યાં ગઈ અને સખીને દેખી, તે સખીને ચિતાવાળી દેખી. ત્યાર પછી ચિંતાનું Page #574 -------------------------------------------------------------------------- ________________ ગંભીર તવ-વિચારણા [ ૫૩૧ કારણ પૂછયું. સખીએ પણ પોતાની વીતક વાત શરુ કરતાં જણાવ્યું કે, ખરેખર મેં કંઈક એવા પાપ કર્યા હશે, જેથી પતિને હું દુર્ભાગા નીવડી–અર્થાત્ પતિ મારી સાથે સ્નેહભાવથી વર્તતા નથી, પણ મારી તરફ અણગમાવાળા છે. સખીએ કહ્યું કે, તું ન કરીશ, હું તારા પતિને બલદ બનાવી દઈશ. પેલી એક જડીબુટ્ટી સમાન એક મંત્રેલી મૂલિકા આપીને પિતાના સ્થાને ચાલી ગઈ. એટલે પેલી સખીએ એ મૂલિકાનો પ્રયોગ એટલા માટે કર્યો કે, “આટલા કાળ સુધી મને અપ્રીતિથી અપમાનિત કરી, તે તેનો બદલો લઉ. એ અભિપ્રાયથી તેને ચૂર્ણાદિ મિશ્રણવાળો માંત્રિક યુગ કર્યો અને પતિના ઉપર અજમાવ્યો. ‘મણિ, મંત્ર, ઔષધિઓને પ્રભાવ કેઈ અચિન્ય હોય છે.” એ પ્રમાણે પિતાના ભર્તારનું બળદમાં પરિવર્તન થઈ ગયું. પિતાના પતિની સેવા પ્રકારની અવસ્થા દેખીને તે વિલખી થઈ, કાયર બની ગઈ. ચિંતા કરવા લાગી કે, “હવે આ પાછો બળદમાંથી પુરુષ ક્યારે થશે?” ત્યાર પછી તેને જંગલમાં ચરવા લઈ જવા માટે કેટલીક ગાય એકઠી કરી. પત્ની તેની પાછળ પાછળ ભ્રમણ કર્યા કરતી હતી. કોઈક સમયે એક વિદ્યાધર–યુગલ વડલાની શાખાનું અવલંબન કરી રહેલું હતું, ત્યારે તેમના જેવામાં આ કૃત્રિમ બળદ આવ્યા. પિતાની ભાર્યાને વિદ્યાધરે કહ્યું કે, આ સ્વભાવે મનુષ્ય છે, પરંતુ તેને બળદ બનાવ્યું છે. તેને પેલી વિદ્યાધરીએ પૂછ્યું કે, ફરી આ મનુષ્ય કેવી રીતે બનશે ? તેણે કહ્યું કે, મૂળિયાથી. વિદ્યાધરીએ પૂછયું કે, “આ મૂલિકા ક્યાંથી મળી શકશે?” (૯૦૪) વિદ્યાધરે કહ્યું કે, “આ જ વડલાની નીચે મૂળમાં જ તે છે.” એમ કહીને વિદ્યાધર-યુગલ અદશ્ય થયું. આ સમગ્ર વૃત્તાન્તને વડ નીચે બેઠેલી બળદની પત્નીએ સાંભળી લીધી. ત્યાર પછી તે ઘરે પાછી ગઈ. ચિંતા કરવા લાગી કે, “આ મૂલિકા કેવી રીતે મેળવવી? છેવટે તે સ્ત્રીએ એવે સંકલ્પ કર્યો કે, અહિં જેટલી વિવિધ વનસ્પતિઓ છે, તે સર્વ કાપી કાપીને તે બળદને ચારી તરીકે ખવડાવું-તેમ કરવા લાગી. એમ કરતાં તે મૂલિકા બળદના ખાવામાં આવી ગઈ, તે મૂલિકાના ભક્ષણથી ફરી તે માનવ બની ગયો.” આ ન્યાયથી અહિં ગંભીર તત્વવિચારના ચાલુ અધિકારમાં આ ધર્મરૂપી મૂલિકા એટલા માટે મેળવવાની જરૂર છે કે, વિપરીતજ્ઞાનરૂપી પશુભાવને પલટાવવામાં જે સમર્થ છે, માટે અત્યાર સુધી તે લોકમાં વત રહેલા દેવ, ગુરુ અને ધર્મો અનેક પ્રકારના છે, તેના વિષયક સમ્યગ જ્ઞાનના અભાવમાં અત્યારે તે સામાન્યથી અહિં સર્વ દેવતાના આરાધના રૂપ ધર્મતત્ત્વ સાધવાનું છે. જે દેવાદિકે જેટલી ઉચિત પ્રતિપત્તિપૂજાને યોગ્ય હેય, તેટલી પ્રતિપત્તિ કરવી અને તે પણ શિષ્ટકમાં રૂઢ હોય, તેવા વિભવ ઉપાર્જનાદિ ન્યાયનું ઉલ્લંઘન થતું નથી, તેમ અવિરોધપણે તે ધર્મ, દેવ, ગુરુની આરાધના કરવામાં પ્રયત્ન કરવો. જેમ બળદપણું ચાલ્યું જવાથી મનુષ્ય થયે, તેમ અહિં સંસારી૫ણા રૂપી બળદાણાને હાસ થયે અને જીવરૂપી મનુષ્યપણું Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ] ઉપદેશપદ-અનુવાદ અર્થાત્ કેવલ જીવના લક્ષણ-વિવેકવાળી, જ્ઞાનવાળી અવસ્થારૂપ મનુષ્યપણું પ્રાપ્ત કર્યું. આ સાંભળીને રાજાને ઘણે આનંદ થયે કે- આ મહાત્માનું માધ્યશ્ય મહાન છે.” આ પ્રમાણે સમજાવવાથી જૈનદર્શનની પ્રશંસારૂપ ઘણી પ્રભાવના થઈ. ત્યાર પછી શાસનનું ગૌરવ વધાર્યું. દર્શન વિષયક રાજાની ભક્તિએ પિતાના આત્મક્ષેત્રમાં સમ્યફત્વ-બીજનું રોપણ કર્યું. આ પ્રમાણે આગળ કહી ગયા તેમ ગીતાર્થ આચાર્યની જેમ જ્ઞાની ગીતાર્થ ગુરુઓ મોટા ભાગે હિત જ કરે. કહી ગયા તેવા આચાર્ય–સમાન લોક નિપુણ હોય છે, તે શ્રુત-ચારિત્રધર્મની આરાધના લક્ષણ ધર્મમાં બુદ્ધિશાળી પુરુષે નિર્ણયના હેતુરૂપ પ્રમાણ નકકી કરવું જોઈએ. આ કારણે અગીતાર્થને પ્રમાણભૂત ગણવાથી અનર્થ થાય છે, તે કારણથી તેના સમાન આકાર ધારણ કરનાર એવા બાકીના બીજા ગીતાર્થને તેના સરખા ન ગણવા. સમાન આકાર હોવા છતાં પણ પરસ્પર ચિત્રશકિતઓના કારણે બંને જુદા પડી જાય છે. (૮૯૯ થી ૯૦૮). જે આ પ્રમાણે છે, તો ઘણે અ૫લક પ્રમાણભૂત ગણાશે અને એમ અ૮૫ લોકો ધર્મ ગ્રહણ કરનારા હોય, તો ધર્મની અતિશય પ્રભાવના, ગ્રાહ્યતા ન થાય-એમ મનમાં વિચારનારા ભવ્યાત્માઓને હિતશિક્ષા આપતા કહે છે કે ૯૦૯–ગતાનુગતિક રૂપ ઘણું લોકે જેમાં પ્રવૃત્તિ કરતા હોય, લોકરૂઢિથી ઉતરી આવેલ હોય, તેવા ધર્મને ઇરછતા હોય, તે ધર્મ-ચિંતામાં લૌકિક ધર્મ ગણાય છે. લોકમાં રૂઢ થઈને જે પ્રવર્તતો હોય, તેવો. જેમ કે, હિમના માર્ગમાં ચાલવું, અગ્નિમાં પ્રવેશ કરવો, પર્વતશિખર પર ચડી ત્યાંથી નીચે ભુક્કો માર ઈત્યાદિ રૂઢ ધર્મનો ત્યાગ ન કરે. કારણ કે, આ આચાર કરનારાઓની સંખ્યા લાખો અને ક્રેડોની દેખાય છે. (૯૦૯) ૯૧૦–મોટી સંખ્યા જેમાં હોય, તે કારણે ધર્મ પ્રમાણભૂત ગણાતો નથી, પરંતુ જે અનુષ્ઠાન સર્વજ્ઞના વચનાનુસાર પ્રમાણભૂત થયેલું હોય, તે જ ધર્માનુષ્ઠાન મોક્ષના અભિલાષી એવા ઉત્તમ પુરુષે સેવન કરવા લાયક ગણાય. ધર્મ કરવામાં સ્વમતિક૯૫ના પ્રમાણે વર્તનારા લોકોએ પ્રમાણભૂત ગણેલે હેય એથી, ઘણી સંખ્યાના લોકો હોય તેથી કશે લાભ થતો નથી. કલ્યાણાર્થી લોક-મેક્ષના અર્થી જનો ઘણું હતા જ નથી. (૯૧૦) તે જ વિચારાય છે– ૯૧૧–ઘી, તેલ, ધન, ધાન્યાદિકને વેપાર કરનાર લોકમાં પદમાગ, પુષ્પરાગ વગેરે રત્નના વેપાર કરનારાઓ માત્ર ગણતરીના જ હોય છે. તેના વેચનારાઓ પણ ઘણું જ અલ્પ સંખ્યામાં હોય છે. એ જ પ્રમાણે શુદ્ધધર્મ-રત્નના ખરીદ કરનારા નિર્વાણ- મોક્ષના અવધ્ય કારણરૂપ સમ્યદર્શનાદિ શુદ્ધધર્મ-રત્નાર્થીઓ, તેમ જ તેવા ધર્મરત્નને આપનારા ગુરુઓ જેઓ સ્વભાવથી જ ચારે ગતિથી ઉદ્વેગ પામેલા હોય, જેમણે આગમનું રહસ્ય જાણેલું હોય. આ કારણે તેને મોક્ષમાર્ગમાં જ હંમેશા તત્પર Page #576 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ગુણોવાળા ધર્મરત્નના અધિકારી [ ૫૩૩ રહેનારા હોય, તેવા આત્માઓની સંખ્યા ઘણું જ અ૯૫ હોય. (૯૧૧) આમાં હેતુ ૯૧૨–જેમ અક્ષુદ્રતા આદિ ઘણુ ગુણ મેળવ્યા હોય, ત્યારે શુદ્ધધર્મ અને ઘણું ધન, ધાન્યાદિ વૈભવ હોય, ત્યારે શુદ્ધરોની પ્રાપ્તિ થાય છે. આમ હોવાથી જે બહગુણ તેમ જ વૈભવથી રહિત હોય, તેમને ગુણરત્ન મેળવવાની પૃહા સ્વમાવસ્થામાં થતી નથી, ચિંતા પણ પ્રવર્તતી નથી. ઘણે ભાગે લોકમાં પિતાની ઈષ્ટ વસ્તુ મેળવવાની ચિંતાનુસાર પ્રવૃત્તિ દેખાય છે. (૯૧૨) વિશેષથી કહે છે – ૯૧૩–શાલિ, ડાંગર, ચોખા, ઘઉં આદિ ધાન્ય, આદિશદથી ભેશે, ગાયો વગેરે, કાપડ, વસ્ત્ર, સુવર્ણ, તેમ જ બીજી વેપાર લાયક અનેક વસ્તુઓના વેપારમાંથી જેની ઈચ્છા ખસી ગઈ છે. તેથી તેઓ તે પદાર્થોની વ્યાપાર-ચિંતાથી મુક્ત થયા છે, એવા તેઓ બંને પ્રકારના રત્નની-ધર્મની ગ્યતાવાળા થયા છે. ધર્મરત્નરૂપ ભાવરત્ન પદાર્થરૂપ દ્રવ્યરત્નના અધિકારી થયા છે. (૧૩) હવે અવળી રીતે ઉલટાવીને કહે છે ૯૧૪–જેઓ પાસે અપધન-ધાન્યાદિક હોય એવા પુણ્યરહિત-દરિદ્રો હોય, ધાન્યાદિક પદાર્થોમાં અભિલાષા રહેલી હોય, તેવા પુરુષો આ ધર્મરત્ન માટે અગ્ય માનેલા છે. આ વાત ઘણી સૂક્ષમ રીતે બે આંખો મીંચીને વિચારવા લાગ્યા છે. (૧૪) આગળની ગાથામાં કહેલ ગુણવૈભવ-તે ધર્મરત્નના અર્થીઓ માટે ધાન્યાદિરૂપ પણે કપીને નિર્દેશ કરતાં કહે છે કે ૯૧૫–અક્ષુદ્રતા અને આદિશદથી રૂપવાળાપણું, સૌમ્યાકૃતિ, જનપ્રિયત્વ, અકુરત્વ, અભીરુત્વ, અશઠવ, દાક્ષિણ્ય, લજજાલુત્વ, દયાલુત્વ આ દશ ગુણરૂપ ધાન્ય છે. માધ્યરશ્ય આદિ ગુણોને વસ્ત્રરૂપ સમજવા અને તે ૧૧ ગુણે છે. મધ્યસ્થવૃત્તિ, સામ્યદષ્ટિ, ગુણાનુરાગી, સત્ય બોલનાર અને સપક્ષવાળો, દીર્ઘદશ, વિશેષજ્ઞ, વૃદ્ધાનુસારી, વિનયવાળે, કૃતજ્ઞ, પરહિત કરનાર, લબ્ધલક્ષ્ય; ઉપર કહેલા એકવીશ ગુણોના યોગથી ધાર્મિક પુરુષનો ગુણવૈભવ માન. જેમાં પ્રથમ કુટુંબના નિર્વાહના હેતુભૂત ધાન્યની જરૂર છે, ત્યાર પછી વસ્ત્રાદિની પ્રાપ્તિ જરૂરી છે. ધાન્ય અને વસ્ત્ર પ્રાપ્ત થયા પછી રનનો વેપાર કરે. તે જ પ્રમાણે અહિં પણ ધાન્યના વેપાર સમાન પ્રથમના અદ્રતાદિ ગુણો અને વસ્ત્ર સમાન માધ્યચ્યવૃત્તિ આદિ અગિયાર ગુણ સર્વ મળી એકવીશ ગુણોરૂપ વૈભવવાળાને આ ધર્મરત્નનો વ્યાપાર સર્વ કલ્યાણ અને ઈચ્છિત સિદ્ધિ આપનાર થાય છે. કહેલા એકવીશ ગુણરૂપ વિભાવવાળે આમાં શુદ્ધ ધર્મરત્નનો અધિકારી થાય છે. (૯૧૫). શંકા કરી કે, પૂર્વોક્ત ૨૧ ગુણો રૂપ વૈભવના યોગે ધર્મરત્નને અધિકારી થાય છે-એમ નિરૂપણ કર્યું, તે શું એક વગેરે ગુણ વગરનાને ધમને અધિકાર નથી? એમ શંકા કરનારને કહે છે– Page #577 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપત્ર-અનુવાદ ૯૧૯—કહેલા ગુણેામાંથી અર્ધા ભાગના કે ચાથા ભાગના ગુણ્ણા એછા હોય, તા અનુક્રમે જઘન્ય અને મધ્યમ પ્રકારના ધર્માધિકારી સમજવા. આ ત્રણ વિભાગ કર્યા પછી વધારે-ઓછા ગુણવાળા હાય, તે દરિદ્રપ્રાય ગુણુ-વૈભવવાળા જાણવા. તેઓ શુદ્ધ ધ રત્નને ચાગ્ય નથી. (૯૧૬) તે જ વાત વિચારે છે— ૫૩૪ ] ..... ૯૧૭-કેટલાક નિર્વાણુમાને યથાથ ન સમજનારા બ્રાહ્માદિક અજ્ઞાની મૂઢ લેાકેા જે પ્રમાણે શરીરના નિર્વાહના કારણરૂપ કૂવા, વાવડી, તળાવ આદિ કરાવવામાં સતિ ફળ આપનાર સુકૃતની કલ્પના કરે છે. તે જ પ્રમાણે ગુણના દારિદ્રયવાળા જીવા લેાકાત્તર માગમાં અવતરેલા હોવા છતાં પણ બિચારા અનુકપા પામેલા ઘણા ભાગે ઘણા લાકથી આગ્રહાધીન ખની કુતીર્થમાં જઇ સ્નાનાદિક પાપકા માં ધમ કર્યાની કલ્પના કરે છે. (૯૧૭) આ જ વાત દૃષ્ટાન્ત સાથે વિચારાય છે— ૯૧૮ જગતમાં ઉત્તમરત્નના અર્થીએ અલ્પ હોય છે. ’ આ દૃષ્ટાંત આપીને કાઇક આચાર્ય ભગવંતે, એક એવા રાજા હતા અને તે એમ માનતા હતા કે, ઘણા લેાકાએ જેના સ્વીકાર કર્યાં હાય, તે ધર્મ પ્રમાણભૂત ગણાય છે, એવી માન્યતા રાખનારને પણ ઘેાડા વિવેકી લોકોએ સ્વીકારેલ શુદ્ધધમાં સ્થિર કર્યાં. (૯૧૮) તે જ કહે છે— ૯૧૯—રાજાની સાથે નગરમાં પ્રવેશ કરીને શાક, ઈન્ધણાં, ધન, ધાન્યની અનેક દુકાનેા બતાવીને ત્યાર પછી રત્નના વેપારીઓની ઘણી અલ્પ દુકાનેા બતાવીને કહ્યું કે, ‘હે મહારાજ ! આ તમારા નગરમાં શાક, ઇન્પણા, અનાજ આદિની વેપાર કરવાની દુકાના ઘણી છે, રત્નના વેપારની દુકાના અલ્પ છે; તે જ પ્રમાણે શુદ્ધધર્મ ગ્રહણુ કરનારાઓ નગરસ્થાનક રૂપ લેાકમાં ઘણા જ અલ્પ હાય છે અને બીજા પેાતાની કલ્પના પ્રમાણે ધર્મ કરનારા મૂઢમતિવાળા ઘણા હેાય છે. (૯૧૯) જ્યારે આમ જ છે, તેા પછી વર મટાડનાર નાગર્માણ આદિ દુર્લભ રત્ન માક શુદ્ધધ દુષ્કર છે, તે તેના ઉપદેશ કરવાથી શે! ફાયદો ? તે શકાના સમા ધાનમાં કહે છે— ૯૨૦—માક્ષ મેળવવા માટે એકાંત કેડ ખાંધનાર એવા અધિકારી આત્માને શુદ્ધ ધર્મ આરાધન કરવા રૂપ, સર્વ સાવદ્યના ત્યાગ કરવા રૂપ ચારિત્રનું અનુષ્ઠાન દુષ્કર જણાતુ' નથી. શાથી ? તા કે, ચારે ગતિના જન્મ, જરા, મરણ, રાગ, શાકાદિક દુઃખના ભય લાગેલા હાવાથી. વળી જે આત્મા જ્ઞાની થયા હોય, તે હેય, ઉપાદેયના વિભાગ કરી સ`સારનાં પાપકાચના ત્યાગ કરે છે અને આત્મકલ્યાણ કરનાર માક્ષનાં સાધનામાં પેાતાની શક્તિ અનુસાર સર્વ પ્રયત્ન કરે છે. મેાક્ષ જેવું મહાસ્થાન મેળવવા માટે માક્ષાર્થી આત્મા કયા પ્રયત્ન ન કરે ? (૯૨૦) તે જ વિચારાય છે— ૯૨૧—નરક, તિય ચ આદિ ગતિમાં જન્મથી માંડીને મરણ-પર્યંત અવધિ વગ Page #578 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદ સેવા, તેલપાત્ર-ધારક [ ૫૩૫ રનું અનંત દુઃખ સૌંસારમાં રહીને જીવને ફરજિયાત ભાગવવું જ પડે છે. આ સંસાર અનાદિ અનંત કાળ પ્રમાણના હોવાથી અનંત દુઃખ જણાવ્યું. માક્ષનું સુખ પ અનંતું જ છે, ભવિષ્યકાળ પ્રમાણ છે. જ્યારે આ વસ્તુ વિચારવામાં આવે, ત્યારે ચાહે તેવા પુદગલાની ભારેકર્મી આત્મા હોય, તા તે સ્વગ્નમાં પણ નિદ્રા, વિકથાદિ પ્રમાદના ત્યાગ કરી અપ્રમાદનુ સેવન કરે છે. ભવ એકાંત દુઃખસ્વરૂપ દુઃખલ અને દુઃખાનુખ ધવાળા છે, સુખના છાંટા ચારે ગતિમાં નથી અને માક્ષ એકાંત સદુઃખ-રહિત છે, અન ત સુખવાળા છે. આટલું સમજેલેા જ્ઞાની આત્મા દુઃખથી મુક્ત થવા માટે નક્કી પ્રયત્ન કર્યા સિવાય રહે નહિં. બીજા સ્થાને પણ કહેલું છે કે“ ચારે ગતિરૂપ ભવનું સ્વરૂપ ખરાખર જાણવાથી અને ભવના વૈરાગ્ય થવાથી, તત્ત્વથી માક્ષસુખના અનુરાગ થવાથી આ વસ્તુ થાય છે, તે સિવાય આ અપ્રમાદ બનતા (૯૨૧) તેનું સમર્થન કરે છે. નથી. ” ૯૨૨-બીજા દનશાસ્ત્રામાં પ્રસિદ્ધ અતિગભીર અવાળું મહામતિ પડિતા સમજી શકે તેવું આ અપ્રમાદસેવા વિષયમાં તેલના પાત્ર ધારક પુરુષનું દૃષ્ટાંત કહેલું છે, તેને પ્રયત્નપૂર્વક એકાગ્ર મનથી વિચારવું. (૯૨૨) આ જ દૃષ્ટાંત નવ ગાથાઓથી કહે છે— તેલપાત્ર ધારકનું ઉદાહરણ ૯૨૩ થી ૯૩૧—કાઈક નગરમાં સજ્ઞદનની પૂર્ણ શ્રદ્ધાવાળા બુદ્ધિશાળી સ્વભાવથી પાપકારના ઉપાયામાં પ્રવીણ જિતશત્રુ નામના રાજા હતા. તે રાજાએ દાન, સન્માન આદિ ઉપાચેથી નગરના લેાકેાને અમાત્ય, શેઠ આદિ કેટલાક પ્રજાજને ને સતેષ પમાડ્યા હતા. તેમ જ જિનશાસન પ્રત્યે લગભગ અનુરાગવાળા કર્યા હતા. પરંતુ નગરમાં તેવા એક ભારેક વાળા મિથ્યાત્વના અંધકારના પડદાથી જેને શુદ્ધ મેધ અવરાઈ ગયેા છે, એવા એક શેઠપુત્ર હતા, તેને રાજા ઉપશમાવી ન શક્યા. તે નાસ્તિક શેઠપુત્ર ‘ સ’સારમાચક’નામના પાખડીના સ`સગમાં આવ્યે અને તે પાખંડીએ પણ તેને એવા ભરમાવ્યે કે-પ્રાણાના આત્માથી વિયાગ કરાવવા તે રૂપ હિંસામાં ધર્મ માનવા લાગ્યા. લેાકેાને એવું સમજાવી ઠસાવવા લાગ્યા કે, જેએ દુઃખ ભાગવી રહેલા હાય, તેમની હિંસા એ દારુણ દુઃખ ફળ આપનારી થતી નથી, પરંતુ તે તા ધસ્વરૂપ છે. અહિં તેએ દુઃખથી મુક્ત થાય છે, આવા પ્રકારની આસ્તિકોને એકાંતે અમાન્ય તેવી હિંસામાં શુભ પરિણામ માને છે. તે શું કહે છે? તે કે, જેની હિંસા કરવાની છે, તથા જેએ હિંસા કરે છે, તેમના શુભભાવ હેાવાથી, તેમાં જેની હિંસા કરવાની છે, તે હિંસા થવાના સમયે પ્રવર્તતી પીડાના અનુભવથી પૂર્વભવમાં ઉપાર્જન કરેલ અશાતાવેદનીય ક્રમની નિર્જરા કરતા હેાવાથી અને ભવાંતરમાં સદ્ગતિના લાભ થાય છે, તે કારણે તેને સુખપ્રાપ્તિ થાય છે. તથા જે બીજા તેની હિંસા કરનારાઓ છે, તેઓ દુરંત દુઃખરૂપ નદીમાં તણાતા હોય છે, તેની હિંસા કરીને Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ] ઉપદેશપદ-અનુવાદ .. દુઃખનદીમાંથી અહાર કાઢી તેના ઉપર પરોપકાર કરે છે. એટલે પરાપકારના સુકૃતના તેને લાભ થાય છે. માટે દુર્ગાખતને જાનથી મારી નાખવા તેમાં પાપ નથી, પણ ધ છે. તથા ધન ઉપાર્જન કરવામાં ફ્લેશ થાય છે, ઉપાર્જન કર્યા પછી મૂર્છાને ત્યાગ કરવા પણ દુષ્કર છે. આ ખ'ને કારણેાથી અ ધનનું દાન કરવું, તેમાં ધર્મ નથી એમ માને છે. માટે સતિના અર્થીઓએ કહેલી નીતિથી હિંસા કરવી, તે જ ચિત ગણેલી છે. પરંતુ ખીજા દાનાદિક ધર્મ નથી.’ (૯૨૪) વળી પ્રમાદના અભાવ એ જેમાં સાર છે અને તેના જે ભાવ એટલે અપ્રમાદસારતા તે તે આપણા વિષયમાં આવી શકે જ નહિં, તથા સરની પ્રજ્ઞાપના પણ તે જ પ્રમાણે અમાન્ય કરે છે. તેા પછી બીજાના ઉપદેશેલા પદાર્થને તે માને જ કયાંથી ? એ અપિશબ્દના અર્થ સમજવા. કેાની જેમ, તેા કે કાઈક મનુષ્યને અતિભય'કર મસ્તકની વેદના ઉત્પન્ન થઇ, એટલે તેણે કાઇકને પૂછ્યું' કે, ‘ આ મહા પીડા મટાડવાના કયો ઉપાય ? ’ સામાએ કહ્યું કે, ‘ સર્પનું ફØારત્ન અલંકાર ગળે ખાંધવાથી વેદના શાન્ત થશે, આ તારી વેદના તરત જ ચાલી જશે.' જેમ આ રત્ન દુષ્કર છે, તેમ અપ્રમાદ સારના ઉપદેશ અશકથ હોવાથી, તે કાઈ કરી શકે તેમ ન હાવાથી ઉપદેશ નકામેા છે. તે જ પ્રમાણે જિનાએ કહેલા ઉપદેશ મને કરવાના વિષય મહારને ભાસે છે. આવા પ્રકારને શેઠપુત્ર નાસ્તિક અને ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ માનનારા છે. રાજાએ વિચાર્યું... કે, ‘ આ આગની જેમ ઉપેક્ષા કરવા લાયક માણસ નથી. તેને જૈનધર્મના પ્રતિબેાધ કરવા માટે ઉપાય કર્યા. કચેા તા કે, યક્ષ નામના એક છાત્ર હતા, જે ગુરુની સાથે છત્રી ધરીને ફરતા હતા, તેને રાજાએ જીવાદિક પદાર્થાના જ્ઞાનવાળે તૈયાર કર્યાં હતા. તેની શ્રદ્ધા પણ મજબૂત કરી હતી. તેને પેાતાની રત્નમુદ્રિકા આપી. તે યક્ષછાત્ર રાજાના અભિપ્રાય સમજી ગયા અને રાજાથી દૂર થઇ શેઠપુત્ર પાસે આવીને કહેવા લાગ્યા કે, · જૈનમતથી વાસિત અંતઃકરણવાળા કાઈક બીજો મનુષ્ય રાજા પાસે રહેલા છે, પરંતુ હું તેા જેને જૈન-ગ્રહના વળગાડ વળગ્યા હાય, તેા તે ગ્રહને ઉતારનારા છું. રાજાની સાથે હું મતભેદવાળી દૃષ્ટિથી વતુ છું. એમ છતાં મારામાં વિશ્વાસ રસ ધરાવે છે. ‘ સમાન શીલ અને વ્યસનાવાળા સાથે વિશ્વાસરસ ઉત્પન્ન થાય છે. ’ કહેવું છે કે— મૃગલાએ મૃગલાએ સાથે સંગ કરીને તેને અનુસરે છે, ગાયે ગાયાની સાથે, અશ્વો અશ્વોની સાથે. મૂર્ખાએ મૂર્ખાઓની સાથે, પડિતા પડિતાની સાથે સ ́ગ કરે છે, સમાન વન અને સમાન વ્યસનવાળાએ સાથે મૈત્રી થાય છે. ” સમય જતાં શેઠપુત્ર સાથે છાત્રના વિશ્વાસ અધાઇ ગયા. ત્યાર પછી માયાપ્રયાગથી પહેલાં રાજાએ અપણુ કરેલ માથિને શેઠપુત્ર ન જાણે તેવી રીતે તેના આભૂષણના ડાભડામાં છાત્રે સેરવી દ્વીધું. નગરમાં વાત ફેલાઇ કે, રાજાનું આભૂષણ ખેાવાયું છે. પડહા જાહેર કરાવ્યા કે, જે કેાઇએ દેખ્યું કે સાંભળ્યું હોય, તેણે તે Page #580 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદ સેવા, તેલપાત્ર ધારક [ ૫૩૭ રાજ આભૂષણ આપી દેવું.” કોઈએ ન કહ્યું, એટલે નગરલોકના દરેકના ઘરમાં તપાસ કરવાની શરુઆત કરી. એમ કરતાં શેઠપુત્રના ઘરનો વારો આવ્યા અને તપાસ કરતાં તેની રત્ન-કરંડિકામાંથી તે માણિકય પ્રાપ્ત થયું, એટલે રાજસેવકો તેને મારવા લાગ્યા. ત્યારે યક્ષે સેવકોને કહ્યું કે, “એને મારશે નહિં. આ ગુનાનું એને પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલું છે, વિચારીને તેની શુદ્ધિ કરાશે.” ત્યાર પછી તેને આ વિષયને ઘણે ભય ઉત્પન્ન થયો. સમજી શકાતું નથી કે, કયા પ્રકારે આ અપરાધની શુદ્ધિ થશે?” શેઠપુત્ર વિચારવા લાગ્યો કે, “રાજમાણિ કયની મેં ચોરી કરી અને તે કારણે મારામાં દોષની સંભાવના ઉત્પન્ન થઈ, પરંતુ તે અપેક્ષાએ તે હું દોષિત નથી, તે પણ હવે મારે શું કરવું? એ પ્રકારે યક્ષને અભ્યર્થના કરી કે, “મારા નિમિત્તે રાજાને પ્રાર્થના કર કે, કેઈક તેવા અતિદંડથી અથવા સુકોમળ કઈક દંડ કરીને મને મુક્ત કરે.” તેની પ્રેરણાથી યક્ષે તેમ કર્યું. તને તેવી શિક્ષા થશે કે, જેથી તારા શરીરને શિક્ષા કર્યા સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત કરાવવાનું હું અપાવરાવીશ.” પેલાએ કબૂલ કર્યું. એ પ્રમાણે યક્ષે તેના પરિણામ જાણી લીધા. ત્યાર પછી રાજાને પ્રાર્થના કરી. રાજાએ કહ્યું કે, “બંને હાથમાં તેલને ભરેલો વાડકે લઈને ભ્રમણ કરવું. જે તે વાડકામાંથી એક પણ બિન્દુ ભૂમિ પર પડે, તે તેને નક્કી વધ કરવામાં આવશે.” જીવિતના અથએ તે વાત સ્વીકારી કે, “ મારી શક્તિ પ્રમાણે આ કહેલી વાતની સાધના કરીશ.” એ પ્રમાણે તેના સ્વીકાર પછી તેની ચારે દિશા બાજુ ખુલી તલવારધારી ચાર પુરુષો તેના ફરતા ખડા રાખ્યા. અને તેમને આજ્ઞા કરી કે, “આ મારી આજ્ઞામાં જે આને પ્રમાદ થાય, તે તમારે તરત જ આજ્ઞા પ્રમાણે શિક્ષા કરવી એટલે તરત તેને વધ કરે. ત્યાર પછી તેલથી સંપૂર્ણ ભરેલો વાડકો તેણે હાથમાં ગ્રહણ કર્યો. તેના ચિત્તની ચંચળતા કરવા માટે રાજાએ ત્રણ માર્ગો, ચેક, ચૌટાના માર્ગોમાં, દુકાનોની શ્રેણિમાં નાટક, વારાંગનાઓ, મીઠાઈઓ, વાજા, સંગીત આદિ રૂપ મહોત્સવની જગ જગો પર ગોઠવણ કરાવી. જીવિત-રક્ષણની પૂર્ણ વાંછાથી તેલથી ચીકાર ભરેલો વાડકો હોવા છતાં, કાયા, વચન અને મનના સર્વ વ્યાક્ષેપોને દૂર કરી એવા યત્નથી ધીમે ધીમે ચાલ્યા કે, ત્રિભેટા, ચક, ચૌટામાં શું થાય છે? તેને તેને બિલકુલ ખ્યાલ નથી અને ત્રણે યોગનું એકીકરણ કરી એક ટીપું ન ઢળે, તેની પૂર્ણ કાળજી રાખી એમ કરી અખંડ તેલ– પાત્ર લાવી રાજા પાસે સ્થાપન કર્યું. અત્યંત દુષ્કર, જેનો અધ્યવસાય કરી શકાય નહિ, એવી વરતુ રાજાએ સંપાદન કરીને તેને પ્રેરણા કરી કે, “દુષ્કર પદાર્થને કરી આપનાર અપ્રમાદ વસ્તુ છે. તે તું ફોગટ એમ કેમ બોલતા હતા કે, “કેઈ અપ્રમત્ત નથી.” તે શેઠ પુત્રે પણ અપ્રમાદ છે, તેમ સ્વીકાર્યું અને ધર્મમાગમાં પ્રતિબોધ કર્યો. જેમ તું એક મરણમાત્રના ભયથી દુષ્કર એ અપ્રમત્તભાવ મેળવી શક્યો, તેમ એ અપરિમિત અનંતાં મરણના ભયથી ત્રાસ પામેલા અપ્રમાદને સેવે છે, Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ] ઉપદેશપદ-અનુવાદ વળી મુક્તિસુખની અભિલાષાવાળા સાધુઓ તે મેળવવાનો ઉપાય અપ્રમત્તભાવે કરે છે. (૯૨૩ થી ૯૩૧) શંકા કરી કે, જરા-મરણાદિના ભયથી મોક્ષ મેળવવા માટે જીવે તૈયાર થાય છે, તે પછી દરેક ભવ્ય જે અપ્રમાદસારતા કેમ સ્વીકારતા નથી ? એવી શંકાના સમાધાનમાં કહે છે – ૯૩૨–આ જિનવચન અસ્થિ-મજજારૂપ-અંગગીભાવરૂપ આત્મા સાથે પરિણામ ન પામે. સંશય, વિપર્યય, અનધ્યવસાય રહિત પ્રભુવચનમાં શ્રદ્ધા ન થાય, ત્યાં સુધી મોક્ષગમન માટે અયોગ્ય એવો અભવ્ય જીવ આ જિનવચનને ઈચછાગરૂપે પણ આત્મામાં પરિણમાવતો નથી. મોક્ષદાયક તરીકે શ્રદ્ધા કે વર્તન કરતો નથી. તે જ પ્રમાણે ચારિત્રમોહનીય કર્મના દઢ ઉદયવાળો આત્મા સંપૂર્ણ જિનવચન પરિણમેલું હોવા છતાં અપ્રમાદભાવવાળું ચારિત્ર કરી શકતું નથી, માટે જ કહેવાય છે કે, સમ્યગ્દષ્ટિ હોવા છતાં, મોક્ષની અભિલાષા તેમ જ આગમતત્ત્વના જ્ઞાનવાળો હોવા છતાં, અતિવિષયરાગના સુખને આધીન બનેલો ભવના ગાઢ અરણ્યમાં પ્રવેશ કરે છે. આ વિષયમાં આપનું જ દષ્ટાંત (મહાવીર) સંભળાય છે. (૯૩૨) ચાલુ વાતનો ઉપસંહાર કરતા કહે છે– ૯૩૩––જ્યારે કેઈક ભારેકમી આત્મા હોય, ત્યારે અને દીક્ષા સ્વીકાર કરવામાં તેટલો આચાર પાલન કરવામાં સહનશીલ ન હોય, ત્યારે જે પ્રકારના ઉપદેશને લાયક હોય, તે પ્રમાણે જુદા જુદા પ્રકારને તેને સર્વજ્ઞના વચનાનુસારે ઉપદેશ આપે. અપ્રમાદ એ સારભૂત કરણીયપણે જિનપદેશમાં વર્તે છે. માટે અપ્રમાદનો વિષય આ કાળમાં પણ વતે છે. જ્યારે જિનપદેશ ચિત્રરૂપપણે વ્યવસ્થિત કરાયો હોય, ત્યારે અપ્રમાદસાર પણ વતે છે. ત્યારે અપુનબધક આદિકને-મોક્ષમાર્ગની પ્રજ્ઞાપના રોગ્યને આશ્રીને કેટલાક સામાન્ય દેશનાને યોગ્ય હોય છે, કેટલાક સમ્યગ્દષ્ટિ ગુણ-ગ્ય પ્રજ્ઞાપના-ઉપદેશને લાયક હોય છે, કેટલાક દેશવિરતિ ગુણસ્થાનકને ગ્ય ઉપદેશ કરવા લાયક આત્માઓ હોય છે. કેટલાક કે, જેમણે ચારિત્રમેહનીય કર્મરૂપ કાદવ જોઈ નાખ્યો હોય, ત્યારે તેવા અપ્રમત્તતારૂપ સર્વવિરતિની દેશનાને લાયક હોય છે. આ પ્રમાણે અપ્રમત્તતાની પ્રજ્ઞાપના-ઉપદેશ એ અધિકારી વગરની નથી, પણ આ કાળમાં પણ તેવા પ્રકારના વિવિધ ઉપદેશ અપ્રમાદ માટે આપી શકાય છે. (૯૩૩) હવે પિતાના કર્મના ભારેપણાના દેષને ત્યાગ કરીને “જિનપદેશ અનુસાર આચરણ કરવું વર્તમાનમાં દુષ્કર ગણાય એવાં કથને કરવા દ્વારા જિનપદેશની અવજ્ઞા કરનારના અજ્ઞાનદેષને કહે છે– ૯૩૪–અમે જિનવચનની આરાધના કરનારા જિનેશ્વર ભગવંતના ભક્ત છીએ Page #582 -------------------------------------------------------------------------- ________________ રાધા-વેધ-સાધકને નિવૃઍંતિ વરે [ ૫૩૯ એ પ્રમાણે ભાવના ભાવે-બેલે અને વળી જડબુદ્ધિવાળા એમ પણ કહી નાખે કે, આ જિનવચન સમજવું અને પાલન કરવું તે આપણા સરખાને આ કાળમાં ઘણુ ગ'ભીર અને દુ:ખે સમજી શકાય તેવું છે.' આ પ્રમાણે દુષ્કરત્વ, દુર્ગંધ વગેરે દોષા આગળ કરીને તે જ જિનવચનની વિરાધના કરતા અને પોતાના અભિપ્રાય પ્રમાણે માનતા, તથા અત્યારે જિનવચનનું નિષિયપણું માનતા એ પ્રમાણે આશાતના કરતા આળજડ જીવા સાચા પરમા સમજતા નથી અને પેાતાની શક્તિ છે, તેટલી પણ જિનવચનની આરાધના કરતા નથી. (૯૩૪) હવે સાશબ્દની પ્રવૃત્તિના કારણભૂત જિનવચનના સદભાવ હોવાથી દુષ્કરવ દાષના પરિહાર કરતા જણાવે છે કે~ ૯૩૫—સમગ્ર કક્ષય થવા રૂપ સિદ્ધિગતિના સાધક હોય, તેા સાધુ છે, તથા અપ્રમત્તતા સેવન કરવા દ્વારા સાધુએ સિદ્ધિ મેળવનારા છે. આ ગુણુથી ઉત્પન્ન થયેલ અન્ન એવા નામથી પશુ શાસ્ત્રમાં આ વાત નિરૂપણ કરેલી છે. કહેવુ છે કે“ સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર આ ત્રણના પુરુષાર્થ દ્વારા જે મેાક્ષની સાધના કરે તેઓ સાધુ કહેવાય છે. આગળ કહીશું, તેવા રાધાવેધના ઉદાહરણથી, તે સાધુએ આ પ્રમાણે અપ્રમાદને આગળ કરીને પેાતાના સામર્થ્યથી સિદ્ધિના સાધા છે. આ શબ્દમાંથી પણુ અપ્રમાદની સિદ્ધિ થાય છે, અપ્રમત્તતા સિવાય બીજા કાઈ પુરુષાર્થા માક્ષ સાધી આપનાર નથી. (૯૩૫) સાત ગાથાથી રાધાવેધનું ઉદાહરણ કહે છે—— "" ૯૩૬ થી ૯૪ર—આ ઉદાહરણ વિસ્તારથી આગળ દશ દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યભવના અધિકારમાં, ચક્ર નામના દૃષ્ટાંતમાં વિસ્તારથી કહેલ હોવાથી અહિં સગ્રહ ગાથાના અક્ષરા વ્યાખ્યાથી સમજાવીએ છીએ. ઇન્દ્રપુર નગરમાં ઇન્દ્રદત્ત નામના રાજાને ખાવીશ પત્નીએથી ખાવીશ પુત્રા થયા હતા. તેમાં ત્રેવીશમા અમાત્યપુત્રીના પુત્ર સુરેન્દ્રદત્ત નામનેા હતા. બીજી બાજુ મથુરા નગરીમાં જિતશત્રુ રાજાએ પેાતાની નિવૃતિ પુત્રીના સ્વયંવર આપ્યા. ત્યાં સુરેન્દ્રદત્ત જે મંત્રીપુત્રીના પુત્ર હતા, તે જે દિવસે જન્મ્યા હતા. તે જ દિવસે અગ્નિક, પર્યંતક, મહુલી, તથા સાગર જન્મ્યા હતા. ઈન્દ્રપુરના રાજા ઘણા પુત્રવાળા છે—એમ સમજીને મથુરાના રાજાએ પેાતાની પુત્રી ત્યાં મેકલાવી, ત્યાં આવેલી તે પુત્રીએ સ્વયં વર-મડપુમાં રાધાવેધ સાધીને સુરેન્દ્રન્દ્રત્તે રજિત કરેલી કન્યાએ તેના કંઠમાં વરમાળા આરોપી. શ્રીમાલી વગેરે આવીશ પુત્રાએ રાધાવેધ કરીને પૂતળી ન વીંધી, પરંતુ અગ્નિક વગેરે સાથે જન્મેલા ભાઇએ ચંચલતાથી રાધાવેધ કરનારને અનેક વિઘ્ના કરવા છતાં રાધાવેધ કરવાને ફરી ફરી અભ્યાસ કરેલા હાવાથી ત્રેવીશમા સુરેન્દ્રત્ત રાધાવેધની સાધના કરી. ચાર નાના ભાઈઓ તથા તલવાર ઉગામેલા એ પુરુષા બાજુ પર હમેશા પરેશાન કરવા છતાં ગુરુએ તેને તેવી રીતે કળાએ ગ્રહણ કરાવી હતી કે, આજી Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ] ઉપદેશપદ-અનુવાદ બાજુને કઈ ભય રાખ્યા સિવાય રાધાવેધની કળા સાધી હતી. જેથી આઠે ચકોને ભેદીને પૂતળીની ડાબી આંખ લયપૂર્વક વીંધી નાખી. હવે અહિં આ ઉદાહરણ ઉપનય કહે છે–સુરેન્દ્રદત્ત નામને રાજપુત્ર તે અહિં સાધુ સમજ. અગ્નિક આદિક ચાર સાથે જન્મેલા આ ક્રોધાદિક ચારે કષાયે. બે હાથમાં ઉઘાડી તરવાર લઈને ઉભેલા બે પુરુષ, તે રાગ-દ્વેષ. ક્ષેભ પામવાથી, વ્રતથી ભ્રષ્ટ થવાથી, અનેક વખત ભવાવમાં મરણ થાય. બાવીશ રાજ પુત્રો એટલે તેટલા પરિષહે, બાકીના પર્ષદાના લોકો તે ઉપસર્ગાદિક સમજવા. આ પ્રસંગમાં અહિં આદિ-શબ્દ ઉપસર્ગોના ભેદને સંગ્રહ કરવા માટે સમજો. રાધાવેધની શિક્ષા ગ્રહણ કરાવવા રૂપ અહિં ગ્રહણ અને આસેવન રૂપ બે પ્રકારની શિક્ષા સમજવી. આઠ ચકો સમાન આઠ કર્મો અને તેને ભેદ કરવા સમાન સાધના. તેથી “નિવૃતિ’ કન્યા-લાભ સમાન સિદ્ધિની પ્રાપ્તિ સમજવી. (૯૪૨) હવે ઉલટાવીને કહે છે– ૯૪૩–આગળ કહેલા ક્રમની વિપરીતતાથી સમગ્ર કર્મક્ષયરૂપ સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે આ સિદ્ધિ-પ્રાપ્તિને ઉપાય હોય, તે પ્રવ્રયા પ્રાપ્ત થાય, તે દિવસના કાળથી પ્રતિદિન વૃદ્ધિ પામે, ગુણસ્થાનમાં આગળ વધાય, તે પ્રમાણે અપ્રમાદનો અભ્યાસ હંમેશાં વધારતા જ રહે. (૯૪૩) દષ્ટાંત કહે છે – ૯૪૪–જયાં પહોંચવું હોય, તે નગરના માર્ગને જાણનાર હોય અને તે જે માર્ગ બતાવે. તે માગે બીજા સર્વ વ્યાક્ષેપોને ત્યાગ કરીને ગમન કરે, તે ચોકકસ સમયે ધારેલા નગરમાં પહોંચી શકાય છે. એ જ પ્રમાણે સિદ્ધિમાગનો ઉપાય હોય તે ક્ષાત્યાદિ દશ પ્રકારને યતિધર્મ સમજ. (૯૪૪) ૯૪૫–આવા પ્રકારનો દશવિધ યતિધર્મ એ જ સિદ્ધિને એક માત્ર ઉપાય છે. આ સિવાય બીજો કોઈ પારમાર્થિક ઉપાય નથી જ. જો કે, આ કાળ દુષમા છે, તે પછી ચારિત્રમેહના ક્ષપશમની મંદતાની તે વાત જ શી કરવી ? અહિં સિદ્ધિના ઉપાયમાં સાધુધર્મ કદાચ એકાદિક ભવ મડું કરીને ખલના પમાડે, પરંતુ સિદ્ધિનું કારણ હોય, તો બ્રાહ્મણ, વણિક અને રાજાના ઉદાહરણથી આ સાધુધર્મ જ છે. (૯૪૫) બે ગાથાથી ઉદાહરણો કહે છે– ૯૪૬-૯૪૭–વેદ ભણેલા અને ભણાવનાર એવા બ્રાહ્મણનું કેઈક નગર હતું. કોઈક વણિક-બ્રાહ્મણે ભૂમિની યાચના કરી. ભૂમિની શુદ્ધિ કરવા માટે અંદર રહેલા હાડકાં આદિ શલ્યના દોષ દૂર કરવા માટે કેટલેક ઊંડે ખાડે , એટલામાં ઘણા સમય પહેલાં દાટેલ નિધિ દેખવામાં આવ્યું. વણિકે આ વાત રાજાને નિવેદન કરી કે, “હે દેવ ! ઘરને પાયે ખોદતાં મને આ નિધિ મળી આવ્યો છે. સત્યવાદિના કારણે તથા રાજાના ઔદાર્યથી રાજાએ તે નિધિ ન લીધે. ત્યાર પછી મંત્રી આદિને આ હકીકત જણાવી. તેઓએ રાજાને સમજાવ્યા કે, “હે દેવ! વગર કારણે પોતાના Page #584 -------------------------------------------------------------------------- ________________ કલિયુગ, ધર્માનુષ્ઠાને [ ૫૪૧ અર્થનો ત્યાગ કરે, તે રાજનીતિ ન કહેવાય. રાજા ઉઘીને જાગ્યા, ત્યારે ચિંતન કરવા લાગ્યા કે, સિદ્ધ થયેલો નિધિ જતો કર્યો તે ઠીક ન કર્યું. ત્યાર પછી સર્વે મંત્રીઓ અને પુરોહિતેની અનુમતિથી નિધિ ગ્રહણ કર્યો. ત્યાર પછી તેવા પ્રકારનો મહાઅનર્થ પ્રવર્યો, એટલે ઈષ્ટ સ્ત્રીનું મૃત્યુ આદિ વિપત્તિ એકદમ આવીને ઉભી રહી. માંહોમાંહે એક બીજાઓ તર્ક-વિતર્ક કરવા લાગ્યા કે, આમ અણધાર્યું કેમ બન્યું? એવી સર્વત્ર વાત ચાલવા લાગી. તે સમયે કઈ કેવલી ભગવંત પધાર્યા. તેમને પૂછ્યું એટલે કહ્યું કે, કલિકાલ અહિં ઉતરી આવેલ છે, તેના દોષથી આ પ્રમાણે બન્યું છે. ત્યાર પછી રાજાએ નિધિને ત્યાગ કર્યો. પિતાના માટે જે ભાગ ગ્રાહ્ય ન હતો, તેને ફરી ગ્રહણ કર્યો. અહિં વેદના જાણકાર બ્રાહ્મણોએ નગરનો આશ્રય કર્યો. એમ શાસ્ત્રકારે જે કહ્યું, તે એમ જ્ઞાપન કરે છે કે, વેદવિદ્યાના વિશારદ બ્રાહ્મણથી વાસિત સ્થાનમાં કોઈ પણ અનીતિ ન પ્રવતે, તે પણ કલિયુગના અવતરવાથી ચારે આશ્રમના ગુરુ સમાન રાજા પણ પોતાના વચનને લેપ કરીને પણ ફરી નિધિ ગ્રહણ કરવા તૈયાર થયો. વિશ્ન ઉભું થયું. લોક તર્ક-વિતર્ક કરવા લાગ્યા અને કેવલી ભગવંતે જ્યારે સ્વરૂપનું નિવેદન કર્યું, ત્યારે પિતાના સત્ત્વથી અધિકપણે રાજાએ નીતિનો સ્વીકાર કર્યો. (૯૪૭) ૯૪૮–કહી ગયા, તે રાજાની જેમ પ્રત્યક્ષ જણાતા ફળવાળા આ દુષ્ટ કાળરૂપ દુઃષમા આરો આ ભરતક્ષેત્રમાં લાભ કે અલાભ, સુખ કે દુઃખ વગેરેમાં સમાન ચિત્તવાળા સાધુઓનાં મનના પરિણામોને મલિન કરે છે. કોઈ પ્રકારે તેવા અનાભોગાદિ દેષથી મનને પલટો કરાવી નાખે છે, તે પણ કાર્યના પરમાર્થને સમજનારા રાજા સરખા કેટલાક સમજુ સાધુઓ હોય છે. (૯૪૮) હવે આ જ ધર્માનુષ્ઠાન મતાન્તરોથી કહેવાની ઈચ્છાવાળા કહે છે– ૯૪૯–વળી બીજા આચાર્યો આ ધર્માનુષ્ઠાનના સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસના રોગથી ત્રણ પ્રકારે જણાવે છે. “ભીમ અને ભીમસેન” આ ન્યાયથી પદના એક દેશમાં પણ પદના સમુદાયને ઉપચાર ગણાય છે–એ ન્યાયે સતતાભ્યાસ યોગથી, વિષયાભ્યાસ યોગથી અને ભાવાભ્યાસ નથી એમ ત્રણ પ્રકારો જાણવા. પરંતુ દેવપૂજનાદિક લક્ષણ ધાર્મિક અનુષ્ઠાન, તે આગળ આગળના હોય, તેમ તેમ તેની ઉત્તમતા હોય છે. તેમાં હંમેશા જે ગ્રહણ કરવા લાયક લોકેત્તર ગુણની પ્રાપ્તિની યોગ્યતા પમાડનાર એવા માતા-પિતાના વિનય–સન્માનાદિ કરવા રૂપ તે સતતાવ્યાસ અનુષ્ઠાન, મોક્ષમાર્ગના સ્વામી એવા જે અરિહંત ભગવતે, તેમના વિષયક જે પૂજાદિક કરવા રૂપ વિષયાભ્યાસ, જ્યારે ભાવાભ્યાસ તે હજુ ઘણે દૂર રહેલો છે. જે ભવ-સંસાર ચાર ગતિથી ઉદ્વેગ પામેલો હોય, એવાને સમ્યગ્ગદર્શનાદિક ભાવને જે અભ્યાસ, તે ભાવાભ્યાસ. (૪૯) Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ] ઉપદેશપદ-અનુવાદ ૯૫૦–હવે અહિં શંકા કરતા કહે છે કે, આ ત્રણમાંથી પ્રથમનાં બે અનુષ્ઠાને નિશ્ચયનયના અભિપ્રાયથી ધર્માનુષ્ઠાન તરીકે માનવા યુક્તિયુક્ત નથી. શાથી? તો કે, માતા-પિતાદિકના વિનયદિક કરવા, તેમાં સમ્યગ્દર્શન આદિની આરાધના ગણાતી નથી. તથા તેમજ ભવના વૈરાગ્યથી રહિત એવું દેવપૂજદિક વિષયભૂત એ પણ ધર્માનુકાન કેવી રીતે ગણવું? કઈ પ્રકારે ન ગણાય. કારણ કે, ધર્માનુષ્ઠાને પરમાર્થના ઉપગ-સ્વરૂપ હોય છે. માટે એકલું ભાવાભ્યાસ અનુષ્ઠાન જ સ્વીકારવા લાયક છે. (૯૫૦) અહિ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન છે, તેનું કોઈ પ્રકારે સમર્થન કરતા જણાવે છે કે ૫૧-વ્યવહારનયના આદેશથી, વિષયભેદના પ્રકારથી અપુનબંધક વગેરેમાં પણ ધર્માનુષ્ઠાન માનેલું છે. હવે જે આત્મા ફરી કઈ વખત કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાને નથી, એવો જે અપુનબંધક જીવ હેય, તે અતિતીવ્ર ભાવથી પાપ ન કરે એવા લક્ષણવાળે અને આદિશદથી અપુનબંધક જીવની જે આગળ આગળની ઉત્તરાવસ્થા, વિશિષ્ટાવસ્થા, માર્ગાભિમુખ, માર્ગ પતિત, અવિરત સમ્યગ્દષ્ટિ અવસ્થા તે પણ અહિં ગ્રહણ કરવી. અહિં તો વ્યવહાર આદેશથી ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનોના વિષયમાં અનુક્રમે આગળ કહીશું, તે ઉદાહરણે જાણવાં. (૯૫૧) તેમાં પ્રથમ ઉદાહરણ વિચારતા ૧૮ ગાથા કહે છે – સતત અભ્યાસ વિષયક ઉદાહરણ– ૯૫ થી ૯૬૮–આગલા ભવમાં જાતિસ્મરણના હેતુઓ સેવનાર એ ગજપુરનો સ્વામી કુરુચંદ્ર નામનો રાજા મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયો. ત્યાર પછી નરકમાંથી બહાર નીક. લીને; જાતિસ્મરણના હેતુઓ બતાવે છે. માતા-પિતાની વિનયથી સેવા કરવી. તે આ પ્રમાણે જાણવી. “ત્રણે ય સંધ્યા-સમયે તેમનું પૂજન, વગર અવસરે પણ તેમની પાસે જવાની ક્રિયા કરવી, ચિત્તમાં તેમને સ્થાપન કરી રાખવા, તથા રોગી, બીમાર એવા સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકાદિકને ઔષધદાનાદિ, આદિશદથી તેના શરીરની સારસંભાળ, શુશ્રષા, તેના આત્માને સમાધિ થાય, તેવાં કારણો જવાં. તથા જિનેશ્વરાદિકની મૂર્તિઓની નિર્મલતા થાય, તેવાં વિધાનો કરવાં. આ જાતિસ્મરણ થવાના હેતુઓ જણાવ્યા. વળી બીજા સ્થાને આ કારણે જુદાં મળે છે, તે આ પ્રમાણે-બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, સઢેદનું અધ્યયન, વિદ્યા-મંત્રવિશેષથી, સારાં સારાં તીથની આરાધના કરવાથી, માતા-પિતાની સુંદર સેવા–ભક્તિ કરવાથી, ગ્લાનને ઔષધ-દાન આપવાથી, દેવાદિક પ્રતિમાની નિર્મલતા કરવાથી મનુષ્ય જાતિ મરણવાળે થાય છે.” તે કુરુચંદ્ર રાજા નરકમાંથી બહાર નીકળ્યા પછી સાકેતપુરમાં મહેન્દ્ર નામના મોટા રાજાની મહિમા નામની પત્નીની કુક્ષિમાં “સમુદ્રદેવ” નામવાળો પુત્ર થયો. જ્યારે તે યૌવનવય પામ્યા, ત્યારે મંત્રી આદિ રાજ પરિવારને દેખવાથી પૂર્વભવમાં દેખેલે રાજ પરિવાર અહિં અત્યારે યાદ આવ્ય-અર્થાત્ પૂર્વભવ-વિષયક જાતિસ્મરણ Page #586 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણથી સંવેગ [ ૫૪૩ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે ભય પામી ચિંતવવા લાગ્યો કે, અહિંથી નરકે શા માટે જવું ? એમ વિચારી હવે પોતાની ગમનક્રિયા અને બોલવાનું બંધ કર્યું, એક સ્થળે બેસી રહેવું અને મૌન રાખવું. આવી સ્થિતિ અંગીકાર કરી, એટલે પિતાએ તેને વ્યાધિ થયો સમજીને વ્યાધિ-નિગ્રહ માટે વૈદ્યો પાસે ચિકિત્સા કરાવી. વૈદ્યોએ કહ્યું કે. “આના શરીરમાં વાતાદિ કોઈ વિકાર નથી.” રાજાએ મંત્રીને પૂછ્યું કે, નિરોગી હોવા છતાં આમ કેમ બેસી જ રહેલો છે? મંત્રીએ જાણ્યું કે, આ કેઈ ભાગ્યશાળી આત્મા જાતિસ્મરણ જ્ઞાન થવાથી ભવથી ઉઠેગ પામેલે જણાય છે. એટલે મંત્રીએ રાજાને પૂર્વભવમાં અનુભવેલી ઋદ્ધિ બતાવવાથી સાચું યથાર્થ સ્વરૂપ જાણી શકાશેએમ વિચારીને રાજાએ મંત્રીને પૂર્વભવ-વિષયક ભવસિથતિ તેને બતાવવી એ પ્રમાણે નિયુક્ત કર્યો. ત્યાર પછી મંત્રીએ પૂર્વ તૈયારીઓ કરાવી અને કુમારને નવરાવી, અંગવિલેપન કરાવી, આભૂષણોથી અલંકૃત કરી, સુખાસનમાં બેસાડ્યો. ત્યાર પછી વિશિષ્ટ પરિવાર, લક્ષણ, ઋદ્ધિ-સહિત રાજમહેલમાંથી બહાર નીકળ્યો. ત્યાગ કરવા લાયક, આદરવા લાયક એવા પદાર્થના વિભાગના જ્ઞાનવાળે કુમાર જ્યાં આગળ ગયો, ત્યારે ભોગ ભગવનાર કોઈક પુરુષ દેખવામાં આવ્યો, તથા નવા જન્મેલા પુત્રને ઉજવાતો ઉત્સવ, તથા મરી ગયેલાની પાછળ રુદન કરતા લોક, તથા ભિક્ષા માગનારાઓ વગેરેને દેખીને પડખે રહેલા લોકો કુમારને પૂછવા લાગ્યા કે, “આ ભેગીપણું, પુત્રજન્મોત્સવ, મરણરુદન. ભીખ માગવી ઈત્યાદિ વિવિધ પ્રવૃત્તિઓમાં તવ શું હશે ?” ત્યારે કુમારે કહ્યું કે, “વ્યાજ-વટાવ, વેપાર-ધંધે કરી જે ધન એકઠું કરે છે–અર્થાત ધનલાભ મેળવ–એવા ચિત્તવાળો શાસ્ત્રીય ભાષાથી તેને દાતા કહેલો છે કે, જે સ્ત્રી આદિ વર્ગને ભેગવનાર છે. પરંતુ મૂલ મૂડી ખરચીને જે ભેગી બને છે, તે પરમાર્થથી ભોગી બની શકતું જ નથી. કારણ કે, તે ભોગ ભોગવવાથી નવા ભોગ–લાયક પુણ્યનો બંધ થતો નથી. પરંતુ પિતાના પુણ્યની મૂળ મૂડી ખાવા-પીવા, મોજ-મજામાં પૂરી થાય છે અને ખાલી થાય છે. આવી લેકનીતિ છે. આત્મા તરફ લક્ષ્ય રાખીને વિચારીએ, તો “ધમ કરવા વડે કરીને ભેગી” ઈત્યાદિકથી આગળ વિસ્તારથી કહેવાશે. પુત્ર જન્મ્યો, એટલે વધામણું કરવા ઈત્યાદિ રૂપ જે ઉત્સવ કરવામાં આવે છે, પરંતુ તે તો ખણજ-દાદર રોગ વગેરે દર્દોના સમાન જાણવા. જેમ ખણજ-દાદર આદિ રોગ થયે હોય, ત્યારે ખણતા ખણતા શરુઆતમાં કંઈક સુખકર-મીઠી ખણ સખ આપનારી ભાસમાન થાય છે, પરંતુ પછીના કાળમાં મહાન બળતરા ઉપજાવનારી થાય છે. એ પ્રમાણે પુત્રજન્માદિક સમયે ઉસવ આનંદ કરાય છે. શરૂમાં આહલાદ ઉત્પન્ન કરતો હોવા છતાં જ્યારે લગ્નાદિ કર્યા પછી અણધાર્યો મૃત્યુ પામે છે, ત્યારે પુત્રમરણ અને પુત્રવધૂને દેખીને બમણે દુઃખી થાય છે. એ જ આનંદ ઉત્પન્ન કરાવનાર હતા અને મૃત્યુ-સમયે એ જ પુત્ર સંતાપને હેતુ થાય છે. ' Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ] ઉપદેશપદ-અનુવાદ વળી જે આ રુદન ક્રિયાથી પ્રગટ દેખાતું મરણ-દુઃખ, તેની અપેક્ષા એટલે કેઈક બીજા સંબંધવાળા પુરુષ સાથે સ્વજનપણાની અપેક્ષા રાખી હોય, એ અબંધુ હોવા છતાં પણ જ્યારે તે મૃત્યુ પામે છે, ત્યારે દુઃખ ઉત્પન્ન કરાવનાર થાય છે. એકલા બંધુને અંગે દુઃખ થાય છે, તેમ નહિં. કેટલીક વખત કેઈક અપરાધના કારણે બંધુ પણ પારક બની જાય છે, બંધમાં પણ દુઃખ થતું નથી. વળી દરિદ્ર સંબંધી કંઈક કહું છું. તમે અહિં જે દરિદ્ર છે, તેને માટે કહે છે. અહિંને દરિદ્ર અને પરલોકને દરિદ્ર એ બંનેમાં ઘણો જ તફાવત છે. જ્યારે કુમારે ચારે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા, ત્યારે લોકોએ રાજાને નિવેદન કર્યું કે, “આણે આ વિષયને આ પ્રત્યુત્તર આપે. ત્યાર પછી રાજાએ પોતાની પાસે બોલાવરાવીને તેને જે, તો હર્ષ થયા. ત્યાર પછી રાજાએ પ્રિય વચનના પ્રયોગ-પૂર્વક આગળ પૂછેલા પ્રશ્નના જવાબ પૂછયા. તે અર્થોનું યથાર્થ નિવેદન કર્યું. એટલે પિતાને ધર્મ-વિષયક પરિણામ થયા. તું જે કંઈ નિવેદન કરે, તે અમોને માન્ય છે. એ પ્રમાણે પિતા તરફથી અનુમતિ મળી, ત્યારે સંવેગ પામેલા પુત્ર ભાવસાર-તત્ત્વભૂત એવું કથન કર્યું. તે જ અહિં સ્પષ્ટ રીતે સમજાવે છે– શુદ્ધ સુકૃત ઉપાર્જન કરવાથી સર્વ પ્રકારે આ ભવમાં ધન-ધાન્યાદિકના લાભથી દરેક ભેગો મેળવનારા થાય છે. વળી ધર્મ કરવાથી–પુણ્યકાર્ય કરવાથી પરભવમાં પણ ભગવાળો બને છે. નહિંતર ધર્મ-પુણ્ય ન કરનાર તો વળી તુચ્છ ભોગ મેળવનાર થાય છે. ધર્મ કર્યા વગર નવા પુણ્યકમનો અનુબંધ ઉપાર્જન ન કરેલ હોવાથી તુચ્છ-અ૫ ફળવાળા ભેગો ભેગવનાર થાય છે. તથા રાજ્યફલ-પ્રાપ્તિ તે વ્યાધિ સમાન સમજવી. રાજાપણાને પટ્ટાભિષેક, છડી, ચામર વિંજવા આદિનાં સુખ તે ઉપચારરૂપ છે, તેથી ગાઢ વ્યાધિ અને રાજ્ય આ બેમાં ખાસ કંઈ તફાવત જણાતા નથી. જેમ ગુમડાં, ખસ, કોઢ, ભગંદર આદિ ભયંકર રોગ થયો હોય, ત્યારે કોઈ રાજ્યની અભિલાષા કરે ખરો? વ્યાધિ અને રાજ્યોત્સવ બંનેમાં કશે તફાવત નથી. રાજ્યત્સવ એ સુંદર ફળવાળે નથી. કારણ કે, “રાજા, ચિત્રકાર અને કવિ આ ત્રણ નરકે જાય છે.” આ પ્રમાણેનું નીતિવચન છે. તથા પુત્ર જન્માદિના ઉત્સ, પુત્ર મૃત્યુ પામે, ત્યારે તે આનંદમાં ભંગ થાય છે. માટે તેનું પરિણામ સુંદર નથી. પુષ્પની માળા કે પાણી ભરવાની નાની માટીની ઘટિકા આ બેને વિચાર કરીશું, તે પુષ્પમાળાને ભેગ અલભ્ય છે અને તેનું મૂલ્ય વધારે છે. ઘટિકા અલ્પ મૂલ્યવાળી છતાં તે લાંબા કાળ સુધી ભગવાય છે. અહિં આપેક્ષિક દુઃખ કારણ છે. આપણા ખ્યાલથી પુષ્પમાળા એ ભલે કિંમતી છે, પરંતુ સાંજે કરમાઈને નિરુપયોગી થવાની છે. જેથી તે નાશ પામવામાં દુઃખ થતું નથી. જ્યારે પાણી ભરવાની નાની ઘટિકા અ૮૫ મૂલ્યવાળી છે, પરંતુ લાંબા સમય સુધી કામ લાગી શકે તેવી છે–એવી અપેક્ષાના Page #588 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારે આપેલ તાવિક પ્રત્યુત્તરો [ ૫૪૫ કારણે ભાંગી જાય તો પણ દુઃખ થાય છે. ઘટિકામાં સ્થિરત્વ બુદ્ધિ, પુષ્પમાળામાં અનિત્યતાની બુદ્ધિ કરી છે, એવાની માળા કરમાઈ જાય, તે પણ તેને શોક થતું નથી અને ઘટિકામાં નિત્યપણાની બુદ્ધિ થઈ હોય તેવાને જે હાંલ્લી ભાંગી જાય, તે શેક કરનાર યાય છે.” ધર્મવાળો અ૫-આરંભ પરિગ્રહવાળ હોય છે અને તે આ લોકમાં દરિદ્ર ગણાય છે. એ જ પુરુષ અલ્પારંભ-પરિગ્રહના કારણે ભવાંતરમાં ધનવાન શેઠ થશે. કારણ કે, પૂર્વભવમાં વ્રતાદિક ધર્મ કરીને પુણ્ય-સંપત્તિ ઉપાર્જન કરેલી છે. તથા અહિં જે ધનવાન છે, તે પરલોકમાં દરિદ્ર થશે. કારણ કે, તેણે અહિં આરંભપરિગ્રહનો ત્યાગ કરી પુણ્ય પાર્જન કર્યું નથી.” (૯૬૦) –આ પ્રમાણે સર્વ પ્રશ્નોના ઉત્તર આપનાર કુમારને માતા-પિતાએ કહ્યું કે, વૈરાગ્ય–ભાવનાથી તું ધર્મને જાણકાર છે, તે પણ ગતિ ન કરતો હોવાથી, તથા બોલતો ન હોવાથી આ બંને કારણે આ સમયે તું અમને અસમાધિ કરાવનાર થયો છે. આ પ્રમાણે કહેવાયેલે તે રાજપુત્ર તેમને કહે છે કે અત્યાર સુધી તો જવા યોગ્ય સ્થાનને અભાવ હોવાથી મેં ગતિ ન કરી, સ્થિર બેસી રહ્યો. આમાં મારી શરીરની અશક્તિ છે–એ કારણ ન માનવું.” હવે જવા એગ્ય સ્થાન બતાવે છે મારી પિતાની આત્મસ્વરૂપ પ્રવજ્યા સ્વીકારવારૂપ ગતિથી માતા-પિતા તુલ્ય ધર્માચાર્યું કે, જેને શિષ્ય-પરિવાર ઘણો મોટો હોય અને જ્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થતી હોય, તેવા તેમના મોટા ગચ્છમાં મારે જવાનું છે. વળી તે ગચ્છ કે ? તે કહે છે-અહિં “દીવગ” શબ્દના બે અર્થો થાય છે. વિસામો આપનાર દ્વીપબેટ અને આદિશદથી પ્રકાશ કરનાર દીપક, આ બંને યોગ જે ગમાં વર્તતા હેય, તેવા ગચ્છમાં ગમન કરવું યુક્ત છે. અહિં આશ્વાસ-વિસામો લેવા લાયક દ્વીપ દ્રવ્ય અને ભાવ એવા બે પ્રકારવાળો છે. તેમાં દ્રવ્યથી સમુદ્રની વચ્ચે તેવા પ્રકારને જળથી ઉંચ ભૂમિભાગ હોય, તે દ્વીપ. તે પણ સ્થિર અને અસ્થિર એમ બે પ્રકારનો હેય, તેમાં કોઈ વખત ભરતી આવે અને દ્વિીપ ઉપર જળ ફરી વળે. બીજે, જેમાં પાણી ફરી વળે નહીં એ નિરુપદ્રવ પણે રહી શકાય તેવો. એ જ પ્રમાણે પ્રકાશ કરનાર દીપક પણ બે પ્રકારની સ્થિર અને અસ્થિર. તારા, સૂર્ય, ચંદ્રરૂપ સ્થિર અને તૃણ છાણા, કાષ્ટના અગ્નિના કણિયાના તેજરૂપ અસ્થિર. ભાવાશ્વાસરૂપ દ્વીપ તે ચારિત્રરૂપ બે પ્રકારનો. અસ્થિર અને રિથર. ક્ષાપશમિક ચારિત્રરૂપ અસ્થિર, કારણ કે, અતિચારરૂપ જળથી ડૂબાડનાર-ભીંજવનાર--મલિન કરનાર છે, જ્યારે ક્ષાયિક ચારિત્રરૂપ સ્થિર છે, જેમાં અતિચાર-જળ લાગતું નથી. ભાવપ્રકાશ-દીપ તે તો મતિજ્ઞાનાદિ રૂપ છે. તેમાં સ્થિર કેવલજ્ઞાનરૂપ, અસ્થિર મતિ આદિ ચાર જ્ઞાનરૂપ. તેથી કરીને જે ગચ્છમાં ભાવાશ્વાસ-દ્વીપનો રોગ અને ભાવપ્રકાશ દીપકને યોગ હોય, તેવા ગચ્છમાં મારે ગમન કરવાનું છે–એ ભાવ સમજ. તથા હું મૌન હતું તેના વિષયમાં આપે જે પૂછેલું હતું, તેને પ્રત્યુત્તર આપને Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ ] ઉપદેશપદ-અનુવાદ કહું છું કે, “આત્મપરિણતિમાં જે સુંદર હોય, તે જ બોલવું ઉચિત છે. નહિંતર બુદ્ધિશાળીઓએ અનુચિત બોલવું યુક્ત ન ગણાય. કારણ કે, “આ લોકમાં આ જીભને કુહાડી તેઓ માટે ગણેલી છે કે, જેઓ આ જીભને ઉપગ કરે છે, ત્યારે શું પરિણામ આવે છે? તે જણાવે છે. શ્રુતચારિત્રરૂપ ધર્મ, તે સિવાય અધર્મ, તે બંને રૂપ વૃક્ષે, તેઓનો છેદ થાય છે. તે આ પ્રમાણે-આ જીભને સારી રીતે વાપરવામાં આવે, તે અધર્મરૂપ પાપ-વિષવૃક્ષોને કાપી નાખે છે અને ખોટી રીતે જીમને પ્રયોગ કરવામાં આવે, તે ધર્મરૂપ વૃક્ષને છેદ કરી નાખે છે, માટે જીભને કુહાડી સરખી કહી છે. માટે હું મૌન હતા. જે પ્રમાણે તમે કહ્યું, તે જ પ્રમાણે આ છે. એમ બોલતાં તે માતા-પિતા વગેરે પરિવાર-સહિતને પ્રતિબંધ થયે. પરંતુ ધર્મ પરીક્ષાના વિષયમાં માતા-પિતાએ પૂછયું કે, “ઘણું ભાગે માતા-પિતાની પૂજા અને તેમનો ઘાત આ બેમાં જગતમાં અતિશય યુક્ત શું કહેવાય ?” આ પ્રમાણે તેઓએ પૂછયું, ત્યારે પુત્રે જવાબ આ કે- બીજા ધર્મવાળાઓ ઘણે ભાગે ‘પૂજા એગ્ય છે.” એમ કહે છે. હું તો આ વિષયમાં જણાવું છું કે- અનેકાન્તવાદથી પૂજા અને ઘાતનું તત્ત્વ વ્યવસ્થિત કરવું. આમાં હેતુ જણાવે છે કે, માતા-પિતાએ વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારના હોય છે. વ્યવહારનય મતને આશ્રીને માતા-પિતાઓ જગતમાં પ્રસિદ્ધ છે. નિશ્ચયનથી તો તૃણું–લોભ અને માન-અહંકાર એ બંને માતાપિતા થાય છે. જગતના સર્વ સંસારી જીને તે બેથી જન્મને લાભ થાય છે. આ પ્રકારે માતા-પિતાના બે વિભાગ જણાવ્યા. હવે તેને ઉચિત શું કરવું ? તે કહે છે. પ્રથમ પ્રકારના માતાપિતાના ત્રણે કાળ પ્રણામાદિ પૂજા-સત્કાર કરવા. બીજા જે માતા-પિતા છે, તેમનો નિશ્ચયનય મતથી વધ કરવે-નાશ પમાડવા. માટે તેમાં અનેકાંતવાદ જોડવો યુક્ત છે. ૯૬૬ પડિલેહણા, પ્રમાર્જના, જયણારૂપ બાહા ચેષ્ટા અને ધ્યાન–ભાવનારૂપ અત્યંતર ચેષ્ટા આ બેમાં અધિક શોભન ચેષ્ટા કોને ગણવી ?” આ પ્રમાણે માતા-પિતાએ પૂછયું, ત્યારે રાજપુત્રે જવાબ આપ્યો કે-“એક બીજાને હરકત ન પહોંચે, કેઈની પ્રધાનતા કે અપ્રધાનતાનું નિવારણ ન થાય, બંને સમાન રીતે જે કાળે શોભા પામે અને જે વખતે જેની કળા વૃદ્ધિ પામે, તે વખતે તે ચેષ્ટા શોભન ગણાય. જે કાળે જે પ્રસિદ્ધિરૂપે વિસ્તાર પામે, ત્યારે તે જ શોભન ગણાય-એમ સમજવું. ઘણા લોકની અંદર પ્રસિદ્ધિ પામેલ સ્વરૂપવાળો “રાજા” વગેરે શબ્દરૂપ વાગ્યની જેમ. બાહ્ય અને અત્યંતર ચેષ્ટાઓ પરસ્પર વિલક્ષણ હોવાથી આ બંનેને ભેદ છે. એક-બીજાના સહકારણે બંને પ્રશસ્ત છે-એમ ભાવ સમજ. આ પ્રમાણે વ્યવહારનય મત કહીને હવે નિશ્ચયનય મત કહે છે–અત્યંતર ધ્યાન-ભાવનારૂપ ચેષ્ટા, તે પડિલેહણા આદિક બાહ્યા ચેષ્ટાને દૂષિત કરતી નથી. વૃક્ષ જેમ પિતાની છાયાને નકકી કરતો નથી, તેમ બાહ્ય ચેષ્ટા આ ક્રમથી અત્યંતર ચેષ્ટાને, જેમ વૃક્ષ મૂળને છોડતું નથી. આ પ્રમાણે નિશ્ચયનય અને વ્યવહારનયવાળા કહે છે કે, એક એક ચેષ્ટા Page #590 -------------------------------------------------------------------------- ________________ સતત અભ્યાસ, વિષયાભ્યાસનાં ઉદાહરણે [ ૫૪૭ ઉભયરૂપ છે-એટલે આ ખાદ્ય-અભ્યંતરરૂપ ચેષ્ટા એક-બીજામાં આતપ્રેાત સમજવી. (૯૬૮) ત્યાર પછી કુરુચન્દ્ર કુમારને જે બન્યું, તે કહે છે. આ પ્રકારે માતા-પિતાની સેવા રૂપ પ્રતિપત્તિ કરવાથી તેને જ્ઞાનાદિ રૂપ મેાક્ષમાના લાભ થયે. નિરતિચાર સર્વ વિરતિની પ્રાપ્તિ થઇ. તે સર્વિતિ કેવા ગુણવાળી ? તે કે, દુર્ગતિના દ્વારને બંધ કરનારી, સુદેવ, સુમાનુષત્વ રૂપ સતિ તેમ જ માક્ષગતિને પમાડનારી એવી પ્રવ્રજ્યા આરાધના પ્રાપ્ત થઈ. (૯૬૯) ‘સતતાભ્યાસ’ નામનું પ્રથમ ઉદાહરણ સમાપ્ત. ‘વિષયાભ્યાસ’ નામનુ' ઉદાહરણ— ૯૭૦—પેાતાની પ્રિયાસહિત કીર (પાપટ), મૈના બંનેએ તીથ કર પરમાત્માની આમ્રમંજરીની પુષ્પકલિકાઓથી પૂજા કરી, તે રૂપપુણ્યાનુબંધી પુણ્યયેાગે આ જગતમાં સુખ-પરપરા એટલે કલ્યાણની શ્રેણિ પ્રાપ્ત કરી. (૯૭૦) સુખપર પરા-પ્રાપ્તિનું કારણ કહે છે ૯૭૧—સુંદર વન કરવાપણું. ઈત્યાદિ પ્રશસ્ત-કુશળ પરિણામના કારણથી, વળી જેનું પરિણામ-ફળ પણ સુંદર છે, એવા અનુકૂલ વિષયના ભેગવટાથી ઉત્પન્ન થએલ સુખના હેતુ હાવાથી, નક્કી આ સર્વાંકલ ક–રહિત પુણ્યનું જ ફળ છે. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યના ચૈાગે સ* લક્ષયુક્ત એવા પત્ની, પુત્રાદિક પદાર્થો પ્રાપ્ત થાય. વળી આત્માને અનાચારરૂપ પાપાના સેવનથી દૂર રાખનાર થાય છે. કહેવાના આશય એ છે કે- શુદ્ધ પુત્ર, પત્ની વગેરે સારે પરિવાર પ્રાપ્ત થવાથી સક્રિયામાં પુરુષને તેમના આધીન રહેવાતુ હોવાથી સ્વમમાં પણ તેને અનાચાર સેવવાના સભવ હાતા નથી. (૯૭૧) હવે જે જન્મના અનુભવ વડે કરીને સુખપર પરા પામ્યા, તે જણાવતાં કહે છે— ૯૭ર—પ્રથમ ભવમાં પાપટ, બીજા ભવમાં નિધિકુંડલ નામના રાજપુત્ર થયા. ત્રીજા ભવમાં સૌધમ દેવલેાકે ગયા. ચેાથા ભવમાં લલિતાંગ નામના રાજપુત્ર થયે.. પાંચમા ભવમાં ઇશાન નામના ખીજા દેવલાકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવીને દેવસેન નામના રાજપુત્ર થયા. ત્યાંથી વિશિષ્ટ પ્રકારના તપ અને સંયમનું પાલન કરીને બ્રહ્મદેવલાકમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવને પ્રિયંકર નામના ચક્રવર્તી, ત્યાર પછી નિરતિચાર ચારિત્રનુ પાલન કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરી-એમ જાણવું. (૯૭૨) હવે ભાર્યાના ભવા કહેવાની અભિલાષાવાળા કહે છે ૯૭૩—પ્રથમભવમાં મેના તિયંચ, ત્યાર પછી પુર'દરયશા નામની રાજપુત્રી, ત્યાર પછી સૌધર્મ દેવલેાકમાં, ત્યાંથી ચ્યવીને ઉન્માદયન્તી નામની રાજપુત્રી, ત્યાર પછી તપસ્યા કરી ઈશાન દેવલાકમાં, ત્યાંથી ચ્યવી ચંદ્રકાન્તા નામની રાજપુત્રી થઈ, પ્રિયકર રાજાના મતિસાગર મત્રી થયા. તે ચક્રવર્તીને અતિશય વદ્યભ હાવાથી અતિશયજ્ઞાની ભગવંતને પૃચ્છા કરી કે−‘ હે ભગવંત! કયા કારણથી આ મને અતિ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ ] ઉપદેશપદ–અનુવાદ વલ્લભ છે ?” તેમણે પણ પૂર્વભવના વૃત્તાને કહ્યા, એટલે બંનેને સંવેગ ઉત્પન્ન થયો. (૯૭૩) આ વકતવ્યતા વિસ્તારથી કહેવાની ઈચ્છાવાળા શુકનું મરણ ઈત્યાદિ ચૌદ ગાથા –ગર્ભિત ચરિત્ર કહે છે – ૯૭૪ થી ૯૮૬–સર્વ ઋતુગ્ય વૃક્ષ-સમૂહની પુષ્પ-સુગંધથી ભરપૂર દિશાસમૂહવાળું નંદનવન સમાન અતિમનહર મહાવન નામનું એક મોટું વન હતું. જેમાં પુષ્પરસના પાનથી મત્ત બનેલા મધુકરના ગુંજારવથી સંતોષ ઉત્પન્ન કર્યો છે, તથા લીલાથી ગમન કરતા હાથીઓના કુલના કંઠના ગજરવ શબ્દથી મનહર એવા તે વનમાં જિનેન્દ્ર ભગવંતનું ભવન હતું. તે કેવું હતું? તે કે, મોટા સ્થૂલ સ્તંભેવાળું, સ્તંભ ઉપર સ્થાપન કરેલી નૃત્ય કરતી પૂતળીઓથી યુક્ત, લક્ષણયુક્ત સ્ત્રીવર્ગની જેમ જેની ચલાયમાન નિર્મલ પતાકા ફરતી છે, હિમાલય પર્વત સરખા ઉંચા શિખર સરખું, સ્ફટિકમણિમય વિશાલ શાલા-યુક્ત, જેણે કિન્નર દેવતાઓના સમૂહ માફક આરંભેલાં ગીતથી દિશાચકને બહેરું કરેલ છે, અતિરમય આફ્લાદક શ્રી ઋષભનાથ ભગવંતની પ્રતિમાએ જેના મધ્યભાગમાં શભા કરી છે, જેને વૃક્ષોના સમૂહથી શોભાયમાન એ ચારે બાજુ ફરતે વનખંડ છે. લોકોનાં નયનને રમ્ય, સુંદર કાંતિવાળું, જયલક્ષમીના કુલઘર સરખું, વળી મહાદેવના હાસ્ય-સમાન પ્રકાશિત કાંતિસમૂહવાળું એક જિનભવન હતું. તે વનમાં મનુષ્ય ભાષા બોલનાર અતિગાઢ નેહવાળું એક પિપટ અને મેનાનું તિર્યંચ-યુગલ હતું. સ્વછંદપણે ઉડતા, ફરતા ફરતા તે બંને કંઈક સમયે તે ઋષભદેવ ભગવંતની પ્રતિમા પાસે આવ્યા એને દેખીને હર્ષિત મનવાળા કહેવા લાગ્યા કે આ રૂપ-દર્શન અપૂર્વ નયનામૃત-સમાન છે, માટે બીજાં કાર્યો છોડીને આપણે દરરોજ આવીને આ રૂપ જેવું યોગ્ય છે. આ પ્રમાણે દરરોજ પ્રભુ-પ્રતિમાનાં દર્શન કરતા કરતા લગભગ તેમના આત્મામાં મોહની મલિનતા ઓસરી ગઈ. આ પ્રમાણે તે બંનેના દિવસો પસાર થતા હતા. એટલામાં રતિ-આનંદના સ્થાન સમાન વસંત માસ આવ્યો. એક સાથે જ ત્યાં આગળ સમગ્ર વૃક્ષે પુષ્પ-સમૂહથી આચ્છાદિત બની ગયા. એટલે વનનાં દરેક સ્થળે દેવતાઓના બગીચાઓથી પણ અધિક શેવા લાગ્યાં. એ પછી તે બંનેએ પિતાની ભક્તિથી પૂર્ણ ચંચુપુટથી આંબાની મંજરીઓ ગ્રહણ કરીને પૂજન-નિમિત્તે પ્રભુના મસ્તક ઉપર અર્પણ કરી હતી. આમ પ્રભુ-પૂજા કરતા કરતા તેઓના કષાયોની મંદતા થઈ, મધ્યમ પ્રકારના ગુણવાળા તેઓને કેટલાક સમય ગયા પછી મરણ-પરિણામ થયા. આ બાજુ ભરતક્ષેત્રમાં કોશલ નામના શુભ પ્રદેશમાં વિકસિત થએલા કમલખંડથી શોભાયમાન, હજારે સરોવરોથી વીંટાયેલ, હજારો પુરાણા દેવકુલની સભાઓથી Page #592 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ-પૂજા-ફલ [ ૫૪૯ મંડિત, સ્થાને સ્થાને શોભા પામેલ હોવાથી, દેવલોકને પણ ઝાંખું કરતું એવું સાકેત નામનું નગર હતું. તે નગરમાં રાજાના વંશમાં ખેતી અને મણિ સમાન, ચંદ્ર સમાન ઉજજવલ યશ-સમૂહવાળ, વરીઓને વિનાશ કરવા માટે રોષથી લાલ બનેલા નેત્રવાળ, યમરાજાની તલવાર સમાન દેખાતો, કુનીતિ આચરનારા હરણિયા સમાન રાજાઓ માટે સિંહ સમાન, વિનયથી નમન કરતા સામંત રાજાઓના મુકુટથી જેના ચરણ સ્પર્શાયા છે, એવો સમરસિંહ નામને રાજા હતા. તેને વિકસિત કમલલમી સમાન મુખવાળી, શંખ માફક ઉજવલ કુલલક્ષ્મીવાળી, પોતાના રાજ્ય અને જીવિત માફક રાજાને પ્રિય એવી દમયંતી નામની પ્રિયા હતી. વિવિધ પ્રકારના વિષયો ભેગવતા ભેગવતા વિરહ પામ્યા વગરના તે બંનેના દિવસો પસાર થતા હતા. કેઈક સમયે સુખે સુતેલી રાણીએ રાત્રિના મધ્યમાં સ્વપ્નમાં ઈન્દ્રના મનહર ધનુષ્ય-સમાન કુંડલ દેખ્યું. તે જ ક્ષણે જાગૃત થઈને પતિને નિવેદન કર્યું. પતિએ કહ્યું કે, “હે પ્રિયે! તને પવિત્ર અંગવાળો પુત્ર નક્કી થશે. ચંદ્રને ઉદય થાય, ત્યારે સમુદ્ર, પૃથ્વી અને આકાશતલને અનુત્તર વિસ્તાર પામે છે, તેમ તે પુત્રને જન્મ થશે, એટલે આપણા કુલરૂપ સમુદ્રની વૃદ્ધિ થશે.” - ત્યાર પછી કંઈક અધિક નવમાસ પૂર્ણ થયા પછી શરીરની પ્રજાના સમૂહથી દિશાઓને વિભૂષિત કરતો એ પુત્ર જન્મ્યો. ત્યાર પછી નાલનો છેદ કર્યો અને જ્યારે તે દાટવા માટે ભૂમિ છેદતા હતા, ત્યારે રત્ન ભરેલા નિધાનની પ્રાપ્તિ થઈ. તેને મોટો જમોત્સવ પ્રવર્તાવ્યો. ત્યાર પછી કુંડલનું સ્વપ્ન અને નિધિનું દર્શન થયેલું હતું, તે કારણે પિતાએ “નિધિકુંડલ” એવું નામ સ્થાપન કર્યું. આ પ્રમાણે અનેક હજાર મહોત્સવ-કીડાઓને આશ્રય કરતા તે વૃદ્ધિ પામ્ય અને અતિસુંદર તરુણીઓનાં હૃદયને હરણ કરનાર યૌવન પામ્યો. પેલી મેના પણ મૃત્યુ પામીને કુણાલ દેશમાં શ્રાવસ્તી નગરીમાં શ્રીસેન રાજાની કાંતિમતી નામની રાણીની કુક્ષિમાં અશેક વૃક્ષનાં પુપોની માળાના સ્વપ્નથી સૂચિત એવી પુત્રીપણે ઉત્પન્ન થઈ. સારા મુહૂર્ત તેને જન્મ થયે. તેને જન્મોત્સવ કર્યો. દિવ્ય પુષ્પમાળાના સ્વપ્નથી સૂચિત હેવાથી આ પુત્રીનું નામ “પુરંદરયશા” રાખ્યું. (૩૦) અનુક્રમે આ પુરંદર્યશા કુમારી અતિપુર્ણ સ્તનભારથી શોભાયમાન તરુણવર્ગને ઉન્માદ કરાવનાર કામદેવની પ્રિયાનો અહંકાર દૂર કરનાર એવું સુંદર યૌવન પામી. આ બાજુ નિધિકુંડલ રાજપુત્ર તારુણ્ય પામવા છતાં પણ સૌભાગ્યથી મનહર એવી સુંદરીઓ વિષે મન કરતા નથી. લોકોમાં વાત પ્રવર્તી કે, રૂપ, યૌવન, ગુણવાળે હોવા છતાં પણ આ કુમાર વિશ્વમાં રાગ કરતા નથી, તે નવાઈની વાત કહેવાય. બાલ્યકાલમાં અભ્યાસ કરેલી હોય, તેવી નકામી સર્વ લિપિ આદિ કળાઓના પરાવવર્તન કરવામાં વિષયવિમુખ બની દિવસે પસાર કરવા લાગ્યો. તે પુરંદરયશા લોકો પાસેથી શરદચંદ્રના કિરણ સમાન ઉજજવલ, નિશ્ચિકુંડલની કીર્તિ સાંભળીને હવે બીજા પુરુષોમાં લગાર પણ મન કરતી નથી. તેમ જ પોતાના મનની વાત કોઈને કહેતી Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ] ઉપદેશપદ-અનુવાદ નથી. માતા-પિતાને ચિંતા થઈ કે, “આ લગ્ન કરતી નથી, તે હવે શું કરવું?” રાજાએ મંત્રીને કહ્યું કે, “તે કેઈ ઉપાય કરે કે, આ કન્યા કોઈ રાજકુમાર સાથે જલ્દી વરી જાય, ત્યાર પછી મંત્રી પણ તેના વરની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરવા લાગ્યા અને ચારે દિશામાં રાજ કુંવરેનાં પ્રતિબિંબ લાવવા તેવા ગ્ય સેવકોને મોકલ્યા. રાજપુત્રનાં નામ, કુલ, ગુણ અને રૂપ જાણવામાં આવે, તો કઈ પ્રકારે રાજકન્યાને અનુરાગ થાય. ઉંચા પ્રકારની અનેક કળાઓ, ગુણે, રૂપ નિર્મલ શીલવાળા સર્વે રાજપુત્રોનાં પ્રતિબિબ તેને બતાવ્યાં. (૪૦) એમ દેખતાં દેખતાં નિધિકુંડલનું પ્રતિબિંબ જોતાંની સાથે જ એકદમ તેનાં સર્વ ગાત્રોમાં રોમાંચ ઉલ્લસિત થયાં અને જાણે ખંભિત થઈ હોય, તેમ તેની દષ્ટિ ત્યાં સ્થિર બની ગઈ. એકી નજરથી તેને જોતી હતી, ત્યારે તેના મનમાં એક જાતને રણકે થયો અને તે વખતે તેને સમગ્ર ભવન શૂન્ય જણાવા લાગ્યું. તેના દેહમાં તે સમયે કામદેવના વિકારને તેવો કઈ તાપ વૃદ્ધિ પામવા લાગ્યો કે, જે ઠંડાં ચંદ્રનાં કિરણે, ચંદનરસ, કમળપત્રથી પણ અસાધ્ય હતે. આ બાજુ કોઈક સમયે નિધિકુંડલે સ્વપ્નાવસરે યથાર્થ તેનું રૂપ દેખ્યું અને તરત જ જાગી ગયો. ફરી પણ કુમાર તેને દેખવાની ઉત્સુકતાવાળે થયે, તેને ક્યાંય પણ ન દેખતો વિરહાગ્નિથી બની રહેલે ક્યાંય પણ ધૃતિ પામતું નથી. આ સ્થિતિમાં રહેલો હતો, એટલે પિતાને સ્વપ્નના બનાવની ખબર પડી. તરત જ દરેક દિશામાં તેવા ચરપુરુષોને મોકલીને રાજપુત્રીઓનાં પ્રતિબિંબ મંગાવ્યાં. તે દેખતાં જ્યાં પુરંદરયશાનું પ્રતિબિંબ દેખ્યું, એટલે તે પણ તેના સરખે વિરહાગ્નિથી બળવા લાગ્યો. તે રાજપુત્રી વિષયક કુમારને અનુરાગ જાણીને મંત્રી જાતે ત્યાં ગયા અને ઘણા સ્નેહગર્ભિત વચનથી તેની માગણી કરી. પિતાની કૃપાથી પુરંદરયશા સાથે વિવાહ કર્યો. હવે નિધિકુંડલે પિતાના નગરથી તેની સાથે વિવાહ કરવા માટે મોટી વિભૂતિ સહિત શ્રાવસ્તી નગરી તરફ પ્રયાણ કર્યું. એટલામાં કેટલાક માગ કાપ્યો અને એક અરણ્યમાં પડાવ નાખ્યો. ત્યાર પછી ઘોડાએ કુમારનું અપહરણ કર્યું. (૧૦) હવે મંત્રસાધના કરવા માટે પુરંદરયશાને પોતાના સ્થાનેથી અપહરણ કરીને તેનો ઘાત કરવા માટે મંડલની અંદર બેસાડી, કોઈક કાપાલિક સાધુ ભયંકર ડમરૂકના શબ્દને કરતો હતો. તે વખતે કુમાર આગળ જોયેલ પ્રતિબિંબ સરખી આ કુમારીને દેખીને વિચારવા લાગ્યો કે, “શું આ મારી પ્રિયા હશે કે ? અથવા તે તેની હાજરી અહિં ક્યાંથી હોઈ શકે? અથવા દેવની ગતિ વિચિત્ર છે, તેથી કરીને શું ન સંભવી શકે? અથવા તે જે કઈ હોય, તેનું રક્ષણ કરનાર થાઉં. અતિદુષ્ટ ચિત્તવાળા આ રાક્ષસ સરખી ચેષ્ટા કરનારાથી મારે તેને છોડાવવી જોઈએ.' ત્યાર પછી મોટે હાકોટો કરીને અરણ્યસ્થાનને બહેરું કરી નાખ્યું અને કુમારે તેને કહ્યું કે-“અરે! અનાર્ય–ચેષ્ટા કરનારા! આ શું પાપ વ્યવસાય કરો છો ? કુમારે તલવાર ઉગામી, એટલે કાપાલિકે જાણ્યું કે, “નક્કી આપણે ઘાત કરશે.' મૃત્યુને Page #594 -------------------------------------------------------------------------- ________________ જિન-પૂજાનાં શુભ ફૂલ [ ૫૫૧ C ત્રાસ થવાથી ત્યાંથી તે એકદમ પલાયન થયેા. જીવવાની આશા પ્રાપ્ત કરનાર એવી તેને પૂછ્યું કે, ‘તું અહિં કેવી રીતે આવી? ' ત્યારે તેણે કહ્યું કે, રાત્રિએ ઉંઘી ગઈ હતી, સુખે નિદ્રા લેતી લતી, ત્યારે કાઈ અનાય ચરિત્રવાળાએ મને અહીં આણી છે. તરત જ હું જાગી, જ્યાં નજર કરી, તે। આ કાપાલિક જોવામાં આવ્યેા. હું સૌભાગી ! પૂર્વે પણ તમારી પ્રતિકૃતિ દેખી, તે જ વખતે મેં મારા આત્મા તમાને અણુ કરેલા જ છે. અત્યારે તે આપે આપના પરાક્રમથી જ મને ખરીદ્દી લીધી છે. કુમારે પણ પાતાના વૃત્તાન્ત કહ્યો કે, તને પરણવા માટે મેં પ્રયાણ કરેલ હતું, પરંતુ હે સુંદર ! દૈવયેાગે ઘેાડાએ મને અહીં આણ્યા છે.’(૬૦) ' આ સમયે કુમારનું સૈન્ય આવી પહોંચ્યું, એટલે પુરંદરયશાને સાથે લઇ કુમારીના પિતાના ઘરે સર્વે પહોંચ્યા. અતિસ્નેહવાળા તે મનેના માટા મહાત્સવથી વિવાહ પ્રવત્યેૉ. કાલક્રમે કુંવરે પિતાની નગરીએ આવીને પિતાને પ્રણામ કર્યા. ત્યાર પછી અનેક ધનકોટી તેમ જ રાજાના ઘરને ચાગ્ય ખીજા પણ આઠગુણાં દાન રાજાએ વહુને આપ્યાં. મનેરથ થતાંની સાથે જ સિદ્ધ થયેલા કા વાળા એમના દેણુ દુક દેવની જેમ દિવ્યભાગા ભાગવતાં કાળ પસાર થતા હતા. કાઇક સમયે સીમાડાનેા કેાઇક રાજા દેશને આકુળ કરતા હતેા. તેના સમાચાર જાણ્યા પછી નિધિકુડલના પિતા તે રાજને શિક્ષા કરવા માટે અતિ રાષાયમાન ખની સમગ્ર સેના સહિત પ્રલયકાળના પવનથી ક્ષેાભિત થયેલા સમુદ્રજળના લેાલ સરખા દુષ્ટ રાજા યુદ્ધ કરવા નીકળ્યા. દેશના સીમાડા પર મહાઘાર યુદ્ધ જામ્યું. શત્રુએ છલ ઘાત કરી આ રાજાને નિધન પ્રમાડ્યો. ત્યાર પછી રાજરિવારે નિધિકું ડલ કુમારને પિતાના સ્થાને સ્થાપન કર્યાં. તેના ગાઢ પ્રતાપરૂપ અગ્નિએ સમગ્ર શત્રુગણુને ભસ્મીભૂત કરી નાખ્યું. કાઈક સમયે ત્યાં નંદિવર્ધન નામના આચાર્ય પધાર્યા. નિધિકુંડલ રાજા સપરિવાર માટા આડંબરથી તેમની પાસે ગયે. સૂરિનાં દર્શન કરી તેમને વંદના કરી. શમાંચિત ગાત્રવાળા રાજાએ આદરથી કર્ણામૃત-સમાન ધર્મ સાંભળ્યેા. જેમ નેત્રનાં પડલ દૂર થવાથી કાઇક જલ્દી દેખે છે, તેમ માહના પડદા વિનાશ પામે તે તત્ત્વને ખરાખર વિચારવા લાગ્યા. પુરંદરયશાની સાથે શ્રમણેાપાસ-ધર્મ અંગીકાર કર્યાં અને લગભગ ભાગે વિષે અનાસક્ત બુદ્ધિવાળા થયા. કેટલાક સમય ગયા પછી ક્ષીરસમુદ્ર સમાન ઉજ્જવલ યશસમૂહવાળા ગુણરત્નના કિંમતી નિધાન સરખા તેમને પ્રતિપૂર્ણ યશ નામના પુત્ર થયા. જન્માંતરમાં કરેલી જિનપૂજાના પરિણામથી ઉત્પન્ન થયેલ વિશુદ્ધ શ્રદ્ધાથી મેરુપર્યંત સરખું ઉંચું મનેાહેર જિનાયતન કરાવ્યું. પુણ્યાનુખ ધી પુણ્ય-પ્રભાવયેાગે હવે ફાઈક સમયે અનેક મુનિવરે સાથે ત્યાં સુમતિનાથ તીર્થંકર ભગવત સમવસર્યા. (૭૫) Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ ] ઉપદેશપદ-અનુવાદ તેમના વચનરૂપ અમૃતધારાની વૃષ્ટિ પડવાથી જેને વિષયરૂપ વિષને દાહ શાન્ત થયે છે, એવો તે ઉજજવલ પ્રવવા અંગીકાર કરવા ઉદ્યત થયે. પિતાના રાજ્યપદ પર પુત્રને સ્થાપન કર્યો. પવિત્ર વિધિથી યાચિત કાર્યો કરીને સાવદ્ય કાર્યના ભીરુ એવા તેણે ભાર્યા સહિત દીક્ષા અંગીકાર કરી. તીવ્રતપસ્યા–સહિત મહાવ્રતનું પાલન કરી અનેક પ્રકારની આરાધના કરી પર્ય તે સમાધિ-મરણ પામીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દિવ્ય ભોગભૂમિને ભાજન બન્ય, તે પુરંદરયશા પણ ત્યાં જ પાંચપલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ. ત્યાર પછી તે દેવ આ જ દ્વિીપમાં પૂર્વ વિદેહમાં પુંડરીગિણી નગરીમાં ચંદનપતિ રાજાની શ્રીચંદના નામની ભાર્યાની કુક્ષિ વિષે ઐરાવણુ હાથીના સ્વપ્રથી સૂચિત એ તે પુત્રપણે જન્મ્યો. લલિતાંગ એવું તેનું નામ સ્થાપન કર્યું. કેમ કરીને અતિશય સૌભાગ્ય સહિત યૌવન પામ્યો. દેવી પણ આ જ વિજયમાં મણિનિધિ નામના મનહર રૂપવાળા નગરમાં શિવરાજાની શિવારાણું વિષે પુત્રી ઉત્પન્ન થઈ. તરુણ લોકોના મનને ઉન્માદ પમાડતી એવી તે પુત્રીનું ઉન્માદયન્તી નામ સ્થાપન કર્યું. અનુક્રમે ઉંચા સ્તનથી ઢંકાએલ અતિ લાવણ્ય યુક્ત યૌવનવય પામી. હવે માતાએ કેઈક સમયે વિવાહ યંગ્ય બનેલી તે કન્યાને સ્નાન કરાવી, સર્વાગે મનોહર આભૂષણે પહેરાવીને પિતા પાસે મોકલી. રાજા પણ પુત્રીનું રૂપ દેખીને વ્યાકુલ બની ગયો કે, “આવા સુંદર રૂપવાળી આ પુત્રીનો રાજપુત્રમાંથી કયે વર થશે? આ વિષયમાં સ્વયંવરવિધિ કરે અને તેમાં પુત્રી પોતાની ઈચ્છા પ્રમાણે વર પસંદ કરીને વરે, તો મને અનુચિત વરના દાનનો દોષ ન લાગે. સ્વયંવર કરવા માટે અતિવિશાળ મંડપની રચના કરાવી અને દૂતને મોકલાવીને સર્વ સ્થળોથી અનેક રાજપુત્રોને આમંત્રણ આપીને ત્યાં બોલાવ્યા. ચલાયમાન વેત મને હર ચામરવાળા તથા જેમણે શ્વેત છત્ર વડે દિશાના અંતભાગો ઢાંકી દીધા છે, એવા સવે રાજપુત્ર ઉત્તમ પ્રશસ્ત દિવસે ત્યાં વિવાહ માટે આવી પહોંચ્યા. તે રાજપુત્રોમાં ચાર કુમાર ચાર વિદ્યાઓમાં કૌશલ્ય પામેલા ઘણા લોકોને આનંદ આપનાર હતા. (0) તિષ વિષયમાં સિંહકુમાર, વિમાન વિદ્યામાં તો પૃથ્વીપાલ, ગારુડવિદ્યામાં અજકુમાર અને ઘનુષવિદ્યામાં લલિતાંગકુમાર. રાજકન્યા પણ શણગાર સજીને ત્યાં આવી પહોંચી અને એમ કહેવા લાગી કે, “જ્યોતિષ, વિમાન, ધનુષ, ગારુડ વિદ્યા પૈકી જેણે એકમાં પણ કૌશલ્ય મેળવ્યું હશે, તે મારો વર થશે.” ત્યાર પછી લલિતાંગકુમારે પૂતળીનું લક્ષ્ય બાંધી તેને ધનુષવિદ્યામાં પિતાની કેવી પ્રવીણતા છે, તે બતાવી. ત્યાર પછી જેને એથી મહાઆનંદભર ઉત્પન્ન થાય છે, એવી તેણે તેના કંઠમાં ઉત્કંઠાપૂર્વક ચલાયમાન ભ્રમર-શ્રેણવાળી વરમાળા પહેરાવી. આ સમયે કઈક કામદેવથી ઉન્માદી બનેલા ખેચરે તેનું અપહરણ કર્યું. એટલે માયાવી દડાની જેમ તે અદશ્ય બની ગઈ. લલિતાંગ વગેરે રાજપુત્રે, તેનાં માતા-પિતા પોતાને પરાભવ Page #596 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજાનાં શુભ ફલે [ ૫૫૩ પામેલા જાણીને લજજા પામવા લાગ્યા. અત્યારે પરાક્રમ કરવાથી સયું. આની શોધ પ્રયત્નથી કરવી જોઈએ, નહિંતર ચંદ્ર-સૂર્ય હશે ત્યાં સુધી, આપણું નબળાઈની કથા દૂર નહિ થાય. જ્યોતિષવિદ્યા જાણનાર રાજપુત્રે કહ્યું કે, “ આવા લગ્નમાં અપહરણ થયું છે, જેથી અક્ષતપણે તેનો સમાગમ થશે.” બીજાએ વળી તરત જ આકાશમાં ગમન કરી શકે તેવું વિમાન ઘડીને તૈયાર કર્યું. તિષીએ કહેલા માર્ગે લલિતાંગકુમાર વિમાનમાં બેસીને હિમવંત પર્વતના શિખર ઉપર પહોંચ્યું કે, જ્યાં પેલે ખેચર તેના ચરણ-કમળમાં ભમરા માફક સુકોમલ વાણીથી કરગરવા લાગ્યું અને કોઈ પ્રકારે મારા પર પ્રસન્ન કેમ થાય ?' તેવી સ્થિતિમાં તે જોવામાં આવ્યું. (૧૦૦) તે આ પ્રમાણે દીનતા થી તેને પ્રાર્થના કરવા લાગે કે-“હે સુંદરિ! તું મારી અવજ્ઞા ન કર. તે મને પ્રભાવિત ર્યો છે, આ દુઃખે કરીને નિવારણ કરી શકાય તેવા કામદેવથી હણું છું, આ દુઃખથી ક્ષણવાર પણ હવે જીવવા સમર્થ નથી.” ત્યાર પછી લલિતાંગ કુમાર પોતાના મનમાં પ્રલયાનલ સરખા પ્રચંડ કેપને વહન કરતો કઠેર શબ્દોથી આ પ્રમાણે તિરસ્કાર કરવા લાગ્યું કે, “અરે ! તું નિર્મલ કલનો જણાતો નથી, નહિતર આ પ્રમાણે પારકી સ્ત્રીનું અપહરણ કરે નહિ. તાર' મુખ જેવામાં પણ પાપ છે, તું દેખવા લાયક નથી.” તીવ્રરોષવાળે તે ખેચર પણ તરવાર ગ્રહણ કરીને એકદમ સામે દેડ્યો અને આકાશમાં જાણે વિજળીદંડથી પ્રકાશિત મેઘ હોય, તે તે જણાવા લાગ્યો. એટલામાં પરાક્રમના પ્રકર્ષથી તેને પ્રહાર આવી પહોંચ્યા, એટલે આપણે પણ એકદમ પ્રચંડ ધનુષદંડ ખેંચ્યું. છેક કાન સુધી ખેંચેલ યમરાજાની જીભ સમાન ચેરના પ્રાણને હરણ કરનાર એવું બાણ કુમારે છેડયું, તે બાણથી આ ખેચર હદયના મર્મસ્થાનમાં એ વિંધાયો છે, જેથી બાણની સાથે તેની મિત્રતા વહન કરતા હોય, તેમ દેહમાંથી પ્રાણ નીકળી ગયા. ત્યાર પછી વિકસિત કમલ-સમાન મુખવાળી તે રાજકન્યા વિમાનમાં આરૂઢ થઈ અને તેને પિતાની પાસે લાવ્યા, એટલે તેઓને ઘણે અંતેષ થયે. - હવે રાત્રે કોઈ પ્રકારે સુખેથી સૂઈ ગયા પછી રાજકન્યાના મસ્તકમાં ઉગ્રઝેરવાળા સર્પે ડંખ માર્યો, તેથી તે ક્ષણે નજીક રહેલે સર્વ પરિવારવર્ગ આકુળ-વ્યાકુળ બની ગયો અને મંત્ર, તંત્ર, મહાઔષધિઓ વિવિધ પ્રકારના બીજા ઉપાયે કર્યા, તે પણ થોડો ફેર પડ્યો નહિં. એટલે ચોથો ગારુડિક વિદ્યા જાણનાર રાજપુત્ર હતો, તેણે મંત્ર, તંત્ર વગેરે ઉપચાર કરીને તેને ફરી સાજી કરી. આ સમયે તેઓ ચારે વચ્ચે વિવાહવિષયક વિવાદ ઉત્પન્ન થશે. કારણ કે, સર્વેએ તેને બચાવવા માટે ઉપાય કર્યા હતા અને પાછી મેળવી હતી, તથા જીવતી કરી હતી. માટે સર્વે તેના સ્વામી થવા ચાહતા હતા. તે સમયે કુમારીના માતા-પિતા અત્યંત આકુલ મનવાળાં બન્યાં અને ચિંતવવા લાગ્યાં કે, એક સાથે ચાર વર તૈયાર થયા છે, તે હવે આ કોને આપવી ? ઉમાયતી રાજપુત્રીએ પિતાને કહ્યું કે, “તમે ચિંતા ન કરશે, હે પિતાજી! આ ઝગડાનો નીકાલ ૭૦ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ] ઉપદેશાપદ-અનુવાદ હું જ કરીશ.” ત્યાર પછી તેણે રાજપુત્રોને કહ્યું કે, “જે કોઈ મારી સાથે જન્માક્તરને સંબંધ કરે, તે જ ત્યાં મારા પતિ નક્કી થશે.” ત્યારે પ્રૌઢ પ્રેમભાવ પામેલ લલિતાગે એ વાત પણ સ્વીકારી. કારણ કે, “સનેહને કોઈ વસ્તુ અસાધ્ય નથી. કાછો મંગાવીને મસાણના એક સ્થળમાં એક ચિતા તૈયાર કરાવી. બંનેએ તેમાં પ્રવેશ કર્યો, અગ્નિ સળગાવ્ય, પ્રથમથી તે સ્થળમાં કરેલ ગુપ્ત દ્વારવાળી સુરંગ કરેલી હતી. (ગ્રંથાગ્ર ૧૩૦૦૦) તેમાંથી અક્ષત દેહવાળા બંને બહાર નીકળીને પિતા પાસે પહોંચ્યા. લલિતાંગ કુમાર સાથે મનોહર વિવાહ ઉત્સવ કર્યો. સર્વ નગરલોકે અમૃતવૃષ્ટિ સમાન આ બેના યોગથી સંતેષ પામ્યા. બાકીના ત્રણ રાજકુમારોને રાજાએ સમજાવ્યા કે, એક કન્યા તમને ઘણાને કેવી રીતે આપી શકાય ? (૧૨) બાકીના રાજપુત્રો પોતપોતાના સ્થાનકે ગયા પછી આ કુમાર કેટલાક દિવસ ત્યાં રોકાયે. જેમાં દરરોજ નવા નવા સત્કાર-સન્માનાદિ થતા હતા. ત્યાર પછી ઉન્માદયતી સહિત તેઓને વિદાય આપી, એટલે પિતાના નગરે પહોંચ્યા. પિતાએ પણ સર્વ પ્રકારના મહામહેન્સ ઉજવ્યા. પિતાએ તેને રાજ્યભિષેક કર્યો અને પોતે નિર્મલ દીક્ષા અંગીકાર કરી. લલિતાંગને મેટા ભોગો પ્રાપ્ત થવા છતાં પણ તેમાં તેને ભેગ-બુદ્ધિ ન થઈ. જ્યારે શરદ-સમય આવી પહોંચ્યો, તે સમયે કમળ અને કુમુદ પુષ્પોની સૌરભ ફેલાવા લાગી, અતિધવલ હંસકુલ સમાન દિશાઓ ઉજજવલ થયેલી હતી, આકાશ સ્વચ્છ હતું, તેવા સમયે દેવી–સહિત રાજા પિતાના મહેલની અગાસીમાં ગયે, તો પ્રથમ ઉડતા ઉજજવલ રૂ સમાન કમળ એ શરદકાળના વાદળાંવાળે આકાશભાગ દેખે. ત્યાર પછી ક્ષણવારમાં ગંગાનદીના તરંગની રચના સમાન તે મોટો દેખાવા લાગ્યો, ત્યાર પછી તે શરદનાં વાદળાંને હિમાલય પર્વતના શિખરના આકાર સરખાં દેખવા લાગ્યા. ત્યાર પછી સમગ્ર આકાશના વિસ્તારને રોધ કરનાર કુરાયમાન ચમકતી વિજળીના ઝબકારા જોત જોતામાં તે તરત પ્રચંડ પવન અથડાવાના કારણે તેના બે ખંડ, ત્રણ ખંડ, ઘણા ટૂકડા અને તરત જ તેને પ્રલય (નાશ) થયે. અને મૂળમાંથી સર્વ અદશ્ય થયું. એટલે રાજા વિચારવા લાગ્યો કે, “આ જ કમે મનુષ્યની લક્ષમી ઘણા ફલેશથી ઉપાર્જન કરવામાં આવે છે. વળી તેમાં પણ ઘણે માટે વધારે થાય છે, પરંતુ જેને ઉપાય થઈ શકતા નથી, તેવા અસાધ્ય વ્યસન સંકટ-ગે જલદી તેને વિનાશ થાય છે. તો હવે મારે સુકૃત-ધર્મવિશેષ કરવો યોગ્ય છે.” (૧૩૦) આવા ચિતારૂપી અમૃત-સમુદ્રમાં ડૂબેલાના દિવસે પસાર થતા હતા, ત્યારે પ્રતિહારથી સૂચવાયેલ વનપાલ ત્યાં આ. ભાલતલ પર હસ્તકમલને સંપુટ સ્થાપન કરી, રાજાને નમન કરી, વનપાલ વિનંતિ કરવા લાગ્યા કે, “હે દેવ! આજે આપના નામથી અને અર્થથી સાર્થક, ગંધની બહલતાથી લુબ્ધ થયેલ ભ્રમરવાળા, ઘણાં પત્રોથી યુક્ત ડાળીવાળા તમાલવૃક્ષોની શ્રેણીથી જેમાં તાપ રોકાઈ ગયો છે, એવા Page #598 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવનું આગમન, ધર્મદેશના [ ૫૫૫ મનોરમ નામના ઉદ્યાનમાં શ્રીધર નામના તીર્થાધિપતિ-તીર્થકર દેવ પધાર્યા છે. તે કેવા છે? લક્ષ્મીના કુલભવન સમાન, સમગ્ર સુરો અને અસુરોથી વંદન કરાતા ચરણકમળવાળા, નિર્મલ આદર્શતલમાં પ્રતિબિંબિત થયેલાં દ્રવ્યો અને તેના વર્ણાદિક ગુણે જેમ દેખાય, તેમ તેમના મુખમાં પંડિતજનોને એકી સાથે દ્રવ્ય અને ગુણે દેખાય છે. જેમના અંગને સંગ પામેલા એવા ગુણો હોવા છતાં પણ સમગ્ર જગતમાં વિચરે છે, તે ગુણો અનંત હોવા છતાં પણ ગુણીજનેમાં ગણનાને પ્રાપ્ત થાય છે. જેના ચર. ની રજ સ્પર્શવાથી ભૂષિત થયેલા કેશવાળા દે, અસુરો અને મનુષ્ય હવે સુગંધી વાસચૂર્ણોની અભિલાષા કરતા નથી. તેમ જ તેઓ જ્યારથી તે વનમાં પધાર્યા છે, ત્યારથી તે વનની દેવી શભા એવા પ્રકારની વધી ગઈ છે કે, ગમે તેટલો પ્રયત્ન કરું, તે પણ તે કહેવા હું સમર્થ ન બની શકું. છતાં પણ હે નાથ! તેમના ગુણથી ચંચળ બનેલા મનવાળો હું મૌન રાખવા શક્તિમાન થઈ શકતું નથી, માટે કંઈક કહું, તે આપ એકાગ્ર ચિત્તથી સાંભળે. હજુ વસંતકાળ આવ્યો ન હોવા છતાં તેમના અતિશયથી જાણે વિસ્મય પામેલાની જેમ આમ્રવૃક્ષો અંકુરા ફૂટવાના બાનાથી રોમાંચિત થયા છે. તેમના શરીરને સ્પર્શેલી રજના સંગના ગુણથી જાણે હોય, તેમ ઉપશમભાવને પામેલ અશોકવૃક્ષે વિકસિત થયા હતા, તેને તરુણીના ચરણનું તાડન સહન કરવાની જરૂર ન હતી. કારણ કે, તાડન વગર જ આપોઆપ ખીલતા હતા. બકુલવૃક્ષે પણ તેમને દેખીને અણુવ્રત ગ્રહણ કરવા તૈયાર થયા હોય તેમ જણાયા. કારણ કે, ઘણા મદિરા-પાનના કોગળાની અપેક્ષા રાખ્યા વગર વિકસિત થયા. હે દેવ! ભૂમિના તિલક સમાન એવા તે પરમાત્માનાં દર્શન કરીને તિલકવૃક્ષો પણ એકદમ સફેદ પુષ્પોનાં બાનાથી હાસ્ય કરવા લાગ્યા. સમાન ગુણવાળાને દેખીને કેને હર્ષ પ્રગટ ન થાય? તે ઉદ્યાનમાં ચારે બાજુ પલાશના વૃક્ષો કેશુડાનાં પુષ્પોથી શોભતા હતા, તેમ તરુણ પોપટો વડે જાંબુના વૃક્ષ શોભતા હતા. હે દેવ! પક્ષીઓના કિલકિલાટ શબ્દોથી વારંવાર હસી રહેલી દેવી ઉદ્યાનલકમીની જાણે દંતપંક્તિ હોય, તેમ મોગરાના ખીલેલા પુછપોવાળા વૃક્ષોની શ્રેણી શોભતી હતી. તેના ભયથી પલાયમાન કામદેવરૂપ મહાભિલૂની બાણપંક્તિ સરખા ત્યાં કાંટાવાળા જે પનસવૃક્ષોની પંક્તિઓ શોભા પામતી હતી. શ્રવણ કરવાના વેગથી મારો વિકાસ થાય છે, તો બીજે કઈ શ્રવણ કરવાને યોગ હશે કે? એમ ધારીને મલ્લિકા-પુષ્પનાં વૃક્ષે એકદમ નવીન પુષ્પ-સમૂહનો મેળાપ કરાવે છે. ત્યાં આગળ જન્મથી સદા વિરોધી એવા પ્રાણીઓ પણ તેમના અતિશયથી ગાઢ બંધુપણુ પામ્યા છે.” આ પ્રમાણે વનપાલનાં વચન સાંભળવાથી ઉલ્લસિત હર્ષમાં પર વશ બનેલે લલિતાંગ રાજા સમુદ્રમાં ભરતીના કલેલો ઉછળે, તેમ તેના અંગમાં હર્ષના કલોલ ઉછળવા લાગ્યા. તે સમયે પોતાના શરીર પર લાગેલાં સર્વ આભૂષ થી વનપાલને ખુશી કર્યો. તેમ જ બીજા પ્રકારનું ઘણું દાન આપીને તેને કૃતાર્થ કર્યો. (૧૫૦) દેશાંતરમાં હોય, તે પણ જેમની સમીપમાં જવાની મારી અભિલાષા Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ ] ઉપદેશપદ-અનુવાદ હતી, તો તે જ દેવ અહિં બેઠેલા એવા મારી પાસે સ્વયં પધાર્યા. હવે નવીન મેઘસમાન ગંભીર મોટા શબ્દથી નગરમાં ઘોષણા કરાવવા માટે તરત આસન પર ઉભે થયે. ત્યાર પછી જે દિશામાં ભુવનભૂષણ ભગવંત હતા, તે તરફ કેટલાંક પગલાં ચાલીને ધીમે ધીમે તેમના ચરણમાં પ્રણામ કરવા માટે મસ્તક ભૂમિ સુધી સ્થાપન કર્યું. સુંદર શબ્દ કરતા એવા પડો વગડાવીને નગરમાં ઘેષણ કરાવી કે, જિનચંદ્રના ચરણકમલમાં વંદન કરવા માટે દરેકે તૈયાર થવું. નગરલોકો શરુઆતમાં થોડા પરિ. વારવાળા એકઠા થયા, જ્યારે જવા લાગ્યા, ત્યારે એકદમ ઘણો મોટો સમુદાય એકઠો થયો. પોતાની પત્ની, પુત્ર, પિતાનો પરિવાર અને બીજા લોકો બંધુવ, સગાસંબંધીઓ, સામંતો, સૈન્ય-પરિવાર સહિત રાજા તે વનમાં પહેચો. પિતાની જેમ આ વન પણ સોપારીના વૃક્ષ અને અશકથી યુક્ત છે-એમ અતિશય હર્ષ પામેલા રાજાએ ત્યાં પ્રવેશ કર્યો. રાજ્યના ચિહ્નરૂપ ચામર, છત્રાદિકને ત્યાગ કરીને અતિશય વિનય-તત્પર બનેલો રાજા તીર્થકરની નજીકના પ્રદેશમાં પહોંચ્યો. સિંહાસનતલમાં સ્થાપન કરેલા દેહવાળા ભગવંતને દેખ્યા, પ્રદક્ષિણા ફરીને પૃથ્વી સાથે મસ્તક મીલાવીને વંદના કરી. ત્યાર પછી રાજા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય-“ત્રણલેકરૂપ ત્રણ કિલ્લામાં રહેલા ભવ્ય જીવડે જેમને વ્રતવિધિ પ્રશંસા કરાએલ છે, જેમણે દે દૂર કર્યા છે, જેમણે અનુપમ ત્યાગધર્મ અને સેંકડે સુંદર ચરિત્રોથી સુયશ ઉપાર્જન કરેલ છે, જેમણે શુકલધ્યાનાગ્નિમાં સ્થિરચિત્ત સ્થાપન કરેલ છે, એવા આપને નમસ્કાર કરનાર મનુષ્યો ભવરૂપી વનને દહન કરવા અને જન્મને કાયમી વિયોગ કરવા માટે સમર્થ બની શકે છે, સમગ્ર કલ્યાણ-સમૂહને પરિચય કરાવનાર ચરણયુગલવાળા, તેમ જ આત્માની પૂર્ણજ્ઞાનાદિક લક્ષ્મીના ભંડાર સ્વરૂપ આ૫ કચાં અને નિર્ભાગી દરિદ્રશેખર એવો હું ક્યાં ? જન્માંધ મનુષ્ય શરદપૂર્ણિમાના ચંદ્રનાં દર્શન કરીને જે આનંદ અનુભવે, તેવો અદ્ભુત આનંદ મને આપનાં દર્શન કરવાથી થયો છે.” આ પ્રમાણે સ્તુતિ કરીને રાજા પોતાના સ્થાને બેઠા. ભગવતે અમૃતની વૃષ્ટિ સમાન મધુર વાણીથી ધર્મદેશના શરુ કરી કે, “જગતમાં જે કષાય, ઈન્દ્રિયોના વિકારને આધીન બનીને અનેક ભવભ્રમણના કારણરૂપ અનેક પ્રકારનાં ઝેરની ઉપમાવાળાં પાપકર્મ બાંધે છે. એકેન્દ્રિયાદિક સર્વ જાતિઓમાં અનેક પ્રકારે ભ્રમણ કરીને કેઈ પ્રકારે હલકમ બની જીવ ક્રમે કરી પાંચ ઈન્દ્રિયવાળી મનુષ્યગતિ સુધી આવી પહોંચ્યો. મનુષ્યપણું મળવા છતાં જીવ નિર્મલ કુલના લાભથી શરદના ચંદ્રકિરણ સમાન ઉજજવલ યશને પ્રાપ્ત કરનાર થાય છે. તે પ્રાપ્ત થવા છતાં ભવ્યાત્માઓને તોષ ઉત્પન્ન કરનાર ગુણેના કારણભૂત રૂપતિશય આદિ ભાવને સમાગમ દુર્લભ છે. તે પ્રાપ્ત થવા છતાં અરિહંત ભગવંતો, ગણધરે, બીજા તેવા બહુશ્રતધર સાધુ અગર શુદ્ધધર્મને સમજાવનાર મળવા દુર્લભ છે. આ સર્વ પ્રાપ્ત થવા છતાં નિર્મલ શ્રદ્ધા પ્રાપ્ત થવી દુર્લભ Page #600 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-દેશના [ ૫૫૭ છે. માટે સર્વ ગુણોની પ્રાપ્તિ થયા પછી હવે પ્રયત્નપૂર્વક ધર્મમાં પ્રયત્ન કરવો યુક્ત છે. નહિંતર કટપદ્રુમને સમાગમ થયા પછી કઈ તેને લાભ ન મેળવે, તો મળેલ નિષ્ફલ ગણાય છે. અથવા તે વિષયભોગમાં લાલચુ બનેલો કેઈ તે કલ્પવૃક્ષની પાસે શિક્ષા કે જૂ-પણું મેળવવાની પ્રાર્થના કરે તે સમાન અનર્થક છે. સુખ મેળવવાના અપૂર્વ કારણરૂપ ઉપરોક્ત સામગ્રી અને ગુણસમુદાય મેળવીને કેટલાક દુરાત્માઓ તેને મૂળમાંથી નિષ્ફલ બનાવે છે. તે આ પ્રમાણે કોઈક નગરમાં એક કુલપુત્રક હતું કે, જે સ્વભાવથી દરિદ્રશેખર વેપાર કરે, તો લાભના બદલે નુકશાન ન થાય, આવી સ્થિતિ તેના માટે સદાકાળની થયેલી હોવાથી કેઈ દિવસ તેને મસ્તકમાં તેલ નાખવા જેટલો પણ સંસ્કાર કરવાનો અવસર આવ્યો નહિ. તેથી કરીને લાખ લીખો, તેમ જ હજારો જૂઓ તેને મસ્તકમાં ઉત્પન્ન થઈ. વારંવાર મસ્તકમાં ખણુજ આવવાથી ખોતરતો અને તેની પારાવાર પીડા ભોગવતો હતો. ક્યાંય પણ રતિ ન મળવાથી કંટાળેલો મરવાની ઈચ્છા કરવા લાગ્યા. ઘણું ભાગે દેશાન્તરનું શરણું લેવામાં આવે, તે દારિદ્રય નાશ પામે છે. એમ વિચારતો ભૂખ, તરશ, વેદના આદિથી ફલેશ પામતે, ભ્રમણ કરતો કરતો તેવા પ્રદેશમાં પહોંચ્યો કે, જ્યાં કલ્પવૃક્ષ હતું. તે કેવા ગુણવાળું હતું? તે કહે છે પોતાનાં પુષ્પોની સુગંધમાં અતિલુબ્ધ ભ્રમરોથી યુક્ત, આકાશતલ સુધી ઉચે ફેલાએલ ડાળીઓના સમૂહો એક બીજા વૃક્ષોની અંદર પ્રવેશ કરીને સર્વ એકસ્વરૂપ પામેલ, વિજા, છત્ર, પતાકાશ્રેણી, તોરણ આદિ કરેલા હોવાથી લોકોનાં નયનો અને મનને આનંદ આપનાર, પ્રણામ કરનાર લોકોની પ્રાર્થનાથી તરત જ ઇચ્છેલા પદાર્થો પ્રાપ્ત કરાવનાર, જેણે વિવિધ પુષ્પરૂપ આદિથી પ્રૌઢ (દેહ) સત્કાર કરેલો છે. (૧૭૫) એવું કલ્પવૃક્ષ દેખીને આગળ લોકો પાસે જે સાંભળ્યું હતું, તે યાદ આવ્યું કે-“આ કલ્પવૃક્ષની સારી રીતે આરાધના કરવામાં આવે, તરત આપણે મનમાં ચિતવેલા પદાર્થો આપે છે. તો હવે આ દરિદ્રશેખર વિચારવા લાગ્યું કે, બારીક જૂઓ અને લીખો મારા નખથી ગ્રહણ કરું છું, તો હાથમાં આવતી નથી, તો આ લીખ અને જૂઓ જે મોટી થાય, તો સુખેથી ગ્રહણ કરી શકાય. ગમે તેટલી લીખોને વીણું છું, તે પણ પકડાતી નથી. હવે જે લીખ અને બારીક જૂઓને સ્થૂલભાવ થાય, તે સુખેથી પકડી શકાય, માટે કલ્પતરુ પાસે આ માગણી કરું-એમ વિચારી તે નદીએ ગયો, ત્યાં સ્નાન કરી પુષ્પોની અંજલિ ભરીને હર્ષ પામેલો ક૯પવૃક્ષની નજીકમાં આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરી, પૃથ્વીતલ પર મસ્તક નમાવીને ભાલતલ પર જોડેલા બે હાથ સ્થાપન કરીને વિનંતિ કરવા લાગ્યું કે, “હે ભગવંત! ક૯પતરુ! તમે તો યથાર્થ નામ પ્રમાણે ગુણવાળા છે. હું ઘણે દુઃખી છું. તો મારા પર કૃપા કરે છે, જેથી આ લીખો જૂભાવમાં પરિણમે, જેથી હું સુખેથી ગ્રહણ કરીને સહેલાઈથી તેને ત્યાગ કરી શકું. તે જ ક્ષણે તે દુર્ભાગી ઈચ્છા પ્રમાણે મોટી જૂઓવાળો થયો. રાજ્યાદિ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ] ઉપદેશપદ-અનુવાદ ફલ આપનાર એવા કલ્પવૃક્ષ પાસે નિબુદ્ધિએ તુચ્છ ફલની માગણી કરી અને દુઃખી થયે, તેમ ધર્મથી પરાભુખ લકે પણ દુઃખી થાય છે.” આ પ્રમાણે કર્ણને પવિત્ર કરનાર જિનેશ્વરે કહેલ વચન શ્રવણ કરીને તરત જ લલિતાંગ રાજા ભવ-નિવાસથી વૈરાગ્ય પામ્યા. પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને તીર્થકર ભગવંત પાસે ઉન્માદયન્તી સહિત મહાવિભૂતિથી ચારિત્ર અંગીકાર કરી સંયમ–પર્વતના શિખર પર આરૂઢ થયો. ચારિત્રમાં પણ દુષ્કર તપ કરીને છેલ્લી મરણસમાધિની આરાધના કરીને બંને ઈશાન દેવલોકમાં દેવપણું પામ્યા. ઉદાર ભેગો લાંબા કાળ સુધી ભોગવીને ત્યાંથી ચ્યવીને ધાતકીખંડના પૂર્વ વિદેહમાં રત્નાવતી પુરીમાં રત્નનાથ રાજાની કમલાવતી નામની રાણીની કુક્ષિમાં ચંદ્રપાનના સ્વપ્રથી સૂચિત આ ઉત્પન્ન થયો. નવ મહિના પૂર્ણ થયા, એટલે પુણ્યના નિધાન સમાન, લોકનાં નેત્રોને, કમળાને જેમ સૂર્ય વિકસિત કરે, તેમ આનંદ પમાડનાર પુત્રપણે જન્મ થયો. તે સમયે પિતાની સેના દેવસેના જેવી હતી. તેથી તે પુત્રનું દેવસેન” નામ પાડયું. અનુક્રમે યોગ્ય વય પામ્યા, ત્યારે સર્વ કળાઓ ભણાવી. નગરના શ્રેષ્ઠ દરવાજાની ભુંગળ સમાન બાહયુગલવાળે તે કામદેવના નિવાસ-નગર સમાન તારુણ્ય પાપે. પેલી ઉન્માદયન્તીને જીવ તો તાત્ય પર્વતની ઉત્તરશ્રેણિમાં મણિકુંડલ નામના નગરમાં મણિપતિ રાજાની મણિમાલિકા નામની ભાર્યા વિષે ચંદ્રકાન્તા નામની પુત્રીપણે ઉત્પન્ન થયા. તરુણ લોકનાં નેત્રોને ઉન્માદના કારણભૂત યૌવન પામી. તે પિતાના શરદના ચંદ્રસમાન નિર્મલ ચરિત્રથી લોકોમાં ખેચરો અને ભૂમિચર મનુ ખ્યોને સલાહનું સ્થાન પામ્યો છે. કોઈ રૂપવાન મને હર પુરુષને દેખે, તો પણ તે કુમારિકાને રાગ ઉત્પન્ન થતો નથી, તેથી માતા-પિતાનું મન આકુળ-વ્યાકુળ થયું. કારણ કે, યૌવનવંતી નારીઓને ભર્તારને સ્વાધીન કરવામાં આવે, તે તે લોકમાં સૌભાગ્યપણું પામે છે, નહિતર નહિં. માટે હવે શું કરવું? આ પ્રમાણે તેઓ ચિંતાતુર રહેલા હતા, તેટલામાં ક્યાંયથી પણ લેકમુખે એમ સાંભળવામાં આવ્યું કે, દેવસેનને યશવાદ સર્વત્ર ગવાય છે. તે સાંભળતાં જ તેના પૂર્વભવના સ્નેહગે ચંદ્રોદય-સમયે જેમ ક્ષીરસમુદ્ર ઉછળે, તેમ તેને પણ તેના વિષે રાગ ઉત્પન્ન થયો. ત્યાર પછી પોતાના શરીરની લગાર પણ સાર-સંભાળ કરતી નથી. પુષ્પ, ચંદન વગેરે ઉત્તમ પદાર્થોના પરિભેગને ત્યાગ કર્યો. અત્યંત શૂન્ય મનવાળી સમગ્ર દિશામુખનું અવલોકન કરતી, જવરથી વિરહિત હોવા છતાં પણ કાયમ ભજન કે પાણીની અભિલાષા કરતી નથી. (૨૦૦) હિમ પડવાથી કરમાઈ ગયેલ નલિન સમાન દેહવાળી એવી તેના વક્ષસ્થળમાં તરતનાં પડેલાં નયનાથુજળ સુકાઈ જતાં હતાં અને અંદર રહેલા કામતાપનું સૂચન કરતાં હતાં. તેના મુખમાં કમલની શંકાથી ભ્રમર-પંક્તિઓ આવીને પડતી હતી. તેને વિરહાગ્નિના ધૂમ સમાન નિસાસાથી તે રોકતી હતી. મારા બિંબની શોભા આના મુખે ચોરી છે, એ કારણે રોષ પામેલે ચંદ્ર અમૃત-સમાન કિરણવાળો હોવા છતાં તેના Page #602 -------------------------------------------------------------------------- ________________ જિન-પૂજાનાં શુભ ફલ [ ૫૫૯ માટે વિશ્વકિરણ સમાન બન્યો. પરિતાપની શાંતિ માટે કુંપળની શય્યા તૈયાર કરાવી, પરંતુ તેવી શીતળ શય્યા પણ દવાગ્નિના ભડકા સમાન તેના દેહને બાળતી હતી. વિદ્યાધર લોકોને તેના અનુરાગની ખબર પડી, એટલે તેઓ શ્રેષ્ઠ વર મેળવવાની ઈચ્છાના કારણે તેને ચીડવવા લાગ્યા કે-શું આ દેવાંગનાના સૌભાગ્યને તિરસ્કાર કરનાર ચતુર દેહવાળી, અપ્રતિમ ગુણવાળી, બેચર લોકોને બહુમાનનું પાત્ર ક્યાં? અને એક રાજપુત્ર, જે માત્ર મનુષ્ય છે, અને સમગ્ર જગતમાં તેનું નામ પ્રસિદ્ધ થયું છે, એવો દેવસેન કયાં? કનકવર્ણ સમાન, કમળમાં વાસ કરનારી એવી માનસ સરોવરમાં રહેલી હંસિકા કયાં? અને વિષ્ટાથી ખરડાયેલ ચંચુપુટવાળો કાગડો કયાં? આમ અનેક પ્રકારે નિંદા કરાતી હોવા છતાં પણ તે પતિને અનુરાગ છોડતી નથી. ત્યારે પિતા-માતા વગેરેને ચિંતા ઉત્પન્ન થઈ કે, જેમ આ પુત્રીને તેના તરફ અનુરાગ છે, તેમ પેલાને પણ આના પ્રત્યે છે કે કેમ તે ભાવ-પ્રેમની પરીક્ષા કરવી યોગ્ય છે. ત્યાર પછી વિશેષ પ્રકારના સુંદર આકાર યુક્ત તેનું પ્રતિબિંબ આલેખાવ્યું. હવે એક વિદ્યાધર યુવાન બીજા વિવિધ દેશનાં રૂપો તૈયાર કરીને રત્નાવતી નગરીએ લઈ ગયે અને જે વખતે દેવસેના અનેક પ્રકારના ચિત્રામણની વિચારણા કરતો હતો, ત્યારે તેની પાસે અનેક ચિત્રામણનાં ફલકે હાજર કર્યા હતાં અને મિત્રોની સાથે તે ચિત્રો દેખતો હતો, ત્યારે આ યુવાનને પણ ત્યાં લઈ ગયા, તો એકદમ અતિશય વિકસિત નેત્રયુગલથી તે ધારી ધારીને જોવા લાગ્યો અને વિસ્મય પામેલા તેણે પૂછ્યું– આવું આ રૂપ કોનું છે?” ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો કે, કેઈક ચંડાલી દેખવામાં આવી, એટલે કૌતુકથી તેનું આ ચિત્રામણ આલેખ્યું છે. ત્યાર પછી જ્યારે તે સર્વાગે તેનું રૂપ જોવામાં એકાંત આકર્ષિત મનવાળો થયો, ત્યારે ગ્રહને વળગાડ વળગ્યું હોય, તેવા શૂન્યમનવાળો થઈ ગયો. વળી ક્ષણવાર પછી પૂછયું કે, “હે સૌમ્ય! તેં જે હકીકત જણાવી, તે જુદા પ્રકારની પણ હોઈ શકે, માટે સર્વથા જે યથાર્થ હકીકત હોય, તે જણાવ, નક્કી આ હીનજાતિનું રૂપ ઘટી શકતું નથી. આ રૂપ જુદા જ પ્રકારનું છે. રણથળમાં કદાપિ અમૃતવેલડી ક્યાં ય જોવામાં આવી છે ખરી? અથવા તો આ જે હોય, કે તે હોય, પરંતુ “હવે આના વિરહમાં જીવી શકું તેમ નથી.” માટે આનું નિવાસસ્થાન ક્યાં છે? તે કહે. તીવ્ર કામ વિકારથી પરાધીન બનેલા મનવાળા કુમારે આ પ્રમાણે જ્યાં જણાવ્યું, એટલામાં સર્વના દેખતાં જ તે યુવાન અદશ્ય થયો. આ સમયે કુમાર ચિંતવવા લાગ્યો કે, “શું આ અસુર, સુર, કે કઈ બેચર હશે કે, “અમને આમ વિસ્મય પમાડીને અણધાર્યો ચાલ્યા ગયે?” તે યુવાન પણ મણિપતિ રાજા પાસે પહોંચીને દેવસેન સંબંધી જે વૃત્તાન્ત બન્યો, તે સર્વ નિવેદન કર્યો. ત્યાર પછી રાજાએ વિચિત્રમાય નામના એક સિનિકને આજ્ઞા કરી કે, “હે ભદ્ર! દેવસેન કુમારને આ નગરમાં જલદી લાવ.” જેવી દેવની આજ્ઞા, તે પ્રમાણે હું કરીશ.” એમ માનીને તે તે સ્થાનથી નીકળ્યો Page #603 -------------------------------------------------------------------------- ________________ પ૬૦ ] ઉપદેશપદ-અનુવાદ અને પર્વત-શિખર ઉપરથી નીચે ઉતર્યો. હવે તે સમયે કુમાર તેના વિષે ઉન્માદિત થવાના કારણે ઘરમાં ક્યાંય પણ રતિ ન મળવાથી નંદન નામના ઉદ્યાનમાં ગયે. (૨૨૫) જયકુંજર હાથીની ખાંધ પર બેઠેલ કુમાર ઉદ્યાનની ચારે તરફ નજર કરતો હતું, ત્યારે ફલ-ફૂલથી વિકસિત થયેલા ઉદ્યાનમાં હાથીનું મન મસ્ત બન્યું. ત્યાં ઘણું પત્રોની શ્રેણીવાળા એક ચંદનવૃક્ષના ગહનમાં હાથીએ તેની ગંધમાં લુબ્ધ બની પ્રવેશ કર્યો. અતિસંકડામણના કારણે ત્યાં પરિવાર સાથે પ્રવેશ ન કર્યો, પરંતુ તે ક્ષણે કુમારે ચારે બાજુ નજર કરી લીધી. આ સમયે તે ચિત્રમાય નામના રાજસેવકે આકાશમાં ઊંચે પહોંચે તેવું, તાડવૃક્ષ સમાન લાંબી ભુજાઓના યુગલવાળું શરીર વિકુવ્વને મહાઅંધકાર ઉત્પન્ન કરીને હાથીની ખાંધ ઉપરથી તે કુમારને અદ્ધર ઉચકી લીધે અને ક્ષણવારમાં મણિકુંડલ નગરના ઉદ્યાનમાં લાવ્યા. કુમારે જાણ્યું કે, કેઈકે કોઈ પણ કારણથી મારું અપહરણ કર્યું છે, તે હવે અહિં મારે શું કરવું? અથવા તે અહિં રહેલે હું આમ કરેલાનું પરિણામ દેખું-એમ જ્યાં વિચારતા રહેલે હતો, એટલામાં કુમારનું આગમન જાણીને રાજા એકદમ સામે જવા માટે સપરિવાર મહા. વિભૂતિ–પૂર્વક વાજિંત્રોના શબ્દોથી આકાશસ્થળને પૂરતો નગરમાંથી નીકળ્યો. તેની પાસે પહોંચે. દેવકુમાર સમાન તેને દેખીને પિતાનાં નેત્રો અને વિધાતાના નિર્માણને સફળ માનવા લાગ્યા. કુમારે પણ ઉભા થઈ નેહ-પૂર્વક તેમને પ્રણામ કર્યા. રાજાએ પણ તેને ખૂબ પ્રેમથી બોલાવ્યો. ઘણું ગૌરવ–પૂર્વક પિતાની જેમ તેને પિતાના મહેલે લઈ ગયો અને શયન, આસન, ભેજન આદિ વડે તેની પરોણાગત કરી. અતિગુપ્ત રાખવા છતાં પણ તેણે પિતાના અપહાર થવાનું કારણ લોકો દ્વારા સાંભળ્યું. રાજપુત્રીનાં દર્શન માટે ઘણા ઉત્સુક મનવાળો બન્યો. કેઈક સમયે પિતાના આંગણામાં તે ફરતી હતી, ત્યારે દેખી અને આગળ પ્રતિ બિંબ દેખેલ તેના અનુસારે જાણ્યું કે, “આ તે જ કન્યા છે. જેને તેણે જાતિહીન તે વખતે કહેલ હતી, તે મારે તેના ઉપર કે અનુરાગ છે? તેની પરીક્ષા કરવા માટે કહ્યું હશે–એમ હું માનું છું, જ્યારે ભાગ્ય અનુકૂળ થાય છે, ત્યારે અહિં ક્યા સુખની પ્રાપ્તિ નથી થતી? જે મારા મને રથમાં પણ ન હતી, તેને અનુકૂળ ભાગ્ય-ચોગે દેખી. તે હવે તેની સાથે પાણિગ્રહણ કરવાનો દિવસ ક્યારે આવશે કે, જેમાં હું અમૃતકુંડમાં ડૂબેલા માફક મનોરથ પૂર્ણ થવાથી કૃતાર્થ બનું–આ વગેરે ચિંતાની પરંપરામાં જેને સંતેષ ઉલ્લસિત થાય છે એ, તે ત્યાં રહેલો હતો, એટલામાં રાજા પોતે આવીને કહેવા લાગ્યા કે-“હે કુમાર! આ મારી ચંદ્રકાન્તા પુત્રી તારા ગુણો સાંભળીને તારા વિષે રાગવાળી બની, કોઈ પ્રકારે દિવસ પસાર કરતી હતી. તે તેના ઉપર કૃપા કરો અને તેની સાથે તમારો વિવાહ સંબંધ જોડાવ. આજ રાત્રે તે માટે પરિપૂર્ણ ચંદ્ર-મંડલનો સુંદર ગ છે.” આ પ્રકારે તે કુમાર પાસે વિવાહને સ્વીકાર કરાવીને પ્રશસ્ત દિવસે વિદ્યાધર સુંદરીઓનાં ધવલમંગલ ગીતે જેમાં ગવાતાં હતાં.. Page #604 -------------------------------------------------------------------------- ________________ સતત અભ્યાસ, વિષયાભ્યાસનાં ઉદાહરણ્ણા [ ૫૬૧ એ પ્રમાણે વિવાહવિધિ પ્રૉ. સમગ્ર ઇન્દ્રિયાને અનુકૂલ સુખના મૂલભૂત, શત્રુના મસ્તકમાં શૂલ ઉત્પન્ન કરાવનારા, દેવલેાકના સુખથી ચડિયાતા, વિપુલ ભાગેા તેઓ ભાગવવા લાગ્યા. હવે આ ખાજી માતા-પિતાએ લેાકા પાસેથી જ્યારે સાંભળ્યું કે, પુત્રનું કાઈક દેવે, અસુરે કે વિદ્યાધરે અપહરણ કર્યું છે, વગર કારણે વૈરી અનેલા તેણે અમાને ભયંકર દુઃખ આપ્યું છે. હે વત્સ ! અશરણુ એવા અમને એકલા મૂકીને હે મહાયશવાળા પુત્ર! તું કથાં ગયા? અમારા ખેાળામાં લાડ કરનાર હે વત્સ ! હવે ફરી તારાં દન અમાને આપ. ' પુત્રના વિરહમાં તે દિવસે માતા-પિતા આવા પ્રકારના વિલાપ કરવા લાગ્યા. ફરી ખેલવા લાગ્યા કે, હે પુત્ર! તારા સ્નેહમાં પરવશ અનેલા મનવાળા અમ્માએ કાઈ દિવસ તારા અવિનય પણ કર્યા નથી. તેમ જ તને અણગમતું વચન પણ કેાઈ દિવસ સ`ભળાવ્યું નથી, તેા કયા કારણે આ પ્રમાણે અમારા તરફ વિરક્ત બન્યા ? (૨૫૦) હે વત્સ ! અમૃતની ઉપમા સરખાં મધુર વચના સભળાવીને ફરી પણ અમારા શ્રવણુયુગલને સુખ કરનાર થા, અકુશલ શકા કરાવનારાં અમારા હૃદયાની તું ઉપેક્ષા ક્રમ કરે છે? અમારા વંશરૂપી સમુદ્રને ન્રુસિત કરનાર ચંદ્રસમાન, ગુણરત્નના નિધિસમાન એવા તને દેવે અપહરણ કરીને ખરેખર નિધાન બતાવીને અમારાં નેત્રને ઉખેડી લીધાં છે. ભુવનમાં ઉદયાચલના શિખરના અતિ ઉચા સ્થાનને પામેલા એવા તારા સરખા શૂરવીર (સૂર્ય) વગર અમારા દિવસે અંધકારથી ભરેલા હાય, તેવા પસાર થાય છે. અથવા તારા સરખા સૂર્ય વગરની દિશા અધકારમય અમાને ભાસે છે. વૈભવ, સુખ અને યશ એ સર્વના માત્ર એકલે તું જ કારણ છે. હે વત્સ ! તું દૂર ગયા પછી આ સ* તરત જ અમેને છેડીને દૂર ચાલી ગયું છે.” આવા માતાપિતા સંબધી વિલાપનાં વચન સાંભળીને કુમારને અતિ ભયંકર સ`ટ ઉત્પન્ન થયું અને તરત જ માતા-પિતાને મળવા માટે મન ઉત્સુક ન્યું. વિચાયુ... કે, ‘જે પ્રભાતમાં જાગીને પિતાનાં ચરણનાં દર્શન ન થાય, તેવા આ મળેલા વિસ્તારવાળા ભાગેાથી મને શું લાભ ? માટે હવે મારે વગર વિલંબે પિતા પાસે પહેાંચવું ચેાગ્ય છે.' આ પ્રમાણે ચિંતાસાગરમાં ડૂબી રહેલા હતા, ત્યારે વિદ્યાધર રાજાએ કાઈ પ્રકારે તેના મનેાગત ભાવ જાણીને કહ્યું કે, હે કુમાર ! કેઈ ન જાણે તેવી રીતે તું અહિં આવેલે છે, તેથી હું એમ માનું છું કે, · માતા-પિતાના મનમાં ઘણી અધીરજ વતી હશે, તા તારુ દનસુખ આપીને તેમને નિશ્ચિત કરવા જોઇએ.’ ‘જેવી તમારી આજ્ઞા’ એમ નક્કી કરીને અનેક લેાકપરિવાર, વિદ્યાધરાથી જેના માગ અનુસરાતા તે નગરમાંથી નીકળ્યેા. આકાશવૃક્ષના પુષ્પ-સમાન એક મેાટા વિમાનમાં આરૂઢ થયા. હજારો ચારણેાથી 91 ܕ Page #605 -------------------------------------------------------------------------- ________________ પ૬૨ ] ઉપદેશપદ-અનુવાદ ચંદ્ર-સમાન ઉજજવલ યશ-પ્રસર ગવાતા હતા. વિવિધ પ્રકારના વાજિંત્રોના શબ્દોથી આકાલ–સ્થલ બહેરું બની ગયું હતું. આ પ્રમાણે પિતાને દેખવા માટે ઉત્સુક બનેલો તે કુમાર પિતાના નગર નજીક પહોંચે. ઘણે દૂરથી આવતા આ વિમાનને પ્રથમ નગરલોકોએ દેખ્યું. તે કેવું હતું ? તે કે, પવનથી ફરકતી દવાઓની શ્રેણીથી શેભાયમાન થયેલ છે, શિખરને અગ્રભાગ જેને, વળી મધુર કંઠવાળા ચારણને જય જયારાવ જેમાંથી સંભળાતો હતો, જે કર્ણામૃત-વૃષ્ટિની ધારા સમાન આ પ્રમાણે હતો કે, “પૃથ્વીમાં સમગ્ર રાજાઓમાં શેખરપણું પામેલા રનનાથ રાજા જય પામે કે, “જેમને સુકીર્તિવાળે સૌભાગી લોકેમાં પ્રધાનભૂત એ દેવસેન નામને પુત્ર શેભી રહેલ છે. જેટલામાં જેમની મનોરથમાળા ઉછળતી છે, એવા લોકો હજુ આગમનની વાત રાજાને નિવેદન કરે છે, તેટલામાં ક્ષણવારમાં જલદી તે રાજભવનમાં આવી પહોંચ્યો. એટલે હર્ષથી રોમાંચિત થયેલા પિતા લગાર ઉભા થયા, ત્યારે અશ્રજળશ્રેણિથી વક્ષ:સ્થળને સિંચતા અને આદરથી પૃથ્વીતલ સાથે મસ્તક-શેખર મેળવતા કુમારે પિતાના ચરણમાં નમસ્કાર કર્યો અને પિતાએ પણ તેને સર્વાગથી આલિંગન કર્યું. ત્યાર પછી ઘણા કિંમતી વસ્ત્રથી આચ્છાદિત મુખ-કમલવાળી વહુએ કંઈક દૂર રહીને રાજાના ચરણમાં પ્રણામ કર્યા. પુત્રમુખનું અવલોકન કરીને ક્ષણવાર આનંદ પામીને તેને કહ્યું કે, “હે વત્સ ! અતિ ઉત્સુક મનવાળી તારી માતાનાં દર્શન કર.” બે હસ્ત-કમળ એકઠા કરી કહ્યું, “જેવી પિતાજીની આજ્ઞા” તેમને પ્રણામ કરવા પૂર્વક વિધિથી કુમારે માતા તરફ પ્રયાણ કર્યું. ઘણા દિવસના પુત્રવિરહના કારણે સૂકાઈ ગયેલા શરીરવાળી, દુર્બળ ફિકકા પડી ગયેલ કપોલવાળી જાણે જન્માક્તર પ્રાપ્ત કરેલ હોય, તેવી પ્રથમ વખત માતાને દેખી, એટલે પુત્રનાં દર્શનથી મેઘધારાથી સિંચાએલી કદંબ પુષ્પની માળા માફક એકદમ એટલી હર્ષ પામી કે, તે અંગમાં પણ સમાતે ન હતો. વહુ-સહિત પુત્રે માતાને પ્રણામ કર્યા, માતાએ પણ “પર્વત સરખા લાંબા આયુષ્યવાળે તું થજે અને વહુને પણ આઠ પુત્રોની માતા થજે.” એવા પ્રકારનો આશીર્વાદ આપે. સાથેના પરિવારે બનેલો સર્વ વૃત્તાન્ત અહિં નિવેદન કર્યો. વાર પછી પિતાએ જણાવેલા પ્રાસાદમાં આવીને સુખેથી વાસ કરવા લાગ્યો. (૨૭૫) ક્રમ કરી રાજ્ય પ્રાપ્ત કર્યું. સર્વ પૃથ્વી સ્વાધીન કરી. પ્રલયકાળના અગ્નિ સમાન પ્રતાપથી શત્રુરૂપી વૃક્ષને જેણે હણું નાખેલા છે, એ તે દેવસેન રાજા દરરોજ વિદ્યાધરોથી લવાતાં તાજા વિકસિત અને સુગંધયુક્ત પુપિો અને સુગંધી ચૂર્ણાદિ પદાર્થોના ભેગો ચંદ્રકાન્તા ભાર્યા સાથે ભેગવતે હતો. આ પ્રમાણે અતિ ગાઢ સનેહ-સાંકળમાં જકડાએલા બંનેના દિવસે પસાર થતા હતા, ત્યારે કોઈક સમયે ચન્દ્રકાન્તા સુખે નિદ્રા કરતી હતી, ત્યારે રૂમમાં ગૃહાંગણમાં મને રમ ફલ Page #606 -------------------------------------------------------------------------- ________________ જિન-પૂજાનાં જન્માન્તરમાં શુભ લા [ ૫૬૩ ત પુષ્પાના સમૂહથી લચી પડતા, સુંદર, ચમકતા પુષ્કળ પત્રા જેને ઉત્પન્ન થયા છે. સારા છાંયડાવાળા એવા કલ્પવૃક્ષને દેખ્યા. સવ સ્વસ-સ્વરૂપ તેણે પતિને નિવેદન કર્યું, એટલે આપણા કુલમાં મનાવાંછિત પૂર્ણી કરનાર કલ્પવૃક્ષ સમાન પુત્ર-લાભનું મૂળ જણાવ્યું, કઈક અધિક નવ માસ પછી પુત્ર ઉત્પન્ન થયા. ‘ કુલકલ્પતરુ ’ એવું નામ સ્થાપન કર્યું”. ક્રમે કરી યૌવનવય પામ્યા. કાઇક દિવસે સેવકાના પ્રમાદદોષથી પુષ્પા, ગધ વગેરે ભાગાના પદાર્થા તાજા-નવીન ન પ્રાપ્ત થવાથી તે ચદ્રકાન્તા પ્રિયાએ કરમાઇ ગએલ વાસી પુષ્પાદિકથી શૃંગાર સજ્યે, તે એટલે અત્યંત મનેાહર રૂપવાળા ન થયા, એટલે સખીએએ ઉપહાસ કરતાં કહ્યું કે, ‘તું પિતાને તેટલી વલ્લભ જણાતી નથી. કારણ કે, ભાગના પદાર્થા નિર્માલ્ય હતા, તે તને માકલ્યા છે.' તે જ ક્ષણે વૈરાગ્ય પામી કે, મારા પિતા પણ મારા પ્રત્યે સ્નેહ વગરના થયા છે, તેા હું માનુ છું કે, ખીજું પણ કંઈક હશે. આ જગતમાં પિતા કરતાં અધિક પ્રેમાળ કાણુ હોય ? જો તેઓ પણ સ્નેહ-રહિત થઈ જાય, તે પછી માનવું પડે કે, આ જગત શૂન્ય છે.’ ચિત્તમાં આવા પ્રકારનું ચિંતન કરવાથી નિર્માહી અનેલીને જ્યારે રાજાએ દેખી, ત્યારે રાજાના પણ સ્નેહ-પિશાચ વિષામાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી તેએ સકલ જગતને આાળકોના ધૂળના ઘર-સમાન અથવા પવનથી ઉડતી ધ્વજા સમાન ચંચળ-અનિત્ય માનવા લાગ્યા. આ પ્રમાણે સ'સારથી વિરક્ત માનસવાળા એવા તેમના દિવસેા પસાર થતા હતા, ત્યારે ત્યાં વિપુલયશ નામના તીર્થંકર ભગવત સમવસર્યા. સૂર્યના મિષ સરખા ગેાળ આકૃતિવાળા, આગળ ચાલતા ધર્મચક્રથી ઘણા શાભાયમાન, અંધકાર દૂર ચાલ્યે! ગયા હતા. વળી અતિમનેાહર પાદપીડ સહિત સ્ફટિકરનના અનૈલા સિંહાસન તેમ જ આકાશમાં ચંદ્ર સરખાં ત્રણ છત્રેથી ભગવત શાભા પામતા હતા. વિજળીના ઢગલા સરખા તેજસ્વી સુવણૅ મય નવ કમળે ઉપર પગ સ્થાપન કરીને ચાલતા, અનેક ક્રાડ દેવતાઓથી પ્રણામ કરાતા, ઉંચા-નીચા કરી શ્વેત ચામર જેમને ઢળાતા હતા, પ્રલયકાળના મેઘસમાન ગ ́ભીર દુ‘દુભિના ભ’કારશબ્દથી દિશાના અંતે અધિરિત કર્યા છે-એવા પ્રાતિહાર્યોં સહિત જાણે પૃથ્વીતલ પર પ્રત્યક્ષ સ્વર્ગ ઉતાર્યું... હાય-એવા તીર્થંકર ભગવંત ત્યાં પધાર્યાં. સમાચાર-નિવેદક પુરુષોએ રાજાને કહ્યું કે, ‘હે દેવ ! આજે ‘વિપુલ’નામના ધર્મ તીથ કર ભગવંત આ નગરમાં સમવસર્યાં છે. સ ઋદ્ધિ-સહિત તેમને વંદન કરવા માટે નીકળ્યા અને પાંચ અભિગમ-સહિત તેમના ચરણકમળ પાસે પહેાંચે. તેમણે ધર્મસભળાવતાં જણાવ્યું કે‘ આ મનુષ્યજન્મ દુર્લČભ છે, તેમ જ ઈન્દ્ર સરખાનુ પણ વહી ગયેલું આયુષ્ય ફરી પાછું મેળવી શકાતુ' નથી, વિત, નિરોગી શરીર આદિ ચચળ છે. આ જગતમાં સમગ્ર લેાકેા સ્નેહતપર ત્યાં સુધી જ રહે છે કૈ, જ્યાં સુધી પેાતાનાં કાર્ય સાધી શકાતાં હોય, ક સર્યા પછી સ્નેહ વિસરી જાય છે, અર્થાત્ સ્વજનાદિકના સ્નેહ ચંચળ છે. ધર્મવિષયક વીય-ઉદ્યમ-પરાક્રમ તે Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ ] ઉપદેશપદ-અનુવાદ પણ નિયમિત ટકતું નથી. તે આ સર્વ ધર્માનુકૂલ સામગ્રી મેળવીને ધર્મમાં ઉદ્યમ કરવા દ્વારા મનુષ્યજન્મ સફળ કરવો જોઈએ.” આ પ્રમાણે સમગ્ર દોષોને નાશ કરનાર જિનેશ્વરની વાણી સાંભળીને સર્વ સંગને ત્યાગ કરીને સર્વ મહાવ્રત લેવાને તે તૈયાર થયો. તેણે કહ્યું કે, “હે નાથ ! આ લોક સળગતા ઘર સમાન દુઃખસ્વરૂપ છે, તો ચારે બાજુ અહિં દુઃખની પરંપરાવાળા સ્થાનમાં રહેવા હું ઈચ્છતે નથી.(૩૦૦) તે જ્યાં સુધી હું મારા રાજ્ય વિષે પુત્રને સ્થાપું, ત્યાં સુધી આપ અહિં રોકાઈ જાવ. કારણ કે, આપના ચરણ-કમળમાં મોક્ષસુખ કરનારી દીક્ષા ગ્રહણ કરવી છે.” ભગવંતે કહ્યું કે, “ભલે એમ થાઓ. ત્યાર પછી પિતાના રાજ્ય-સ્થાનમાં પુત્રને સ્થાપન કરીને ચંદ્રકાન્તા પત્ની-સહિત ઘરને કારાગાર-સમાન માનીને, મનથી પૂર્ણ વૈરાગ્ય પામીને તેઓ સંસારમાંથી નીકળી ગયા. જિનેશ્વરે પ્રરૂપેલ સિદ્ધાંતનું પઠન કર્યું. ચારિત્રની નિર્મળ પરિણતિથી ભાવિત બનીને વિવિધ પ્રકારનાં અનેક તપકર્મ કરીને લાંબા કાળ સુધી પિતાના આત્માને શોષવી નાખ્યો. અત્યંત વિશુદ્ધ નિત્ય કર્તવ્યતા રૂપ વિયાવૃત્ય, તથા ગ૭ને ઉપકાર કરનાર એવાં બીજાં કારણેનું નિપુણતાથી સેવન કરીને, પાપકર્મોની નિર્જરા કરીને, તેણે ઘણે પુણ્યાનુબંધી પુણ્ય-સમૂહ ઉપાર્જન કર્યો. અહિં સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી, બ્રહ્મ નામના પાંચમા દેવલોકન ઈન્દ્ર થયો. તેની પત્નીને જીવે ત્યાં આગળ જ મહર્તિક સામાનિક દેવપણે ઉત્પન્ન થયો અને તેને નિરંતર અખૂટ આનંદ પમાડતો હતો. તે બ્રા દેવલોકનો અધિપતિ હમેશાં સિદ્ધાલય-મંદિરોમાં વિવિધ પ્રકારના પ્રભુ-ભક્તિના મહોત્સવ કરવામાં તત્પર બની પિતાને કાળ પસાર કરતો હતે. તથા ભરત, એરવત અને મહાવિદેહમાં જે જિનેશ્વરોના કલ્યાણક દિવસે હોય, ત્યારે મહામહ કરવામાં તત્પર બનતે હતે. વળી જે નિત્ય તપસ્યા કરનારા, કર્મશત્રુને હણનારા, અતિશય જ્ઞાનની પ્રધાનતાવાળા એવા જે મહામુનિઓ હોય, તેમની પૂજા કરવાના ઉત્સુકમનવાળો હતો. વળી જ્યાં જ્યાં ક્ષીરસમુદ્રના જળ-સમાન અતિનિર્મલ ગુણોવાળા જે જે જીવો વર્તતા હોય, તો તેમના ગુણોની પ્રશંસાની કથાઓ સાંભળીને ખૂબ જ આનંદ પામતો હતો. ત્યાંનું દશ સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કરીને જ્યારે તેનો ક્ષય થયો, એટલે ધાતકીખંડના પૂર્વના મેરુપર્વતની નજીકની વિજયમાં અમરાવતી નગરીમાં શ્રીષેણ નામનો રાજા હતો. જેના પાદપીઠમાં અનેક રાજાઓના મુગટનાં કિરણે શોભા પામતાં હતાં. એવા રાજાને દિવ્ય લાવણ્ય-પૂર્ણ સર્વાગવાળી દેવી સરખી, કોયલના સમાન મધુર બોલનારી સુયશા નામની રાણી હતી, તેના ઉદરમાં જન્મ્યો. તે રાત્રે હાથી, વૃષભ, સિંહ વગેરે શ્રેષ્ઠ સ્વપ્નો રાણુએ દેખ્યાં. જાગીને ભર્તારને નિવેદન કર્યા. તેણે પણ પિતાની બુદ્ધિથી રાજયોચિત પુત્રનું ફળ જણાવ્યું, અતિશય સ્નેહ-પૂર્વક તેણે કહ્યું કે, “એ પ્રમાણે હો” પ્રભાતસમય થયે, ત્યારે સ્વપ્નશાસ્ત્ર જાણકાર આઠ નિમિત્તિયાઓને બોલાવ્યા. પુષ્પાદિક દાન આપીને તેમની પૂજા કરી, પ્રણામ કરી તેઓને આ આવેલા સ્વપ્નનું શું ફળ થશે? Page #608 -------------------------------------------------------------------------- ________________ જિન-પૂજાનાં જન્માન્તરમાં શુભ ફલે [ ૫૬૫ તેમ પૂછયું, ત્યારે તેઓએ પરસ્પર શાસ્ત્રોની યથાયોગ્ય વિચારણા કરી, અર્થને નિશ્ચય કરી એકમતે જણાવ્યું કે, “હે દેવ ! કંઈક અધિક નવ માસ પૂર્ણ થયા પછી હીરા સરખા પુત્રને જન્મ આપશે કે, જે પરાક્રમથી સમગ્ર રાજાઓને અધિપતિ થશે. ચક્રવત થઈ નવ નિધિના વિનિયોગથી સમગ્ર ઈચ્છાઓ ફલિત કરનાર થશે. સેળ હજાર યક્ષ દેવતાઓથી આ ચક્રવર્તી રાજા રક્ષણ કરાશે. અથવા તે ભક્તિપૂર્વક પ્રણામ કરતા એવા દેવાના અનેક મસ્તકરૂપી પુષ્પમાળાઓ વડે જેમના ચરણ સેવાતા છે, એવા જરૂર તીર્થકર થશે. આજીવિકા માટે ઘણું ધન આપી અતિસત્કાર કર્યો, એટલે સ્વપ્ન પાઠકે પોતાના સ્થાને ગયા. હવે સમયે પુત્ર જન્મે, “પ્રિયંકર” એવું નામ સ્થાપન કર્યું. તે જન્મ્યો ત્યારે પૃથ્વીમંડલ શેભાયમાન અને સર્વને પ્રિય બન્યું હતું, જેથી તેનું નામ સાર્થક બન્યું. હવે ચંદ્રકાન્તાને જીવ હતો, તે તે જ નગરમાં સુમતિ નામના મંત્રીના પવિત્ર ગુણવાળા પુત્રપણે જન્મ્યો. “મતિસાગર” નામ પાડયું. તે ક્રમે કરીને યૌવન પામ્યો. તે મંત્રી અને રાજપુત્ર બંને ગાઢનેહવાળા થયા. કેટલાક કાળ વીત્યા પછી શ્રી રાજા આદર્શ માં જેતે હતા, ત્યારે પિતાના મસ્તકના કેશ વચ્ચે સફેદ વાળ જોયો. (૩૨૫) તરત તે વિચારવા લાગ્યો કે, આ મારો દેહ પણ આ પ્રમાણે વિકારભાવ પામે છે, તો પછી બીજી કઈ વસ્તુ ધ્રુવ હોય? તે આ જગતમાં સર્વ પદાર્થો પાણીના પરપોટાની જેમ દેખતાં સાથે જ નાશ પામવાના સ્વભાવવાળા છે, માટે બુદ્ધિશાળી એ આવા નાશવંત પદાર્થોમાં રાગરૂપ આસક્તિ ન કરવી. તે આ પ્રમાણે– સંપત્તિઓમાં વિપત્તિઓ જાગતી જ હોય છે. તથા અતિશય મહાન દુઃખના બીજભૂત એવું મૃત્યુ તે જીવિતની આશાના મૂલમાં રહેલું જ છે. પ્રિય, પુત્ર, પત્ની આદિના સંગમ એ દુઃસહ વિયેગનું કારણ છે, યૌવનલક્ષમી પણ અતિશય જર્જરિત ભાવ કરનારી જરાથી નાશ પામનારી છે. જેમ ગોવાળ ગાયવર્ગના પાલન-રક્ષણથી પિતાની આજીવિકા અહીં પ્રાપ્ત કરે છે, તેમ જ રાજા પણ લોકોની પાસેથી લાભનો છઠ્ઠો ભાગ લે છે. પૃથ્વીનું પાલન કરતા હોવાથી નિરંતર તેના કાર્યની ચિંતાથી દુઃખિત હોય છે. આ પ્રમાણે કિંકર સરખે લોકોની ચાકરી કરતો હોવા છતાં તે મૂઢ રાજા પિતાને નાયક માને છે. નાયકપણાના મદમાં મસ્ત બનેલો જીવ તે કોઈ પણ કાર્ય આચરે છે, જેથી કરીને પિતાના આત્માને કલુષિત બનાવી પાપકર્મોને ઉપાર્જન કરે છે. અતિસ્નેહવાળા બંધુ, પિતા, માતા આદિકને પણ લુબ્ધ અને મુગ્ધ મનુષ્ય પિતાની નિંદા થશે, તેની અવગણના કરીને તેને સનેહ નિષ્ફળ બનાવે છે. અન્ન પકાવવા માટે કંઈ મનુષ્ય ચુલ્લામાંથી હાથથી અગ્નિ બહાર કાઢે, તે તે પરિવારનિમિત્ત હોવા છતાં પિતે દાઝે છે. હિંસાદિક વિવિધ પ્રકારનાં પાપ કરનાર મનુષ્ય પાપનાં ફલો પોતે જ ભોગવનાર થાય છે–એ વાત નક્કી જ છે. આ ભેગે અને ધનને ધિક્કાર થાઓ, ઈન્દ્રિયોથી ઉત્પન્ન થયેલ આ સુખને ધિક્કાર થાઓ, પ્રિયના Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ ] ઉપદેરાપદ-અનુવાદ સમાગમને ધિકકાર થાઓ, આ પરિવારને પણ તેમ જ થાઓ, જેઓ આ પદાર્થોમાં પ્રસત બનેલા છે, તેમ જ તેમાં પ્રમાદભાવ પામેલા છે, તેઓ દુઃખે કરીને પાર પામી શકાય તેવા નરકાદિકરૂપ દુઃખ પ્રાપ્ત કરશે. ભવથી વિરક્ત થયેલા એવા મારે હવે કુશલ-પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તેવા, ધર્મના કાર્યને આરંભ કરવો જોઈએ. કારણ કે, આ મનુષ્ય જન્મ, સુકુલ-પ્રાપ્તિ આદિના સંયેગો ફરી મળવા અતિદુર્લભ છે. આ સમયે ઉદ્યાનપાલક એક મનુષ્ય રાજાને વિનંતિ કરી કે, “હે દેવ ! આપના ઉદ્યાનમાં “શ્રીધર નામના આચાર્ય પધાર્યા છે. રોમાંચિત શરીરવાળા રાજાએ આ વચન સાંભળીને વિચાર્યું કે, “અહે ! મારો અપૂર્વ શુભેદય ઉત્પન્ન થયો છે. કેવા પ્રકારના આ મારા મનોરથો અને મરથ પૂર્ણ થાય, તેવા આ ગુણનિધિ એવા મુનિને યોગ કે મેં મેળવ્યો ! હવે વિલંબનો ત્યાગ કરીને આ સમયે તે કાર્ય કરું. ત્યાર પછી સમગ્ર પરિવાર-સહિત તેમની પાસે જવા માટે તરત જ તૈયાર થયે. અનુક્રમે ત્યાં પહોંચીને આદર-સહિત વિધિપૂર્વક વંદના કરી. ત્યાર પછી અનુક્રમે પિતાના ચક્રથી પૃથ્વીમડલ સ્વાધીન કરેલ છે એ, નવ નિધિને સ્વામી, અનેક ગુણવાળો ચકવર્તી ચૌદ રત્નને પ્રભુ થયો. ચૌદ રતને કુરાયમાન કિરણની પ્રભાના સમૂહથી રેમવિવર વિસ્તાર પામેલ હોય. સૂર્યના તેજને જિતનાર (૧) ચકરત્ન અહિં સેવા માટે હાજર થયું. તરુણ તમાલપત્ર-સમાન શ્યામ કાંતિવાળું, વરીના મસ્તકને છેદનારું, પ્રકાશિત કરેલી જિહાવાળે જાણે યમરાજા હેય, તેમ સેવા-તત્પર તેનું (૨) ખડુંગરત્ન શોભવા લાગ્યું. તાપ, જળ અને રજને રોકનાર એવા પ્રકારનું નીચે ઉપર તેની સેવામાં રહેનાર લક્ષ્મીદેવીએ જેમાં કમળ સ્થાપન કરેલું છે, એવું (૩) છત્રરત્ન તેને પ્રાપ્ત થયું. સંપૂર્ણ પુણ્યવાળા એવા તેને નદી–જળ તરવા કે દુઃખે કરી ગમન કરી શકાય, તેવા સ્થાને હંમેશાં કાર્યવાહક થાય, તેવું (૪) ચર્મરત્ન પ્રગટ થયું. કોઈક પર્વત-ભેદ કરવા કે ખોદવા વગેરે કાર્ય માં ઉપયોગી એવે પ્રચંડ (૫) દંડ(રત્ન) પોતાના તેજના કિરણને છેડતે, આકાશમંડલને શોભાવનાર થયો. સૂર્યનાં કિરણેને જ્યાં પહોંચવાને અવકાશ નથી, એવા સ્થળમાં અંધારાને ઉલેચવા ધીર અને સમર્થ જાણે હંમેશના હસ્તભાવને પામી હેય, તેમ તેને ચંદ્રકલા સમાન (૬) કાકિણીરત્ન પ્રાપ્ત થયું. શ્રીદેવીના મુગટમણિ-સમાન સ્કુરાયમાન કિરણે યુક્ત નવીન મેઘ-સમાન, શ્યામ અંધકાર-સમૂહને દૂર કરવાના સામર્થ્યવાળા (૭) મણિરત્નની પ્રાપ્તિ થઈ. વિજાતા મનોહર ચામરેથી શેભાયમાન, ઝરતા મદવાળે તેની ઉંચાઈથી પરાભવિત થયેલ અંજનગિરિ સમાન (૮) હાથીરત્ન પ્રાપ્ત થયું. તેના સંપૂર્ણ પુણ્યને અખલિત ગતિ-યુક્ત બલવાન, મન સમાન વેગવાળું, ઉંચાઈ યુક્ત વાયુ માફક સેવા માટે (૯) અધરત્ન હાજર થયું. વરીના ભયના અવકાશ વગરનો, અતિશય શૂરવીરતાનું પાત્ર, ઘણા શૂરવીરને પરાભવ પમાડનાર એ (૧૦) Page #610 -------------------------------------------------------------------------- ________________ જિન-પૂજાનાં જન્માન્તરમાં શુભ લે [ ૫૬૭ @ સેનાપતિ ઉત્પન્ન થયા. તથા દાનવ-માનવેાએ કરેલા ઉપદ્રવાની શાંતિ કરવા સમ, તેને હિતનિમિત્તે શ્રવણુ કરાવનાર એવા (૧૧) પુરહિત ઉત્પન્ન થા. અભિલાષા થવા સાથે ઇન્દ્રના નિવાસસ્થાન સમાન ભવન તૈયાર કરી આપનાર, વૃદ્ધિ પામેલા પ્રભાવ યુક્ત વિશ્વકર્મા-સમાન સ્થપતિ (૧૨) વાધકી ઉત્પન્ન થયા. રાજ્ય-વિષયક ચિંતા કરનાર વિશ્વાસુ વ્યવહાર કરનાર સ્વામીનાં ગૃહકાય કરવામાં તર, લેાકાચારમાં કુશલ એવા (૧૩) ગાથાપતિ ગૃહપતિ શ્રેષ્ઠ વણિક ઉત્પન્ન થયા. દર્શનીય એવાં જેનાં સવ અંગેા લાખા લક્ષણવાળાં છે, પતિના ચિત્તને રંજન કરવામાં ચતુર, મનહર રૂપલાવણ્યથી યુક્ત, રત્નની કાંતિના રાજનમાં જે ચતુર છે, એવું (૧૪) સ્ત્રીરત્ન તેને પ્રાપ્ત થયું.-આ પ્રમાણે ચક્રવર્તીનાં ચૌદ રત્ના વણુબ્યા પછી, હવે નવ પ્રકારના નિધિએ વધુ વે છે— યથાકાલ અસ્ખલિત ક્રમથી (૧) પાંડુક નિધિ, તે ચક્રવર્તીને શાલિ, જવ વગેરે પ્રકારનાં સર્વ જાતિનાં ધાન્યા અપણ કરે છે. (૨) પિંગલ નિધિ, કુંડલ, તિલક, ખાજુખ'ધ, વીંટી મુદ્દા, મણિજડિત મુકુટ, મનેાહર હાર વગેરે દિબ્યાલ'કારના વિધિ પ્રાપ્ત કરાવે છે. (૩) ફાલ નામના નિધિ, સર્વ દિશાઓમાં સુગંધ ફેલાવે તેવા પ્રકારના સવઋતુએમાં ઉત્પન્ન થતા નિર્મળ ચમકતા પત્રવાળા, કલ્પવૃક્ષ વગેરેનાં પુષ્પાની ગૂંથેલી માળા આદિક તેને અર્પણુ કરે છે. (૪) શંખ નામના નિધિ, અસ`ખ્યુ પ્રકારના, કાનને મનેાહર લાગે તેવા શબ્દવાળા, વિવિધ પ્રકારના સુંદર રીતે નિર ંતર વાગતા એવા વાજિંત્ર-વિધિ અર્પણ કરે છે. વિવિધ પ્રકારની ર'ગ-બેર`ગી આકષ ણીય રચનાયુક્ત, રાગને હરણ કરનાર એવા ચીનાંશુક-રેશમી વસ્રા તૈયાર કરીને (૫) પદ્મ નામના નિધિ તેને અપશુ કરે છે. તીક્ષ્ણ તરવાર, તેમરસ, ધનુષ-ખાણુ, ચક્ર, મુસુંઢિ, બિડિમાલ વગેરે સગ્રામ કરવામાં ઉપયેગી થાય તેવા શસ્રસમૂહ (૬) માણવક નામના નિધિથી ઉત્પન્ન થયા. સુકુમાલ સ્પર્શયુક્ત શયન, આસન, તેમ જ શરીરને શાંતિ કરી આપનાર અનેક ભક્તિયુક્ત બીજાં સાધના (૭) નૈસપ નામના નિધિએ તેને તૈયાર કરી આપ્યાં. તેના ઉગ્ર પુણ્યમે કૈાઇ દિવસ અંત ન આવે તેવે અખૂટ (૮) સર્વ રત્નમય નિધિ પ્રાપ્ત થયેલેા છે કે, જેનાથી તેનાં સવ મનાવાંછિત કાચ પૂર્ણ થાય છે. પેાતાના બીજા જીવ સરખા પ્રિય એવા મંત્રીપુત્ર નિષ્કુત્રિમ ગાઢ સ્નેહયુક્ત વિશ્વાસનું અપૂર્વ એક સ્થાન તેવા મનેહર તેને મિત્ર થયા. તેને સુંદર રત્નની ખાણુ સમાન, ખત્રીશહજાર સરળ અને કલ્યાણકારી નામવાળી પત્નીઓ હતી. દેશનાં જે કલ્યાણિક નામા હોય, તેવા નામવાળી તેટલી જ બીજી દેવાંગના-સમાન સ્ત્રીઓના પતિ થયા. વળી તે અનેક ખેડ, કટ, મડમ, ગામ, નગર, ખાણા વગેરેથી સંકળાયેલા છે, એવા મોટા રાજ્યને અનેક લાખ પૂર્વીના લાંબા કાળ સુધી ભાગવીને પેાતાનું પુણ્ય ખપાવતા હતા. હવે કાઈક સમયે ત્યાં ‘શિવકર' નામના અરિહંત પ્રભુ સમવસર્યા. સમાચાર Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ ] ઉપદેશપદ-અનુવાદ આપનાર પુરુષોએ તરત રાજાને વિનંતિ કરી કે, “હે દેવ! આજે તમારા ઉદ્યાનમાં સકલ જગત જીવો પ્રત્યે વાત્સલ્ય રાખનાર, ત્રણ જગતની લહમી સમાન એવા ભગ વંત હાલ તરત પધાર્યા છે. સમાચાર સાંભળતાં તરત જ તેઓને સાડાબાર લાખ સુવ નું આજીવિકા દાન અને ખુશ ભક્તિથી તેટલા જ ઝેડ સુવર્ણનું દાન અપાવરાવ્યું. સમવસરણની રચના થઈ. દેવ, દાનવ આદિ સમૂહ આવ્યું, ત્યારે અંતઃપુર અને પુત્રપરિવાર સહિત તે નગરમાંથી બહાર નીકળ્યો. ભગવંતને વંદના કરી, મોક્ષ સાધી આપનાર ધર્મ સાંભળ્યો. તે સમયે જેને ઉત્તમ ભાવ ઉલ્લસિત થયો છે, એવો તે ભગવંતને પૂછવા લાગ્યો કે-“હે ભગવંત! આ મારા આખા રાજ્યમાં આ મંત્રીપુત્ર મને કેમ આટલો મનની પ્રીતિ ઉપજાવનાર થાય છે? ત્યારે ભગવંતે કહ્યું કે આ ભવ પહેલાના આઠમા ભાવમાં તું જ્યારે કાર એટલે પોપટપણે હતો, ત્યારે તે તારી પનીરૂપે મેનાપણે હતી.” આ વૃત્તાન્ત કહ્યો, એટલે તેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. મનમાં દઢ વૈરાગ્ય ઉત્પન્ન થયો. બે હથેલી એકઠી કરી ભુવનના સૂર્યને વિનંતિ કરવા લાગ્યો કે-“હે ભગવંત! પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને પ્રાર્થના કરવાના સ્થાનરૂપ આપના ચરણકમળમાં હવે હું વ્રતે ગ્રહણ કરીશ.” ત્યારે ભગવંતે કહ્યું કે, “આ વિષયમાં ઢીલ કરવી એગ્ય નથી. કારણ કે, ઉત્તમ આત્માઓને મોક્ષ સિવાય બીજી પ્રાર્થના કરવાની હતી નથી.” પિતાના રાજ્યપદ પર પુત્રને સ્થાપન કરીને પ્રકૃણ સંગવાળા ભુવનને આશ્ચર્ય પમાડે તેવાં ચારિત્રરૂપ વ્રતો અંગીકાર કર્યા. તેનો મિત્ર હતા, તેણે પણ સાથે જ મહાત્ર ગ્રહણ કર્યા. કાલે કરી, કેવલજ્ઞાન પામીને બંને મોક્ષે ગયા. વિષય-અભ્યાસના યોગે દરેક જન્મમાં મેહમલને ક્ષીણ કરતા તેમ જ કુશલ-પુણ્યાનુ બંધી પુણ્યની વૃદ્ધિ કરતા તેઓ આ પ્રમાણે મોક્ષને પ્રાપ્ત કરનાર થયા. (૩૮૩) સંગ્રહગાથાને અક્ષરાર્થ જણાવે છે – આશ્રમંજરીનાં પુષ્પથી જિનપ્રતિમાની ભક્તિથી પૂજા કરનાર એવો કંઈક પોપટ હતું. ત્યાર પછી તેનું મરણ થયું અને કંડલના સ્વમથી સૂચિત તે રાજપત્નીનો પુત્ર થયો. તેના જન્મસમયે નાલ દાટવા માટે ભૂમિ ખોદતા હતા, ત્યારે તેમાંથી નિધિ પ્રાપ્ત થયો. તેનું નિધિ કુંડલ નામ પાડયું. કળાઓ ગ્રહણ કરી, યૌવન પામ્યો, પણ સ્ત્રીઓ તરફ રાગ ન ઉત્પન્ન થયે. એ જ પ્રમાણે મેનાએ પણ તે વખતે પિપટ સાથે તે પ્રમાણે પૂજા કરી હતી. તે પણ મૃત્યુ પામીને બીજા કઈક નગરમાં રાજપુત્રીપણે જનમેલી, પરંતુ તેને પણ કેઈ બીજા પુરુષ ઉપર રાગ થતો નથી, માત્ર અસાધારણ ગુણવાળા નિધિકંડલના રૂપાદિક શ્રવણ કર્યા, તેને છોડીને ક્યાંય તેનું મન રાગ કરતું નથી. આ પોતાને અભિપ્રાય પિોતે છૂપાવી રાખે, એટલે માતા-પિતાને ચિંતા થવા લાગી. પુરુષના અનુરાગ વિષયમાં મંત્રીને જ્ઞાન થયું, એટલે ઊંટડી (સાંઢણી) ઉપર મુસાફરી કરનાર તેને દરેક જગ પર મોકલ્યા. અને રાજપુત્રીનું પ્રતિબિંબ તૈયાર કરીને તેમાં નામ, સ્થાન, રૂપ જણાવનાર સર્વ આલેખન કરાવ્યું. Page #612 -------------------------------------------------------------------------- ________________ વિષયાભ્યાસનું ઉદાહરણ [ ૫૬૯ ~ નિધિકુંડલને પણ સ્વપ્ન આવેલ, તેમાં તેને દેખવાથી તેના વિષે અનુરાગ ઉત્પન્ન થયે હતા. રાજપુત્રીને તે માત્ર તેની કીર્તિ સાંભળવાથી અનુરાગ થયા હતા, આમ પરસ્પર અંતેને અનુરાગ થયા હતા. પ્રતિબિંબનાં દર્શન થવાથી જ્ઞાન થયું, કન્યાને વરાવી. વિવાહ માટે નિધિકુંડલ જતા હતા, ત્યારે અટવીમાં અશ્વદ્વારા હરણ થયું. મંત્રસાધના કરનાર કાપાલિક સાધુએ ‘પુરંદરયા'નું હરણ કરેલુ. અને તેનેા ઘાત કરવા માટે મંડલમાં સ્થાપી હતી. નિધિકુડલે અહિં તેને દેખી, તેને છેાડાવી. શ્વસુરના ઘરે ગયા, લગ્ન થયાં. ભાગેા ભાગવવા લાગ્યા. કાઇક સમયે પિતાના વધ થયા. રાજ્ય પ્રાપ્ત થયા પછી નિધિકુડલે જિનભુત્રન અંધાવરાવ્યું. તીથંકર પાસે દીક્ષા લીધી. ત્યાર પછી સૌધમ દેવલેાકમાં તે મને ઉત્પન્ન થયા, ભાગે ભાગવ્યા. ત્યાંથી ચ્યવેલે ‘લલિતાંગ’ નામના રાજપુત્ર થયા. કળાએ ગ્રહણ કરી, યૌવન પામ્યા. બીજી, નરેન્દ્રપુત્રી ‘પુરંદરયશા’ તરીકે થયા પછી સ્વયંવર કરી. ઘણા રાજપુત્રો આવ્યા, એકઠા થયા. તેમાં ચારને કળા સંબંધી પ્રશ્ના કર્યા. ચૈાતિષકળા, વિમાનકળા, ધનુષકળા અને ગરુડકળા આ કળાઓમાં જે વિશેષ હોય, તે મને પરણે. ત્યાર પછી ધનુવિદ્યામાં અતિશય પ્રવીણ એવા લલિતાંગ વિષે તેના રાગ થયા. આ સમયે અતિતીવ્ર કામદેવ ઉત્પન્ન થયેલા એવા કાઈક વિદ્યાધરે ઉડીને એકદમ તે કન્યાનું અપહરણ કર્યું. જે યેતિષવિદ્યા જાણકાર જણાવ્યું—તે હજી જીવે છે, અમુક સ્થાને તેને છૂપાવી છે.' એટલે વિમાન બનાવનારે વિમાન મનાવ્યું. ત્યાર પછી વિમાનમાં બેસી લલિતાંગ ત્યાં ગયા અને ધનુર્વિદ્યાથી તેને જિતી કન્યાને પાછી લાવ્યેા. સર્પે 'ખ માર્યો, એટલે ગાડિકે જીવાડી, ત્યાર પછી માતા-પિતાને ચિંતા થઈ કે-હવે આને કાની સાથે પરણાવવી ? ’કન્યાએ નક્કી કર્યું કે, ‘મારી સાથે અગ્નિમાં પ્રવેશ કરી જન્માંતરમાં સાથે આવે, તેને પરણીશ. ’ (૯૮૦) ત્યાર પછી લલિતાંગ સાથે લગ્ન કરવાને નિણું ય થા. ચિતામાં અગ્નિ સળગાવ્યેા. પૂર્વ ખાદાવી રાખેલી સુર'ગદ્વારા ચિતામાંથી નીક્ળીને લલિતાંગે તેની સાથે લગ્ન કર્યાં. પિતાને સતાષ થયા. બીજાઓને સમજાવ્યા કે, ‘એક કન્યાને અનેક સાથે કેવી રીતે પરણાવી શકાય ? ' અનુક્રમે મને ભાગે ભાગવવા લાગ્યા. કાઈક સમયે આકાશમાં શરદના મેઘા દેખ્યા. તેના આધારે ચિન્તા થઈ. વૈરાગ્ય પામેલા તેમણે તીર્થંકર પાસે દ્વીક્ષા લીધી. ઈશાન દેવલેાકે ગયા, ભાગેા ભાગવ્યા. ત્યાંથી ચ્યવીને ‘દેવસેન' નામના રાજપુત્ર થયા. કળાએ ગ્રહણ કરી, યૌવન પામ્યા. બીજી ઉન્માદય’તી’ નામની વિદ્યાધરપુત્રીપણે જન્મી હતી. દેવસેનના રૂપ-ગુણુ શ્રવણુ કરવાથી તેના ઉપર તેને રાગ થયા હતા. વિદ્યાધરાએ ‘તારા પતિ જમીન પર ચાલનારા મનુષ્ય છે.' એમ તેની હલકાઇ કરી, તેા પણ તેના રાગ આછે ન થયે. અરે ! તેનામાં આકાશગમનની કર Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ ] ઉપદેશપદ-અનુવાદ વિદ્યા નથી, તેમ જ વિદ્યારે જેટલા વૈભવાદિક પદાર્થો નથી, માટે તારા સમાન આ યોગ્ય પતિ નથી. પેલાને આ ચંડાલી સ્ત્રીનું ચિત્રામણું છે, તો પણ પેલાને રાગ ઓછો થતો નથી. રાજાએ કુમારને રાગ જાયે, એટલે વિવાહ કર્યો. ભૂમિ પરનો મનુષ્ય છતાં વિદ્યાધર સંબંધી પુષ્પ, તાબૂલ, વસ્ત્રાદિક તેના પિતાએ આપ્યા. ત્યાર પછી એક વખત સેવકના પ્રમાદથી તાજાં પુષ્પાદિક પ્રાપ્ત ન થયાં, ત્યારે કરમાએલાં નિર્માલ્ય પુષ્પાદિકને ભગવટે કર્યો. સખીએ હાસ્ય કરતાં કહ્યું કે, “તારા પિતા તારું ગૌરવ કરતા નથી, નહિંતર આવાં પુષ્પાદિક કેમ મોકલે ?” “પુષ્પાદિકની અવ સ્થાઓ પલટાય છે.” એમ વિચારી સંવેગ ઉત્પન્ન થયો. અરિહંતનું આગમન થયું. દીક્ષા, બ્રહ્મદેવલેકમાં ઈદ્રપણું પામ્યા. ભોગો ભોગવીને થવી ગયો. પ્રિયંકર નામને રાજપુત્ર થયે, અનુક્રમે ચક્રવત થયા અને ચંદ્રકાન્તા મંત્રી પણું પામી. પરસ્પર અતિશય પ્રીતિ થવાથી ચિંતા થઈ કે, “આપણે જન્માક્તરને કેઈક સ્નેહ હવે જોઈએ.” અરિહંતનું આગમન થયું, એટલે પૃચ્છા કરી. ભગવંતે પૂર્વભવ જણાવ્યું, એટલે વૈરાગ્ય થયો. ત્યાર પછી ચારિત્રના પરિણામ, દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રમાં અભિગ્રહોનું પાલન કર્યું. ત્યાર પછી ક્ષપકશ્રેણી કેવલજ્ઞાન, સર્વ કર્મને ક્ષય થવાથી સિદ્ધિની પ્રાપ્તિ. (૯૮૬)-વિષયાભ્યાસ-વિષયક શુકયુગલનું ઉદાહરણ પૂર્ણ થયું. ૯૮૭–હવે ભાવ-અભ્યાસ ઉદાહરણ તેને જાણવું કે, જેમાં અતિ ઉત્કટ-તીભાવ-પરિણામ ઉત્પન્ન થાય. પોતે જ કરેલા અશુભ-પાપ વ્યાપારનો ઉદ્વેગ કરી અતિશય મોક્ષની અભિલાષા કરનારા નરસુંદર રાજાની જેમ થાય. (૯૮૭) આ જ વક્તવ્યતાનો સંગ્રહ કરતા સાત ગાથા કહે છે – ૯૮૮ થી ૯૯૪–તામ્રલિપ્તી નામની નગરીમાં “નરસુંદર” નામનો રાજા રાજ્ય પાલન કરતો હતો. “બંધુમતી' નામની તેને ભગિની હતી. વિશાળ ઉજ્જયિની નગરીના પૃથ્વીચંદ્ર' નામના અવંતીનરેશ સાથે તેનાં લગ્ન થયાં હતાં. તે પૃથ્વીચંદ્ર રાજાને આ બધુમતી ભાર્યામાં અતિશય રાગ હતો અને ક્ષણવાર પણ તેને વિરહ સહન કરી શકતો ન હતો. મદિરાપાન કરવાને વ્યસની થયો હતો. સ્ત્રીરાગ અને મદિરાપાનના વ્યસનમાં એ ડૂબી ગયે કે, રાજ્યકાર્યની ચિંતામાં બેદરકાર બન્યા. દેશની ચિંતા કરનાર બીજા અધિકારીઓ પણ પિતાની ફરજમાં પ્રમાદ કરવા લાગ્યા. એટલે ચેરાલૂંટારાઓ સર્વ જગો પર નિર્ભયતાથી વૃદ્ધિ પામવા લાગ્યા. સીમાડાના રક્ષણ કરનાર રાજાઓ પણ સમાડાના ગામ લૂંટવા લાગ્યા. આ પ્રમાણે રાજ્યને નાશ થતે દેખી મંત્રીએ ચિતવ્યું કે, “લે કે ત્રાસ પામેલા હોય, ભયભીત થયા હોય, હાહાભૂત અશરણ બની ગયા હોય, લોકોના જીવ ઉડી ગયા હોય, તેવા સમયમાં રાજા પ્રજાનું રક્ષણ ન કરે, તે સમગ્ર રાજ્યને વિનાશ થાય.” તથા “સર્વ પ્રજાઓને આધાર હોય તો રાજા છે, મૂળ વગરના વૃક્ષને સ્થિર રાખવા મનુષ્યને પ્રયત્ન બર આવતા નથી.” Page #614 -------------------------------------------------------------------------- ________________ વ્યસનાધીન રાજાની દુર્દશા [ ૫૭૧ વળી રાજા ધાર્મિક કુલાચારની, તેમજ શિષ્ટજનની, વિશુદ્ધ નીતિનું પાલન કરનારો હોય, પ્રતાપવાળે અને ન્યાયને અનુસરનારો હોય-એમ વિચાર કરીને બીજા તેના પુત્રાદિકની તેના પદ પર સ્થાપના કરી. ત્યાર પછી તે રાજાને બધુમતી પત્ની સહિત પલંગમાં સૂતેલા હતા, તેવી જ સ્થિતિમાં મહાજંગલની અંદર મંત્રીએ તેને ત્યાગ કરાવ્યો. તેને પહેરેલા કપડામાં એક લેખ લખીને બાંયો કે, “હવે તમારે અહીં ન આવવું, તે જ તમારા માટે ગુણકારક છે. હવે મદિરાને મદ ઉતરી ગયું અને લેખ દેખે, એટલે તેને કેપ ઉત્પન્ન થયો કે, “મારા જ પરિજને મને રાજ્યમાંથી હાંકી કાઢ્યો! તેને જ દેશવટો આપવા લાયક છે. ત્યારે બંધુમતીએ વિનંતિ કરી કે, હે દેવ ! પુણ્ય ખલાસ થાય છે, ત્યારે આવી જ અવસ્થા પ્રાપ્ત થાય છે. તો હવે તેને કાઢી મૂકવાના કાર્ય કરવામાં કઈ કાર્યસિદ્ધિ થવાની નથી, માટે હવે મારા પીયર તામ્રલિપ્તી નગરીએ જવું હિતાવહ છે. ત્યાર પછી બંને તે તરફ ચાલવા લાગ્યા. નગર બહાર ઉદ્યાનમાં આવ્યા પછી દેવીએ રાજાને ઉદ્યાનમાં રોકીને બેસાડ્યા. દેવીએ નગરમાં પ્રવેશ કરીને નરસુન્દર રાજાને સમાચાર આપી, ભગિનીના પતિને સામૈયું કરી પ્રવેશ કરાવવાની તૈયારી કરવા માંડી. માલવપતિને તે સમયે અતિશય ભૂખ લાગી. એટલે કાકડીના વાડામાં કાકડી લેવા માટે પ્રવેશ કર્યો. તેણે છીંડીના અપમાર્ગેથી પ્રવેશ કરેલો હોવાથી તેના રખેવાલે “આ ચોર છે” એમ ધારી, લાકડીથી મર્મસ્થાનમાં માર્યો, એટલે એને મૂચ્છ–બેશુદ્ધિ વળી ગઈ. હવે રાજા સૈન્ય પરિવાર સહિત આવે છે, એટલે ઘડાની કઠેર ખરીથી ઉખડતી અને આકાશમાં ઉડતી પૃથ્વીની રજને સમૂહ દરેક દિશામાં એ ફેલાઈ ગયું કે, સૈનિકલેકનો દષ્ટિ–સંચાર મંદ પડી ગયો અર્થાત્ આગળ શું છે? તે કંઈ પણ દેખી શકાતું ન હતું. હવે પેલો ભૂખે બેભાન રાજા અત્યારે રાજમાર્ગથી બહાર પડેલ હતે, તેને કેઈએ ન દેખે, એટલે નરસુંદર રાજાના ઉતાવળથી ચાલતા તલવારની ધાર કરતાં પણ અતિશય તીક્ષણ રથના ચકના અગ્રભાગથી અવંતીરાજના ગળાને છેદ થઈ ગયે. જ્યારે નરસુંદર રાજાએ અવંતીરાજાને ક્યાંય ન દે, ત્યારે તેની શોધ કરવા લાગ્યા, તે પણ ક્યાંય પત્તો ન લાગ્યો. પછી દેવીને બોલાવી. ઘણી બારીકીથી તપાસ કરી. કેઈક જગો પર ઘણી ધૂળથી વીંટળાયેલ સમગ્ર કાયાવાળાને કોઈ પ્રકારે દેખ્યો. તેવા પ્રકારની અવસ્થાવાળા રાજાને દેખીને દેવીને પારાવાર શેક ઉત્પન્ન થયો. ત્યાર પછી પોતાના ખેાળામાં તેને બેસાડીને પોતે અગ્નિ-સાધના કરી અર્થાત્ બળીને મૃત્યુ પામી. નરસુન્દર રાજાને તો આનાથી ભવને નિર્વેદ થયો. ખરેખર આ ભવસ્થિતિ અતિ નિન્દનીય છે. અચિતિત એવા પ્રકારના અનર્થ-સમૂહને પમાડનારી આ સંસા. રની પરિસ્થિતિ છે. ત્યાર પછી તે રાજાએ સર્વ આહારને કાયમ માટે ત્યાગ કરવા Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ ] ઉપદેશપદ-અનુવાદ રૂપ અનશન કર્યું. કઈ પણ ધાર્મિક પુરુષ પાસે સર્વજ્ઞનાં આગમવચન શ્રવણ કરતાં કરતાં શ્રદ્ધાનરૂપ એકાગ્રતા પ્રાપ્ત કરી. અનશન કરી મૃત્યુ પામી બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયો. કેઈક સમયે સમવસરણમાં તીર્થકર ભગવંતનાં દર્શન થયાં. ત્યાં સમ્યક્ત્વ-પ્રાપ્તિ થઈ, તથા સંસારને મર્યાદિત સ્થિતિવાળો કર્યો. દરેક ભવમાં ઉત્તરોત્તર સુખની અધિકતા અધિકતા પ્રાપ્ત થવા લાગી. ત્યાર પછી નરક અને તિર્યંચ બે ગતિમાં પ્રવેશ કર્યા વગર નરસુન્દર રાજાને સાતમા ભવે મોક્ષ થશે. (૯૮૮ થી ૯૯૪) આ ત્રણે અનુષ્ઠાન કથંચિત્ એક જ છે, એમ દર્શાવતા કહે છે– ૯૯૫–આ કુરુચંદ્ર વગેરે ત્રણેનાં અનુષ્ઠાને મોક્ષને અનુકૂળ ભાવગર્ભિત જ ઉદાહરણ છે, માતા-પિતાનાં વિનયાદિક કાર્યો વ્યવહારથી નિશ્ચયને પમાડનારાં કાર્યો છે. જે એમ છે, તે તેમને ફલમાં તફાવત કેમ પ્રાપ્ત થયો? એવી શંકાનું સમાધાન કરતાં જણાવે છે કે, “વૈરાગ્યભાવમાં જે વિશેષ તારતમ્ય થાય, તે કારણે ફલમાં ફરક પડી જાય, એમ સમજવું. જેમ માધુર્ય સમાન હોવા છતાં પણ શેરડીનો રસ, સાકર, ગોળ, વરસાદના કરા વગેરેની મધુરતામાં ફરક પડે છે. સામાન્યથી વૈરાગ્ય હોવા છતાં સતત અભ્યાસ વગેરે અનુષ્ઠાનોમાં પરસ્પર ભાવભેદ રહેલો છે. માટે ફલમાં ફરક પડે છે. (૫) આ પ્રમાણે હેવાથી– ૯૯૬–ત્રણે પ્રકારનાં આ અનુષ્ઠાને આજ્ઞાનુકૂલ આચરણરૂપ સમ્યગુ અનુષ્ઠાને છે. પારમાર્થિક-વ્યવહારનય દષ્ટિથી આ વાત સમજવી. આમાં હેતુ જણાવે છે. અપુનબંધક, માર્ગાભિમુખ અને માર્ગ પતિત સિવાય ઉપરોક્ત અનુષ્ઠાને અહિં બીજા જીવમાં હોતાં નથી. જે પુનબંધક આદિક ત્રણ જણાવ્યા, તેઓ સમ્યગ અનુષ્ઠાનવાળા-આજ્ઞાનુસારી જ હોય છે. (૯૬) ૯૯૭–જેનું લક્ષણ આગળ જણાવીશું, તેવા પ્રકારનું તથાભવ્યત્વ, કાલ, નિયતિ, પૂર્વકતકર્મ, પુરુષકાર-સમગ્ર કારણરૂપ સામગ્રીને સંયોગ એકઠા થાય, તો નક્કી આ અનુષ્ઠાન થાય છે. આ સંક્ષેપથી બતાવ્યું છે. પદાર્થને કોઈ પણ એક કારણ હેતું નથી. (૯૯૭) તેનું સ્પષ્ટીકરણ કરે છે– ૯૯૮–દૈવ એટલે ભાગ્ય અને પુરુષકાર એટલે ઉદ્યમ કરવો-પ્રયત્ન કરો. એ બંનેના અધિકારમાં “દેવ અને પુરુષકાર એ બંને પણ આ કારણથી સમાન-તુલ્ય સમજવા. એકને જે નિયમ રાખવામાં આવે, તો તે નિષ્ફલપણું પામે.” એ વગેરે પૂર્વે કહેલા લક્ષણમાં અર્થોપત્તિથી સર્વ કાર્યો બંનેને આધીન કહેલાં છે. બુદ્ધિશાળી પુરુષે આ વાત પ્રધાનયુક્તિ સહિત યત્નપૂર્વક વિચારવી. (૯૮) હવે તથાભવ્યત્વ કહે છે– ૯૯૯–તથાભવ્યત્વ એ દરેક જીવનું જુદા જુદા પ્રકારનું હોય છે. અથવા તો તે Page #616 -------------------------------------------------------------------------- ________________ તથાભવ્યત્વ-વિચારણા [ ૫૭૩ ભવ્યત્વ જ સમજવું. વગર કમેં થયેલું એક આત્માના સ્વભાવ સરખું. જેમ સાકાર કે અનાકાર એ આત્માને અનાદિને પિતાને સ્વભાવ છે, નવો ઉત્પન્ન થયેલો સ્વભાવ નથી. તેમ દરેક જીવમાં આ તથાભવ્યત્વ સ્વભાવ સમજ. અહિં હતુ કહે છે – જેમ તીર્થકરોના, ગણધરેના વગેરે આત્માઓ ભવ્ય હોવા છતાં ફલમાં વિચિત્રતા પડે છે. તીર્થંકરને આત્મા તીર્થંકરપણાની, ગણધરને આત્મા તે ફળ પામીને મોક્ષ મેળવે છે. એમ દરેક આત્માઓ જુદા જુદા તથાભવ્યત્વવાળા હોવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ જુદા જુદા રૂપે સિદ્ધિ પામે છે. કાલ, નિયતિ, પૂર્વકૃત કર્મ રૂપ સામગ્રીઓને સમીપમાં-નજીકમાં લાવનાર તથાભવ્યત્વ છે. (૯) વિપક્ષમાં બાધકને જણાવે છે– ૧૦૦૦—જે દરેક જીવની તથાભવ્યતાની વિચિત્રતાનો અભાવ માનીએ-એટલે કે, દરેકની સમાન માનીએ, તે અસંગતિ પ્રાપ્ત થાય છે. કેમ ? તો કે, ભવ્યપણાને દરેકને એક સરખો સ્વભાવ માનવામાં આવે, તો કાલ આદિના યોગથી દેશ-અવસ્થાના ભેદથી તે જીવને ફલલાભરૂ૫ વિપાકની વિચિત્રતા કેવી રીતે ઘટી શકે ? અર્થાત્ કઈ પ્રકારે વિવિધતા ન ઘટી શકે. (૧૦૦૦) ૧૦૦૧–કાલાદિકના વેગથી જીવને વિપાક વિવિધ પ્રકારને સિદ્ધાંતમાં નિરૂપણ કરેલ છે. જેમ કે, તીર્થકર સિદ્ધ, અતીર્થકર સિદ્ધ, વગેરે સિદ્ધિગતિ પામવાના પંદર ભેદે શાસ્ત્રમાં વિવિધ પ્રકારે દર્શાવેલા છે. આ વાત ભવ્યત્વની વિચિત્રતામાં નિયમિત રીતે ઘટી શકે છે. આ હકીકત ઋજુસૂત્ર આદિ પર્યાયના પૂર્વક તર્કથી ઘણી સૂકમબુદ્ધિથી નિશ્ચય કરીને સ્વીકારવું. ઋજુસૂત્રાદિક પર્યાયના કારણના ભેદપૂર્વક જ કાર્યને સ્વીકાર કરનારા હોય છે, નહિતર માત્ર એક જ કારણથી સમગ્ર લોક્યના કાર્યની ઉત્પત્તિને પ્રસંગ વ્યર્થ નીવડે, સમગ્ર લોકોમાં પ્રસિદ્ધ એવા કારણાન્તર જે માનીએ છીએ, તેની કલ્પના નકામી જ કરેલી ગણાય. (૧૦૦૧) - ૧૦૦૨–તથાભવ્યત્વની વિચિત્રતામાં ન્યાયથી આ પુરુષકાર-ઉદ્યમ–પ્રયત્ન સફળ જાણો. આ તથાભવ્યત્વ વિવિધ પ્રકારનું બનવામાં પુરુષકાર સામેલ થયેલ હોવાથી તે કાલાદિક સામગ્રીઓને સમીપવર્તી કરનાર છે. તથાભવ્યત્વ પુરુષકારને નજીક ખેંચી લાવે છે, નહિંતર ભવ્યત્વવડે આકર્ષણ ન થાય તો પુરુષકાર હતુરહિત થશે, પરંતુ હતુરહિત ન થવું જોઈએ. પુરુષકારને હેતુ તથાભવ્યત્વ છે, તે તેને આકર્ષણ કરીને લાવે છે. (૧૦૦૨). ૧૦૦૩–અજ્ઞાનની નિવૃત્તિરૂપ જે સફળતા તથાભવ્યત્વની અપેક્ષાએ થાય, તો જ ચુત થાય, આ જ પ્રમાણે અપુનબંધકાદિ ધર્માધિકારીઓને અનુરૂપ જે ઉપદેશ તેની સફલતા તથાભવ્યત્વ અપેક્ષણીય થાય, તે જ તેમાં ઘટી શકે, નહિંતર ન ઘટી શકે. અપિશબ્દથી પુરુષકાર લે. વિવિધ પ્રકારની ભવ્યતા ન સ્વીકારવામાં આવે, તો જેનું Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ ] ઉપદેશપદ-અનુવાદ આગળ સ્વરૂપ કહેવાશે, એ સ્વભાવવાદ બલાત્કારથી આવી જશે. તથાભવ્યત્વરૂપ જે સ્વભાવવાદ છે, તે બાધા કરનાર નથી. ચાર્વાકાનો જે સ્વભાવવાદ છે, તે કેવલ સ્વભાવવાદ છે. (૧૦૦૩) કેવલ સ્વભાવવાદને જ બતાવે છે– ૧૦૦૪–કમળ વગેરે પુષ્પોમાં સૌરભ-સુગંધ કેણ ઉત્પન્ન કરે છે? શેરડીમાં મીઠાશ, ઉત્તમ જાતિના હાથીની ચાલની સુંદરતા, ઈફવાકુ વગેરે નિર્મલ કુળમાં જન્મેલા પુરુષોને સર્વ પદાર્થોમાં ઉચિત પ્રવૃત્તિ કરવા રૂપ વિનય કોણે ઉત્પન્ન કર્યો? તો કે, સ્વભાવથી જ તે સર્વે થયેલા છે, પરંતુ કાલાદિક બીજા કારણે નથી. બીજા સ્થળે પણ કહેવું છે કે “કાંટાની અણીમાં તીણતા કોણે કરી છે? મૃગલાઓ અને પક્ષીઓમાં વિચિત્ર-જુદા જુદાપણની આકૃતિ-સ્વભાવ કોણે કર્યા? તો કે, સ્વભાવથી જ આ સર્વે પ્રવતેલા છે, તેમાં કેઈને ઈચ્છાપૂર્વકનો કરેલો પ્રયત્ન નથી.” (૧૦૦૪) હવે ચાલુ અધિકાર વિષયક તથાભવ્યત્વ કહે છે – ૧૦૦૫–અહિં તથાભવ્યત્વની પ્રતિષ્ઠામાં જે જીવ જેમ તીર્થકર, ગણધર, સ્ત્રીવેદ, પુરુષવેદ આદિ વિવિધ પર્યાયો પામીને પાર વગરના સંસાર સમુદ્રમાં રખડીને તે સવ કર્મનો ક્ષય કરીને સિદ્ધિ પામે છે, તેના સંબંધી ભવ્યત્વ ચિત્ર અર્થાત્ વિવિધ પર્યાયે પામવા રૂપ પ્રાપ્ત થયું. જે તે તથાભવ્યત્વ જીવનું ન હોય, તે જુદા જુદા ભવોમાં વિવિધતા પામવાપણું ન હોય. હવે કદાચ તમે પ્રશ્ન કરે કે, “તે ચિત્ર સ્વભાવ શી ચીજ છે? અથવા ચિત્રસ્વભાવ એવી કોઈ વસ્તુ નથી, તેમ માનીએ તો સિદ્ધિગમન ભવ્યત્વ ન હોય. આ વાદ મુદ્રાવાદની મર્યાદા, જે પૂર્વે જણાવી ગયા, તેને બીજે કે ગમે તેટલો પ્રયત્ન કરે, તો પણ ઉલ્લંઘન કરી શકે તેમ નથી. આ સર્વને સાર એ છે કે-“જે ઋષભાદિ ભવ્યજીવે છે, તેઓ મનુષ્ય, નારકી, દેવ, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિક જાતિ, સુખી, દુઃખી, રોગી, નિરોગી, ધનપતિ, દરિદ્ર, શેઠ, સેવક, પિતા પુત્ર આ વગેરે અનેક પર્યાયને લગભગ દરેક જીવ અનુભવે છે. તેમ જ ચોક્કસ ક્ષેત્ર, કાળની ચિત્ર અવસ્થા ભોગવનારા થાય છે અને ત્યાર પછી તેઓ સિદ્ધ થાય છે. તેમનું ભવ્યપણું ચિત્રરૂપ કે અચિત્રરૂપ ગણાય? તે કહો. (૧૦૦૫) ૧૦૦૬–હવે કદાચ તમે એમ કહેતા હો કે, પરસ્પર જુદા જુદા પર્યાયની પ્રાપ્તિના કારણ-સ્વભાવ છે જેને, તે તથાભવ્યત્વ કહેવાય, તો અમારી સર્વ વાત સિદ્ધ થઈ ગઈ. આગળ જે પુરુષકાર-વૈચિત્ર્ય વગેરે સમગ્ર કહી ગયા, તે અહિં સિદ્ધ થઈ ગયું. હવે બીજા વિકલ્પની ચોખવટ કરતા કહે છે કે-“જે તેવા ચિત્રસ્વભાવવાળો નથી, બીજા પ્રાણીઓ વડે પ્રાપ્ત કરવા લાયક પર્યાની ભિન્નતામાં કારણ છે, સ્વરૂપ જેનું એવું તથાભવ્યત્વ જ સ્વીકારવામાં ન આવે તે ઋષભ પર્યાયની પ્રાપ્તિથી સિદ્ધિ ન થવી જોઈએ. જેમ બીજા મહાવીર આદિની મુક્તિ ન થઈ તેમ ઋષભાદિની Page #618 -------------------------------------------------------------------------- ________________ તથાભવ્યત્વ-વિચારણ [ ૫૭૫ મુક્તિ ન થવી જોઈએ. એ વિશેષ હેતુ કયો છે કે–ભવ્યતા સમાન હોવા છતાં એકની એક કાળમાં સિદ્ધિ છે અને બીજાની સિદ્ધિ નથી. એમ થાય તે ઋષભાદિક પર્યાય પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત ન કરે. ઋષભાદિક જીવની સિદ્ધિ થાય, ત્યારે જેમ મહાવીરાદિક બીજાની સિદ્ધિ થતી નથી. વિશેષ હેતુ કોને કહેવાય કે, “જે ભવ્યત્વ સમાન છતાં પરંતુ એકની એક વખતે સિદ્ધિ થાય છે, જ્યારે બીજાની પણ તે કાળે સિદ્ધિ થતી નથી. જે સમાન સ્વભાવ સ્વીકારવામાં આવે, તો એકી સાથે જ સિદ્ધિનો સંભવ ગણાય. (૧૦૦૬). ૧૦૦૭––બુદ્ધિશાળી પુરુષોએ આ ન્યાયમાર્ગની મર્યાદાને ન ઉલ્લંઘન કરવી. આ મર્યાદાને ઉલ્લંઘન કરવામાં આવે, તો યથાસ્થિત વસ્તુને નિર્ણય-શ્રદ્ધાને વિનાશ થાય. માટે યથાર્થ પણે તેને તપાસવી. જે બરાબર તપાસવામાં ન આવે, તે સમ્યમ્ વિશ્વાસ-શ્રદ્ધાના વિનાશની અપેક્ષાએ બીજા દેષની પ્રાપ્તિ થાય. (૧૦૦૭) તે જ બતાવે છે– ૧૦૦૮–જે સર્વ પ્રકારના અયોગ્યમાં પણ એક સ્વભાવ હોવાના કારણે તેના જે જે વિવિધ પ્રકારના પર્યાય છે, તેમાં દેશ, કાળ આદિ પર્યાયથી વિચિત્રતા થાય, ત્યારે તેના સ્વભાવમાં તે કઈ ભેદ નથી, તે અભવ્યની પણ મુક્તિ થાય. ઋષભાદિકને નિર્વાણકાળમાં જે સ્વભાવ છે, તે સ્વભાવ જે મહાવીરનો થાય, તો બંનેને નિર્વાણમાં જવાનો એક કાળ થવો જોઈએ. કારણ કે, ભવ્યતામાં કઈ ભેદ નથી. અને આ પ્રમાણે તમે સ્વીકારતા નથી. તેથી એમ માનવું પડશે કે, “તે કાળમાં જે યોગ્ય નથી, એવા ઋષભ આદિનું નિર્વાણ થયું છે-એમ માનવું પડશે. અને જ્યારે એમ થાય તો અભવ્યની પણ મુક્તિ થવી જોઈએ. કારણ એ છે કે, “તે કાળમાં જેમ ઋષભાદિ ગ્ય નથી, તેમ અભવ્યનું પણ તથાભવ્યત્વ એગ્ય નથી, તે કાળનું અગ્યપણું બંનેમાં સમાન છે. (૧૦૦૮). ૧૦૦૯–ભિન્ન પર્યાની પ્રાપ્તિરૂપ અન્યથાનુપપત્તિ-ભવ્યતામાં ભેદ વગર ભિન્ન પર્યાયની પ્રાપ્તિની અનુપત્તિ-અશક્યતા (જેમ ભજન વગર તૃપ્તિની અનુપત્તિ છે, તેમ) ઋષભાદિકના ભવ્યત્વમાં જે ભેદ સ્વીકાર કરો, તો નક્કી વિશિષ્ટ ભવ્યતા વડે આકર્ષણ હેવાના કારણે ઈષ્ટની સિદ્ધિ થશે. અર્થાત મનવાંછિત તીર્થકરના કે તેવા બીજા ઈષ્ટ પર્યાયોની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે ભવ્યતાની વિચિત્રતામાં અનેકાંત છે. સામાન્યરૂપે ભવ્યતા એક પ્રકારની છે. જેમ કે, આંબો, લિંબડે, કદંબ વગેરે વૃક્ષામાં વૃક્ષત્વ સમાન છે, જ્યારે વિશેષની ચિંતા કરવામાં આવે, ત્યારે જેમ આગ્રાદિકમાં રસ, વિર્ય અને વિપાકના ભેદથી જુદી જુદી વિશેષતા છે. તથા પરસ્પર ભિન્ન પર્યાયવાળા પ્રાણીઓમાં ભવ્યતાનાં પણ વિવિધ રૂપે છે. (૧૦૦૯) Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ ]. ઉપદેશપદ-અનુવાદ ૧૦૧૦–હવે જે તમે એમ કહે કે, “ભવ્યતા સ્વરૂપથી એક છે, તો પણ પિતાના કાર્યની ઉત્પત્તિમાં તેનું રૂપ અનિયત છે. આ કારણે કાર્યમાં ભેદ હોવા છતાં પણ તથાભવ્યતામાં ભિન્નતા નથી. કારણ કે, સ્વરૂપથી એક છે-એમ શંકા કરી કહે છેકાર્યની ઉત્પત્તિમાં સ્વભાવતાને અનિયમ છે. ભવ્યત્વના વિચિત્ર સ્વભાવ વગર તે પણ થઈ શકે નહિં. ઉપસંહાર કરતા કહે છે કે, “ભવ્યત્વની નાનારૂપતા-વિચિત્રતા છે, તે અનેકાંતથી યથાર્થ જ છે. વધારે વિસ્તાર કરવાથી હવે સયું. (૧૦૧૦) શંકા કરતા કહે છે કે, “જે ભવ્યત્વ અનેક પ્રકારનું છે અને તેના કારણે કાલભેદથી ભવ્ય જીવોને જ બીજનું આધાન આદિ આત્મગુણોનો લાભ થાય છે. તો સમ્યક્ત્વ આદિની આરાધનામાં પ્રયત્ન કરવો ઉચિત ન ગણાય, તેથી પ્રાર્થના વગર પણ ઇચ્છિત અર્થની સિદ્ધિ થશે–એમ શંકા કરતા કહે છે– ૧૦૧૧–આ ભવ્યત્વ વિવિધ પ્રકારતાયુક્ત છે, પારમાર્થિકતત્ત્વબુદ્ધિથી આ જિનપ્રવચનમાં નિરતિચાર સમ્યક્ત્વાદિ આચારનું પરિપાલન સર્વ પ્રયત્નથી આદરપૂર્વક બુદ્ધિશાળીઓએ કરવું જોઈએ. પુરુષાર્થ કર્યા વગર ઉદ્યમ–પ્રયત્ન કર્યા વગર ભવિતવ્યતાએ હાજ૨ કરેલાં કાર્યો પણ ઉત્પન્ન કરી શકતા નથી. “કાલ, સ્વભાવ, નિયતિ– એ વગેરે વચનની પ્રામાણિકતાથી બીજા પણ જે પુરુષકાર વગેરે કારણસમુદાય કહેલ છે, તેના સહારાથી તથાભવ્યત્વ, સ્વભાવ પિતાનું કાર્ય કરવા સમર્થ બની શકે છે. ૧૦૧૨–દર્શનારની તેમજ બીજા વ્રતોની વિરાધના થવા રૂપ અતિચાર વધારે સેવન કરવાની વાત તે દૂર રાખીએ, પણ અ૯૫ પણ તેમાં અતિચાર લાગી જાય તે પણ ઘણા ભાગે દારુણ ફળને આપનાર થાય છે. માટે શુદ્ધ ધર્મ—ગમાં પ્રયત્ન કરે. અહિં પ્રાયઃ એટલા માટે જણાવ્યું કે, “નિંદા-ગહણ સહિત સારી રીતે શુભ યોગો સેવવામાં આવે, તે નિરનુબંધ ફલપ્રાપ્તિ થાય છે. આમાં શરતેજ રાજાનું ઉદાહરણ સમજવું. (૧૦૧૨) તે બતાવતા પાંચ ગાથાઓ કહે છે – ૧૦૧૩ થી ૧૯૧૭–પૂર્વ વિસ્તારથી કહેલા નરસુંદર રાજાને વૃત્તાન્ત સાંભળીને પદ્માવતી નગરીમાં અગ્ર પટરાણી સહિત શ્રતેજ નામને રાજા મહાવૈરાગ્ય પામ્યા અને દીક્ષા અંગીકાર કરી. સિંહપણે સંસાર ત્યાગી, ચારિત્ર અંગીકાર કરેલું હોવાથી ઉગ્રપણે વિહાર કરી વ્રતો પાલન કરતા હતા. કેટલાક સમય થયા પછી ગજપુરમાં, સાધુસાવીઓને જે શેષકાળમાં માસક૯૫ કરવાના છે, તે માસક૯૫ થયો, ત્યારે શ્રતેજ રાજર્ષિ સાધુ-સાધ્વીઓના વર્ગ સહિત ત્યાં પધાર્યા. આ પ્રમાણે જ્યારે વિહાર પ્રવત્યો, ત્યારે નગરમાં સાધુ-સાધ્વી ગ્ય જે સુંદર આચારો તેની લોકો પ્રશંસા કરવા લાગ્યા. લેકે પ્રતિબોધ પામ્યા, મિથ્યાત્વ દૂર થવાથી અને લકે તેના વિષથી મુક્ત થવાના કારણે આખું નગર પરમાનન્દમય બની ગયું. Page #620 -------------------------------------------------------------------------- ________________ વણિકપુત્રને નટડી પ્રત્યે રાગ [ ૫૭૭ આવા સમયમાં ત્યાં “વિષ્ણુ” નામના એક શેઠ હતા, જેઓ હંમેશાં નિષ્કલંક કુલાચારવાળા હતા, તેઓનું શીલરૂપી જળ ક્ષીરસમુદ્ર માફક ઉજજવલ અને પવિત્ર હતું. તેઓની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામી હતી, તેમને એક દત્ત નામને પુત્ર હતો, જે બાલ્યકાળથી જ સમગ્ર અભ્યાસ એકાગ્ર મનથી કરતો હતે. વળી પિતાના કુલને અનુરૂપ આચારનું સતત પાલન કરતા હતા. વળી પિતાના પ્રેમનું અનન્ય પાત્ર બનવા સાથે “કુલમાં કલ્પવૃક્ષ તરીકે થશે.” એમ દરેકને તેના પ્રત્યે આદર હતો. સમગ્ર લોકનાં નેત્રને ચકોર-ચન્દ્રિકાકારવાળું ઉદાર એવું યૌવન જ્યારે તેને પ્રાપ્ત થયું, ત્યારે કોઈક વખત એક નટડી ઉપર તેને દષ્ટિપાત થયો. દેખતાં જ સર્ષના ડંખ કરતાં પણ અધિકપણે તેને રાગ તેમાં એકદમ વૃદ્ધિ પામ્યો. તદ્દન અસંભાવનીય એ તે વૃત્તાન્ત દુજેને હાસ્યપાત્ર, શિલોકોને નિંદનીય, બધુ લોકોના મનને સંતાપ કરાવનાર, જળમાં પડેલું તેલીબિન્દુ તરત વિસ્તાર પામે, તેમ આખા નગરમાં આ વાત પ્રસરી ગઈ. અરે! વાત આખા નગરમાં તે શું, પરંતુ સૂરસેન (સૂરતેજ) રાજર્ષિ પાસે પણ પહોંચી. ત્યારે સૂરતેજ રાજર્ષિ બોલ્યા કે, “સ્ત્રી-વિષયક રાગ એ જબરો છે કે, તેને કોઈ એવી વસ્તુ નથી કે, જે તે ન કરે.” આ મુનિએ તે નટ પણાના વૃત્તાન્તથી “અરે ! ધિક્કાર થાઓ, આણે કુલીન જનને અનુચિત એવું ખોટુ આચરણ કર્યું. ” આવા પ્રકારની નિન્દા ન કરવાથી, લગાર આ કાર્ય બહુમાનના વિષયભૂત બનાવ્યું. કેઈક દિવસે પૂર્વનાં રાજપની, અત્યારનાં થયેલાં સાધ્વી વંદના માટે આવ્યાં હતાં, તેમણે કંઈક ઈર્ષ્યા-ક્રોધથી કહ્યું કે, એવા નીચ લોકોની વાતથી સયું, ઉત્તમ પુરુષે સ્વપ્નમાં પણ નીચ લોકોની વાતે શ્રવણ કરતા નથી.” અહિં અતિસૂક્ષમ રાગ અને દ્વેષથી નીચ આચાર પ્રાપ્ત કરાવનાર એ કર્મ. બંધ બંનેએ બાં. બંનેએ પિતાનો આ અપરાધ આવ્યો નહિં, સમજવા છતાં ન ખમાવ્યો, એટલે કાલ કરીને તેઓ વૈમાનિક દેવલોકમાં ગયા. ત્યાં ભોગો ભોગવ્યા, આયુષ્ય પૂર્ણ થયું, એટલે દેવલોકમાંથી વીને સૂરતેજનો જીવ કઈક નગરમાં વણિકપુત્રપણે ઉત્પન્ન થયો. દેવી કેઈક નટલોકના ઘરે પુત્રીપણે ઉત્પન્ન થઈ. બંનેએ પિતપોતાના સ્થાનકે કલાભ્યાસ કર્યો. બંનેને વૌવન પ્રાપ્ત થવા છતાં પુરુષને બીજી સ્ત્રીમાં અને નટીને બીજા પુરુષમાં રાગને અભાવ એટલે રાગ ઉત્પન્ન થતું નથી. સમય જતાં તે બંનેને પરસ્પર એક બીજાનું દર્શન થયું. ત્યાર પછી કોઈ પ્રકારે બંનેને દષ્ટિરાગ પાછો ન હઠવાથી તેમનાં લગ્ન થયાં. “અગ્ય સંબંધ થયો.” એમ લોકોમાં સર્વત્ર વાત ફેલાવાથી તે વાતની પિતાના મન પર વધારે અસર થવાથી તેઓ દેશાન્તરમાં ચાલ્યા ગયા. કેઈક પ્રસંગે સાધુઓના શુદ્ધ આચારો દેખવાથી, આગલા ભવમાં તેવા આચારે અનુભવેલા હોવાથી તેનું સ્મરણ થયું. એટલે બંનેને બેધિપ્રાપ્તિ થઈ. (૧૦૧૭) ૧૦૧૮–રાગ-દ્વેષ સ્વરૂપ અપ પણ અતિચાર જે આગળ કહી ગયા, તેમને Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ ] ઉપદેશપદ-અનુવાદ અનુચિત આચારના કારણે પરિણમ્યો. તે કારણે બુદ્ધિશાળી વિવેકી આત્માઓએ શુદ્ધ આચાર પાલન કરવામાં તત્પર બનવું. શુદ્ધ આચાર-વિષયમાં આગળ કહીશું, તે દુર્ગાતા નારીનું ઉદાહરણ કહેલું છે. (૧૦૧૮) તે જ ઉદાહરણ સંક્ષેપથી કહે છે– ૧૦૧૯–જિનાગમમાં એક ઘરડી દરિદ્ર સ્ત્રીનું દષ્ટાંત સંભળાય છે કે, તે ડોશીએ સિન્દુવાર, જાસુદનાં પુષ્પવડે જગદ્ગુરુની પૂજાને મનથી અભિપ્રાય કર્યો, તેથી તે દેવલોકમાં ઉત્પન્ન થઈ. (૧૦૧૯) આ કથા અગી આર ગાથાથી કહે છે – ૧૦૨૦ થી ૧૦૩૦–મધ્યદેશના મુગટ સમાન, અમરાપુરીની સમૃદ્ધિની સ્પર્ધા કરતી કાકંદી નામની નગરી હતી. કોઈક સમયે સમગ્ર ભુવનના લોકોને આશ્ચર્ય પમાડતા, લોકેને હર્ષ ઉત્પન્ન થાય, તેવા ગુણ-સમૂહવાળા, ગામ, નગર, ખાણ, શહેરોથી વિશાળ પૃથ્વીમાં વિચરતા વિચરતા કોઈક તીર્થકર ભગવંત ત્યાં સમવસર્યા. ત્યાં સમવસરણની અંદર ચલાયમાન નિર્મલ ચામરોના સમૂહથી વિજાતા શરીરવાળ શરદચંદ્રના મંડલ સમાન ઉજવલ ત્રણ છત્રોના તલભાગમાં બિરાજમાન ભગવંત ધર્મદેશના સંભળાવતા હતા. તે સમયે વિવિધ પ્રકારના યાન, વાહન ઉપર આરૂઢ થયેલા પ્રૌઢ આડંબર-યુક્ત, ગંધહસ્તીની ઉન્નત ખાંધ ઉપર બેસીને છત્રથી ઢંકાયેલ આકાશતલ વિષે, ચારણ જનાથી ગવાતા ગુણગણવાળા, જેના ભેરીના ભાકાર શબ્દથી આકાશતલ પૂરાઈ ગયું છે. એવા રાજા તથા બ્રાદ્વાણો, ક્ષત્રિય, વૈશ્યો વગેરે નગરલકે ગન્ધ, ધૂપ, પુષ્પની છાબડીઓ વગેરે પૂજાની સામગ્રીઓ જેના હાથમાં રહેલી છે, એવા કિકરગણ સાથે જેમણે વિવિધ પ્રકારની વેષભૂષા અને આભરણ ભૂષાની સજાવટ શરીરે કરી છે, એવા નગરના સ્ત્રીપુરુષ જ્યારે તેમને વંદન કરવા માટે જતા હતા, તે સમયે એક દરિદ્ર વૃદ્ધ સ્ત્રી પાણી-ઈલ્પણ માટે નગર બહાર નીકળી હતી. તેણે કઈકને પૂછ્યું કે-એક દિશામાં સર્વ લોક મુખ કરીને ઉતાવળા ઉતાવળા જતા કેમ જણાય છે ?” પિલાએ પ્રત્યુત્તર આપ્યો કે, “જગતના એક અપૂર્વ બધુભૂત, જન્મ, જરા, રોગ, મરણ, શેક, દુર્ગતિ વગેરે દુઃખોનો ઉછેદ કરનાર તીર્થકર ભગવંતને વંદન, પૂજન કરવા માટે જાય છે. તે સાંભળી તે દરિદ્ર ડોશીના અંતઃકરણમાં ભગવંત વિશે ભક્તિ ઉત્પન્ન થઈ. તેણે ચિંતવ્યું કે, “હું પણ પ્રભુપૂજા કરવાનો પ્રયત્ન કરું. પૂજા કરવાના અભિપ્રાયવાળી થયેલી આ પ્રમાણે વિચારવા લાગી કે-“અહો ! હું કેવી અતિદુર્ભાગ્યવાળી છું, પુણ્યરહિત છું, શાસ્ત્રમાં કહેલા પૂજાના પદાર્થો વગરની છું. માટે આ અરણ્યમાં ફેગટ મળતા તેવા પ્રકારના સિન્દુવાર, લાલ જાસુદનાં પુપ મારી મેળે Page #622 -------------------------------------------------------------------------- ________________ જિન-પૂજા–ભાવથી વૃદ્ધ ડોશી અમર થઈ [ ૫૭૯ ગ્રહણ કરીને ભક્તિપૂર્ણ અંગવાળી હું પૂજા કરું, તે તેનાથી ધન્યા, પુણ્યા, કૃતાર્થ બનું. મળેલે મારો મનુષ્ય-જન્મ પણ સફળ થાય, મારું જીવિત ધન્ય થાય.” આવી ભાવના જ્યારે તેના અંતઃકરણમાં વર્તતી હતી અને કાયા રોમાંચિત થઈ હતી, હર્ષના અશ્રુજળથી જેના કપોલતલ ભીંજાઈ ગયા હતા, ભગવંત તરફ જવા ગમન કરતી હતી, સમવસરણ અને જંગલની વચ્ચે જ વૃદ્ધા હોવાથી, આયુષ્ય ક્ષીણ થયું, એટલે તરત જ તેવી ભક્તિભાવના-સહિત મૃત્યુ પામી. તે સમયે તેણે પૂજા નથી કરી, પરંતુ પૂજાના પરિણામની એકાગ્રતા અને ઉલ્લસિત માનસ થવાથી, તે દેવકને પામી. (૧૦૨૦) તેનું કલેવર પૃથ્વી પીઠ પર રગદોળાતું દેખીને અનુકંપા-યુક્ત ચિત્તવાળા લોકો તેને પાણીથી સિંચવા લાગ્યા. બિલકુલ હાલતી–ચાલતી કે શ્વાસ લેતી ન હોવાથી લોકોને શંકા થઈ કે, “આને મૂર્છા આવી છે કે મૃત્યુ પામી છે ?” જ્યારે કઈ કશે પણ નિર્ણય કરી શકતા નથી, એટલે ભગવંતને પૃચ્છા કરી કે, “હે ભગવંત ! પેલી વૃદ્ધા મૂચ્છ પામેલી છે કે મૃત્યુ ?” ત્યાર પછી ભગવતે જણાવ્યું કે, “મૃત્યુ પામીને દેવલોક પામી છે.” દેવલોકમાં સર્વ પર્યાતિ પામીને અવધિજ્ઞાનને ઉપગ મૂકીને પૂર્વભવમાં અનુભવેલનું સ્મરણ કરીને તે દેવ પ્રભુને વંદન કરવા માટે આવ્યું, ત્યારે લોકોને જણાવ્યું કે, “પેલી સ્ત્રી હતી, તે જ આ દેવ છે.” ફરી જ્યારે આ હકીકત લોકોને કહી, એટલે લોકોને આશ્ચર્ય થયું કે, “અહો ! એકલા માત્ર પૂજાના પરિણામ કર્યા, તેટલા માત્રમાં આણે અમરતા પ્રાપ્ત કરી.” ત્યાર પછી ભગવંતે ધર્મકથા કહેવાનો પ્રારંભ કર્યો-થોડો પણ શુભ અધ્યવસાય વિશિષ્ટ ગુણપાત્રને અધિકારી બનાવી મહાફલ આપનાર થાય છે. જેમ એક જળબિન્દુ સ્વયંભૂરમણાદિ સમુદ્રમાં નાખવામાં આવે, તે તે કાયમ માટે અક્ષયભાવ પામે છે. તે બિન્દુના આશ્રયના શેષનો અભાવ હોવાથી. એ જ પ્રમાણે વીતરાગ અરિહંત પરમાત્માઓ વિષે, તેમના પ્રધાન વીતરાગાદિક ગુણો વિષે બહુમાન-પક્ષપાત કરે, તે વીતરાગ પરમાત્માની પૂજાથી થાય છે. જિનેશ્વરે, ગણધરો, દેવેન્દ્રો, રાજાઓની મધ્યે જે પ્રધાન-મુખ્યપદની પ્રાપ્તિ, તથા પૂજા–સમયે ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યકર્મને બંધ, તથા અશુભ કર્મને ક્ષય થાય અને તેના ગે કાલાન્તરે કામે કરી યથાખ્યાત ચારિત્રરૂપ ઉત્તમ ધર્મની સિદ્ધિ થાય છે. તે સર્વ વીતરાગ જિનેશ્વર અરિહંત પરમાત્માની પૂજાના પ્રભાવથી થાય છે. તથા ઉત્તમ એવા જિનેશ્વરના ધર્મની પ્રસિદ્ધિ-પ્રભાવને પ્રકાશ તે પણ જિનેશ્વર વીતરાગ પરમાત્માની અભ્યર્ચના કરવાથી થાય છે. આ પૂજાના પ્રણિધાનરૂપ ધર્મના બીજથી ભવગહનમાં દારિદ્રય દૂર થવા સાથે, અત્યંત પ્રધાનભૂત શબ્દાદિક વિષયસુખની પ્રાપ્તિ સાથે, ઉત્તરોત્તર તેમાં ત્યાગ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ ] ઉપરાપદ-અનુવાદ રાક બુદ્ધિ થાય છે. કેમ કરી તે આઠમા મનુષ્યભવમાં સિદ્ધિ પામનારે થાય છે. આ આઠ ની વચ્ચે ૭ સાત દેવના ભ થાય છે, તે જુદા સમજવા, નહિતર બંનેના ભવો સાથે ગણવાથી આઠમે દેવભવ આવી જાય. અને તે દેવભવમાં સિદ્ધિ સંભવતી નથી. આઠમા ભાવમાં જેવી રીતે સિદ્ધિ મેળવી, તે કહે છે – કનકપુરમાં કનકધ્વજ રાજા થઈને શરદકાળના ઈન્દ્રમહોત્સવના કારણે નગરથી બહાર નીકળ્યો, ત્યારે આગળ કહીશું, તેવું વિલક્ષણ અશુભ દેખીને તે પ્રત્યેકબુદ્ધ થયો. તે આ પ્રમાણે–દેડકાને સર્ષે, તે જ સર્પને કુરર નામના પક્ષિવિશેષે, કુરને અજગરે-એમ દરેકને એક બીજા દ્વારા પકડીને ભક્ષણ કરાતા દેખ્યા. ત્યાર પછી વિચારણા કરવા લાગ્યા કે, “આ જગત હીન, મધ્યમ, ઉત્તમ એવા ભેદવાળું છે, તેમાં મોટે નાનાને, નાનો તેથી હીનને ભક્ષણ કરે છે. જે પ્રમાણે વિચાર્યું, તે વિસ્તારથી સમજાવે છે. આ લોક દેડકાની જેમ જાતિ, કુલ, વૈભવાદિકની ન્યૂનતાવાળો હોય તે, સર્પ સરખા બીજા તેનાથી બળવાન હોય તેમના વડે, નાનાને પીડા પમાડીને પોતે જીવે છે. તે સપ પણ બીજા બળવાન કુર૨ સરખા અન્ય પ્રાણીથી ગળી જવાય છે. તે સર્પ પણ સ્વવશ નથી, તેનાથી બળવાન કુરર છે. કુરરની વળી તેવી જ પરાધીન અવસ્થા છે. તેના કરતા બળવાન અજગરે તેને પણ જડબામાં જકડે છે. એ અજગર પણ યમરાજાને પરવશ છે. આવા પ્રકારને “મસ્ય-ગલાગલ” ન્યાયવાળા લોક છે. બળવાન નબળાને સતાવે છે. આવા પ્રકારને લેક છે, તેમાં વિષયના પ્રસંગોમાં આસક્તિ કરવી, એ મહામોહ-મહામૂર્ખતા છે. એમ વિચારતા મૃત્યુવિષયક મહાભય ઉત્પન્ન થયો. ઉત્તમ પ્રકારને ચારિત્ર ગ્રહણ કરવાને અધ્યવસાય થયે, એટલે રાજ્ય વગેરેનો ત્યાગ કરીને કેમે કરી પાપ શમાવવા ક્ષમા શ્રમણ થયો. શ્રેષ્ઠ એવી કેવલલક્ષમી પાપ્ત કરીને પરમકલ્યાણ કરનાર હોવાથી “શકાવતાર' નામના ચેત્યથી વિભૂષિત એવા ઉદ્યાનમાં અયોધ્યા નગરીમાં સિદ્ધિપદ પામ્યા. (૧૦૩૦) દુગતા નારીનું ઉદાહરણ પૂર્ણ થયું. ૧૦૩૧–આ જિનેશ્વર ભગવંતના ધર્મમાં બીજા પણ રત્નશિખ આદિક તેમજ આગળ જણાવેલા સુદર્શન શેઠ વગેરે અનેક મહત્વશાળી પુરુષો વિશુદ્ધ યોગના અનુષ્ઠાનોમાં અનુરાગી બની કલ્યાણ સાધી શાશ્વત સિદ્ધિસ્થાન પ્રાપ્ત કરનાર થયા છે. તેમાં વનખિનું કથાનક આ પ્રમાણે સંભળાય છે— રત્નશિખાની કથા આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં અર્ધચક્રી વાસુદેવ બલરામ સાથે હતા. વળી ગોકુળ સહિત ગેવિંદ હતા. બીજા પક્ષે ચકી-કુંભાર, હલધર એટલે ખેડૂત અને ગાયના વૃન્દ સહિત ગોપાલ જેમાં હતા, એવું સુસ્થિત સુગ્રામ નામનું ગામ હતું. ત્યાં સ્વભાવથી ભદ્રિક વિનય, સરળતા આદિ ગુણયુક્ત સંગત નામને એક Page #624 -------------------------------------------------------------------------- ________________ ધમ-દેશના, પચ નમસ્કાર દરિદ્ર હતા. તેણે કોઇક વખત કોઈ પ્રકારે ત્યાં આવેલા મુનિઓને અતિમહુમાન સહિત રાત્રિ રહેવા માટે પેાતાનું સ્થાન આપ્યું. વળી હપૂર્વક તેમની પયુ પાસના કરી. સાધુઓએ પણ તેને ધમમાં જોડાય તેવી આક્ષેપણી ધ-દેશના કહી. કેવી ? “હે મહાનુભાવ ! પવતના ઉંચા શિખર સરખા દેહવાળા, જેના મદજળથી આંગણાં સિંચાતાં છે, એવા હાથીએ, વિવિધ જાતિના સમુદાયવાળા સુવણ સાંકળ--યુક્ત અનેક અવા, વિનય અને આદરથી પ્રણામ કરવામાં તત્પર, વિવિધ પ્રકારની સેવા કરવામાં ઉદ્યત એવા સામંતા, દેશે, પટ્ટા, નગરા, ગામા અને વસતીવાળાં સ્થાના આદિ સુખ-સામગ્રી ધમથી પ્રાપ્ત થાય છે. મહેલામાં નિવાસ, સ્વાધીન કરેલી પૃથ્વી, મના હર અંતઃપુર, અખૂટ ભ`ડાર, માહેર સ'ગીત, નાટકાદિ, દિવ્ય દેહકાંતિ, ચંદ્રસમાન ઉજ્જવલ યશ, શ્રેષ્ઠ પુરુષાયુક્ત મળ, આ જગતમાં જે સારામાં સારાં સુખા છે, તે સર્વ ધર્માંથી પ્રાપ્ત થાય છે, જે ચીનાઇ રેશમી પટ્ટાંશુક દેવદૃષ્ય, આશ્ચયકારી ઉત્તમ માતીઓના મનેાહર ઉજ્જવલ હાર અને તેવાં બીજાં આભૂષણા, કપૂર, અગર, કુંકુમ, કેસર વગે૨ે મનેાહર ભાગાંગેાના વૈભવ વળી જીવાને જે અદ્ભુત ગુણ્ણાની પ્રાપ્તિ થાય છે, તે સર્વ પ્રભાવ હાય તા માત્ર ધમના જ છે. માટે હું ભાગ્યશાળી ! કાંઇક ધર્મકાર્ય કર, જેથી જન્માંતરમાં સુખ ભાગવનારી થઇ શકે.” આ પ્રમાણે મુનિઆએ કહ્યું, ત્યારે સગતે વિચાર્યું' કે, ધર્મ કોને કહેવાય? કેવી રીતે કરાય ? તેનું મને કશું જ જ્ઞાન નથી, તેા કરવાની વાત તે દૂર જ રહી. આ સાધુ ભગવંતા મારા પ્રત્યે વાત્સલ્ય ભાવવાળા છે, તેા તેમની આ ઉચિત આજ્ઞાના અમલ કરુ`. તેણે કહ્યું કે-- હે ભગવંત ! અમે ખરાબ-હલકા લેાકેાના વાસમાં રહેનારા હેાવાથી ધર્મીના સ્વરૂપથી અજ્ઞાત છીએ, છતાં પણ અમારે ચેાગ્ય જે ધર્મકાય હાય, તેની આપ આજ્ઞા કરી.’ [ ૫૮૧ .440 ત્યાર પછી સાધુએ એ • આ ચેાગ્ય છે. ' એમ સમજીને તેને ‘ પચનમસ્કાર ભાગ્યે. હું ભાગ્યશાળી ! આ મત્ર, પાપને નાશ કરનાર છે, તે સર્વાદર-અહુમાનથી ત્રણે સન્ધ્યાસમયે, ત્રણ, પાંચ કે આઠ વખત નિયમિત ભણવા, ખાસ કરીને ભાજન અને શયન સમયે તે આ વિષયમાં ક્ષણવાર પશુ આનું બહુમાન-સ્મરણ ન મૂકવું.' આ પ્રકારે ઘણી હિતશિક્ષા આપીને સાધુઓ બીજે વિહાર કરી ગયા. પેલે સંગત પામર પણ ગુરુવચનને ભાવથી સ્વીકારી લાંખા કાળ સુધી તે પ્રમાણે સ્મરણ કરીને શરીરના ત્યાગ કરીને ‘પંચનમસ્કાર'ના સ્મરણ-નિયમના કારણે ઉપાર્જન કરેલા પુણ્ય. પ્રભાવયેાગે પૃથ્વીરૂપ અ'ગનાના તિલકભૂત, સમગ્ર લક્ષ્મીના સ્થાનરૂપ ‘સડિä’ દેશમાં સુંદર એવા ‘'દિપુર' નામના નગરમાં સિંહથી અધિક પૌરુષવાળા ‘પદ્માનન' નામના રાજાની ‘કુમુદિની’ નામની અત્યંત વલ્લુભ એવી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. રત્નરાશિનાં સ્ત્રગ્નથી સૂચિત હોવાથી તેનું નામ ‘રશિખ' સ્થાપન કર્યું. સમગ્ર કળા -કલાપ ગ્રહણ કરીને સુખપૂર્વક યૌવનારંભ કાળ પામ્યા, આ કુમારના કળા-કૌશલ્યના અતિશય સાંભળવાથી અતિર'જિત થયેલી જાણે સુકૃતથી આકર્ષાએલ લક્ષ્મી જાતે Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ] ઉપદેશપદ-અનુવાદ ta આવીને વરે છે, તેમ સુકેાશલા નામની કાલાધિપ–રાજાની પુત્રી જાતે આવીને તેને વરી. કાઇક વખત દેવીએ મસ્તકમાં રહેલા સફેદ કેશને ઉખેડીને રાજાને ખતાબ્યા, એટલે તે વૈરાગ્ય પામ્યા. પુત્રને રાજ્ય આપીને પદ્માનન રાજા પેાતાની પ્રિયા સાથે વનવાસ સેવન કરવા ગયા. હવે રત્નશિખ શરદ દ્ર સમાન અખ`ડ રાજમ`ડલથી અલકૃત, સામંતા, મંત્રીઓનાં મડલા જેનામાં અનુરાગી બનેલાં છે, એવા મહારાજા થયેા. કાઇક આવીને આપ્યાના-કથા કહે, તેમાં તેને ખૂબ કૌતુકાનદ થતા. તેથી કથા કહેનારા ભટ્ટોને વૃત્તિ-દાન આપતા હતા. અપૂર્વ અપૂર્વ નહીં સાંભળેલી એવી કથાએ સાંભળતા હતા. જેમાં ઘણાં કૌતુકા ભરેલાં હોય, એવા મહાસત્ત્વશાળી પુરુષોનાં ચરિત્રા શ્રવણ કરીને અતિષ પામતા હતા. કથા કરનારાને તુષ્ટિદાન આપતા હતા. કાઈક સમયે એક કથા કહેનાર ભટ્ટે કથા કહેવી શરુ કરી— વીરાંગદ અને સુમિત્રની કથા સમુદ્રમાં જેમ મદિરા અને લક્ષ્મીના નિવાસ છે, તેમ લક્ષ્મીના નિવાસસ્થાનરૂપ મહાયના સમુદાયથી સુંદર અર્થાત્ દરેક પ્રકારની આબાદીવાળું વિજયપુર નામનું નગર હતું. શૂરવીરની જેમ ઘણા શત્રુઓના વિનાશ કરીને જેણે પ્રસિદ્ધિ મેળવી છે, એવા સૂરાંગદ રાજાને પૂના ઉપાર્જન કરેલા પુણ્યાદયથી પ્રાપ્ત કરેલ રૂપાદિ ગુણાતિશયથી યુક્ત એવા વીરાંગદ નામના કુમાર હતા. અર્શીજન માટે તે ચિંતામણિ સમાન, શરણે આવેલા માટે વાપ ́જર-સમાન, દીન-દુઃખિયા પ્રત્યે માતા-પિતા-સમાન, દુર્રીતિ રૂપી ધાન્ય માટે ઉખરભૂમિ સમાન, તે કુમારને સુમિત્ર નામના મંત્રપુત્ર મિત્ર હતા. તેએ પરસ્પર એકબીજા સદ્ભાવ-ગર્ભિત નિઃસ્વાર્થ સ્નેહવાળા હતા. આ પ્રમાણે તે નિર તર સાથે આનંદ માણુતા હતા. ત્યારે કુમાર સાથે કાઇક વખત એવા વાર્તાલાપ થયેા કે-દેશાંતરમાં જઈને આપણા પુણ્યની આપણે પરીક્ષા કરીએ, પરંતુ માતા-પિતાને કેવી રીતે છેાડવા ? એ ઉપાચા શેાધવા માટે ઉદ્યમ કરતા હતા.’ કાઇક સમયે ઉદ્યાનમાં ક્રીડા કરવામાં તલ્લીન બનેલા હતા, ત્યારે ‘શરણુ શરણુ' એમ બૂમ પાડતા એવા ચાર પુરુષ કે, જેને વધ કરવા માટેનું શરીર-મંડન કરેલું હતું, તે આવીને વીરાંગદકુમારના ચરણમાં પડ્યો. તે ચારની પાછળ શિક્ષા કરનારા રાજપુરુષ આવ્યા. તેઓ કુમારને કહેવા લાગ્યા કે હે કુમાર! આ પાપી ચાર છે, સુદત્ત શેઠના ઘરમાં ખાતર પાડેલું અને તેના દ્વારમાંથી નીકળતા હતા, ત્યારે અમે તેને પકડી પાડ્યો છે. મહારાજાની આજ્ઞાથી શૂલી પર આરાપણ કરવા માટે વધ કરવાની ભૂમિએ લઈ ગયા હતા, ત્યાંથી પલાયન થઈને અહિં આવેલા છે, તે કુમાર! અમને આજ્ઞા આપે। કે, જેથી મહારાજાની આજ્ઞાના અમલ કરી શકીએ.’ ત્યાર પછી શરણે આવેલાને સમર્પણુ કરવા અને ચારનું રક્ષણ કરવું આ બંને વાર્તામાં મૂઝાયા. ‘શું કરવું’–એમ વિચારતાં ‘શરણાર્થીનું પાલન કરવું' એવા પક્ષપાત Page #626 -------------------------------------------------------------------------- ________________ વીરાંગદ અને સુમિત્રની કથા [ ૫૮૩ વાળા કુમારે કહ્યું કે–અરે! જ્યાં સુધી હું તેને ધારણ કરું છું, ત્યાં સુધી તેને કેઈ મારી શકશે નહિં, માટે આ વાત છોડી દે અને પિતાજીને કહે કે- તેના કુલનું અભિમાન, માહાસ્ય કે બહાદુરી કેવી રીતે કહેવાય છે, જેના શરણમાં આવેલા ગાય અને હાથી માફક સ્વછંદ ભ્રમણ ન કરી શકે ?” કુમારને નિશ્ચય જેમણે જાણ્યા છે, એવા રાજદંડપાશિક પુરુષોએ આ વાત રાજાને નિવેદન કરી. “અતિશય રેષ– પામેલા પિતાએ કુમારને દેશવટ કરવાનો હુકમ આપે.” પિતાના મનોરથને અનુકૂલ પિતાને આદેશ હેવાથી હર્ષ પામેલા કુમારે પિતાની સાથે આવતા સમગ્ર પરિવારને રોકીને સુમિત્રને સથવારો કરીને દેશાન્તરમાં પ્રયાણ કરવા લાગ્યો. અનેક રાજ્યોને ઉલ્લંઘીને પરિભ્રમણ કરતે કરતો એક મહા અરણ્યસ્થલમાં પરિશ્રમ દૂર કરવા તેમ જ વિનોદ માટે એક વડલાના છાંયડામાં સૂઈ ગયો. સુમિત્ર જાગતો હતો અને તેની જંઘાઓનું પ્રમર્દન કરવા લાગ્યો. આ સમયે વડલામાં વાસ કરતા યક્ષને તેઓનાં રૂપને દેખીને અત્યંત આનંદ થયો, વળી દિવ્યજ્ઞાનથી તેના ગુણાતિશયને પણ જાણી લીધા. એટલે યક્ષ તેમના ઉપર પ્રભાવિત થઈ વિચારવા લાગ્યું કે, “આ મહાભાવિક પુરુષની પરોણાગત કરું.” એમ વિચારીને સુમિત્રને દર્શન આપ્યાં. સુમિત્રે પણ આ કોઈકે દેવ છે.” એમ ધારી ઉભા થઈ અભિવાદન કર્યું. ત્યાર પછી યક્ષે કહ્યું કે, “હે મહાભાગ્યશાળી ! તમે મારા પરોણ છે, તે બોલે કે, તમારું શું સ્વાગત અને સરભરા કરું?” સુમિત્રે કહ્યું કે, “દર્શન આપવાથી જ અમારા સર્વ મનોરથ પૂર્ણ કર્યા છે. આના કરતાં બીજું વધારે ચડિયાતું કે દુર્લભ શું છે? કહેલું છે કે “દેવતાનાં દર્શન માટે અનેક તપનું સેવન કરે છે, તથા મંત્રે સુવિદ્યાઓના જાપ જપે છે, પરંતુ દરેક તેમાં સફળતા મેળવતા નથી, જેઓ પૂરા ભાગ્યશાળી હોય, તેવા કેઈક વિરલ ભાગ્યશાળીઓને જ તેઓ દર્શન આપે છે. ” “જેના અંગમાં ગુણે ઉત્પન્ન થયેલા છે, તેવા સજન પુરુષ પ્રાર્થના કરવાનું જાણતા જ નથી, એટલું જ નહિ, પરંતુ જીવિત, વૈભવવ્યયના ભેગે પણ બીજાનો ઉદ્ધાર કરે છે.” તે પણ દેવદર્શન સફળ કરવા માટે આ બે મણિને ગ્રહણ કર. આમાં જે નીલમણિ છે, તે ત્રશુરાત્રિ ઉપવાસ કરીને પછી તેની પૂજા કરવામાં આવે, તો તે વિશિષ્ટ રાજ્ય આપનાર થાય છે, માટે આ મણિન ઉપગ તેના માટે કરે. વળી આ જે લાલ કાંતિવાળું છે, નવ માયાબીજથી અભિમંત્રિત કરી તેને તારે ઉપયોગ કરે. તેનાથી મનેરથથી પણ અધિક વિષયસુખ પ્રાપ્ત થશે.’ ત્યાર પછી વિસ્મય પામેલા સુમિત્રે કહ્યું કે, “જેવી તમારી આજ્ઞા” એમ કહી પ્રણામ પૂર્વક બે હાથની અંજલી જોડી તેમાં આદર પૂર્વક ગ્રહણ કર્યા. સુમિત્ર વિચારવા લાગ્યો કે-“અહો ! આ હકીકત સત્ય છે કે-“નગરમાંથી ધન અરણ્યમાં હરણ થાય છે, વનમાં પણ ચારે બાજુથી સહાયતા મળી જાય છે. સૂતેલા મનુષ્યનાં પૂર્વે કરેલાં કમેં જાગતાં હોય છે. ખરેખર આ કુમાર મહાપુણ્યને ભંડાર છે કે, જેને Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ] ઉપદેશપદ-અનુવાદ દેવતાઓ પણ આ પ્રમાણે ઉપકાર કરે છે. આ સમયે યક્ષ અદશ્ય થયે. પછી કુમાર જાગે. વળી આગળ પ્રયાણ ચાલુ કર્યું. કુમાર ફલાદિકનું ભક્ષણ કરતા હતા, તેને રોક્યો. ત્રણ રાત્રિ સુધી ઉપવાસ કરીને અનુક્રમે મહાશાલ નગરના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યારે સુમિત્રે કુમારને પેલે મણિ બતાવ્યું અને કહ્યું કે-“આ મણિરત્નની પૂજા કર, કે જેથી રાજા થાય.” આશ્ચર્ય પામતા કુમારે પૂછ્યું કે, “હે મિત્ર! આ તને ક્યાંથી પ્રાપ્ત થયું? સુમિત્રે સામાન્યથી એમ કહ્યું કે, “તારા પુણ્ય-પ્રભાવથી, વિશેષથી તો તને રાજ્ય પ્રાપ્ત થશે, ત્યારે તને જણાવીશ—એમ કહ્યા પછી કુમારે મણિરત્નની પૂજા અને ઉપચાર કર્યા. હવે કુમારે મિત્રને કહ્યું કે, “હે મિત્ર! અત્યારે રાજ્ય-પ્રાપ્તિ કેવી રીતે થશે?” એમ આશ્ચર્ય પામેલા તે રાજપુત્ર આંબાના છાંયડામાં બેઠે. બીજા સુમિત્રે પણ લતામંડપમાં ચિંતામણિરત્નની વિધિપૂર્વક પૂજા કરીને શરીર સ્થિતિની–શરી૨ના, સ્નાન વિલેપનાદિ સાર સામગ્રીની પ્રાર્થના કરી; રત્નના અચિત્ય પ્રભાવથી તે જ ક્ષણે શરીર-મર્દન કરનારા ત્યાં આવ્યા. તેઓએ બંનેના અંગનું મર્દન કર્યું. ત્યાર પછી ઘસેલા સુગંધી પદાર્થો યુક્ત હસ્ત-પલ્લવવાળી તરુણ સુંદરીઓ આવી પહોંચી, તેઓએ આ બંનેના શરીરનું મસાજ કર્યું. ત્યાર પછી સ્નાનવિધિ તૈયાર કર્યો. તે જ ક્ષણે ઉત્પન્ન થયેલ વિવિધ આશ્ચર્યકારી સ્નાન-મંડપમાં મણિરત્ન-કિરણોના સમૂહથી ઈન્દ્રધનુષ-સમાન વર્ણમય, સુવર્ણમય શ્રેષ્ઠ આસન ઉપર સુગંધી જળથી ભરેલા ઘણા કળશે વડે મનોહર ગીત-વાજિંત્રો, નાટક કરવા પૂર્વક તે દિવ્યાંગનાઓએ બંનેને નાનવિધિ કરાવ્યો. દેવતાઈ વસ્ત્ર પહેરાવ્યાં. પુષ્પ, વિલેપનના ઉપચાર કર્યા, પછી સર્વ કામગુણોથી યુક્ત, ખાદ્ય પદાર્થોથી યુક્ત ભજન-સામગ્રી હાજર થઈ. રાજાની બાદશાહી રીતે ભજન કર્યું. ત્યાર પછી ઈન્દ્રજાળની માફક ક્ષણમાં સ્નાન, ભેજન–સામગ્રી અને પરિવાર સર્વ અદશ્ય થયું. ત્યારે વિસ્મય પામેલા રાજપુત્રે કહ્યું કે, “હે મિત્ર! શું આ આશ્ચર્ય છે કે, નીલમણિનો આ પ્રભાવ છે?” મિત્રે કહ્યું, “હે કુમાર! આ એમ નથી. પરંતુ આને પરમાર્થ બીજો છે. સમય આવશે, ત્યારે હું તને જણાવીશ.” તે સાંભળીને વીરાંગદ રાજકુમાર વિશેષપણે આશ્ચર્ય પામ્ય આ બાજુ તે નગરને અપુત્રિય રાજા યમરાજાને અતિથિ બને, એટલે મંત્રથી અધિષ્ઠિત કરેલા હાથી, અશ્વ વગેરે પાંચ દિવ્ય ભ્રમણ કરતા કરતા તે પ્રદેશમાં આવ્યા. તે સમયે “ગુલ ગુલ” એવા માંગલિક શબ્દ કરતા હાથીએ તેના ઉપર અભિષેક કર્યો અને રાજપુત્રને પિતાની ખાંધ પર આરોપણ કર્યો. છત્ર–ચામરોથી અલંકૃત કર્યો. “મહારાજાને જય થાઓ.” એમ બોલતા મંત્રી–સામંતોએ તેને પ્રણામ કર્યા, નગરમાં પ્રવેશ કરવા માટે વિનંતિ કરી. અસંભાવનીય સંપત્તિ પ્રાપ્ત થવાથી વિસ્મય પામેલે રાજકુમાર મિત્રમુખ અવલોકન કરવા લાગ્યા. સુમિત્ર પણ પ્રિય મિત્ર રાજકુમારને સ્વસ્થ થયેલ દેખીને “હવે હું પણ મારી ઈચ્છા પ્રમાણે ગુપ્ત રહીશ.” એ પ્રમાણે ગુપ્તપણે મિત્ર અદશ્ય થ અને રાજપુત્ર Page #628 -------------------------------------------------------------------------- ________________ વીરાંગદ અને સુમિત્રની કથા | [ ૫૮૫ તેને આમ-તેમ જેવા લાગ્યો, એટલે મિત્ર એકદમ ત્યાંથી પલાયન થયો. તે સ્થાનમાંથી રાજકુમારને નગરમાં પ્રવેશ કરાવ્યો. પહેલાના રાજાઓની આઠ કન્યાઓ સાથે તેનાં લગ્ન કર્યા. આ પ્રમાણે અખલિત શાસનવાળું રાજ્ય-સુખ અનુભવત રહેલ હતો. હવે સુમિત્ર પણ ફરતો ફરતો કઈક સ્થળે પહોંચ્યા. ત્યાં કોઈ પુરુષષિણી “રતિસેના” નામની ગણિકાપુત્રી હતી, તેણે તેને દેખ્યો. તેના તરફ તે પુત્રીએ ઘણું નેહથી એકદમ નજર કરી. તેના અભિપ્રાયને સમજી ગયેલી તેની માતાએ સુમિત્રને ઘણા આદર અને ગૌરવથી બોલાવ્યું. તેણે વિચાર્યું કે, આ સુંદર આકૃતિવાળો અને ઘણે ધનવાન જણાય છે. કદાચ બીજાની પાસે પ્રાર્થના કરે કે, તત્ર સંકટમાં પરેશાની ભોગવનારો થાય, તો પણ તેજસ્વી દષ્ટિ અને સ્થિરવાણીવાળા પુરુષે ધનાઢ્ય હોય છે. કદાચ તેમની લક્ષમી પ્રગટપણે ન જણાય, તે પણ તેના અંગની મનોહર ચેષ્ટાથી લમી. ચાલી આવે છે, તેમ જ તેવા ભાગ્યશાળીઓને મનહર સુંદરીઓ સ્વાધીન હોય છે.” આવા પ્રકારની સંભાવના કરીને તે વડેરી ગણિકાએ સુમિત્રની શ્રેષ્ઠ સરભરા કરી. રતિસેના સુંદરીનું રૂપ દેખતાં જ ઉત્તેજિત થયેલા કામાગ્નિવાળા સુમિત્રે વિચાર્યું કે“સુવર્ણના અંકુર સમાન ગૌરાંગવાળી, રંભા-સમાન સ્થૂલ સ્તનવાળી વેશ્યાઓને એક મહાદેષ હોય છે કે, તેઓને સ્નેહ હળદરના રંગ સમાન ઉડી જતાં વાર લાગતી નથી. અથવા તે તેમને સ્નેહ ચંચળ હોય છે. ગણિકાઓ ધનમાં રાગ કરનારી હોય છે, પરંતુ મેગરાના પુષ્પ સરખા ઉજજવલ ગુણેમાં સ્નેહ કરનાર થતી નથી. માખીઓ શ્રેષ્ઠ સુગંધી ચંદનને ત્યાગ કરીને વિષ્ટા અને મૂત્રવાળા અશુચિ સ્થાનમાં આનંદ માનનારી હોય છે.” આ સર્વે હું બરાબર સમજું છું, તે પણ મારું મન બલાત્કારે આ તરુણી તરફ આકર્ષાયું છે, તે હવે કેટલોક સમય અહિં જ રોકાઉં,-એમ ધારણ કરીને તે ત્યાં રોકાય. રતિસેના સાથે સ્નેહસંબંધ થયો, કુણી ખુશ તે થઈ, પરંતુ આ કંઈ પણ આપતા નથી, છતાં પણ સંદેહ-યુક્ત આશાથી કંઈ પણ અંગના ભોગ ઉચિત પદાર્થોની માગણી કરી. ત્યાર પછી ભાર વજન તોલ કરી શકાય, તેવી લોહાગલા માફક થોડા દાનથી આ નમશે નહિં ”-એમ ચિત્તમાં વિચારીને તેણે ચિંતામણિરત્નનું સમરણ કર્યું. તેના પ્રભાવથી મહામૂલ્યવાળાં વસ્ત્રાભૂષણે આપ્યાં. કુટ્ટણ ખુશ થઈ તે પણ લેભષથી વારંવાર માગવા લાગી. સુમિત્ર પણ તેને માગે, તેમ આપવા લાગ્યો. કોઈક સમયે આશ્ચર્ય પામેલી તે ચિતવવા લાગી કે, “નક્કી તેની પાસે ચિંતામણિરત્ન હોવું જોઈએ. નહિતર આવા પ્રકારની દાનશક્તિ ક્યાંથી હોય? માટે તે જ ગ્રહણ કરી લઉં. હવે જ્યારે તે સ્નાન કરવા ઉઠ્યો, ત્યારે તેની સુતરાઉ થેલી હતી, તેમાંથી તેણે મહામણિ કાઢી લીધો. ફરી કંઈક માગણી કરી, એટલે ખલ્લક-થેલીમાં તપાસ્યું. ન દેખવાથી ૭૪ Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ] શેાધ કરવા લાગ્યા. ત્યાર પછી કુટ્ટણીએ કહ્યું કે, હવે અમારા પરિવારને ખાટાં આળ આપીને દુભાવીશ નહિ. " આણે જ મણિ ગુપ્તપણે ગ્રહણ કર્યા છે. નહિતર સિદ્ધ થયેલા પ્રત્યેાજનવાળી નિર્દોક્ષિણ્યતાથી આમ ન એલે. એમ વિચારી ક્રોધ પામેલે તેના મકાનમાંથી બહાર નીકળી ગયા. લજ્જાથી રાજાને પણ વિનતિ કરવા ન ઈચ્છતા તેણે દેશાંતર જવા પ્રયાણ કર્યું. ચિંતવવા લાગ્યા કે– લેાભના દોષથી જરિત થયેલી હીણભાગી કુટ્ટણીના અજ્ઞાનને ધિક્કાર થાએ કે, તેની માગણી કરતાં અધિક દાન આપ્યું. શુભેાદય વ તા હાવા છતાં તેની લાભ-તૃષ્ણા વૃદ્ધિ પામી. પરમાના વિચાર કર્યા વગર વિશ્વાસ કરનારનેા દ્રોહ કરનારી એવી તેણે મને એકલાને નથી છેતર્યા, પરંતુ પેાતાના આત્માને પણ શ્વેતયેર્યા છે. કારણ કે, વિધિ અને મંત્ર જાણ્યા વગર તે મણુિ કંઈ પણ મનેવાંછિત તેને આપશે નહિ. સામાન્ય પત્થર માફક કશું ય તેને આપશે નહિં. ઉપદેશદ-અનુવાદ . તારાથી સર્યું. નકામા એટલે ખાત્રી થઈ — હવે એવા કર્યો પ્રકાર છે કે, હું તેનું અપ્રિય કરું, મારો પ્રભાવ દેખાડીને તે શ્રેષ્ઠ ચિતારત્ન પાછુ મેળવી શકું. કારણ કે, ઉપકારીના ઉપકાર અને વૈરીનું વેર વાળવા માટે જે સમથ ન હોય, તેવાનું પુરુષત્વ તિરસ્કાર-પાત્ર થાય છે.’ આ પ્રમાણે વિવિધ વિકલ્પાના કલ્લેાલેાથી આકુલ હૃદયવાળા ફરતા ફરતા તેણે કાઈક સમયે આશ્ચય કારી–મનેાહર મહેલાની ઉંચી-નીચી શ્રેણીઓ યુક્ત નંદનવન–સમાન ભવન— ઉદ્યાનથી શાભાયમાન શ્રેષ્ઠ ચારે માજી ફરતા કિટ્ટાવાળું એક નગર દેખ્યું. તે અતિરમણીય હતુ, પરંતુ લેાકાની જવર-અવર ત્યાં બિલકુલ ન હતી. વિસ્મય પામેલા તેણે નગરની અંદર પ્રવેશ કર્યો. તે તેમાં કિલકિલાટ કરતા વાંદરાના ટોળાંથી અલંકૃત દેવકુલિકાઓ, ઘૂરકતા ભયંકર વાઘ-યુક્ત અતિભયકર ઘરા, અનેક સ્થળે નવીન દેહવાળા સર્પાએ ત્યાગ કરેલી કાંચળીઓનાં તારા દેખવામાં આવ્યાં. એમ કરતાં રાજભવનમાં પહેાંચ્યા. ત્યાં પણ કાઈ મનુષ્યનાં રૂપને ન દેખતે, રમ્યતા જોવામાં આકુલ ખનેલા તે મહેલના સાતમા માળ ઉપર ચડી ગયા. તે ત્યાં કેસરના રંગથી રગેલ શરીરવાળી, જૈતુ મસ્તક કપૂરના ચૂણુથી સફેદ રંગયુક્ત કર્યુ છે, જેમની સરલ ડેાકી સુગંધી પુષ્પમાળાથી શોભિત છે, જેના મનેાહર ચરણા વજનદાર લેાહની સાંકળથી જકડેલા છે, એવી ઉંટડી યુવતીએનું યુગલ દેખ્યું. આ શૂન્ય મકાનમાં ઉંટડીઓ કેમ હશે ? અહીં કેવી રીતે આ આરૂઢ થઇ હશે ? ઉપભોગ કરેલ શરીરવાળી છે, એમ તર્ક કરતા હતા, એટલામાં ગવાક્ષમાં રહેલ બે દાખડી જોવામાં આવી. તેમાં એક દાબડીમાં ધવલ અંજન હતું. બીજી ડાખડીમાં શ્યામ અજન હતું. સલાકા સળી દેખવાથી આ ચેાગ-અજન છે, એવા નિણ્ય કર્યાં. ઉંટડીના નેત્રમાં પાંપા ઉજળી દેખવાથી નિશ્ચય કર્યો કે, · આ ઉજજવલ અંજન આંજવાથી ઉંટડી બનાવેલી છે, તે અસલ તે મનુષ્યસ્રીએ જ હોવી જોઇએ, તેા કદાચ સભવ છે કે, • આ શ્યામ અંજનથી તેમના મનુષ્યપણે સ્વાભાવિક પ્રાદુર્ભાવ થાય' એમ ધારીને શ્યામ Page #630 -------------------------------------------------------------------------- ________________ વીરાંગદ અને સુમિત્રની કથા [ ૫૮૭ અંજનથી સુમિત્રે તેની આંખ આંજી, એટલે તરત સ્વાભાવિક રૂપવાળી તરુણ સુંદરીઓ બની ગઈ. “તમને કુશલ છે?” એ પ્રશ્ન સ્નેહ-પૂર્વક તેમને પૂછતાં, તેઓએ કહ્યું કે, “તમારા પ્રભાવથી અત્યારે કુશલ છે.” ન સંભવી શકે તેવો આ તમારો શ વૃત્તાન્ત છે?—એમ પૂછયું, ત્યારે પિતાને વૃત્તાન્ત જણાવ્યું. તે આ પ્રમાણે– અહિંથી ઉત્તર દિશા-વિભાગમાં ગંગા નામની મહાનદીના સામા કિનારા પર જેમાં સમગ્ર કલ્યાણ સ્થાપન થયેલાં છે, એવા સુભદ્ર નામના નગરમાં અનિંદિત કાર્ય કરનાર એવા ગંગાદિત્ય નામના પ્રધાન શેઠ છે. તેમને સમગ્ર કુલાંગનાઓના ગુણેના આધારભૂત વસુધારા નામની પત્ની છે. તે ભાર્યાએ સમગ્રગુણયુક્ત આઠ પુત્રને જન્મ આપ્યા પછી તેના ઉપર જયા અને વિજયા નામની અમે બે સાથે જમેલી પુત્રીઓ તરીકે જન્મી હતી. માતા-પિતાના મનોરથ સહિત વૃદ્ધિ પામતી એવી અમે બંને યૌવન–નરેન્દ્રની રાજધાની સમાન તારુણ્ય પામી. ત્યાં ગંગા નદી નજીકના વનખંડમાં ઘણા લોકોને માન્ય મધુરભાષી કથાઓ, પ્રબંધ, આખ્યાને કહેવામાં ચતુર, કંઈક નિમિત્ત-વિદ્યામાં કુશલ, પિતાની ક્રિયાઓમાં પરાયણ રહેત, દર્શનીય, મધ્યસ્થભાવ પ્રકાશિત કરતે, સુશર્મા નામને એક પરિવ્રાજક હતે. એક વખતે અમારા પિતાએ તેને ભોજન માટે બોલાવ્યો. ગૌરવપૂર્વક ચરણાદિકનું શૌચ કરી ભોજન માટે આસન ઉપર બેસાડ્યા. શાલિ, ક્ષીર, કુરાદિક સુંદર ભજન-સામગ્રીઓ પીરસી. તે સમયે અમારા પિતાજીની આજ્ઞાથી અમે પવન નાખવા માટે વીજણો–પંખ નાખવાનું કાર્ય કરવા લાગી. તે વખતે તે પરિવ્રાજક અમારું રૂપ નીરખતો હતો અને આ અયુક્ત કાર્ય કરનાર છે–એમ ધારી કે પાયમાન થયેલા કામદેવે સર્વ બાણોથી તેને વીંધી નાખ્યું. ત્યાર પછી પરિવ્રાજક ચિંતવવા લાગ્યું કે, “વ્રતનું પાખંડ બળીને ભસ્મ થાઓ, ધ્યાન-ગ્રહ ધિક્કાર પામો, શિવપુરી ક્ષય પામે. વૈકુંઠ અને સ્વર્ગમાં વજ પડે, જો આવી તરુણીઓ સાથે રતિસુખ ન મણાય, તે નક્કી મારા આત્મામાં અને મડદામાં તફાવત નથી.” તથા “જે અપ્સરાઓ સાથે બ્રહ્મા, ગંગા અને ગૌરી સાથે મહાદેવ, ગોવાલણે સાથે કૃષ્ણજી ક્ષોભ પામ્યા, તો પછી મારે વ્રતનું અભિમાન શા માટે રાખવું ?” આવા આવા મનમાં સંક૯પ-વિક૯પ કરતે, તથા આ પ્રિયાએનો લાભ કેવી રીતે થાય ? તેના ઉપાયો વિચારતો ભોજનની અવજ્ઞા કરીને જાણે કંઈક બ્રહ્મનું ધ્યાન કરતો હોય, તેમ રહ્યો. ઉત્સુક થએલા શેઠે કહ્યું કે, “હવે ધ્યાનમાગ બંધ કરીને ભજન કરે. ઠંડું ભોજન ખાવાથી સુખેથી પરિણમી શકતું નથી, પાચન થતું નથી. ફરી ફરી તેને કહ્યું, ત્યારે આવા દુઃખીને આવા પ્રકારના ભોજનથી સર્ફ -એમ બોલીને પરિવ્રાજકે કેટલાક કોળિયા ગ્રહણ કર્યા. ભોજન કરી રહ્યા પછી શેઠે મહર્ષિને પૂછયું કે, “તમે આટલા દુઃખી કેમ છે ?” પિતાનો અત્યંત આગ્રહ થવાથી તેણે કહ્યું કે, “જે કે, અમે તે સંસારના સંગનો ત્યાગ કરે છે, પરંતુ તમારા સરખા ભક્તજન હોય કે સજજન હોય, તેમને સંગ કે પક્ષપાત Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ] ઉપદેશપદ-અનુવા અમને ઉદ્વેગનું કારણ થાય છે. માટે અમે તમને અકુશલપણું કહેવા સમર્થ નથી. આટલું જ બસ છે. વધારે આગળ કહેવા માટે મારી જીમ ઉપડતી નથી.” એમ કહીને તે પરિવ્રાજક પોતાના સ્થાને ચાલ્યો ગયો. “ખરેખર આ શું હશે?” એમ આકુલ મનવાળા પિતા ત્યાં પહોંચીને પણ વિશેષ આદર-સહિત એકાંતમાં પૂછવા લાગ્યા, ત્યારે તેણે કહ્યું કે, “શું કરું?, એક બાજુ વાઘ છે, બીજી બાજુ બે કિનારા ભરપૂર જળવાળી નદી છે. જેથી ‘નથી કહી શકાતું કે, નથી કહ્યા વગર રહી શકાતું.” મુનિજનને આવી વાત કરવી તે પણ ગ્ય ન ગણાય, તો પણ મને તારા ઉપર ગૌરવ-માન છે- તેથી પરમાર્થ છે, તે સાંભળ. ભજન–સમયે બેઠો હતો, ત્યારે તારી પુત્રીઓની લક્ષણરેખા મારા જેવામાં આવી. તે રેખાનું ફળ એવું છે કે, પિતાના પક્ષને-કુળને નાશ કરનારી તે રેખા મારા ધ્યાનમાં આવી છે. આ શલ્ય ભેંકાવાથી મેં ભોજનનો ત્યાગ કર્યો. તે બહુ આગ્રહ કર્યો, એટલે વળી કંઈક ખાધું.” આ સાંભળીને શેઠના મનમાં થયું કે, “આ મહાજ્ઞાની અને જેના વચનમાં કદાપિ ફેરફાર ન થાય તેવા મહાત્મા છે.” એટલે ભય પામેલા પિતાએ પૂછયું કે, “આ વિષયમાં કેઈ ઉપાય છે ?” તેણે કહ્યું કે, “છે, પરંતુ તે તમારા માટે દુષ્કર છે, પરંતુ ખરાબ લક્ષણવાળી વસ્તુને ત્યાગ કરવાથી પીડા દૂર થાય છે. આખા કુટુંબમાં તેઓ પ્રાણાધિક પ્રિય છે. જે તેને કુમારાવસ્થામાં સર્વાલંકાર-વિભૂષિત કરી કાછની પિટીમાં ગોઠવીને કેઈ ન જાણે તેવી રીતે ગુપ્તપણે ગંગામાં વહેવડાવી દેવી. તેની અમુક અનુષ્ઠાન-ક્રિયા કરવી, જેથી સર્વ સારાં વાનાં થશે.” આ પ્રમાણે જેની બુદ્ધિ પાપથી નાશ પામી છે, એવા તેને યથાર્થ માનતા પિતાએ કુલના રક્ષણ માટે એક મોટી મંજૂષા કરાવી. સ્નાન-વિલેપનાદિ તથા આભૂષણાદિકથી અલંકૃત કરીને અમને તેમાં સુવડાવી રાખીને તે મંજૂષામાં મસ્યાકારવાળાં છિદ્રો કર્યા. માતાને તથા બીજાઓને પરમાર્થ જણાવ્યો નહિ અને આપણા કુલને આ રિવાજ છે કે, “કુમારિકાઓએ આ પ્રમાણે વિધિથી ગંગાનાં દર્શન કરવાં જોઈએ.” એમ કહીને પ્રભાતસમયે મંજૂષાને ગાડામાં આરોપણ કરીને પોતે, તથા પરિવ્રાજક એમ બંનેએ શાંતિકર્મની કેટલીક ક્રિયાઓ કરી. પછી અમને ગંગાનદીમાં વહેવડાવી. પિતા ઘરે ગયા. લોકોને પિતાને ખેદ બતાવતા કહેવા લાગ્યા કે, “નદીએ અલાસ્કારથી ખેંચી લીધી.” એમ રુદન કરવા લાગ્યા અને શોક-કાર્ય આરંવ્યું. પરિવ્રાજક પણ પિતાના મઠમાં પહોંચીને શિષ્યોને કહેવા લાગ્યો કે, “અરે ચેલાઓ ! તમે સાંભળો. ભગવતી ગંગાદેવી મારા પર પ્રસન્ન થયાં છે. આજે હિમાવાન પર્વત ઉપરથી મારા મંત્રોની સિદ્ધિ માટે પૂજાનાં ઉપકરણોથી ભરેલી મંજૂષા મોકલી છે, તો તમે જલદી જઈને નીચેના ઓવારે રાહ જુઓ. મંજૂષાને ઉઘાડ્યા વગર અહિં આણજે, જેથી મંત્રમાં વિદને ન આવે.” તે ચેલાઓ પણ આશ્ચર્ય— Page #632 -------------------------------------------------------------------------- ________________ વિરાંગદ અને સુમિત્રની કથા [ ૫૮૯ પૂર્વક કહેવા લાગ્યા કે, “આપણું ગુરુનો પ્રભાવ કેવો છે !” એમ કરીને બે ત્રણ ગાઉ સુધી કહેલા નદી-કાંઠે ગયા. અતિનિપુણતાથી તે નદીના ઉપલા ભાગ તરફ નજર કરવા લાગ્યા. આ બાજુ તે મંજૂષાનું વચમાં શું થયું, તે કે મહાપુર નામના નગરના સુભીમ નામના રાજાએ નાવડીથી જલક્રીડા કરતાં કરતાં નદીમાં વહેતી આવતી તે કાષ્ઠપેટીને દેખી, કૌતુક–સહિત તેને ગ્રહણ કરીને ઉઘાડી. અમારું રૂપ દેખીને અતિવિસ્મય પામ્યો. કામદેવાધીન થયેલો તે મંત્રીને કહેવા લાગ્યો કે, “આ પાતાલ-કન્યાઓનું આશ્ચર્ય દેખ, અથવા તે આ વિદ્યાધરીએ કે દેવાંગનાઓ અગર કઈ રાજકન્યાઓ હશે કે શું? “હે ભાગ્યશાળીએ ! તમે કોણ છો ?” ઘણું આગ્રહથી પૂછવા છતાં પણ દુઃખ પામેલી અમે તેમને ત્યાં કંઈ પણ પ્રત્યુત્તર આપી શકી નહિં. આ સમયે રાજાના અભિપ્રાયને સમજીને મંત્રીએ કહ્યું કે, “હે દેવ ! કારણ વગર આ અલંકૃત કન્યાઓનો કોઈ ત્યાગ ન કરે, તો કેઈકે પોતાના ઈષ્ટકાર્યની સિદ્ધિ માટે આ ગંગાનદીને આ કન્યાઓનું દાન કર્યું જણાય છે. તો “હવે આ પેટીમાં બીજું કઈ સ્ત્રીયુગલ મૂકીને આ બંનેને સ્વીકાર કરો. બીજાએ વળી કહ્યું કે, “અહિં વળી બીજી બે નારીઓ કયાંથી લાવવી ? અહિં કિનારા પર વન ખંડે છે, તેમાંથી બે વાનરીઓને પકડી લાવીને પેટીમાં નાખો. ત્યાર પછી આ વાત બહુ સુંદર કરી.” એમ બેલતા રાજાએ બે યુવાન વાનરીઓને પેટીમાં નાખી. તે જ પ્રમાણે તે બંનેને સ્થાપન કરી પેટીને નદીમાં વહેતી મૂકી. ત્યાર પછી બીજું રાજ્ય ઉપાર્જન કર્યું હોય, તે અતિશય આનંદ રસ અનુભવતો રાજા અને નગરમાં લઈ ગયો. તે પરિવ્રાજકના શિષ્ય પોતાના ગુરુ ફેરફાર કહે જ નહિં” તેવી શ્રદ્ધાથી તેની રાહ જોતા હતા. લાંબા સમયે કાપેટી દેખાઈ. તરત ગ્રહણ કરીને બોલ્યા વગર તે પાપી ગુરુ પાસે લઈ ગયા. અતિ ઉત્કંઠિત બનેલા એવા તે પરિવ્રાજકને કઈ પણ પ્રકારે તે સમયે દિવસ આથમી ગયે. ત્યાર પછી ગુરુએ ચેલાઓને કહ્યું કે, “અરે! આજે તમારે મઠિકાનાં દ્વાર બંધ કરી તાળું મારીને દૂર બેસવું. કદાચ ઘણે જ પોકાર થાય, તો પણ તે સાંભળીને સૂર્યોદય પહેલાં અહિં ન આવવું. સર્વથા મારા મંત્રની સિદ્ધિ નાશ થાય–તેવા ઉપાયો તમારે ન કરવા.” એમ હિતશિક્ષા આપી. ત્યાર પછી મઠિકાનું દ્વાર બંધ કર્યું. ત્યાર પછી તે કહેવા લાગ્યો કે“હે સુંદરીઓ ! તમારા ઉપર ગંગાદેવી ખૂબ પ્રસન્ન થયાં છે, જેથી તમને ભર્તાર તરીકે સ્વર્ગવાસી દેવ આપે છે. તે હવે બે હાથ જોડીને આ સેવક પ્રાર્થના કરે છે, તેને તમારે માનભંગ ન કરવો.”—એમ બેલતાં પેટી ઉઘાડીને તે સુંદરીઓ ગ્રહણ કરવાની અભિલાષાથી તેમાં બે હાથ લંબાવ્યા. એટલે પેટીમાં પૂરીને પરાધીન બનાવવાના કારણે કોપ પામેલી બંને દુષ્ટ માંકડીઓએ એકદમ તેને પકડ્યો. વાંદરીઓએ પિતાના તીણા નથી તેને શરીરમાં જગ જગે પર ચીરી નાખે, લોહી-લુહાણ કરી નાખ્યો, Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ ] ઉપદેશપદ-અનુવાદ G કાન તોડી નાખ્યા, કપોલતલ કાપી ખાધું. દાંતના અગ્રભાગથી તેની નાસિકા કાપી. નાખી, વાંદરીઓએ તેની આશાએ ભાંગી નાખી. હવે પિકાર કરવા લાગ્યો કે, “અરે શિ ! તમે જલદી અહીં દેડી આવો, આ રાક્ષસીઓ મને ભરખી જાય છે.” એમ વિલાપ કરતે કરતે તરત ભૂમિ પર ઢળી પડ્યો. શિખ્યા પણ ભયંકર દુસહ પોકાર સાંભળવા છતાં ગુરુને મંત્રસાધનામાં વિધ્ર થવાના ભયથી આવવા મનાઈ કરેલી હતી, તેથી ત્યાં ન આવ્યા. તેથી આખી રાત્રિ તે તડફડતો રહ્યો. માંકડીઓ ફરી ફરી તેને બચકાં ભરતી હતી, એની છાતી અને પેટ તદ્દન ભેદી નાખ્યાં, એટલે તેના પ્રાણ જાણે “આ પાપી છે તેમ ધારી નીકળી ગયા. ભવિતવ્યતા–ચગે મરીને એ મહારૌદ્ર રાક્ષસ થયે. ભયંકર આકૃતિવાળા તેને પોતાના જ્ઞાનથી મરણનું કારણ જાણવામાં આવ્યું કે, “માંકડીને પ્રયોગ કરીને આણે મારી પ્રિયાઓનું હરણ કર્યું છે અને મને મરાવી નંખાવ્યો છે. એટલે સુભીમ રાજા ઉપર અતિક્રોધે ભરાયો. તે ભયંકર રાક્ષસ આ નગરમાં આવ્યો, તે રાજાને વધ કરીને તેણે આખું નગર ઉજજડ કરી અમારા બે સિવાય સવેને દેશ-નિકાલ કર્યા. વળી તેણે રૂપ–પરાવર્તન કરનાર બે અંજન-ગો તૈયાર કર્યા, જે તમેએ જાતે જ અહિં દેખ્યા છે. હે સૌભાગી! અમોએ અમારો બનેલ વૃત્તાન્ત તમોને જે બન્યો હતો, તે જણાવ્યું. પિતાને મનમાં રહેલ વૃત્તાન્ત કહેતાં માટે નેહ ઉત્પન્ન થયો. તે હે મહાસત્ત્વશાળી ! આ અમારા વૃત્તાન્તથી તે અમે પૂર્ણ કંટાળેલા છીએ. આવા શૂન્ય અરણ્ય-વાસમાંથી તેમ જ ભયંકર યમરાજા સરખા આનાથી અમને મારી ન નાખે તે પહેલાં મુક્ત કરા.” તેમની હકીકત સાંભળીને પ્રાર્થના-ભંગ કરવામાં ભીરુ કરુણ-સમુદ્ર તેના લાભથી ઉલ્લસિત માનસવાળા સુમિત્રે પૂછ્યું કે, “અત્યારે તે કળ્યાં ગયો છે? કેટલા દિવસે પાછો ફરે છે? ત્યારે તેઓએ કહ્યું કે, “તે રાક્ષસદ્વીપે જઈને બે કે ત્રણ દિવસ થયા પછી ઈચ્છા પ્રમાણે આવે કે ન પણ આવે, કદાચ અમે વેલો ન લાવીએ, તે પંદર દિવસ કે એક મહિનો પણ ત્યાં રોકાઈ જાય. આ જ રાત્રે તે નક્કી તે આવશે જ, તે તમારે છેક ભૂમિતલમાં રત્નની વખારમાં રહેવું, જીવિતની રક્ષા કરવી. સવારે યથાયોગ્ય લાગે, તેમ કરજે. ત્યાર પછી વેગીલા અશ્વને બોલાવો”—એમ બોલતી તેને ફરી ઉંટડી બનાવીને સુમિત્ર અદશ્ય થયો. રાક્ષસ પણ સંધ્યા–સમયે આવી પહોંચે અને બંનેને સ્વાભાવિક અવસ્થાવાળી કરીને પછી નાક મચકોડતે છી છી કરે કહેવા લાગ્યો કે, “આજે મનુષ્યની ગંધ કેમ આવે છે?” ત્યારે સુંદરીઓએ કહ્યું કે, “અમે મનુષ્ય હોવાથી તેની તમને ગંધ આવે છે. તેમ કહીને વિશ્વાસમાં લીધે. ત્યાર પછી રાત્રિ પસાર કરીને જતો હતો, ત્યારે બંનેએ કહ્યું કે, “હે દેવ ! અમને એકલીને અહિં બીક લાગે છે, તે તમારે જલદી આવવું.” ત્યાર પછી તે પિતાના ધારેલા સ્થાનકે ગયે. સુમિત્રે પણ અંજનગની ડાબડી ગ્રહણ કરી, તે બંનેને માનુષી બનાવી નીચે Page #634 -------------------------------------------------------------------------- ________________ વીરાંગદ અને સુમિત્રની કથા [ ૫૯૧ ઉતારી. ફરી ઉંટડી બનાવી તેમના ઉપર રને ભાર આરોપણ કરી બંનેને લઈને તે મહાશાલ નગર તરફ ચાલ્યા. કેટલાક દિવસો પસાર થયા પછી એક ભૂતની તંત્ર વિદ્યામાં સિદ્ધિ પામેલાને આ હકીકત જણાવી, તો તેણે તેને સાત્વન આપ્યું. ઘણું વિકરાળ રૂપ કરીને ભયંકર અટ્ટહાસ્યથી અતિશય બેચરોને ત્રાસ પમાડતો. પોકાર કરીને ત્રણે લેકને ચકિત કરતો તે દુષ્ટ રાક્ષસ નજીક આવ્યું. ત્યાર પછી મંત્ર-પ્રભાવની અચિત્ય શક્તિથી અરે રે! પાપિષ્ટ દુષ્ટ અનાર્ય ! તું આજે ક્યાં નાસી જાય છે ? એમ કહીને તે મંત્રસિદ્ધ પુરુષે તેને ડુંડાની જેમ સ્તંભિત કરી સ્થિરતા ધારણ કરાવી. તેને પ્રભાવ સમજી ગએલો તે દુષ્ટ રાક્ષસ કહેવા લાગ્યો કે- રાક્ષસોને પણ ભક્ષણ કરનાર હોય છે.” એ લોક-કહેવતને આજે તેં સત્ય ઠરાવી, તો હવે મને છોડી દે, તું જેમ આજ્ઞા કરીશ, તેમ હું કરીશ.” સિદ્ધપુરુષે કહ્યું કે-“જે એમ છે, તો એમના વિષે જે વૈરભાવ છે, તેને ત્યાગ કર. પેલાએ કહ્યું કે-“ભલે, પરંતુ મારી પ્રિયતમાઓને મને પાછી અપાવો.' ત્યારે તેણે તેને કહ્યું કે, શ્રેષ્ઠ સ્ત્રીઓની પ્રાર્થના માટે તપથી ભ્રષ્ટ થઈ ભયંકર મરણ પ્રાપ્ત કરવા છતાં હજુ તેની મમતા કેમ છોડતો નથી ? બીજું તું આવી અનુચિત હલકી દેવગતિ તેમ જ નરકાગ્નિના સંતાપના કારણભૂત આવી દુર્ગતિ પામ્યો છે, છતાં હજુ સંતોષ પામ્યો નથી કે, દુવંછા કરવા ગ્ય મનુષ્યને સંગ કરવામાં આનંદ માને છે! તું સર્વથા આમનો ત્યાગ કર અને તેમની પીડાઓ દૂર કર.” એ પ્રમાણે સિદ્ધપુરુષે કહ્યું, એટલે તેનું વચન સ્વીકારીને “ભલે એમ થાઓ, હવે ભલે મહાપુરમાં વાસ કરે.” એમ બોલતો તે રાત્રે ફરનારે રાક્ષસ ગયો. ત્યાર પછી સુમિત્રે હર્ષ પામીને તેને કહ્યું કે, “અહો ! તમે મહાસત્ત્વશાળી, મહાસાહસિક, મહાકારુણિક છે કે, જે તમે માત્ર પરોપકાર કરવાની બુદ્ધિથી આ દુષ્ટનો નિગ્રહ કર્યો. એ પ્રમાણે તેની પ્રશંસા કરી. તેણે પણ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, “હે સપુરુષ ! આ સ્તુતિવાદને પેશ્ય તો તમો છો. કારણ કે, તમે મંત્રાદિક સાધન વગરના હોવા છતાં ભયનો ડર રાખ્યા વગર આવું મહાન સાહસ કર્યું. તમેએ પણ ઘણુ સુકૃતને પ્રાપ્ત કર્યું, નહિંતર આવા સમયે મારી સાથે સમાગમ કયાંથી થાય? આવા પ્રકારને આ સજજન વિદ્યાસિદ્ધ લાંબા સમય સુધી વાતાંલાપ કરીને પોતાના કાર્ય માટે ચાલ્યો ગયો. સુમિત્ર પણ સુખ-પૂર્વક મહાશાલ નગરમાં પહોંચી ગયે. પ્રધાનપદને સ્વીકાર કરી તેઓ સાથે ક્રીડા કરતો રહેલો હતો. હવે પિલી વેશ્યપુત્રી રતિસેના સુમિત્રને ક્યાંય નહિ દેખતી હોવાથી તેણે ત્રણ રાત્રિ સુધી ભોજન અને વાર્તાલાપ કરવાનો ત્યાગ કર્યો. કુટ્ટણીએ ઘણે પ્રયત્ન કર્યો, પરંતુ “રત્ન વિધિ-સાધના કર્યા વગર ફળીભૂત થતાં નથી તેથી ચિંતામણિરત્ન પાસેથી ફૂટેલી કડી પણ પ્રાપ્ત ન થઈ. એટલે સુમિત્ર અને પુત્રીને વિશ્વાસ ગૂમાવવાથી મહાપશ્ચાત્તાપથી તપેલા ચિત્તવાળી હવે પુત્રીને અનેક યુક્તિથી સુમિત્રને ભૂલાવવા, શોક -ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે, તે પણ પુત્રી સુમિત્રને આગ્રહ છેડતી નથી. અને Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ ] ઉપદેશપદ-અનુવાદ સામેથી કહે છે કે-“હજુ કાઠેથી અગ્નિ, નદીઓથી સમુદ્ર તૃપ્ત થાય, પરંતુ તે પાપિણી ! પતિએ તને માગવાથી અધિક આપ્યું, છતાં તને તૃપ્તિ ન થઈ ? કદાચ અગ્નિ મારા અંગનું આલિંગન કરશે, પરંતુ સુમિત્ર સિવાય બીજે કદાચ કામદેવ સમાન રૂપવાળે હેય, તે પણ તેને હું તિરસ્કાર કરીશ.” આ પ્રમાણે દઢ નિશ્ચયવાળી તેને ઘણું સેગને આપવા પૂર્વક ભેજન–વૃત્તિ કરાવીને અકક્કા સુમિત્રને ખાળવા માટે એક દીલથી પ્રયત્ન કરવા લાગી. કેઈક સમયે પિતાના ઘરની નજીકના માર્ગે અલંકૃત થઈને પસાર થતો હતો, ત્યારે તે દેખવામાં આવ્યો. એટલે તરત જ જઈને અતિ નમ્ર બની વિનવણી કરીને પિતાના ઘરે લાવી. ઘણે જ આદર-સત્કાર કરી અક્કાએ તેને કહ્યું કે, “હે પુત્ર! આ પ્રમાણે પરદેશ ચાલ્યા જવું, તે તને શુભતું હતું ? વળી જળપાન કરવા માટે આવેલા મુસાફર પુરુષ એક સ્થાને એકઠા થાય, તે પણ પિતાની પરસ્પર કંઈક વાતો ચીત કરે છે, અને છૂટા પડતી વખતે રજા માગે છે. તે તું નેહ બતાવીને એકદમ કહ્યા વગર પરદેશ કેમ ચાલ્યો ગયે ? હે પુત્ર ! આટલે કાળ તે મેં તારા માટે ક્યાં કયાં શોધ ચલાવી નહિં હોય? તે અત્યાર સુધી અમને દર્શન આપીને કેમ કૃતાર્થ ન ર્યા ? વગર અપરાધે આ મારી પુત્રીને છોડી ચાલી ગયે, પણ તે તારા ઉપર સનેહ વગરની થઈ નથી, એટલું જ નહિં, પણ તારા વિરહમાં દુઃખી થઈને પ્રાણના સંદેહવાળી બની ગઈ છે, તેને સાક્ષાત્ દેખ.” ત્યારે સુમિત્ર પણ મનમાં વિચારવા લાગ્યો કે, “આ ધૂતારીની ધૃષ્ટતા કેટલી છે કે, આટલો અપરાધ કરવા છતાં પણ જાણે પોતે કંઈ જાણતી જ નથી, તેમ છૂપાવે છે. તો પણ ચિંતામણિ પાછો મેળવવાને બીજો ઉપાય નથી-એમ વિચારતે કંઈ પણ મુખવિકાર બતાવ્યા વગર કહેવા લાગ્યું કે- આવી અવળી સંભાવના ન કરવી. મને પરદેશ જવાનું ઉતાવળું કાર્ય આવી પડવાના કારણે કહ્યા વગર ચાલ્યા ગયે હતો અને આજે જ પાછો આ છું. બીજા કાર્યોમાં એ ગૂંથાઈ ગયો હતો, જેથી અહિં આવવા જેટલો સમય ન હતું, તેથી આવ્યો ન હતો. આ સાંભળીને કુટ્ટણી મનમાં વિચારવા લાગી કે, “ચિંતામણિની વાત ભૂલી ગયો છે, એટલે ખુશી થઈ. તો પણ “હું જૂઠ બેલનારી ગણાઈશ’ એમ ધારીને ચિંતામણિ સમર્પણ કરતી નથી. ત્યાર પછી નિરાંતે બેઠેલી રતિસેનાને સુમિત્રે કહ્યું કે-“હે પ્રિયે! જે તું રોષાયમાન ન થાય, તે હું કંઈક કૌતુક બતાવું.” ત્યારે કહ્યું કે, “બતા” એમ કહેતાં, આગળ કહેલા ગ–અંજનથી તેને ઉંટડી કરીને તે પિતાના ઘરે ચાલ્યો ગયો. હવે કદઈએ ભોજન-સમયે બૂમ પાડીને માતાએ બોલાવી. જ્યારે પ્રત્યુત્તર ન મળે, એટલે ગભરાતી ગભરાતી જેવા ગઈ. તેવું ઉંટડીનું રૂપ દેખી વિચારવા લાગી કે, શું આ ઉંટડી તેને ખાઈ ગઈ હશે કે શું? આ રાક્ષસી જણાય છે, નહિંતર આ મહેલ ઉપર તે કેવી રીતે આરૂઢ થઈ શકે, ભય પામેલી તે એકદમ બૂમ પાડીને પોકારવા Page #636 -------------------------------------------------------------------------- ________________ વીરાંગદ અને સુમિત્રની કથા [ ૫૯૩ લાગી. ત્યારે પરિવાર અને બીજા લોકે દોડી આવ્યા. દરેકને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે, “તારી પુત્રીને આ ક દુષ્ટ વેરી છે? એના જવાબમાં પરિજને જણાવ્યું કેકોઈ અજાણ્યો પરદેશી આવ્યો હતે. ત્યારે લોકો કહેવા લાગ્યા કે, કોઈ સર્વજ્ઞ હશે. હે ભદ્ર! આ જ તારી પુત્રી છે” કેઈક ઈંદ્રજાલિક વિદ્યા જાણકારે આનું વિકૃત સ્વરૂપ કરી નાખેલું છે. તે તે જેટલામાં દૂર ન ચાલ્યો જાય, તેટલામાં જલદી રાજાને નિવે. દન કરો. ત્યાર પછી કુટ્ટણીએ તરત વીરાંગદ રાજાને નિવેદન કર્યું. રાજાએ વિચાર્યું કે, “મારા મિત્ર સુમિત્ર સિવાય આ બીજાનું કાર્ય સંભવતું નથી”—એમ શંકા કરતાં તેને પૂછયું કે, “હે ભદ્ર! તેની સાથે સમાગમ થયાને તને કેટલો સમય થયો? તેણે જણાવ્યું કે, “જે દિવસે આપે આ નગર સ્વાધીન કર્યું, તે જ દિવસે સમાગમ શરુ થયેલ, પરંતુ વચમાં તે ક્યાંય ગયે હતે. હમણું પાછો આવ્યો હતો અને મેં દેખ્યો. એ સાંભળીને સંભ્રમ પામેલા રાજાએ નગરના રખેવાળ પુરુષને તેની શોધ કરવા આજ્ઞા કરી. સેવકેને જણાવ્યું કે, “દેવની માફક વિનય કરવા પૂર્વક જલદી તેને અહિં માનપૂર્વક લાવ.” ત્યાર પછી કુટ્ટણીની દાસીએ બતાવેલ તે આવવાની ઈચ્છા કરતું ન હતું, છતાં પણ મધુર વચનથી સમજાવીને રાજાના સેવકે તેને લઈ આવ્યા. દૂરથી જ તેને ઓળખી લીધે. રાજાએ ઉભા થઈ તેને આલિંગન કર્યું. “મહાધૂત એવા મારા મિત્રનું કુશલ વતે છે?” એમ રાજાએ પૂછ્યું. તેણે પણ પ્રણામ કરવા પૂર્વક મસ્તક નમાવતાં જણાવ્યું કે, “આપની કૃપાથી” રાજાએ કહ્યું કે-બીજી હકીક્ત હાલ રહેવા દે, પરંતુ અત્યારે કહે કે, આ બિચારી કુટ્ટણીની પુત્રીને ઉંટડી કેમ બનાવી? તે કે, “પિતાની મેળે વૃક્ષ-પદ્ધ સહેલાઈથી ચરી શકે, તેને ભજનનું વ્રત હોતું નથી. વાહનમાં બેસવાનું વ્રત પણ તેને સંભવતું નથી. એટલે.” તેની માતાએ કહ્યું કે, “આ ગપ્પાં હાંકવાના છોડી દે, જલદી તેને સારું કરી આપ. તારું જાદુઈ વિજ્ઞાન જાણું લીધું છે.” સુમિત્રે પ્રત્યુત્તર આપે કે, “હે પાપિણી! આ મારું જાણપણું કશું નથી. તેને મહાઉદરવાળી ગધેડી બનાવીશ અને સમગ્ર નગરની વિષ્ટા તારી પાસે ઉચકાવી ઢગલો કરાવીશ, જેથી મહાશાલ નગરમાં અશુભગંધ ન ફેલાય; અથવા તે મહારત્ન પાછું સમર્પણ કર.” રાજાએ પૂછયું કે, “હે મિત્ર! રત્ન કેવું? તેણે કહ્યું કે, “જેના પ્રસાદથી મેં આપને સ્નાન-ભજનવિધિ વગેરે સત્કાર કરી, ગૌરવ-આદર કરેલ, તે ચિંતામણિ રત્ન.” ત્યાર પછી ક્રોધથી લાલ નેત્ર કરી રાજાએ તેને તિરસ્કાર કરતાં જણાવ્યું કે“ અરે ધીઠી ! પ્રત્યક્ષ ચોરી કરનારી ! મારા મિત્રની ચોરી કરી?” એમ કહ્યું, એટલે ભય પામેલી તે દંતાગ્રથી આંગળી પકડીને “આપનું શરણુ, આપનું શરણ” એમ બોલતી તે કુકણું સુમિત્રના પગમાં પડી. તેણે પણ રાજાને શાન્ત કર્યો. રત્ન પ્રાપ્ત થયું, એટલે રતિસેનાને અસલ રૂપવાળી સ્વસ્થ બનાવી. માતાનું પાપી ચરિત્ર જાણીને સુમિત્રમાં એકાંત અનુરાગી બની. જ્યારે સુમિત્રને પ્રભાવ જાયે, જાતે દેખે, ત્યારે ૭૫ Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ ] ઉપદેશપદ-અનુવાદ વૃદ્ધા તદ્દન અનુકૂળ બની ગઈ. એટલે પિતાના ઘરમાં સારભૂત એવી પોતાની પુત્રી તેને અર્પણ કરી. એ પ્રમાણે દરેકને શાંતિ થઈ. કેઈક દિવસે રાજાએ મિત્રને પૂછયું કે, “હેમિત્ર ! મને છોડીને તું કેમ ચાલ્યા ગયે હતે? જવાનું શું કારણ? ગયા પછી કયાં કયાં સુખ-દુઃખ અનુભવ્યાં? વળી મણિયુગલને લાભ કેવી રીતે થયો? તે વૃત્તાન્ત જલદી કહે કુતૂહલ અને વિરહથી આકુ લિત મારું મન લાંબા સમયથી આકુળ-વ્યાકુળ બની ગયું છે. ત્યાર પછી સુમિત્રે જે પ્રમાણે મણિને લાભ થયો હતો, તે સર્વ વૃત્તાન્ત યથાસ્થિત કહ્યો. તથા મારે મિત્ર સુકૃત-પુણ્યફળ અનુભવતે જ્યાં સુધી સુખેથી રહેલો છે, ત્યાં સુધી હું પણ આ ચિંતામણિરત્નના પ્રભાવથી વિલાસ કરતો હંમેશાં મિત્રના મુખનું દર્શન કર્યું અહિં જ મારી ઈચ્છા પ્રમાણે સુખાનુભવ કરું ”-એમ નિશ્ચય કરીને કેટલોક સમય ગણિકાના ઘરે રોકાયે હતો. કુટ્ટણીએ મને છેતર્યો, એટલે દેશાંતરમાં ચાલ્યા ગયા. આ પછી છેવટે આપણે સંગ-સમાગમ થયે. આ પ્રમાણે સર્વ વત્તાન્ત કો. આ સાંભળીને વિસ્મય પામેલા રાજાએ કહ્યું કે, “તને વ્યવસાયનું સુંદર ફળ પ્રાપ્ત થયું.” આ કહેવત તે સત્ય ઠરાવી–“વિનયથી મહાગુરુકૃપા, વ્યવસાય-ઉદ્યમ કરવાથી નહિં ધારેલી પુષ્કળ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, પથ્થથી આરોગ્ય અને ધર્મથી સ્વર્ગ અને મોક્ષ પણ મેળવી શકાય છે.” ત્યારે સુમિત્રે કહ્યું કે, “હે દેવ વ્યવસાયમાત્રથી શું લાભ? એકલું પુણ્ય પ્રધાન છે કે, જે વ્યવસાય વગર સુખને અપાવે છે. પુણ્ય વગર એકલો વ્યવસાય-ઉદ્યમ ફળ વગરના વાંજિયા વૃક્ષ સમાન નિષ્ફળ થાય છે. કહેલું છે કે-“જે વસ્તુ દુર્લભ હોય, વળી ઘણે દૂર રહેલી હોય, મેળવવામાં ઘણું મુશ્કેલી હોય, સંચય કરવામાં પરવશતા કે લાંબો સમય જાય, વળી તે સજજન કે દુર્જનને આધીન હોય, પરંતુ પૂર્વે ઉપાર્જન કરેલ અલ્પધર્મના પ્રભાવથી ચિતવવા માત્રથી સુખેથી સહેલાઈથી તરત મેળવી શકાય છે.” હે દેવ! આપ તે અધિકપુણ્યવાળા છો. કારણ કે, સ્વયંવર મનહર રાજપુત્રી માફક આપને રાજ્યલક્ષ્મી સ્વયં સહેલાઈથી વરેલી છે. વળી જે આપ મનોરથ કરે છે, તે મહાપુર વસાવીને પિતાના રાજ્યમંડલમાં પ્રવેશ કરી શકે. આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કરતા અગાધ સુખ-સાગરમાં ડૂબેલા એવા તેઓને સમય પસાર થાય છે. કોઈક સમયે કૌતુકાધીન બની રાજા મહાપુરમાં ગયા. તેની નિશ્રામાં તેની પ્રજાઓ એકઠી થઈ, પોત પોતાના સ્થાનમાં વાસ કર્યો. પૂર્વનીતિનું સ્થાપન કર્યું, તેની રક્ષાના અધિકારીઓનો નિગ કર્યો, ફરી મહાશાલ નગરમાં આવ્યો. સમગ્ર લોકોને પ્રશંસાપાત્ર એવું મહારાજ્ય પાલન કરવા લાગ્યા. માટે હે દેવ ! આ કથાને પરમાર્થ આ સમજ કે-“ગમે ત્યાં તમે જાવ, ગમે તે વ્યવસાય-ઉદ્યમ કરે, પરંતુ જે પુણ્યવાન પુરુષ હશે, તે વીરાંગદ રાજાની જેમ સુખ પ્રાપ્ત કરશે.” બ્રાહ્મણભટ્ટે કહેલી આ કથા સાંભળીને રાજા એકદમ વિચારવા લાગ્યું કે, Page #638 -------------------------------------------------------------------------- ________________ રત્નશિખની કથા ... “ ખરેખર ધીરપુરુષાનાં ચિત્રા કાનને સુખ આપનારાં હોય છે. વળી હજારો આપ ત્તિઓ રૂપી કસેાટીના પાષાણ ઉપર કસેાટી-પરીક્ષા કરાતા સુવણુની જેમ પુરુષા પ્રભાવ પ્રગટ થાય છે. અતિશય રૂપયુક્ત હોય, તા પણ કયા માણસ પુરુષરૂપ કરેણના પુષ્પની પ્રશંસા કરશે કે, જે ભુવનમાં અદ્ભુત એવા પ્રકારના યશગંધને ફેલાવતા કે પ્રાપ્ત કરતા નથી. કુલપરંપરાથી આવી મળેલી ભૂમિથી-રાજ્યથી કાઈ ઉત્તમપુરુષ માન વહન કરતા નથી. માગ માંથી પ્રાપ્ત થયેલ માંસ તા તુષ્ટ થઈને નાના કૂતરાએ પશુ ભક્ષણુ કરે છે. એમાં તેમના કશે પુરુષાર્થ ગણાતા નથી. પ્રગટ ગવાળા પુરુષા-ઉદ્યમ એ માત્ર એકલેા સિંહ જ ઉદ્બહન કરી શકે છે, તેણે પેાતાના પરાક્રમથી જ જગતમાં મૃગેન્દ્ર શબ્દ પ્રાપ્ત કરેલા છે. ' તે! હવે સવથા દેશાન્તરમાં જઈને મારા પુણ્યની પરીક્ષા કરુ. ' એમ કહીને પેાતાના અભિપ્રાય પૂ`ભદ્ર નામના પ્રધાનને જણાવ્યા. તેણે પણ કહ્યું કે- હે દેવ ! આપની ઇચ્છાના ભંગ કાણ કરી શકે? છતાં આપને વિનંતિ કરુ` છુ કે, દેશાંતરામાં ગમન કરવું એ ઘણું દુગમ કા છે, માર્ગો અનેક આપત્તિવાળા હોય છે. દુશ્મના છિદ્ર ખાળનારા હોય છે, આપનું શરીર પરિશ્રમ સહન કરી શકે તેવું નથી. માટે પ્રાપ્ત કરેલ રાજ્યનું રક્ષણ કરા–એ જ મહાપુણ્યનુ ફૂલ છે. બીજા ફળની અભિલાષા કરીને શે ફાયદો થવાના છે?' મંત્રીએ આ વગેરે કહીને રાજાને ઘણા સમજાવ્યે, પરંતુ ન રાકાયા. ગુપ્ત મંત્રણા કરીને પાછલી રાત્રિએ તલવાર ગ્રહણ કરીને ઉત્તરદિશા તરફ નગરમાંથી નીકળ્યે કેવી રીતે નીકળ્યા ? તે કે-ઉત્સાહ-રથમાં આરૂઢ થયેલે, જેણે પુણ્યરૂપી સૈન્યનું સાંનિધ્ય સ્વીકાર્યું છે. પૂર્ણ હુ પામેલે! જાણે રયવાડી (રાજપાટિકા) કરવાની ઇચ્છાવાળા હાય, તેમ નીકળ્યેા. વિવિધ કૌતુકેા, માટાં ગામા, નગરા, વેપારનાં સ્થાનેા જોતા જોતા તેમ જ વિસ્મય—રસથી વિકસિત નેત્રવાળી તરુણીઓથી જોવાતા, દેવ સરખા તે જેના ઘરમાં પ્રવેશ કરતા હતા, ત્યારે તેએ સ્નેહ. વાળી ખ'બુદ્ધિથી તેનું સન્માન કરતા હતા, છતાં પણ ઉત્તમ મુનિની જેમ ક્યાં ય પણ મમત્વભાવ કરતા ન હતા. ઉદ્વેગ-રહિત એવા તે રાજા કઈક વખત ભયકર અરણ્યમાં પહોંચે. જેમાં અનેક પ્રકારના વિવિધ વૃક્ષેા હતા. જેવા કે સાર, વજ, વાલ, વડ, વેડિસ, કુટજ, કડહ, અકાટ્ટ, મિલ્રિ, સલ્લુકિ, કૃતમાલ, તમાલ વગેરે વૃક્ષેાથી ભરપૂર, લિખડા, આમ્રવૃક્ષ, ઉમ્મર, કાઉ ખરી, ખેરડી, કેરડાં, મંદિર વગેરે ખીચાખીચ વૃક્ષેા હતા. જેમાં પીપળે, ખાખરા, પલાશ, નલ જાતનું ઘાસ, નીલ, સિદ્ઘિ, ભિલામા વગેરે. એટલા ગીચ વૃક્ષેા હતા કે, જેથી અંદર સૂર્યનાં કિરણેા પ્રવેશ પામી શકતાં ન હતાં. અથવા નિશ્ચિંદ્ર વૃક્ષેા હતા. જ'બૂવૃક્ષ, કદ'બ, આંખલિ, કાઠાં, કથારિકા, કાંટાળા વૃક્ષા, થારિયા આદિની પ્રચુરતા તે જગલમાં હતી. ખિરુવૃક્ષ, નીપ, અરુણુ, અરડુસા, શિરીષ, શ્રીપર્ણિ આદિ વૃક્ષાથી સ`કળાએલ. અરણ્ય, વળી કેવું ? હિંતાલ, તાડ, સીસમ, શમી, સિખલી, સરગવે, ખાવળ, ધન્ત્રા, ધમાસેા ખીચા [ ૫૫ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ ]. ઉપદેશપદ-અનુવાદ ખીચ ઉગેલા વાંસ વગેરે અનેક જાતિના વૃક્ષોથી વ્યાપ્ત, તાડવડ, આકડા, કંકેલિ, કટિકા, ક્ષીરવૃક્ષ, ભીંડા આદિની શ્રેણીથી દુર્ગમ, ફણસ, અન્નાસ, આલુ, ઝિઝિણ લતા વગેરેથી માર્ગ એવો ઢંકાઈ ગયો હતો કે, પગ-સંચાર ક્યાંથી કરવો? તે સમજ પડતી ન હતી–તેવું વિષમ અરણ્ય હતું. ત્યાર પછી મોટા પર્વતની ગુફામાં સિંહ ગર્જના કરતા હતા, તેને ગણકાર્યા વગર, ઘોર બોલાવતા સૂતેલા વાઘને હિંમતથી નિહાળતો, સિંહોનાં પૂછડાં અફળાવાથી કંપાયમાન વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓના શબ્દોના ઘંઘાટથી જેમાં દિશાચક્રે મુખર થયેલાં છે, એવા અરણ્યને જેતે જેતે જ્યારે કેટલીક વનભૂમિ સુધી પહોંચ્યો, ત્યારે આગળ એક ઉત્તમ હાથીને જાયે. તે કે હતે? વિજળીયુક્ત જેમ મેઘ હોય, તેમ જેના કંઠ-પ્રદેશમાં સુવર્ણની સાંકળ હતી, બગલાની શ્રેણીયુક્ત આકાશ માફક તેના કાનમાં ઉજજવલ શંખની માળા હતી. લાંબી બીજના ચંદ્ર સમાન સ્વચ્છ શ્રેષ્ઠ અંકુશ જેની ખાંધ પર રહેલો છે. મનહર ઘંટિકાના અવ્યક્ત અવાજથી ઉંચી કરેલી ગ્રીવાવાળા હરણિયાને દેખતો હોય, તેવા અતિશય આશ્ચર્યના કારણભૂત મહાહાથીને રાજાએ દેખે. આવા નિર્જન અરણ્યમાં આવા પ્રકારનો હાથી કેમ આવ્યું હશે ? એમ વિચારતા તેને નિર્ભય સિંહ માફક જોયા પછી હાથીએ પોતાને શુંડાદંડ ઉંચો કર્યો અને તરત રાજા પાસે આવ્યો. રાજાએ પણ લાંબા કાળ સુધી તેની સાથે ક્રીડા કરીને વશ કર્યો. હવે આકાશ-મંડલથી રાજાના કંઠમાં એકદમ ગુંજારવ કરતા મધુકરની શ્રેણવાળી અપૂર્વ કળાથી ગૂંથેલી પુષ્પની માળા પડી. વિસ્મય પામેલા રાજાએ તરત જ આકાશમાં જોયું, તે ચાલતી એવી યુવતીઓ એમ બેલતી સંભળાઈ કે, “સુંદર કયું.” ત્યાર પછી વિસ્મયરસને અનુભવતો, સ્થિર કરેલા આસન-બંધવાળો, પુષ્પમાળાથી ' શાભિત ખભાવાળો, મન અને પવન-સમાન વેગવાળા મહાહાથીએ જેના માર્ગના પરિશ્રમનું દુઃખ શાંત કરેલ છે, એવા રાજા તેને ઉત્તરદિશામાં લઈ ગયો. અતિ દૂર પહોંચેલા અને કંઈક તૃષા અને તડકાને સંતાપ પામેલા રાજાએ આગળ નજર કરી, તો વિવિધ જાતિના પક્ષીઓના કિલકિલાટયુક્ત ઉચે ઉછળતા મોટા કલ્લોલની શ્રેણિથી કંપાયમાન, વિકસિત નીલકમલથી જેનું નિર્મલ જલ ચલાયમાન થયું છે. તાજી ચમકદાર વનરાજીથી જેના છેડાના વિભાગો શોભાયમાન છે; એવું એક મહાસરોવર જોવામાં આવ્યું. લાંબા કાળથી બંધુનો વિયોગ થયો હોય અને અણધાર્યો તે જોવામાં આવે અને જે આનંદ થાય તેવો આનંદ પામેલ. હર્ષ પામેલા વદનકમળવાળા રત્નશિખરાજ હાથીને તે સરોવર તરફ લઈ ગયો. તૃષાથી ખેદ પામેલો રાજા હાથી પરથી નીચે ઉતરીને તરત જ સરોવરમાં ગયો, જળપાન કરી વેચ્છાએ રાજા હાથી સાથે ક્રીડા કરવા લાગ્યો. વળી હાથીને છેડીને મહામસ્યાની જેમ જળમાં ડૂબકી મારી અંદર આળોટી જળ ઉછાળવા લાગ્યું. એમ કરી છેવટે સ્નાન કરી, સરોવરમાંથી Page #640 -------------------------------------------------------------------------- ________________ રત્નશિખાની કથા [ ૫૯૭ બહાર નીકળ્યો, એટલામાં વનદેવતા સમાન એક રમણીએ મહાકિંમતી ઉત્તમ જાતિનાં વસ્ત્રો લાવીને આગળ ધર્યા. ત્યાર પછી સર્વ અંગોપાંગોમાં પહેરવા લાયક સર્વ આભૂષણે આપ્યાં. વળી પુષ્પ, વિલેપન સાથે કપૂર, એલચી, કંકલયુક્ત પાનબીડું -તંબોલ આપ્યું. વળી કહ્યું કે, અપૂર્વ દેવનું સ્વાગત કરીએ છીએ. રાજાએ પૂછયું કે, હું અપૂર્વ દેવ કેવી રીતે? ત્યારે તે સુંદરીએ કહ્યું કે-“દેવતાઓની આરાધના લાંબા કાળ સુધી કરીએ, ત્યારે તે સર્વે દેવતાઓ શાંતિ આપે કે ન પણ આપે, પરંતુ અમારી સખીને તો તમે દેખતા માત્રમાં શાંતિ આપી છે.” ત્યારે પૂછ્યું કે, “તારી સખી કેણ છે? મને ક્યારે અને કેવી રીતે દેખ્યો –એમ જ્યારે પૂછયું, ત્યારે તેણે કહ્યું કે-અહિંથી ઉત્તર દિશામાં પૃથ્વીમંડલને માપવાના દંડ સમાન પૂર્વ-પશ્ચિમ સમુદ્રના છેડા સુધી લાંબે વૈતાઢ્ય નામનો પર્વત છે. તેમાં ઈન્દ્રની નગરી સમાન મનહર સુરસંગીત નામનું નગર છે. ત્યાં સમગ્ર માનિની સુંદરીઓના માનને મરડી નાખનાર, સારી રીતે કેળવેલ શત્રુસૈન્યને ચૂરો કરનાર, સમગ્ર અથ સમુદાયના મનોરથને પૂરનાર, એ સૂરણ નામને રાજા હતો, તેની સ્વયંપ્રભા અને મહાપ્રભા નામની બે પ્રિય પત્નીઓને શશિવેગ અને સૂરવેગ નામના વિદ્યાબલવાળા બે પુત્ર હતા. (ગ્રન્થા (૧૪૦૦૦) હવે કઈક સમયે રવિતેજ નામના ચારણશ્રમણ પાસે ધર્મ શ્રવણ કરીને પિતાની ગાદીએ શશિવેગ પુત્રને સ્થાપન કરીને સૂરણ રાજાએ દીક્ષા અંગીકાર કરી. શશિવેગ રાજા પણ રાજ્યનું બરાબર પાલન કરવા લાગ્યો. તેની કીડાને આનંદ દેખીને સૂરવેગને રાજ્યની ઈચ્છા ઉતપન્ન થઈ. તેથી મહાસંન્ય-સામગ્રી પરિવારવાળા સુવેગ નામના મામાની સહાય લઈને શશિવેગ રોજા સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. “આ અસાધારણુ યુદ્ધ છે” એમ માનીને મંત્રીવર્ગની સલાહને અનુસરીને લશ્કર અને વાહન-પરિવાર–સહિત આ વિશાળ અટવીમાં જઈને મેરુપર્વતથી આગળ નવીન નગરની સ્થાપના કરીને પડાવ નાખીને રોકાયે. તે રાજાને માત્ર આંખ મિંચવા-ઉઘાડવા જેટલું જ દેવાંગનામાં ફરક છે, તેવા રૂપવાળી ચંદ્રપ્રભા નામની પુત્રી છે. તેને દેખીને કેઈક નિમિત્તિયાએ કહ્યું કે-“આ પુત્રી સાથે જે લગ્ન કરશે, તેને તમારી રાજ્ય સંપત્તિ પ્રાપ્ત થશે.” પિતાએ પૂછયું કે, “તેને કેવી રીતે જાણો ?”—એમ પૂછયું, ત્યારે તેણે જણાવ્યું કે, “સુગ્રીવ નગરના રાજાને મહામમિત્ત ગંધહસ્તી આ અરણ્યમાં પરિભ્રમણ કરતે હશે, તેને જે વશ કરશે, તેને જાણ. તે દિવસથી માંડીને તેને માટે નિયુક્ત કરેલા વિદ્યાધરો હંમેશાં તેની સાર-સંભાળ કરતા હતા. એટલામાં નિર્લજજ દુષ્ટ પુરુષની જેમ આ ગંધહસ્તીએ કુલમર્યાદાઓનો ત્યાગ કરીને, મહાવતની બેદરકારી કરીને ઉન્માગે આ અટવીમાં પ્રવેશ કર્યો. એટલે પિતાની આજ્ઞાથી પિતાની સખીઓ સાથે રહેલી આકાશગમન કરતી અમારી સ્વામિની કે, જે પિતાના દાંતની કાંતિથી આકાશને પ્રકાશિત કરતી હતી, એવી ચંદ્રપ્રભા નામની રાજપુત્રીએ, જેણે મહાગંધ Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ ] ઉપદેશપદ-અનુવાદ હસ્તીને વશ કરેલો છે, એવા આપના કંઠમાં ઘણી ઉત્કંઠાથી માળા આરોપણ કરી છે. આ સમગ્ર વસ્ત્રાભૂષણો પણ આપને માટે તેણે જ મોકલાવ્યાં છે – એ પ્રમાણે જેટલામાં ખેચરી કહેતી હતી, તેટલામાં સમુદ્રજળની છોળો ગમે તેમ ઉછળે તે ચારે બાજુ વિભ્રમ ફેલાતો હોય, તેમ દેખાવ કરતું ત્વરિત વેગવાળું અશ્વસન્ય ક્યાંયથી પણ આવી પહોંચ્યું. તેના તરફ શંકાદષ્ટિથી જોતા રત્નશિખ રાજાને જાણે દેવ હય, તેમ માનતા એક ઘોડેસ્વારે નામ બોલવા પૂર્વક શેક કરતાં કહ્યું કે, “હે દેવ! આ મન્મત્ત હાથી ઉપર આરૂઢ થયેલ મનુષ્ય હતા, તે હાથી અત્યારે ક્યાં ગયો? બીજું તેના શરીરે કુશલ વતે છે?” તે વચમાં ખેચરીએ કહ્યું કે, “શું તે હાથીનું હરણ કરીને અહિં આવ્યું છે કે, જેને આ પ્રમાણે ખળે છે?” ત્યારે તેણે કહ્યું કે-“એમ નથી માનતે, માત્ર તેના સાહસથી તુષ્ટ થયેલા અમારા પ્રભુ તેનાં દર્શનની અભિલાષા રાખે છે. બાકી તે મહાગંભીર એવા તેમના હૃદયમાં રહેલી હકીકત તે કોણ જાણે શકે? તો કૃપા કરીને અત્યારે તેની યથાર્થ હકીકતના સાચા સમાચાર કહો, તેનાં દર્શન નહિં થાય, ત્યાં સુધી અમારા પ્રભુને શાંતિ નહિ થાય.” ત્યારે ખેચરીએ કહ્યું કે, “આ હાથી યમરાજા સરખે ભયંકર છે, તે શું કઈ મનુષ્યથી દમી શકાય ખરો? આ દેવે જ તે હાથીને વશ કર્યો છે. તે તમારા સ્વામીએ અહિં જ રહેલા એવા તેમનાં દર્શન જલ્દી કરવાં. હે સુંદર ! માત્ર તેમનાં દર્શન કરીને જે શાંતિકાર્ય પતાવવું હોય, અહીં જ તેઓ પધારે–એ જ પરમાર્થ ગણાય.” આ સાંભળીને વિસ્મય-સહિત તેણે પોતાના વસુતેજ રાજાને હકીકત જણાવી. રાજા પણ વિચારવા લાગ્યું કે, પુણ્યના પ્રભાવ કેવા અચિંતનીય હોય છે! મુનીન્દ્રોનાં વચને કેવાં સાચાં અને સફળ હેય છે! તે જરૂર તે જ કહેલો ઉત્તમપુરુષ હશે? એમ વિચારીને પ્રધાનમંત્રીને તેની પાસે મોકલ્યો. આ સમયે વિદ્યાધરી પિતાને સ્થાને પાછી ગઈ. ત્યાર પછી વિવિધ પ્રકારના વિનય આદિના ઉપચારથી પ્રભાવિત કરીને રત્નશિખ રાજાને રાજા પાસે લઈ ગયે. મોટા મહાવતે હાથીને પણ સ્વાધીન કર્યો. ત્યાર પછી સિદ્ધ થયેલા પ્રજનવાળ વસુતેજ રાજા હર્ષ પામતે પિતાના સુગ્રીવ નામના નગરે પહોંચ્યા. ત્યાર પછી અનેક પ્રકારની કિંમતી સામગ્રીઓના સન્માન સહિત આઠ કન્યાઓ સાથે પરણાવીને તે રાજાએ રત્નશિખને પિતાના રાજ્ય પર સ્થાપન કર્યો. તેને કહ્યું કે-“હે મહાભાગ્યશાળી ! સુમંગલ નામના કેવલી ભગવંતના વચનથી સંસારનું સ્વરૂપ બરાબર જાણ્યું છે અને મને તેથી દઢ વૈરાગ્ય થયેલ છે. નરકના નિવાસના કારણ એવા રાજ્યબંધનથી હું કંટાળેલો છું. આ મારા રાજ્યને પાત્ર એ કોઈ પુરુષ અત્યાર સુધી ન મળવાથી તે જ ભગવંતે આ ગંધહસ્તીને ગ્રહણ કરશે, તે રૂપ નિશાની દ્વારા તમને અમને જણાવેલ હતા. તે હવે હું આ લોક અને પરલોક અવિરૂદ્ધ વ્યવહારથી વર્તવાની અભિલાષા રાખું છું. માટે અત્યારે મને પ્રવજ્યા ગ્રહણ કરવાની અનુમતિ આપે.” રત્નશિખે પણ દાક્ષિણ્યથી Page #642 -------------------------------------------------------------------------- ________________ રત્નશિખની કથા [ ૫૯ તેની અભ્યર્થના સ્વીકારી. વિચારવા લાગ્યું કે–પોતાને સ્વાધીન રાજ્યલક્ષમી હોવા છતાં તેને જીણું ઘાસ માફક એકદમ ત્યાગ કરે છે! ખરેખર ઉત્તમ પુરુષોનાં ચરિત્રો આશ્ચર્ય અને સાહસથી ભરેલાં હોય છે. અથવા વૈરાગી મનુષ્ય લક્ષ્મીને એકદમ ત્યાગ કરે છે–તેમાં કહ્યું આશ્ચર્ય છે? ઉત્પન્ન થયેલા અપરાધવાળા મનહર ભજન કર્યું હોય, તો પણ તેને વમી નાખે છે. ત્યાર પછી પ્રશસ્ત તિથિ, કરણું, મુહૂર્ત સમયે વસુતેજ રાજાએ ગુરુ પાસે શ્રમણધર્મ અંગીકાર કર્યો. રત્નશિખ રાજા પણ સમ્યક્ત્વ પામ્ય અને મહારાજા થયો. જેણે સમાચાર જાણ્યા છે, એવા શશિવેગે સમગ્ર બલ-સમૃદ્ધિ સાથે આવીને તેને પિતાની ચંદ્રપ્રભા નામની પુત્રી આપી. ઉપરાંત અનેકહજાર વિદ્યા પરિવાર સહિત અપરાજિતા નામની વિદ્યા આપી. વિધિ-સહિત વિદ્યાઓની સાધના કર્યા પછી ઈચ્છા પ્રમાણે વિહાર–ગમનાદિ કરતો હતો. આ વૃત્તાન્ત જાણીને સુરગ વિદ્યાધર પોતાના બલમાં ઉન્મત્ત બનીને હાથીનું રૂપ વિકુર્તીને સુગ્રીવપુર નજીકના વનમાં આવ્યું. કૌતુકવશ બની તેને પકડવાની અભિલાષાવાળો તે અ૯૫ પરિવાર સાથે સિંહ માફક એકદમ વનમાં આવ્યો. વિવિધ કરાવડે લાંબા સમય સુધી કીડા કરીને જેટલામાં તેના ઉપર રત્નશિખ રાજા આરૂઢ થયો, તે અકસ્માત્ તે આકાશતલમાં ઉડવા લાગ્યો. એટલે ભય પામ્યા વગર તેણે વજદંડ સમાન પ્રચંડ મુષ્ટિથી મસ્તક-પ્રદેશમાં તેને હ. એટલે મહાપ્રહારથી અતિપીડા પામેલ ચિતવવાને મંત્ર વિસરાઈ ગયેલ એ તે સ્વાભાવિક રૂપમાં પૃથ્વી ઉપર અફળાયે. આ વળી કોણ હશે? એમ આશ્ચર્યથી દેખતાં “નમે અરિહંતાણું”-એમ બેલતા તેને રત્નશિખે સાંભળે. ત્યારે “અહો ! આ તે સાધર્મિકની આશાતના થઈ –એમ ગભરાઈને જળથી સિએ, પવન નાખે ઈત્યાદિક પ્રયોગ કરીને, સ્વસ્થ કરીને તેને કહ્યું કે-“હે મહામતિ ! તારું સમ્યક્ત્વ ઘણું સુંદર છે કે, ‘તું આપત્તિ-સમયમાં પણ નમસ્કારનું સ્મરણ કરે છે.” મેં અજ્ઞાનપણે તેને સખત પીડા આપી, તે મારા અપરાધની ક્ષમા આપજે.” તેણે કહ્યું કે-“હે સુશ્રાવક! તવ ન જાણનાર એવા તારો આમાં દોષ ન ગણાય. આ વિષયમાં હું જ મહાપાપી છું કે, જે જાણવા છતાં પણ મહાસાધર્મિક એવા તમોને મેં પાપમાં જોડ્યા. કહેલું છે કે–ભેગરૂપ ગ્રહના વળગાડવાળા અને કાર્યાકાર્યનો વિવેક હેતો નથી. ભાગ્ય પરવારેલા એવા અત્યંત ગુપ્ત પિતાના આત્માને ચેતવતે નથી. લુબ્ધ એવો બિલાડો કે નાને કૂતરે આગળ પડેલું દૂધ દેખે છે. પરંતુ મસ્તક ઉપર પ્રચંડ દંડ તડ દઈને પડે છે, તેને દેખતો નથી. આ વિષયમાં સાચી હકીકત આ પ્રમાણે છે – “સુવેગ નામને ચકપુર નગરને રાજા છું. બહેનના પુત્રને પક્ષપાત કરનાર હાવાથી પિતાએ જેને રાજય આપેલું હતું, એવા શશિવેગ બેચરને મેં દેશનિકાલ કર્યો હતે. તેના જમાઈને પોતાના રાજ્યને લાભ થશે, એમ સાંભળીને તારે વધ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ] ઉપદેશપદ-અનુવાદ કરવાના પરિણામવાળો હું હાથીનું રૂપ કરીને અહિં આવ્યો હતો. સાધર્મિક-વાત્સલ્યથી તે મને પ્રતિબંધ કર્યો. સખત તાડન કર્યું, તે પણ મને બધિલાભના સુંદર કારણ પણે પરિણમ્યું. સનેપાત થયું હોય, તેને કડવા ઉકાળાનાં ઔષધે લાભ માટે થાય છે. સાધર્મિક ઉપર પ્રદેષ કર્યો, તેનું પ્રાયશ્ચિત્ત કરવા માટે હું ગુરુ પાસે જઈને શુદ્ધ તપ અને ચારિત્રનું સેવન કરીશ. માટે આ મારું સર્વ રાજ્ય તું અંગીકાર કર. હું તે હવે શશિવેગ રાજાને ખમાવીને મારું સમીહિત સાધીશ”—એમ બોલતો હતો, તે જ સમયે તેના દૂત દ્વારા તેનો વૃત્તાન્ત જાણીને શશિવેગ તરત જ ત્યાં આવ્યું. સુવેગે ઘણા પ્રકારે તેને ખમાવીને કહ્યું કે-“મારા રાજ્ય ઉપર સર્વથા આને બેસાડજે.” ત્યારે રત્નશિખ અને શશિવેગ એમ બંનેએ સૂરવેગને કહ્યું કે-“હે મહાસત્ત! કુલકમાગતથી આવેલું આ રાજ્ય ભેગવ, જ્યારે પાકટ વય થાય, ત્યારે તપ-ચારિત્ર ધર્મમાં ઉદ્યમ કરજે. કારણ કે-આ ઈન્દ્રિયોને સમુદાય જિત ઘણો આકરો છે, પરિ. બ્રહો અને ઉપસર્ગો સહન કરવા તે પણ મુશ્કેલ છે. પવનથી ઉંચે ઉડતી દવજા-સમાને ચંચળ એવી મનવૃત્તિ સ્થિર કરવી કઠણ છે, વ્રત લીધા પછી વ્રતને ભંગ થાય, તે મહાઅનર્થનું કારણ છે. આ પ્રમાણે કહેવા છતાં પણ મહાવૈરાગ્ય પામેલો હોવાથી સુવેગ સુગુરુની પાસે ગયે, દીક્ષા અંગીકાર કરી. બીજા બંને રાજ્ય વ્યવસ્થિત કરીને ચક્રપુર ગયા. ક્રમે કરીને રત્નશિખ વિદ્યાધર–શ્રેણીને રાજા થયો. સૂરવેગે મામાને વૃત્તાન્ત જા, જેથી ઉગ્ર વૈરાગ્ય પામીને ભાઈઓએ રોકવા છતાં મેક્ષમાગના કારણ રૂપ ચારિત્ર અંગીકાર કર્યું. હવે આગળ આગળ સુખ-પરંપરા વધતી જાય છે, એવા પ્રકારની પિતાની કુશલ અવસ્થા દેખીને પિતાના આત્માને સંપૂર્ણ માનતા રત્નશિખ રાજાએ પિતાના સમગ્ર કુટુંબ અને નેહીવર્ગને સુખી કર્યા. જિનેશ્વર, ગણધરો અને કેવલીઓને વંદન કરતે સમગ્ર મનુષ્યલોકમાં સાધુઓ અને ચેત્યાની પ્રભાવના કરતે સમ્યક્ત્વ રત્નનું પાલન કરતો હતે. આ પ્રમાણે અનેક લાખ વર્ષો પસાર કર્યો. હવે કઈક સમયે સાકેત નગરમાં સુયશ નામના તીર્થકર સમવસર્યા છે, તેમ જાણ્યું. એટલે ભક્તિના આવેગથી રોમાંચિત થયેલા દેહવાળો, જેણે ભાલતલ પર હસ્તકમળનો સંપુટ સ્થાપન કરેલ છે, એવો તે વિનયથી નમસ્કાર કરી ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા– હે જગતના જીવ પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર! તમો જય પામે. વાયુથી નમેલા નવીન મેઘ સમાન શ્યામ નેત્રવાળા! નયન અને મનના હર્ષને વધારનારા ! લક્ષણોવાળા શ્રમણ ! શ્રમણના મનરૂપ ભ્રમર માટે કમલ સરખા ! શાસ્ત્રોના સાચા ઉત્તમ અર્થ પ્રગટ કરવામાં સમર્થ! ચકવતી સરખા ઉત્તમ પુરુષોએ જેમને મસ્તકોથી નમન કરેલ છે. જેણે મને હર અંગવાળી સ્ત્રી આદિને સંગ દૂર કર્યો છે, યુદ્ધરૂપ વિષયના વિવિધ પ્રકારના સેંકડે ઝેરી રસથી રહિત! જેની ઈષ્યની રચના દૂર થઈ છે, કામદેવ માટે દઢ Page #644 -------------------------------------------------------------------------- ________________ રત્નશિખની કથા, જિનેશ્વરના વચને L[ ૬૦૧ અગ્નિ સમાન અર્થાત્ તેને બાળી નાખનાર ! અગ્નિ, જળ, સર્પના ભયને દૂર કરનાર ! મહાદેવના હાસ્ય સરખા ઉજજવલતર યશ-સમૂહવાળા! શરણે આવેલા માટે શરણ્ય! સેંકડો નયમાર્ગોના પ્રકારોથી જેના સમ્યકત્વના સિદ્ધાંત સુંદર છે ! મદરૂપી હાથી માટે સિંહ સમાન ! બેચેની, ભય, ભ્રમ રૂપ ત્રણેયના શત્રુ સમાન ! જેનાં ગંભીર સ્થાને બત્રીશ આવર્તાવાળાં છે, ઉત્તમ શોભાયમાન કળશ, શંખ, ચક આદિ લક્ષણવાળા, જેનાં નેત્રે કંકફળ સમાન સરળ છે, નીતિના કારણે જેને વિષયસુખને આનંદ અવિ. દ્યિમાન છે. પ્રમાદથી રહિત, મદોન્મત્ત હાથીના સમાન ગમન કરનાર! સુંદર મન પામેલા, મનમાં રહેલા હજારો સંશય રૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન! સૂર્યની પ્રભા સમાન નિર્મળ માગને કરનાર ! અંધકારને દૂર કરી પરમપદરૂપ નગરના માર્ગને પ્રકાશિત કરનાર હે જિનેશ્વર ! તમો જયવંતા વતે.”આ પ્રમાણે એકલા જ કાર રૂપ પ્રથમ વરથી રચાએલ, ખીચખીચ અક્ષર યુક્ત તથા છેલ્લા પદ સમાન નવા પદથી શરૂ આત થાય, તેવા પ્રાસયુક્ત પદે ગોઠવીને કરેલ સંસ્તવનથી ભક્તિપૂર્ણ ભાવથી સ્તુતિ કરીને રાજાએ પ્રણામ કર્યા. બાકીના મુનિવરોને પણ વંદન કરીને રાજા પૃથ્વીતલ ઉપર સુખેથી બેઠા. બે હાથની મસ્તકે અંજલિ કરીને જિનેશ્વરનાં વચનો શ્રવણ કરવા લાગ્યા. તે આ પ્રમાણે આ ભવારણ્યમાં કર્માધીન આત્માઓ ચાર ગતિમાં ઉંચા-નીચા સ્થાનકેમાં નિરંતર ભ્રમણ કરે છે. ચકડોળમાં બેઠેલો છોકરો ઘડીક ઉચે જાય, ઘડીક નીચે, ઘડીક વચમાં તેમ જીવ એક વખત પાપોપાર્જન કરી નરકગતિમાં જાય છે, વળી કઈ વખત દેવગતિ પામે છે, વળી મનુષ્યગતિમાં આવે છે અને તિર્યંચગતિમાં તે વારંવાર જાવ-આવ કર્યા કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિકાય આ પાંચ સ્થાવરોમાં, વળી ત્રણ, ચાર વગેરે ઈન્દ્રિયેાવાળા સ્થાનકેમાં વારંવાર ઉત્પન્ન થાય છે, એક વખત રાજા થયો હોય, તે જ ફરી રંક થાય છે, બ્રાહ્મણ હોય તે, ફરી મૃત્યુ પામીને ચાંડાલ જાતિમાં જન્મે છે, દરિદ્રો ધનપતિ થાય છે અને ગુણવાળા હોય, તે નિર્ગુણ પણ બની જાય છે. સુંદર રૂપવાળા, રૂપ વગરના કે કદ્રુપા થાય છે, મહામૂર્ખ હોય, તે વિચક્ષણ અને તેથી વિપરીત પણ થાય છે. વળી કોઈ કાણા, ઠીંગણા, અંધ, લંગડા, રોગી, બહેરા, મૂંગા એમ કર્માધીન જીવોને અનેક અવસ્થાઓ થાય છે. સૌભાગી, દુર્ભાગી, શૂરવીર, કાયર, રોગી, નિરોગી; સારા-મધુર કંઠવાળા, કોઈ જેને બોલ સાંભળ ન ગમે તેવા ખરાબ સ્વરવાળા, કોઈ પૂજ્ય, કઈ નિંદાપાત્ર, કઈ બળવાળા, કેઈ બળ વગરના, કોઈક અનેક ભોગે મળવી જોગવનારા અને કંઈક ભેગ પ્રાપ્તિ વગરના, કેઈક હંમેશાં સુખી, કોઈક દુઃખી, કેટલાક નિષ્કલંક આચારવાળા અને કેટલાક હીન આચાર સેવવાવાળા હેય છે. આ પ્રમાણે અનાદિકાળથી નિરંતર છવો આ લવારણ્યમાં પોતાના કર્મને આધીન થઈને પુણ્ય કે પાપના સ્વભાવથી રખડ્યા કરે છે. મિથ્યાત્વમોહના કર્મના ઉદયથી Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ] ઉપદેશપદ-અનુવાદ દિશાઓની ભૂલભૂલામણીમાં પડેલા અજ્ઞાની આત્માઓ સુંદર નિર્કંટક માર્ગ છોડીને કુનિરૂપ કાંટાળા ગહન વનમાં અનંતી વખત ઉતરી જાય છે. વિવિધ પ્રકારના અવળા ધર્મમાર્ગ બતાવનારા પાખંડી ધૂર્તેથી પ્રેરાએલા પાપમાં મોહિત થઈ પોતાના આત્માને અવળા માગે ખેંચી જાય છે. પરંતુ પુણ્યયોગથી કઈક જ્ઞાની એવા સાચા માર્ગને બતાવનારા-સમજાવનારા મળી જાય છે, તો તેવા ભાગ્યશાળી આત્માઓ સા મોક્ષ માર્ગ પામે છે. હે ભવ્યાત્માઓ! પુણ્ય અને પાપનાં ફળો જાણીને, પાપના હેતુઓને ત્યાગ કરીને ધર્મકાર્યમાં-પુણ્યકાર્યમાં ઉદ્યમ કરે.” આ સાંભળીને કૌતુકવાળા રાજાએ કહ્યું કે, “હે ભગવંત! મેં પહેલાં કેવું પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે, જેના ચગે અત્યારે આ સંપત્તિઓ ભોગવી રહેલ છું.' ભગવંતે કહ્યું કે-“પંચનમસ્કાર સ્મરણ કરવાનો નિશ્ચય કરેલો હતો, તેનું આ ફલ છે. વળી આ મળેલા ફળ કરતાં પણ તેનાથી ભવ્યાભાઓ ભદ્રકભાવ પ્રાપ્ત કરે છે, તેનાથી શુદ્ધ સમ્યકત્વ, સમ્યક્ત્વી આમા વિરતિ અને ઉત્તરોત્તર જલદી મેક્ષ મેળવે છે. જે આ લોકનાં સુખ-સૌભાગ્ય, રૂપ, લક્ષમી, પ્રભુત્વ, દેવત્વ આ વગેરે પ્રસંગે પુષ્કળ પ્રાપ્ત કરેલાં ફળ તે લાલ-કુશ્કા સરખાં ફળ છે. ખરાં ફળ તે સમ્યકત્વ, વિરતિ છે. આ નવકાર મહાપ્રભાવવાળો અને ઉત્તરોત્તર સર્વ ગુણ સ્થાનકોને મેળવી આપનાર અપૂર્વ કારણ છે. આ લોક અને પરલોકનાં સુખને ઉત્પન્ન કરનાર પ્રધાનમંત્ર નવકાર છે. આ પ્રમાણે ભગવંતે ગુણ-વિશિષ્ટ એવું નવકારનું માહા મ્ય ઉપદેશ્ય. પિતાને પૂર્વભવ સાંભળીને ભવ-વિરત બની, પુત્રને રાજ્ય આપીને, નિર્મલ સંયમ કરીને રત્નશિખે કેવલજ્ઞાન પ્રગટ કર્યું. અનુક્રમે આ મહર્ષિ શિવપદને પામ્યા. (૧૦૩૧) હવે ઉપસંહાર કરતા કહે છે ૧૦૩૨–આ પ્રમાણે અતિચારવાળાં અને અતિચાર વગરનાં અનુષ્ઠાને જાણીને તથા તેનાં નિર્મલ અને અનિર્મલ ફળો પણ જાણીને દેવતા-આરાધનાદિક વિશુદ્ધ ચોગમાં મેક્ષફળ મેળવવાના સાધનરૂપ ધર્મમાં બુદ્ધિશાળી મનુષ્ય પ્રયત્ન કર જોઈએ. કેવા બુદ્ધિશાળીએ? તે કે-શાશ્વત મેક્ષસુખના અભિલાષી એવા બુદ્ધિશાળી આત્માઓએ નિરતિચાર ધર્માનુષ્ઠાનમાં આજ્ઞાનુસાર પ્રયત્ન કરવો જોઈએ. (૧૦૩૨) હવે વિશુદ્ધગના પ્રયત્નને ઉપાય જણાવે છે– ૧૦૩૩–સિદ્ધાંતના જાણકાર એ શુદ્ધગના પ્રયત્નના ઉપાયો કલ્યાણમિત્ર–યોગ, હિતકારી- ધર્મની પ્રેરણા આપનાર એવા વાત્સલ્ય રાખનાર લેકને સમાગમ આદિ કહેલા છે. માટે કલ્યાણમિત્ર-વેગ આદિક વસ્તુમાં પ્રવર્તવું. (૧૦૩૩) ચાર ગાથાઓથી ઉપાય બતાવે છે– ૧૦૩૪ થી ૧૦૩૭–પરમપુરુ-તીર્થંકર-ગણધરોએ રચેલાં આગમોનાં રહસ્યોને જાણનાર એવા ગુરુ મહારાજની અતિશય આનંદપૂર્ણ માનસથી સેવા-ભક્તિ કરવી. તેમ જ નિરંતર તેમની પાસે ધર્મોપદેશ અને સિદ્ધાંતના રહસ્યનું શ્રવણ કરવું, કે જે વચન સાંભળવાથી આત્માનું હિત થાય. પિોતાના સામર્થ્યનુસાર જ્ઞાનદાન, Page #646 -------------------------------------------------------------------------- ________________ રત્નશિખની કથા, જિનેશ્વરનાં વચના ઉપસંહાર #444 S ... [ ૬૦૩ અભયદાન, ધર્માંમાં સહાય કરનાર એવા આહાર-પાણી, ઔષધ, ઉપાશ્રયાદિકનું ધર્મોપગ્રહ દાન અને અનુકંપાદાન આપવું. મન, વચન અને કાયાથી ખીજાને ઉપતાપ થાય, તેવું કાર્યં ન કરવું. પુરુષે સ્રીવિષયક રાગ-પરિણામ ન કરવા અને સ્ત્રીએ પુરુષ સ`ખધી શગ-પરિણામ ન કરવા. કહેલું છે કે- હે કામ ! હું જાણું છું કે, તારી ઉત્પત્તિ સંક૯૫થી થાય છે, માટે હું તે સંકલ્પ જ કરીશ નહિં, તે પછી તું મને શું કરી શકવાના છે ?” તેથી તેનાથી વિપરીત સ્વરૂપ વિષયેાના વૈરાગ્ય કરવા. વિષ્યને અનુરાગ એ સર્વ અનનું મૂલ છે અને તેના વૈરાગ્ય ધનું મૂલ છે. માહુબલીજીના જય અને રાવણનું પતન પામવું-તેમાં હે રાજેન્દ્ર! કારણ હાય તે એકે ઇન્દ્રિયાને જિતેલી છે, જ્યારે બીજો એનાથી હાર્યા છે. અથવા તેા સંગત અ-વિષયક સંકલ્પ કરવેા, ભવનું' સ્વરૂપ વિચારવું. હું અથ અભિધાન, પ્રત્યય એ સમાન નામવાળા છે. એ વચનથી ભવસ્વરૂપ વિષયક ઉપયેગ-વિચારણા તે ભવસ્વરૂપ કહેવાય. તેથી કરીને તેવા પ્રકારના ક્રના ક્ષયાપશમથી તેવા ભાવના વિષયક ગ્રન્થાના અભ્યાસથી ભવનું સ્વરૂપ ભાવના રૂપે વિચારવું. જેમ કે, લવણુસમુદ્ર ખારા જળથી પરિપૂર્ણ ભરેલા છે, તેવી રીતે અસખ્ય શારીરિક, માનસિક દુઃખાથી આ ભત્ર ભરેલા છે. વળી સ્વપ્નમાં મેળવેલ ધન માફ્ક આ જગતમાં કોઈ પણ પદાર્થ યથાર્થ તથ્ય નથી, તેવી રીતે ફાતરાં ખાંડવા સમાન રાજ્ય, ઘેાડા વગેરે સામગ્રી યથાર્થ નથી, પણ સ્વપ્નમાં આંખ ઉઘડ્યા પછી તે પદાર્થો અસાર છે અને સંસારમાં મરણુ પછી આંખ બીડાયા પછી સર્વ પદાર્થો અસાર છે. સ'સારમાં સર્વ પદાર્થાં વિજળીના ઝમકારા માક અસ્થિર છે, બાળકા ધૂળમાં પેાતાનાં ઘર બનાવે, તેની માફક અલ્પકાળ મનના વિનેાદરૂપ ફળને આપનાર છે. જે કાઈને પણ આ સંસારના નાશવંત સુખમાં સુખનેા ભ્રમ થાય છે, પરંતુ મધથી ખરડાયેલ તલવારની તીક્ષ્ણ ધારાના અગ્રભાગને ચાટવા માફક વિષચેાનાં સુખા પરિણામે સુંદર નથી. તલવારની ધારા પરનું મધ ક્ષણવાર મીઠું' લાગે, પણ તલવારથી જીભ કપાયા પછી પારાવાર દુઃખ ભાગવવું પડે છે, તેમ સંસારનાં વિષયસુખા અલ્પ કાળ માટે સુખ આપનાર થાય છે, પરંતુ તેના વિપાકે નરકાદિકમાં દીર્ઘ કાળ સુધી કડવાં ફળ આપનાર થાય છે. લેાક-લેાકેાત્તરભાવને પામેલા-સમજેલા હાય, તેવા મહાપુરુષાને મન, વચન અને કાયાની ક્રિયાથી પૂજવા-આદરવા-તેમાં લૌકિક ભાવને પામેલા, માતા-પિતા, કલાચાય, શેઠ વગેરે અને લેાકેાત્તર તેા ધર્માચાર્ય ગુરુ આદિક લેવા. જઘન્ય, મધ્યમ, ઉત્તમ એવા ભેદવાળા જીવા જીવલેાકમાં હોય, તે તેમાં કોઈના પશુ તિરસ્કાર ન કરવે. લેાકમાં જે વિશિષ્ટ લેાકાચાર ચાલતા હોય, તેને અનુસરવું. આ માટે કહેવાય છે કે- જે કારણ માટે સવે ધમ આચરનારાઓને લેાક એ આધારભૂત છે, માટે લેાકવિરુદ્ધ અને ધર્માંવિરુદ્ધ હોય, તેવા આચરણના ત્યાગ કરવા. કોઈના પણ અવળુ વાદ પ્રગટપણે કોઈને ન કહેવા, કૈાઈની અવજ્ઞા કરીને કાઇને હલકા ન પાડવા. ઔદાય, દાક્ષિણ્ય આદિ ગુણ્ણાનું બહુમાન કરવું. કદાચ પેાતાનામાં તેવા ગુણેા ન હાય, પાતે તેવા ગુણુનું આચરણુ કરવા શક્તિમાન ન હોય, તેા પણુ દૃઢ ગુણાનુ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ ] ઉપદેશપદ-અનુવાદ રાગના ચેગે ભાવની અધિકતાથી તેનાં અનુષ્ઠાનનાં ફલ જેટલું ફલ મેળવનાર તેવા આત્માઓ થાય છે. “કરણ, કરાવણ ને અનુમોદન સરખાં ફલ ની પજાવે.” એ કથનના અનુસાર તે પણ સમાન ફળ મેળવનાર થાય છે. તથા કહેલું છે કે- આત્મહિત આચરતે” ઈત્યાદિ ગાથા અહીં સમજી લેવી, અસદાચાર સેવનાર લેકની સાથે વાર્તાલાપ સંવાસ કરે, વ્યવહાર વધાર, તે રૂપ કુશીલ-સંસર્ગ ન કરવો. જે માટે કહેલું છે કે-આંબો અને લિંબડો બેનાં મૂળિયાં એકઠાં થાય, તો લિંબડાના ગુણ આંબાને પરિણમશે, પણ આંબાને મધુર ગુણ લિંબડાને નહિં પરિણમશે-એમ કુશીલવાળાના અવગુણ ગ્રહણ કરતાં વાર ન લાગે, પણ સુશીલવાળાના ગુણો એકદમ ગ્રહણ કરી શકાતા નથી. ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષ ગુણોનો સહારો લઈને, ક્રોધ, માન, માયા, લોભ રૂપ કષાયોને ત્યાગ કરે. હંમેશાં અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન આદિ આઠ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવો, કારણ કે, સર્વ અનર્થનું મૂળ હોય, તે આ પ્રમાદ છે. કહેલું છે કે, “પુરુષો-(આત્મા) સ્વર્ગમાં પ્રયાણ કરતા નથી, તથા દુર્ગતિમાં વિનિપાત થાય છે, તેનું જે કોઈ કારણ હોય, તો આ અનાર્ય એવો પ્રમાદ છે. એ મારું નિશ્ચય-પૂર્વક માનવું છે.” (૧૦૩૪ થી ૧૦૩૭) ઉપસંહાર કરતા કહે છે– ૧૦૩૮–તીર્થકરાદિક સર્વજ્ઞ ભગવંતોએ કહેલાં શાસ્ત્રોમાંથી લેશરૂપે કેટલાંક ઉપદેશ–પદનો ઉદ્ધાર કરી, છૂટાં પાડીને સંશય, અનધ્યવસાય, વિપર્યાસ બુદ્ધિથી વિહલ થયેલા કેટલાક અ૯૫ બુદ્ધિવાળાઓને અવધ કરવા માટે આ ગ્રન્થની મેં રચના કરી છે. (૧૦૩૮) આ ગ્રંથ તો સિદ્ધ-પૂર્ણ થયે, પરંતુ કોણે રચના કરી, એવી જિજ્ઞાસાવાધાને ગ્રન્થકાર પોતે જ કૃતજ્ઞતા-ગર્ભિત પોતાના નામથી અંકિત આ ગાથા કહે છે– ૧૦૩૯–કૃત અને શીલરૂપ સમુદ્રની વેલા સમાન યાકિની નામનાં મહત્તરાપ્રવર્તિની અંતરંગ ધર્મ – શરીરને ઉત્પન્ન કરનાર હોવાથી, તેના ધમપુત્ર શ્રીહરિભદ્રાચાર્ય, જેઓ ભવના વિરહની અભિલાષાવાળા છે તેમણે, વળી તેઓ કેવા છે? જેઓ ચિત્રકૂટ પર્વતની ચૂલાના નિવાસી-ચિત્તોડગઢ નિવાસી, જેમણે પ્રથમ પર્યાયમાં (પહેલી પચીશીમાં) જ આઠ વ્યાકરણોને સ્કુટ પાઠ કર્યો હતો, તથા સર્વ દર્શનને અનુસરનારા એવા કર્કશ તર્કશાસ્ત્રથી પોતાની બુદ્ધિને પરિપકવ કરેલી હતી. એથી બુદ્ધિશાળીઓમાં અગ્રપદ પામેલા, “ પ્રતિજ્ઞા કરી હતી કે, બીજાએ પઠન કરેલા ગ્રન્થનો બોધ ન થાય, તે તેને શિષ્યભાવ સ્વીકાર.’ આવશ્યક–નિયુક્તિ શાસ્ત્રના પરાવર્તનમાં પ્રવૃત્ત યાકિની મહત્તરાના ઉપાશ્રય નજીક ગમન કરતાં સાંભળેલ “ ક્રિકુi - qળri” ઈત્યાદિ ગાથાનો પોતાની નિપુણ બુદ્ધિથી ઊહાપોહનો યોગ કરવા છતાં પણ પિતે તેનો અર્થ ન જાણી શક્યા. તે જાણવા માટે મહત્તરા-સાધ્વીના ઉપદેશથી શ્રીજિનભદ્રાચાર્યની પાસે જતાં, વચમાં જિનબિંબનું અવલોકન કરતાં, પૂર્વે કઈ વખત ન ઉત્પન્ન થયેલ એ અપૂર્વ મહાપ્રમોદ ઉત્પન્ન થવાના કારણે વધુ ઈત્યાદિ ક ઉચ્ચાર્યો. Page #648 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર, વિવરણકારની પ્રશસ્તિ [ ૬૦૫ આચાર્યની પાસે આવી અર્થ સમજ્યા. દીક્ષા અંગીકાર કરી. સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં અતિમહાન કુશળતા પ્રાપ્ત કરીને જેમણે પ્રવચનના વાત્સલ્યથી ૧૪૦૦ ચૌદસો પ્રકરણની રચના કરી છે, એવા ભવવિરહ ઉપનામ ધારણ કરનારા આચાર્ય હરિભદ્રસૂરિએ આ ઉપદેશપદ નામને મહાગ્રન્થ રચેલો છે. (૧૦૩૯) ઉપદેશપદ નામને મહાગ્રંથ પૂર્ણ થયો. તે સાથે “સુખસંબોધની' નામની ઉપદેશપદની વિકૃતિ પણ અહિં સમાપ્ત થઈ વિવરણકારની પ્રશસ્તિ ક્ષમામાં લીન એવો ઉદયાચલ સમાન એક બહગ નામને મહાન્ ગચ્છ છે. તે કેવો છે? તે કે-અતિશય ઉંચા આકાશસ્થલ માફક પ્રભાવશાળી, શીલની અતિપવિત્ર અને સાધુપુરુષોને રૂચિકર એવી સ્થિતિને ધારણ કરનાર, અતિ ઉછળતા શુભ સત્ત્વવાળા, ઉત્તમ કુળની છાયાથી ભરપૂર, (લેષાર્થ હોવાથી પર્વતપક્ષમાં ક્ષમાએટલે પૃથ્વીમાં લીન) પર્વત ઉંચા આકાશતલમાં સૌદર્યશાળી, અત્યંત નિર્મલ અને સજજને ગમતી એવી પર્વતોની સ્થિતિને ધારણ કરનાર હોય છે. ઉત્તમ વાંસની છાયાથી ભરપૂર એવો ઉદયાચલ પર્વત, તેના સમાન મહાન બહગચ્છમાં “સર્વદેવ* નામના આચાર્ય થયા. તે કેવા હતા ? તે કે-અજ્ઞાન–અંધકારનો નાશ કરનાર, સંસારસમુદ્રથી પાર પમાડનાર, કાંતિસમૂહથી યુક્ત, ભુવનના પદાર્થોનું સ્વરૂપ પ્રકાશિત કરનાર, નમસ્કાર કરવા લાયક ચરણવાળા, કામદેવને વશ કરનાર, નવીન ઉગેલા સૂર્ય સમાન એવા સાધુઓના સ્વામી હતા. (લેષાર્થ હોવાથી સૂર્ય પક્ષે અંધકારના વિનાશના કારણભૂત, નક્ષત્રોની કાતિના સમૂહને અદશ્ય કરનાર, ભુવનને પ્રકાશિત કરનાર જેનાં કિરણે નમસ્કાર કરવા ગ્ય છે, ચંદ્રમાની કાંતિને ક્ષીણ કરનાર) એવા નવીન બાલસૂર્ય સરખા શ્રી સર્વદેવસૂરિ થયા. તેમનાથી ઉત્તમ વર્તનવાળા આઠ દિગગજ સરખા શ્રીયશોભદ્રસૂરિ, નેમિચંદ્રસૂરિ વગેરે આઠ આચાર્યો થયા. તથા વિનયચંદ્ર નામના ઉપાધ્યાય થયા છે, જેમણે ધ્યાનયોગથી વિવિધ પ્રકારની બાધા ઉત્પન્ન કરનાર બુદ્ધિના અંધકારને દૂર કરેલા છે. તેમ જ મુનિઓના ગુણ રૂપી મણિઓના સમુદ્ર તેમ જ જેમને શુદ્ધ શિષ્યની પ્રાપ્તિ થયેલી છે, જેમણે નિરંતર શાસ્ત્રાનુસારી ચર્યાથી આર્ય લોકોનાં ચિત્તને પ્રભાવિત કર્યા છે, વળી પ્રાયઃ તેમના સર્વ શિષ્ય- સંતાનોની ભક્તિ જેના વિષે છે, એવા મુનિચંદ્રાચાર્ય નામના મુનિગણનાયક થયા, તેમણે આ ગ્રન્થની વિકૃતિ રચેલી છે. શ્રીનાગપુર નામના નગરમાં આ વિવૃતિની શરુઆત કરી અને અણહિલ્લ પાટક (પાટણ) નામના નગરમાં વિક્રમના ૧૧૭૪ મા વર્ષમાં આ વિવૃતિ પૂર્ણ કરી. અતિનિપુણ તેવા પ્રકા Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ ]. ઉપદેશપદ-અનુવાદ રના બેધ અને શક્તિ વગર, તેમ જ ઉપયોગની શરતચૂકથી જે કંઈ હીન કે અધિક કંઈક કેઈક પદમાં રચાયું હોય, તેને ઉતારીને, જેના મનમાં ધર્મની ઈચ્છા છે, તેવા વિદ્વાન આ મારા રચેલા શાસ્ત્રને શુદ્ધ કરે. આ ગ્રન્થ-રચનામાં લેખનની. સંશોધનની અતિસહાય શ્રીરામચંદ્રગણિ નામના શિષ્ય તથા બીજા શિષ્યોએ પણ કરી છે. વળી અત્યંત ઉપયોગવાળા, શુદ્ધિ-અશુદ્ધિના જાણકાર એવા “કેશવ” નામના બ્રાહ્મણ પંડિત આ ગ્રન્થરત્નનું પ્રથમ આદર્શમાં લેખન કરેલ છે. (૯) સૂત્ર સહિત આ સુખસમ્બોધની' નામની વિવૃતિનું પ્રત્યક્ષર અક્ષર-ગણનાથી ગ્રન્થાગ ૧૪૫૦૦, ચૌદ હજાર પાંચસે લૅક-પ્રમાણ સમજવું. ૧૪૪૪ ના કર્તા, યાકિની મહત્તરાના ધર્મપુત્ર, આચાર્ય શ્રીહરિભદ્રસૂરિવિરચિત મૂળ ગ્રન્થ અને પૂજ્ય શ્રીમુનિચંદ્રસૂરિ-વિરચિત “સુખસાધની” વિવૃતિ સહિત ઉપદેશપદ મહાગ્રંથને ગૂર્જરનુવાદ આગદ્ધારક આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરિએ પૂર્ણ કર્યો. [ શ્રી આદીશ્વર ધર્મશાળા, પાયધુની, મુંબઈ-૩. સં. ૨૦૨૮ કાર્તિક વદિ ૧૩ મંગળવાર તા. ૧૬-૧૧-૭૧] અનુવાદક-પ્રશસ્તિ સુંદર સૌરાષ્ટ્રદેશે શોભાયમાન સિદ્ધગિરિ-સાંનિધ્યે શત્રુંજયી નદીતીરે જીરાગામ (જીરારોડ)-નિવાસી દેશી દેવચંદ પુરુષોત્તમ અને સદ્ધર્મ–શીલશાલિની ઝમકબેન દેવચંદના અનુક્રમે હીરાચંદ, ધનજીભાઈ તથા અમરચંદ નામના ત્રણ સુપુત્રો અને વિજકેર, સમરત, હીરાબેન અને પ્રભાવતી નામની ચાર પુત્રીઓ હતી. પિતાનાં બાળકોને શહેરમાં વ્યાવહારિક સાથે ધાર્મિક શિક્ષણ મળે અને દેવ-ગુરુને સમાગમ શહેરમાં સહેલાઈથી મળી શકે–તેમ ધારી પિતાજીએ સંવત્ ૧૯૯હ્ના વૈશાખ મહિને સર્વ કુટુંબને સુરતમાં લાવ્યું અને બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા સાથે ધાર્મિક સંસ્કાર આપ્યા. ૫૦ પૂ. આગમેદ્ધારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમાગમથી આખું કુટુંબ વિશેષ ધર્માનુરાગી બની ગયું. દરમ્યાન દેવચંદભાઈ અને ઝમકબેન ઉપધાન તપ, નવપદ ઓળી, નિરંતર ગુરુભક્તિ, સુપાત્રદાન, વ્યાખ્યાનશ્રવણ, પૌષધ, પ્રતિકમણાદિ શ્રાવકોચિત સર્વ ધર્મકરણીમાં તત્પર રહેતા હતા. દરમ્યાન સં. ૧૯૮૧ની સાલમાં દેવચંદભાઈને દીક્ષાના મરથ થવાથી ૫૦ પૂછ આગમોદ્વારક સૂરીશ્વરજી પાસે સહકુટુંબ અજીમગંજ, મુશદાબાદ જઈ તેમના શુભ હસ્તે ઘણા જ આડંબર અને ત્યાંના ધનપતિ, ધર્મિષ્ઠ, સાધર્મિક ભક્તિ-પરાયણ, ધર્માનુરાગી બાબુ-શ્રાવકના પૂર્ણ ઉત્સાહ સાથે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શ્રીદેવસાગરજી Page #650 -------------------------------------------------------------------------- ________________ અનુવાદક-પ્રશસ્તિ [ ૬૦૧૭ મહારાજ એવું નામ સ્થાપન કર્યું. તે સમયે માતાજીએ અને મેં કેટલાક વ્રત-નિયમો અંગીકાર કર્યા અને સંમેતશિખરજી તીર્થ અને નગરીઓની યાત્રાઓ કરી. થોડા વર્ષ પછી સદગુરુ-સમાગમ યોગે કાયમી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. મુંબઈમાં રહી મતીનો વ્યવસાય કરવા સાથે નિરંતર સામાયિક, ધાર્મિક-વાચન, પૂજા, પ્રતિક્રમણ, વદ્ધમાનતપની આરાધના ઈત્યાદિકમાં સમય પસાર થતો હતો. કુટુંબની જવાબદારી મારી હવાથી કુટુંબને ભાર ઉઠાવનાર ના ભાઈ તૈયાર ન થાય ત્યાં સુધી માતાજી દીક્ષાની રજા ન આપતાં હોવાથી થોડો સમય રોકાવું પડ્યું. પરંતુ આયુષ્યની ચંચળતા લાગવાથી કઈ પ્રકારે માતાજીને અને સ્વજનેને સમજાવી સંવત્ ૧૯૮૪ના વૈશાખ શુક્લ એકાદશી-શાસનસ્થાપનાના શુભ દિવસે અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીના દેરાસરછના ચોકમાં ચતુર્વિધ શ્રીસંઘ, સ્વજન-કુટુંબિવર્ગની પૂર્ણ હાજરીમાં પ૦ પૂ. આગામેદ્વારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભહસ્તે મેં (હીરાચંદે) અને લઘુબંધુ અમરચંદે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શ્રીહેમસાગરજી મ. અને મુનિ શ્રીઅમરેન્દ્રસાગરજી મ. નામ સ્થાપન કર્યા. કેટલાક સમય પછી વિજકરબેને અને હીરાબેને પણ દીક્ષા અંગીકાર કરી, જેમનાં સાધ્વી શ્રી દિનેન્દ્રશ્રીજી અને હર્ષલતાશ્રીજી નામ સ્થાપન કરવામાં આવ્યાં. સતત ગુરુકુલવાસમાં રહી અનુક્રમે ગ્રહણ-આસેવન-શિક્ષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય, આગમાદિ શાસ્ત્રનું યથાશક્તિ અધ્યયન કર્યું. સં. ૧૯૯ કપડવંજના ચાતુર્માસમાં ૫૦ પૂ. આગમ દ્વારકશ્રીના શુભહસ્તે તેમના દબાણથી શ્રીભગવતીસૂત્રનાં ગદ્વહન કર્યા. આસો વદિ ૨ અને ૩ ના દિવસે આગમ દ્વારકશ્રીજીના શુભ હસ્તે અનુક્રમે ગણ અને પંન્યાસ-પદવીઓ થઈ. સં. ૨૦૦૭ની સાલમાં સૂરત નગરે ૫૦ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમાણિજ્યસાગરસૂરિજીના વરદ હસ્તે અનિચ્છાએ શ્રીસંઘના આગ્રહને વશ બની આચાર્યપદ સ્વીકારવું પડ્યું અને સૂરિમંત્રની પાંચે પીઠનું વિધિપૂર્વક આરાધન કર્યું. ૫૦ પૂ. આગમ દ્વારકશ્રીનાં આગમવિષયગતિ પ્રવચનો શ્રવણ કરવાના વ્યસનને અંગે મોક્ષમાર્ગ તરફ પ્રીતિ પ્રગટી. પરમકૃપાળુ ગુરુજી મહારાજ સમયે સમયે બોલાવી વિશેષાવશ્યકભાષ્ય, દશવૈકાલિક સૂત્ર, તત્ત્વાર્થસૂત્ર, લલિતવિસ્તરા, પંચાશક, આચારાંગ સૂત્ર, સ્થાનાંગસૂત્ર આદિની વાચનાઓ પણ આપતા હતા. વ્યાખ્યાન-શ્રવણ-સમયે લખવાની ત્વરાના કારણે આગમ દ્વારકશ્રીનાં અનેક વ્યાખ્યાનનાં અવતરણે ઉતારી લીધાં હતાં. તેની પ્રેસ કેપીએ કરાવી, સુધારી અનેક વ્યાખ્યાન-પુસ્તકો છપાયાં, તેમ જ “સિદ્ધચક” પાક્ષિકમાં પણ જે વ્યાખ્યાને છપાયાં છે, તેમને માટે ભાગ મારાં અવતરણને છે. છેડા સમય પહેલાં આગ દ્વારક-પ્રવચનશ્રેણીને પ્રથમ વિભાગ પ્રકાશિત થયેલ - હતું. ત્યાર પછી તેના અનુસંધાનરૂપે આ૦ પ્રવચનશ્રેણી વિભાગ બીજો અને ત્રીજો એમ બે નવાં વ્યાખ્યાન-પુસ્તકો પ્રકાશિત થયાં. આગળ ગુરુમહારાજના વચનાનુસાર Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ ] ઉપદેશપત્ર-અનુવાદ ઉપદેશમાલાની દાઘટ્ટી ટીકાની તાડપત્રીય પ્રતિ પરથી પ્રેસકાપી કરાવી, બીજી કેટલીક હસ્તલિખિત જૂની પ્રતિએ સાથે પાડાન્તરા મેળવી યથાશકય પ્રયત્નપૂર્વક સ ́શેાધનસૉંપાદન કરી. ત્યાર પછી દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિ–રચિત પ્રાકૃત મહાચ’સૂકાવ્ય કુવલયમાલા મહાકથા, તથા હરિભદ્રસૂરિષ્કૃત પ્રા॰ સમરાઇચ્ચકહા, આ. શ્રીહેમચંદ્રાચાય -રચિત સ્વાપન્ન વિવરણ-સહિત યાગશાસ્ત્ર (ખારે ય પ્રકાશે સહિત), શીલાંકાચાય -રચિત પ્રા॰ ચપન્ન મહાપુરિસ ચરિય, વિમલસૂરિ–રચિત પ્રા. પઉમચરિય(પદ્મચરિત્ર)–જૈન મહારામાયણના સંપૂર્ણ અક્ષરશઃ ગ્રાનુવાદ કરી, સ’પાદન કરી પ્રકાશિત કરાવ્યા. વળી અતિગંભીર શાસ્ત્રાના નવનીતભૂત શ્રીમહાનિશીથ શ્રુતસ્કંધના આઠેય અધ્યયનાના સંપૂર્ણ અનુવાદ કરી અમુદ્રિત હસ્તલિખિત પ્રત અને પુસ્તકો લખ્યાં અને લખાવ્યાં. વળી કેટલાક શાસ્ત્રરસિક મહાનુભાવાની અભ્યર્થના થવાથી, સકારણ સ્થિરતા થવાથી ભવિરહાંક આ॰ શ્રીહરિભદ્રાચાય -રચિત અને સમર્થ વિદ્વાન-શિરોમણિ અનેક ગ્રંથા અને ગ્રથાની ટીકા કરનાર આ. શ્રીમુનિચ'દ્રસૂરિએ કરેલા વિવરણુ સહિત પ્રાકૃત ઉપદેશપદ ૧૪૫૦૦ શ્ર્લાક-પ્રમાણુ મહાગ્ર'ને અક્ષરશઃ ગૂર્જર અનુવાદ તૈયાર કર્યાં, અને અતિઅલ્પ સમયમાં સ`શેાધન કરાવવા પૂર્વક પ્રકાશિત કરાવી, વાચકવૃન્દના કર-કમળમાં સમર્પણુ કરી, કૃતકૃત્યતા અનુભવવા હું આજે ધન્ય બન્યા છે. ઉપદેશપદ વિવરણ મહાગ્રંથને અનુવાદ કરી જે કઈ પણ કુશલ કમ ઉપાજન થયુ હોય, તેનાથી ‘સર્વાં જીવે મૈત્રી આદિ ભાવના સહિત પ્રભુ-શાસનના પૂછુ અનુરાગી અને ’–એ જ અંતિમ અભિલાષા. આદીશ્વર ધમ શાળા, પાયધુની, મુંબઇ-૩ સ. ૨૦૨૮ કિં. વૈશાખ વિદ્૩ સુધવાર તા. ૩૧-૫-૧૨ આ. હેમસાગર સુરિ Page #652 -------------------------------------------------------------------------- ________________ =: ભા લા લા ચ ના :સવેગ-વૈરાગ્ય પામેલે ભિક્ષુ દાન, શીલ, તપ ભાવના રૂપ ચાર રક'ધયુક્ત ઉત્તમ શ્રમણધર્મની આરાધનામાં એકાંત ૨સિક બનેલા હોય, મદ-ભય-ગારવાદિક દેથી સર્વથા વિપ્રમુક્ત થએ હાય, સર્વ ભાવ-ભાવાત્ર વડે કરીને સર્વ શય રહિત બનીને સર્વ પાપની આલેચના કરીને વિશુદ્ધિપદ મેળવીને ' તહત્તિ” કહેવા પૂર્વક આચના-પ્રાયશ્ચિત્તને બરાબર સેવન કરી સંયમક્રિયા સમ્પગુ પ્રકારે પાલન કરે તે આ પ્રમાણે –જે આમહિતાર્થી એ છે તે અહ૫ પશુ-પાપ કદાપિ બાંધતા નથી, તેઓની શુદ્ધિ તે તીર્થંકરભગવતાના વચનાથી થાય છે પણ અમારા સ૨ખાની શુદ્ધિ કેવી રીતે થાય ? ઘર સંસારના દુઃખ આપના૨ તેવા પાપ કર્મોનો ત્યાગ કરીને મન-વચન-કાયાની ક્રિયાથી શીલના ભારને હું ધારણ કરીશ. જેવી રીતે સર્વજ્ઞભગવતા, કેવલીઓ, તીથ કરે, ચારિત્રયુક્ત આચાર્યો, ઉપાધ્યાયે, સાધુએ, પાંચે લેાક પાલે જે જીવે ધર્મનાં જાણકાર છે, તેમની સમક્ષ હું તલમાત્ર પશુ મારુ’ પાપ ન છૂપાવીશ, તેવી રીતે મારા સર્વ દોષની આચના કરીડા સુખથી કહી સંભળાવીશ તેમાં જે જે કંઈ પણ પર્વત જેટલું ભારી પ્રાયશ્ચિત પ્રાપ્ત થશે તે પણ હું તેનું સેવન કરીશ કે જેથી તત્કાલ મારા પાપે પીગળી જાય અને મારા આત્માની શુદ્ધિ થાય. પ્રાયશ્ચિત્ત ન કરનારને કેવા દુઃખ ભોગવવા પડે ? | પ્રાયશ્ચિત્ત કર્યા વગરના આત્મા મૃત્યુ પામીને ભવાંતરમાં નરક-તિય‘ચ ગતિમાં કયાંઈક કુંભી પાકમાં ૨ધાવાના, કયાંઈક કરવતથી બ’ને બાજુ રેસાવાના, કયાંઇ ક શૂળી માં વિંધાવાના, કયાંઇક પગે દેરડી બાંધી કાંટા-કાંકરાવાળી જમીન ઉપર ઘસડાવાના, ૫ર્વત પરથી ગબડાવાના, છેદન-ભેદનન્તાડન-તર્જનાદિના દુ:ખ સહન કરવા પડે છે. વળી કયાંઈક દેરડી, સાંકળ એડીથી બધાવાના-જકડાવાના, કેયાંઇક પાણી વગરના, ખારાક વગરના જંગલમાં ભૂખ-તરશના, કયાંઈ ક બળદ-ઘાડા-ઊટ- ગધેડાદિકના ભવમાં દમનના, ભાર ઊચકવાના, લાલચોળ તપેલા સળીયાના ડામના દુઃખા, આર ભાંકાવાના દુઃખે, નાક વિંધવાના, વધના દુઃખે પરાધીનતાથી સહન કરવા પડે છે. વળી છાતી પીઠ હાડકાં કેડના ભાઇ તુટી જવાના, પરવશાતાથી ભૂખ, તર્દશા અહંને કરવા પડે છે. સંતાપ, ઉદ્વેગ, દારિદ્ર અહિં ફરી સહન કરવા પડશે, તે તેના બદલે અહિં જ મારુ સમગ્ર દેશ્ચરિત્ર જે પ્રમાણે મેં સેકયું છે તે પ્રમાણે પ્રગટ કરીને ગુરુની પાસે આવે કરીને, નિન્દન કરીને, ગહુણા કરીને, પ્રાયશ્ચિત્ત સેવન કરીને, ધીર વીર પુરા ફ્રેમવાળુ* ઘોર તપ કરીને સંસારદુ:ખ દેના૨ પાપકર્મને એકદમ બાળીને ભરમ કરી નાખુ', અત્યંત કડક હતું કષ્ટકારી દુષ્કર દુ ખ કરીને સેવન કરી શકાય તેવું ઉગ્ર, વધારે ઉગ્ર, જિનેશ્વાએ કહેલ, સકલ ક૯યાણુના કારણભૂત, સ‘સા૨સમુદ્રના પાર પમાડવા સમર્થ, પ્રાયશ્ચિત્તના કારણુ મૃત એવા પ્રકારના સુંદર તપને આદરથી સેવીશ કે જેનાથી ઉભા ઉભા પણું શરીર સુકાઈ જાય. કષાયને નિષ્કુલ બનાવીને, પાંચે ઈન્દ્રિયાને નિગ્રહ કરીને, મન-વચન-કાયાના દંડને નિગ્રહ કરીને, સજજડું આરંભ અને આશ્રમના દ્વારાને રેકીને, અહં'કા૨, ઈર્ષા, દ્રેષ, રાગ, દ્વેષ, મહું હિત થએલે, સ'ગવ ગ૨ના, પરિગડ રહિત મમત્વભાવ વગરના નિરહંકારી, શરીર ઉપર પણ નિરપૃહતાવાળા બનીને હું પંચ મહાવ્રતાનું પૂરું પાલન કરીશ અને નક્કી તેમાં અતિચાર લાગવા નહીં દઉં. –શ્રી મહા નિરીથ શ્રુતસ્કંધના ગૂજરાનુવાદના આધારે