SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] ઉપદેશપઃ-અનુવાદ કારણ કે, પહેલાં સાંભળ્યું હતુ કે, ‘હું ખિંખાંતરિત–રાજા નહિં, પણ રાજા સમાન અધિકારવાળા થવાનેા છું.' પૃથ્વીમંડલમાં પરિભ્રમણ કરતાં કરતાં ચાણકય મેારાષક નામના ગામે પહોંચ્યા, તેા પરિવ્રાજકના વેષને ધારણ કરનાર તેને દેખી નંદ રાજાના પુત્રના વંશમાં થયેલ અને તે ગામના અધિપતિની પુત્રીને ચંદ્ર-પાન કરવાના દાલા થયેલેા કે, જેને કાઈ પૂર્ણ કરી શકતા ન હતા. દાહલા કોઈ પ્રકારે પૂરી શકાતા ન હેાવાથી તેના મુખ-કમળની કાંતિ ઝાંખી પડી ગઈ, અત્યંત મ્લાન શરીરવાળી માત્ર હવે જીવ જવાના બાકી હતા-એવી વિષમ સ્થિતિ પ્રાપ્ત કરી હતી. ભિક્ષા ખાળતા હતા, તે સમયે ગામના અધિપતિએ સર્વ હકીકતપૂર્વક પૂછ્યું' અને જણાવ્યું કે, જો આ પ્રથમ ખાલકને મને આપે, તે તેને ચદ્રબિંબનુ પાન કરાવું, ' તેઓએ આ વાતને સ્વીકાર કર્યા, ખરાખર પૂર્ણિમાને દિવસ આબ્યા, એટલે મેટા પટમંડપ કરાવ્યેા, તેના મધ્યભાગમાં છિદ્ર કરાવ્યું, જે જે રસવાળાં જ્યેા છે, તે સર્વ એકઠાં કરી તેને દૂધ સાથે મેળવી ક્ષીર બનાવી થાળમાં પીરસી. ચદ્રના પ્રકાશ મડપના છિદ્રમાંથી ખરાખર થાળમાં પડતા હતા. જાણે સાક્ષાત્ ચંદ્ર જ ન હોય, તેમ દૂધ ભરેલે થાળ ગાઠબ્યા હતા. પેલી સ્ત્રીને મેલાવી અને કહ્યું કે, હે પુત્ર! આ ચદ્રને જો અને તેનું પાન કર, જેમ જેમ પાન કરવા લાગી અને દૂધ ઓછુ થવા લાગ્યું, તેમ તેમ મ`ડપ ઉપર બેઠેલા ગુપ્ત પુરુષ તે છિદ્રને ઢાંકતા હતા. જ્યારે સમગ્ર દૂધપાન કર્યું, એટલે સમગ્ર છિદ્ર ઢાંકી દીધું. પેલી દાહલાવાળી સ્ત્રીને ચંદ્રપાન કર્યાને પૂર્ણ સતાષ થયા અને ખાત્રી થઈ કે, ‘મે... ચંદ્રબિંબનુ પાન કર્યું.' દોહલેા પૂણુ થવાથી તેને પુત્ર જન્મ્યા. ચંદ્રનું પાન કરવાના કારણે તેનું નામ ‘ચંદ્રગુપ્ત'' પાડ્યું. રાજપદને અનુરૂપ વર્તનવાળું તે દરરાજ એમ વૃદ્ધિ પામતા હતા. જ્યારે ધનના અર્થી ચાણકય સમગ્ર પૃથ્વીમ`ડલમાં ભ્રમણ કરતા હતા. વળી તેવા પ્રકારના પત, ખાણ વગેરે સ્થાનામાં ચતુર બુદ્ધિથી રૂપું, સાનુ, રત્નાર્દિક કિ`મતી વસ્તુઓ અને ઔષિધઓની શેાધ કરતા હતા. કાઈક દિવસે તે ચંદ્રગુપ્ત બાળક બીજા બાળકાની સાથે રાજનીતિથી રમતા હતા અને કહેતા હતા કે, ‘હું રાજા છું, તમે માગે તે આપું એ બાળક છતાં ઉપકાર કરવામાં તત્પર હતા. આ સમયે ચાણકય ત્યાં આવી ચડ્યો અને રમતા તે બાળકને જોયા અને કહ્યું કે, અમને પણ કઈ દક્ષિણા આપેા.’ ત્યારે બાળકે માર્ગમાં જતી ગાયાને અનુલક્ષીને કહ્યું કે-‘આ ગાયે લે' અરે! એનેાકેાઈ માલિક મને નહિ મારે ? ' ચંદ્રગુપ્તે કહ્યું કે, આ પૃથ્વી વીરલાકાએ ભેગવવા ચાગ્ય છે, પરંતુ પર પરાથી વારસામાં મળેલી નહિ.” આ સાંભળી ચાણકયે જાણ્યું કે, • આની ખેલવાની વચન-પદ્ધતિ કાલાનુસાર યથાર્થ છે. પૂછ્યું કે, આ પુત્ર કાના છે ? ” તા કે, · કાઈક પરિવ્રાજકના.' એટલે ચાણકયે કહ્યું કે, ‘એ પરિવ્રાજક હું પાતે જ છું”. ‘ચાલેા આપણે જઈએ, હું તને રાજા બનાવીશ ’-એમ કહી તે અને ત્યાંથી પલાયન થયા. કેટલાક " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy