SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયાભ્યાસનું ઉદાહરણ [ ૫૬૯ ~ નિધિકુંડલને પણ સ્વપ્ન આવેલ, તેમાં તેને દેખવાથી તેના વિષે અનુરાગ ઉત્પન્ન થયે હતા. રાજપુત્રીને તે માત્ર તેની કીર્તિ સાંભળવાથી અનુરાગ થયા હતા, આમ પરસ્પર અંતેને અનુરાગ થયા હતા. પ્રતિબિંબનાં દર્શન થવાથી જ્ઞાન થયું, કન્યાને વરાવી. વિવાહ માટે નિધિકુંડલ જતા હતા, ત્યારે અટવીમાં અશ્વદ્વારા હરણ થયું. મંત્રસાધના કરનાર કાપાલિક સાધુએ ‘પુરંદરયા'નું હરણ કરેલુ. અને તેનેા ઘાત કરવા માટે મંડલમાં સ્થાપી હતી. નિધિકુડલે અહિં તેને દેખી, તેને છેાડાવી. શ્વસુરના ઘરે ગયા, લગ્ન થયાં. ભાગેા ભાગવવા લાગ્યા. કાઇક સમયે પિતાના વધ થયા. રાજ્ય પ્રાપ્ત થયા પછી નિધિકુડલે જિનભુત્રન અંધાવરાવ્યું. તીથંકર પાસે દીક્ષા લીધી. ત્યાર પછી સૌધમ દેવલેાકમાં તે મને ઉત્પન્ન થયા, ભાગે ભાગવ્યા. ત્યાંથી ચ્યવેલે ‘લલિતાંગ’ નામના રાજપુત્ર થયા. કળાએ ગ્રહણ કરી, યૌવન પામ્યા. બીજી, નરેન્દ્રપુત્રી ‘પુરંદરયશા’ તરીકે થયા પછી સ્વયંવર કરી. ઘણા રાજપુત્રો આવ્યા, એકઠા થયા. તેમાં ચારને કળા સંબંધી પ્રશ્ના કર્યા. ચૈાતિષકળા, વિમાનકળા, ધનુષકળા અને ગરુડકળા આ કળાઓમાં જે વિશેષ હોય, તે મને પરણે. ત્યાર પછી ધનુવિદ્યામાં અતિશય પ્રવીણ એવા લલિતાંગ વિષે તેના રાગ થયા. આ સમયે અતિતીવ્ર કામદેવ ઉત્પન્ન થયેલા એવા કાઈક વિદ્યાધરે ઉડીને એકદમ તે કન્યાનું અપહરણ કર્યું. જે યેતિષવિદ્યા જાણકાર જણાવ્યું—તે હજી જીવે છે, અમુક સ્થાને તેને છૂપાવી છે.' એટલે વિમાન બનાવનારે વિમાન મનાવ્યું. ત્યાર પછી વિમાનમાં બેસી લલિતાંગ ત્યાં ગયા અને ધનુર્વિદ્યાથી તેને જિતી કન્યાને પાછી લાવ્યેા. સર્પે 'ખ માર્યો, એટલે ગાડિકે જીવાડી, ત્યાર પછી માતા-પિતાને ચિંતા થઈ કે-હવે આને કાની સાથે પરણાવવી ? ’કન્યાએ નક્કી કર્યું કે, ‘મારી સાથે અગ્નિમાં પ્રવેશ કરી જન્માંતરમાં સાથે આવે, તેને પરણીશ. ’ (૯૮૦) ત્યાર પછી લલિતાંગ સાથે લગ્ન કરવાને નિણું ય થા. ચિતામાં અગ્નિ સળગાવ્યેા. પૂર્વ ખાદાવી રાખેલી સુર'ગદ્વારા ચિતામાંથી નીક્ળીને લલિતાંગે તેની સાથે લગ્ન કર્યાં. પિતાને સતાષ થયા. બીજાઓને સમજાવ્યા કે, ‘એક કન્યાને અનેક સાથે કેવી રીતે પરણાવી શકાય ? ' અનુક્રમે મને ભાગે ભાગવવા લાગ્યા. કાઈક સમયે આકાશમાં શરદના મેઘા દેખ્યા. તેના આધારે ચિન્તા થઈ. વૈરાગ્ય પામેલા તેમણે તીર્થંકર પાસે દ્વીક્ષા લીધી. ઈશાન દેવલેાકે ગયા, ભાગેા ભાગવ્યા. ત્યાંથી ચ્યવીને ‘દેવસેન' નામના રાજપુત્ર થયા. કળાએ ગ્રહણ કરી, યૌવન પામ્યા. બીજી ઉન્માદય’તી’ નામની વિદ્યાધરપુત્રીપણે જન્મી હતી. દેવસેનના રૂપ-ગુણુ શ્રવણુ કરવાથી તેના ઉપર તેને રાગ થયા હતા. વિદ્યાધરાએ ‘તારા પતિ જમીન પર ચાલનારા મનુષ્ય છે.' એમ તેની હલકાઇ કરી, તેા પણ તેના રાગ આછે ન થયે. અરે ! તેનામાં આકાશગમનની કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy