SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ] 0000 તથા કુમનુષ્યપણું, હલકા દેવપણે ઉત્પન્ન થવું અને તેવા સ્થાનમાં જે દુઃખાનુભવ કરવા પડે, તે જીવને કદાચિત્ પણ ન થાય. તે કારણથી મેાક્ષમાગ ને અનુકૂલ એવી જ પ્રવૃત્તિ કરનારે તે જીવ વ્રત-પાલન કરવાના પરિણામવાળા હાય એટલે ગુણ. સ્થાનકની પરિણતિવાળા તે જીવ હોય. તે માટે દૃષ્ટાંત કહે છે કે- નેત્રના વ્યાપાર વગરના અધ જીવની જેમ, અશાતાવેદનીય કર્મના ઉદય વગરના હાય, માગ માં ચાર, લુંટારાના ઉપદ્રવ વગરનેા હોય, પાટલિપુત્ર વગેરેના માગે જવાની પ્રવૃત્તિવાળા બની શકે છે. જેમ અશાતાના ઉદય વગરના નિરુપદ્રવ માગે પહેાંચી શકે છે, તેમ વિપરીત અથવા દુર્ગતિમાં જવાય તેવા કાર્યથી અટકેલા હાય, તે માક્ષમાગ તરફની પ્રવૃત્તિ કરતા હોય છે. (૫૪૭) આ જ અને શ્રીને ઉદાહરણાની પ્રસ્તાવના કરતા કહે છે— ૫૪૮—જેમને સમ્યક્ત્વ, દેશિવરતિ, સ*વિરતિ ગુણસ્થાનકા પરિણામ પામ્યા છે એવા ગુણસ્થાનકવાળા જીવાના ત્રત વિષયક તથા ત્રતાના દાન, આદિશબ્દથી વ્રત ન આપવા, ઈત્યાદિક તીક્ષ્ણબુદ્ધિથી સમજી શકાય તેવાં ગભીર ઉદાહરણા સિદ્ધાંતમાં નિરૂપણ કરેલાં છે. (૫૪૮) દૃષ્ટાન્તાના સ'ગ્રહ કહે છે— ઉપદેશપઢ-અનુવાદ ૫૪૯–શ્રીપુર નગરમાં શેઠ અને પુરૈહિતની પુત્રીએ શ્રાવકનાં અણુવ્રતાનું પાલન કરતા અને નિપુણ નીતિપૂર્વક એવી રીતે પ્રવૃત્તિ કરતા હતા કે જેથી ઉત્તરાત્તર કલ્યાણની પરપરા પ્રાપ્ત કરી-એમ પૂર્વાચાર્યાએ શાસ્ત્રામાં નિરૂપણ કરેલું છે. (૫૪૯) હવે તે જ દૃષ્ટાંત ૪૯-ઓગણપચાસ ગાથાથી કહે છે— શ્રીમતી અને સામા શ્રાવિકા ૫૫૦ થી ૫૯૭—જેના ઉંચા ઉજ્જવલ કાટનાં શિખરાએ આકાશના અગ્રભાગને પરિચુખિત કરેલા છે, એવા, જેમાં ત્રણ ચાર માર્ગે સુવ્યવસ્થિત રીતે વિભાજન કરેલા છે, અનેક દુકાના અને ચૌટાના સમૂહવાળા, વિશાળ હાટના માગેર્ગોથી યુક્ત, જ્યાં ધમધાકાર વ્યાપાર ચાલી રહેલા છે, એવા પ્રકારનું ભુવનની લક્ષ્મીનું જ જાણે નગર ન હેાય તેવું શ્રીપુર નામનું નગર હતું. તે નગરમાં ઘરે આવેલાને પ્રથમ • આવા પધારી ' એમ પ્રથમ ખેલાવનાર, પરોપકારી, દાક્ષિણ્યયુક્ત સુંદર વનવાળા અતિકૃતજ્ઞ, સધ્ધ કર્મ-યુક્ત એવા પુરુષવર્ગ હતા. દેવાંગનાઓના રૂપને જિતનાર, મનેાહર ઉત્તમ વેષભૂષાથી સુંદર, સૌભાગ્યવતી, ઉત્તમ શીલાલ કાર ધારણ કરનાર શ્રીવ હતા. ત્યાં મનેાહર સમાન સર્વાંગ સુંદર દેહવાળા, પ્રશસ્ત આચરણના કારણે ઉપાર્જન કરેવ કીર્તિવાળા પ્રિયકર નામનેા રાજા હતા. નવીન કમલના સમાન મુખવાળી ખાલહરણ સમાન નેત્રવાળી, ચંદ્રસમાન નિર્મલ શીલવાળી, નવીન નવીન ગુણેા મેળવવામાં ઉદ્યમી, આખા અંતઃપુરમાં પ્રધાન, દેવાંગનાના રૂપને હસી કાઢનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy