SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ આ સુહસ્તી, અતિસુકુમાલ, મહાકાલ [ ૨૩૭ દેખતાં જ નાશ પામવાના સ્વભાવ સરખા છે. અહિં સંસારમાં વૈભવવાળા દરિદ્ર થઈ જાય છે, દુઃખી પણ સુખી, ગુણી પણ અવગુણી, ખં પણ શત્રુરૂપ બની જાય છે. આ ભવમાં રહેનારાઓની સ્થિતિ અનિયમિત થઇ જાય છે.’ એ પ્રમાણે ઉપદેશ આપીને ભદ્રા તથા વહુઓને ઉગ્ર વૈરાગ્યવાળી મનાવી એટલે એક સિવાય ખાકીની સર્વ પત્નીએએ તથા માતાએ આ સુહસ્તીના ચરણમાં દીક્ષા અંગીકાર કરી. તેમાંથી એક વહુ ગ વતી હાવાથી તેને તે વખતે ઘરે રાખી, કાલે કરીને તે સ્ત્રીને ઘણા લક્ષણુવાળા પુત્ર જન્મ્યા. પિતાના પક્ષપાતી એવા તે પુત્રે તે સ્થાને અતિમનેાહર પિતાના સમાન માપવાળી-ગુણવાળી પ્રતિમા-સહિત ઉંચુ. મદિર અધાવ્યું. કાલાંતરે બૌદ્ધ ભિક્ષુક લેાકાએ તીવ્ર રાષથી પેાતાના કબજે કરી ‘ મહાકાલ ' નામથી તેને ઓળખાવ્યું, જે અત્યારે પણ તે નામથી પ્રસિદ્ધિ પામેલુ છે. (૫૨) હવે આગળ સાત ગાથાએ કહેલી છે, તેના અક્ષરા કહે છે— બીજા સુહસ્તીસૂરિ ઉજ્જયિની નગરીમાં જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે વિહાર કરતા કરતા પધાર્યા. ત્યાં સાધુએએ ભદ્રાના ઘરે વસતિની માગણી કરી. યાનશાળામાં સાધુઓએ સ્થિરતા કરી. સુસ્તીસૂરિ રાત્રે સુંદર શબ્દો એલવાપૂર્વક ‘ નલિનીગુલ્મ ' નામના અધ્યયનનું પરાવર્તન કરતા હતા. ભદ્રાના પુત્ર અવંતિસુકુમાલે તે સાંભળ્યું. તેને સાંભળીને આશ્ચય થયું કે, ‘આ શું સંગીત ગાય છે ? તે સાંભળીને પૂર્વભવનું સ્મરણ થયું. ત્યારપછી મનુષ્યભવથી વૈરાગ્ય થયા. ત્યારપછી તરત જ શ્રીમદ્ આ સુહસ્તી પાસે આવી પેાતાના વૃત્તાન્ત જણાયૈ, પેાતાના તત્કાલ પ્રત્રજ્યા લેવાના અભિપ્રાય જણાવ્યે કે, ‘ મારે તત્કાલ પ્રયા ગ્રહણ કરવી છે. લાંબા કાળ સુધી પ્રત્રજ્યા પાલન કરવા હું સમર્થ નથી, એટલે દીક્ષા લઈને તરત જ હું અનશન અંગીકાર કરીશ. ’ ગુરુએ કહ્યું કે, ‘તારી માતાને પૃચ્છા કરવી ઉચિત છે. ' પરંતુ તેટલા સમય પણ રાકાવા માટે તૈયાર નથી. એટલે ગુરુએ વિચાયુ... કે, ‘ રખે પેાતાની મેળે લિંગ-વેષ ગ્રહણ કરનારા થાય " એમ ધારીને ગુરુએ તેને વેષ આપ્યા અને દીક્ષા આપી. અનશન અગીકાર કરીને તે કંથેરકાંટાળા વૃક્ષવાળા વનમાં ગયા અને ત્યાં ઈંગિનીમરણ-સમાધિમરણ અંગીકાર કર્યું". નવા જન્મેલા બચ્ચાવાળી શિયાળ રાત્રિએ ત્યાં આવી અને એક એક પહેારે અનુક્રમે એ પગ, એ સાથળ અને ઉત્તર ભક્ષણ કર્યુ, એટલે તે મરણ પામ્યા. તે વેદના-ભક્ષણની વ્યથાને સહન કરી, ત્યારે તેનું ચિત્ત નલિનીગુવિમાન મેળવવાનું હતું, પરંતુ શિયાળ ઉપર જરાપણ રોષ કર્યાં ન હતા, એટલે તે વિમાનમાં ઉત્પન્ન થયા. નવા ઉત્પન્ન થયેલા તે દેવે પેાતાના શરીર ઉપર સુગધી જળની વૃષ્ટિ કરી, તેના ઉપર સુગધી પુષ્પા વેર્યા. ગેાશીષ ચંદનનું વિલેપન કર્યું અને તે મરેલા દેહના સત્કાર કર્યા, તે સ હકીકત ગુરુએ ભદ્રા તથા તેની પત્નીઓને કહી. પ્રાતઃકાળે વહુએ સાથે ભદ્રામાતા ત્યાં ગયાં. ત્યાં તેના શરીરની મરણેાત્તર ક્રિયા કરી. ગુરુ પાસે પાછા આવ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy