SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ वर्तमानशासनाधिपतिश्रीवर्धमानस्वामिने नमः । બૃહદગચ્છીય શ્રીમુનિચન્દ્રસૂરિ-રચિત વિવરણ સહિત ભવવિરહાક શ્રીહરિભદ્રસૂરિ-વિરચિત પ્રાકૃત ઉપદેશપદ મહાગ્રન્થને અ ગૂર્જરાનુવાદ એક यस्योपदेशपदसंपदमापदंत संपादिकां सपदि संघटितश्रियं च । आसाद्य सन्ति भविनः कृतिनः प्रयत्नात् , તં વરમીfસ્તરગતમાં પ્રાધ્ય ? | तत्त्वामृतोदधीनामानन्दितसकलविबुधहृदयानाम् । उपदेशपदानामहमुपक्रमे विवरणं किंचित् ॥ २ ॥ વિવરણકારનું મંગલ અને પ્રયોજન જે ભગવંતના આપત્તિને અંત કરનાર ઉપદેશપની અને તત્કાલ એકત્ર કરેલ સાયિકાદિ ગુણ-સંપત્તિને મેળવીને ભવ્યાત્માઓ કૃતાર્થ થયા છે એવા, તેમ જ દૂર કરેલ છે કર્મ રજ અને અજ્ઞાન–અંધકાર જેમણે એવા વીર પરમાત્માને પ્રણામ કરીને તવામૃતના સમુદ્ર સમાન અને પંડિત તથા દેવોનાં હૃદયને આનંદ પમાડનાર એવા ઉદેશપદ મહાગ્રન્થનું કંઈક વિસ્તારથી વિવરણ કરીશ. જો કે, પૂર્વાચાર્યોએ આ ગ્રન્થ ઉપર કઠિન વૃત્તિ રચેલી છે, પરંતુ અલ્પબુદ્ધિવાળા લોકને કાલના પ્રભાવથી સ્પષ્ટપણે સમજી શકાય તેવી ન હોવાથી તેવાઓને ઉપકાર કરવા માટે તેમ જ મારી પિતાની નિર્દોષ તત્વ તરફ પ્રીતિ વધારવા અને મારા આત્માને બંધ થાય, તે માટે આ વિવરણ કરવાનો પ્રયત્ન કરું છું. આ સંસારમાં આર્યદેશમાં જન્મ મળવા છતાં નિર્દોષ કમલસમૂહ સમાન ઉજજવલ કુલ–જાતિ વગેરે મળવા છતાં ગુણ-રત્નથી અલંકૃત હોવા છતાં, તેવા પ્રકારના શાસ્ત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy