SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ-અનુવાદ ૨૩૮ | ત્યારે ભવસ્વરૂપની વિચિત્રતા વિષયક ધ દેશના આપી. સમગ્ર વહુએ સાથે ભદ્રાએ દીક્ષા લીધી. પરંતુ એક સ્ત્રી ગર્ભવતી હતી, તેને પુત્ર જન્મ્યા. તેણે પેાતાના પિતાના પક્ષપાત હાવાથી તે સ્થળે દેવકુલલક્ષણ મદિર અધાવ્યું, એ વગેરે સમ્મતિ રાજા, અવ‘તિસુકુમાલને પ્રતિબંધ કરવે, વગેરે ઉચિત-પાતપેાતાને અનુરૂપ અનેક ગામનગરાદિકમાં વિવિધ પ્રકારના ભય જીવાને દેશવિરત, સર્વવિરતિ ચારિત્ર, આદિ શબ્દથી સમ્યક્ત્વ અને એધિબીજ પમાડવારૂપ ધર્મોપદેશ આપીને આ સુહસ્તીસૂરિ પણ ગચ્છનાં સર્વ પ્રત્યેાજન પૂર્ણ કરીને પંડિતમરણની આરાધના કરવા પૂર્વક કાળ પામીને દેવલેાકે ગયા. હવે ઉપસંહાર કરતાં જણાવે છે કે- પ્રસ્તુત આ બંને આચાય સ''ધી પાતપેાતાની ચેાગ્યતાનું ઉલ્લ્લંઘન કર્યા વગર ગચ્છની સાર-સ`ભાળ કરવા રૂપ પૂર્વાચાર્યાએ જે અનેક પ્રકારની સામાચારી જણાવેલી છે, તે રૂપ પ્રવૃત્તિ સૂક્ષ્મબુદ્ધિથી કુશળ પુરુષાએ વિચારવી. ખીજા સ્થાને પણ કહેલું છે કે- જેનાથી જે જેને યાગ્ય હાય, તે તેને સર્વ પ્રકારે વિચારીને ઉપાયપૂર્વક આરભ કરવા’-આ સત્પુરુષની સાચી નીતિ છે. (૨૧૪ થી ૨૨૦ ગાથા) આ અને આચાર્યં સંબધી યોગ્ય પ્રવૃત્તિના વિચાર કરે છે ૨૨૧-જ ખૂનામના મહામુનિના કાલ પછી વિચ્છેદ પામેલા જિનકલ્પની તુલના સરખી કઠણ ક્રિયાનું સેવન આ મહાગિરિએ કર્યું. તથા આસુહસ્તીસૂરિએ ગચ્છના ઉપકાર સ્વરૂપ સારણા-વારણાદિક પ્રવૃત્તિથી ગચ્છનું પાલન કરવું, તેને લગતી ક્રિયાઓના સ્પર્શ કર્યાં. ગચ્છનું સારી રીતે પાલન-પાષણ કરવું; તેમ કરનાર પુરુષ જિનપ્ કરવાની ચેાગ્યતાવાળા થાય છે. ગચ્છનું પરિપાલન કરવું, તે પરમાથી જિનકલ્પની ચેાગ્યતા જ છે. ઉપસંહાર કરતા કહે છે કે, આ પ્રમાણે કહેલા પુરુષના ન્યાયથી સર્વ પ્રત્યેાજનમાં ઉદ્યમ કરવા. (૨૨૧) હવે આમ પ્રવૃત્તિ કરવાનું ફલ કહે છે— આ ૨૨૨—આ પ્રમાણે આ મહાગિરિ અને સુહસ્તીસૂરિના દાખલાથી સ્વ અવસ્થાને ઉચિત અનુષ્ઠાન કરવા રૂપ અહું ચનાના પાલન કરવા સ્વરૂપ અત્યંત વિશુદ્ધ તેવા પ્રકારના કાલ, ક્ષેત્ર આદિના બલરહિતપણે અલ્પ આજ્ઞાનું આરાધન થાય, તા પશુ પરિપૂર્ણ તે આજ્ઞા, ઉચિત પ્રવૃત્તિ, પરિપૂર્ણ આરા આરાધવાના બીજરૂપે થાય છે. જેમ શુક્લપક્ષમાં પ્રવેશ કરેલ ચંદ્રમા પરિપૂર્ણ ચંદ્રમડલના કારણરૂપ અને છે, તેમ સČજ્ઞની આજ્ઞામાં પ્રવેશ કરનાર અલ્પ અનુષ્ઠાન કરે, તે પણ ક્રમે કરીને પરિપૂર્ણ અનુષ્ઠાનના કારણરૂપ બને છે. (૨૨૨) એ જ વાત હજી વિચારે છે ૨૨૩—આચેલય, ઉદ્દેશીને તૈયાર કરેલ ગેાચરી, શય્યાતર, રાજપિંડ, વનક, વ્રત, જ્યેષ્ઠ, પ્રતિક્રમણ, માસકલ્પ, પષાકલ્પ આ રૂપ દેશ કલ્પે। સ્થવિરકલ્પના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy