SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] ઉપદેશપદ-અનુવાદ 6 છું, તા મારી ગુરુણીના સ્થાને હોવાથી તેને મે' ક’ખલરત્ન આપી દીધું. તેને ઓળખ્યા પછી ‘હે વત્સ ! આ રાજ્યના સ્વીકાર કર' એમ રાજાએ કહ્યું, ત્યારે ક્ષુલ્રકે પ્રત્યુત્તર આપ્યા કે, 'હવે થાડુ આયુષ્ય બાકી રહ્યું, તેમાં લાંખા કાળના સંયમને અત્યારે શા માટે નિલ બનાવું ?' (૩૦) પછી પેાતાના પુત્ર વગેરેને પૂછ્યું કે, ‘તમે દાન આપ્યુ તેમાં શું કારણ છે ? તેા રાજપુત્રે કહ્યું કે, ‘હે પિતાજી ! તમેાને મારીને આ રાજ્ય ગ્રહણ કરવા ઈચ્છતા હતા. આ ગીત સાંભળીને રાજ્ય લેવાની ઈચ્છા પલટાઈ ગઈ.’ ત્યાર પછી તે સાવાહીને પૂછ્યું તા કહ્યું કે, પતિ ખાર વરસથી પરદેશ ગયા છે. મેં વિચાર કર્યો કે, બીજો પતિ કરુ, તેની આશામાં ને આશામાં ઘણા ફલેશ પામી.’ પછી અમાત્યે હ્યુ કે, ' બીજા રાજાઓ સાથે કરાર કરુ કે કેમ ?-એમ વિચાર કરતા હતા.' મહાવતે કહ્યું કે, સીમાડાના ખીજા રાજાએ કહેતા હતા કે, પટ્ટહાથી લાવ અથવા તેને મારી નાખ. ’ આમ વારવાર મને કહેતા હતા, ત્યારે હું સંશયરૂપી હિંડાળા સરખા ચિત્તવાળા લાંબા કાળથી વિચારતા હતા કે, શું કરુ?' પરંતુ આ ઉપદેશવચન સાંભળી અમારાં મન પલટાઈ ગયાં કે, ઘેાડા માટે કેમ વધારે ગુમાવવું ? ’હવે તેઓના અભિપ્રાય જાણીને પુંડરીક રાજાએ સને સન્મતિ આપી કે, ‘તમને જે ઠીક લાગે તેમ કરો.' આવા પ્રકારનાં અકાય આચરીને આપણે કેટલા સમય જીવીશું?’ એમ બેલીને તેએ વૈરાગ્ય પામ્યા. શુશ્ર્વકકુમારના ચરણમાં સવે એ પ્રવ્રજ્યા અંગીકાર કરી. જે જગતમાં સકલ લેાકેાને પૂજ્ય છે, એવા તે સવે સાથે વિચરતા હતા. ક્ષુલ્લકની આ પારિણામિકી બુદ્ધિ સમજવી. રાજપુત્ર, મત્રી, મહાવત, સાવાહી શ્રીકાંતાની બુદ્ધિ પણ તેવી જ જાણવી. (૪૦) 6 ગાથા અક્ષરા કુમાર નામના દ્વારના વિચાર. સાકેત નામના નગરમાં પુંડરીક નામના રાજા હતા. પુંડરીકને કંડરીક નામના નાના ભાઈની સ્ત્રી પ્રત્યે રાગ થયા, તેના પતિને મારી નાખવાથી ગુપ્ત ગવાળીએ ગર્ભની હકીકત જણાવ્યા વગર દીક્ષા અંગીકાર કરી. ગભ વતીએ સાધ્વીપણામાં પાછળથી ક્ષુબ્રુકને જન્મ આપ્યા. શ્રદ્ધાળુ શ્રાવકાને ત્યાં તે વૃદ્ધિ પામ્યા. રાજલક્ષણવાળા એવા તેને દીક્ષા આપી. યૌવનમાં પરિષહ ન સહન થવાથી દીક્ષા-ત્યાગના વિચાર થયા. મોટા કાકા પાસે જવાનું થયું. ત્યાં ગીતિકા સાંભળવાથી ક્ષુલ્લક અને બીજા ચારને પ્રતિબાધ થયા અને બીજા અનેકને એધિલાભ થયા. (૧૩૦) ૧૩૧—પુષ્પવતી દેવી નામના દ્વારના વિચાર—કથાનકથી આ પ્રમાણે જાણવે. પુષ્પદંત નગરમાં પ્રચંડ શત્રુપક્ષને જિતવા સમર્થ એવા પુષ્પકેતુ નામના મહાનરેન્દ્ર હતા. તેને પુષ્પવતી નામની રાણી હતી. તેને સાથે જ જન્મેલાં એવાં પુષ્પસૂલ અને પુષ્પચૂલા નામના પુત્ર-પુત્રી હતાં. તેએ અને પરસ્પર અતિગાઢ સ્નેહવાળા હોવાથી રાજાએ તેમને છૂટા ન પડે તેમ ધારી તે બંનેનાં લગ્ન કર્યાં. માતા પુષ્પવતીએ તેના નિવેદથી પ્રત્રજ્યા અંગીકાર કરી. દેવત્વ પામેલી તેણે સુખે સૂતેલી પુષ્પચૂલાને નરકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy