SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ મત–પાલન—દેઢતા જિનધમ, શ્રાવક-દૃષ્ટાંત [ ૩૩૯ 14. ૫૦૫—૧ શ્રાવકપુત્ર જિનધર્મ, ૨ સત્ય નામવાળા, ૩ ગેાષ્ઠી શ્રાવક, ૪ પ્રશસ્ત મતિવાળા સુદર્શન, ૫ ધર્મનન્દ, ૬ આરેાદ્વિજ, ૭ કૃતપુણ્ય. (૫૦૫) ઉદ્દેશ-ક્રમાનુસાર નિર્દેશ હોય, તે પ્રમાણે ન્યાયથી જિનધમ દૃષ્ટાંત પાંચ ગાથાથી કહે છે ૫૦૬ થી ૫૧૦—દક્ષિણાપથ દેશના મુખની શેાભા સમાન ભરુકચ્છ( ભરૂચ ) નામના નગરમાં અણુવ્રતા ધારણ કરનાર જનધનામના શ્રાવકપુત્ર હતા. કોઇક સમયે સ્વેચ્છાએ તે નગરના ભંગ કર્યા અને મ્લેચ્છે તે શ્રાવકપુત્રનું અપહરણ કરી લઇ ગયા. સામા કિનારા પર રહેલા કાંકણુ આદિક દેશમાં તેને વેચી નાખ્યા. અનુક્રમે કિનારા પર રહેલા કાઇક ગામના રાજાના રસાયાના હાથમાં તે આજ્યેા. રાજરસાયાએ કાઈ દિવસ આ જિનધર્મ શ્રાવકને આજ્ઞા કરી કે, લાવક( તેતર ) નામના પક્ષીઓને ઉચ્છ્વાસ લેતા બંધ કર અર્થાત્ મારી નાખ. તેને અત્યંત દયા આવી. એટલે પિંજરામાં રહેલા લાવક પક્ષીઓને ઉચ્છ્વાસ-મેાચન એટલે તેને પાંજરામાંથી મુક્ત કર્યા-ઉડાડી મૂક્થા. રાષાયમાન થયેલા રસાયાએ તેને અત્યંત માર માર્યા. વળી ખીજી વખત આજ્ઞા કરી અને ઉપરાંત કહ્યું કે, કિંમત આપીને ખરીદેલેા તુ ખરેખર અમારો દાસ-ગુલામ છે, માટે અમારી આજ્ઞા પ્રમાણે કર. શ્રાવકપુત્રે કહ્યું કે, આ લાવક પક્ષીઓને કે, બીજા કાઇ પ્રાણીએને ન મારવાની મારી પ્રતિજ્ઞા છે. તમારી આજ્ઞા સત્ય અને ઊંચત હાય, તે કરવા તૈયાર છું, પરંતુ લાવક પક્ષીઓને મારવાની પાપવાળી આજ્ઞા નહિં પાલન રુ' ત્યારે રસાયાએ કહ્યું કે, “લાવકના વધ કરવામાં જે પાપ-દોષ લાગે, તે પાપ હું ભાગવીશ.' જિનમેં કહ્યું કે, આ તારી વાત તત્ત્વ-પરમાર્થ વગરની અજ્ઞાનતા ભરેલી છે કે, ' બીજા જીવાને હણે અને વધનું પાપ બીજાને લાગે અને ઘાતકને પાપ ન લાગે! અગ્નિના ઉદાહરણથી. ‘ પેાતાના સબંધવાળી વસ્તુ સિવાયની બીજી વસ્તુને અગ્નિ વડે દાહ લાગી શકતા નથી. પેાતાના સબંધમાં આવતી વસ્તુને અગ્નિ ખાળે છે. સબંધમાં ન આવે, તેને દાહ થતા નથી’–એમ જવાબ આપ્યા, એટલે જિનધમ ને લાકડી, મુષ્ટિ પ્રહાર વગેરેથી તેને ખૂબ માર્યાં. દીન-પ્રલાપ કરતા હતા, એટલે રાજાના સાંભળવામાં આવ્યા. વૃત્તાન્ત પૂછ્યો. જીવાની અહિંસાની પ્રતિજ્ઞા-વિષયક. રાજાને આશ્ચર્ય થયું કે, ‘ પારકાને આધીન થયેલા હોવા છતાં પેાતાના પ્રાણથી નિરપેક્ષ ખની પેાતાનું અહિંસાવ્રત કેવી રીતે પાલન કરે છે!' રાજાએ તેના અંદરના સાચા ભાવપરિણામની પરીક્ષા કરવા માટે કપટથી કાપ પ્રદર્શિત કર્યા અને કહ્યુ કે, ‘અરે સેવકે ! આના ઉપર હાથી ચલાવી તેને મારી નાખા.' હાથીએ પૃથ્વી ઉપર તેને લાબ્યા, પછી રાજાએ કહ્યું કે, તારા અભિગ્રહ છેાડે છે કે કેમ ?” ત્યાર પછી રાજાને ખાત્રી થઈ કે, એના અભિગ્રહ નિશ્ચલતાવાળા છે. રાજાએ રસાયાને આજ્ઞા કરી કે, ‘તારે તેના અભિગ્રહ–વિરુદ્ધ આજ્ઞા ન કરવી.’હાથી પાસેથી તેને મુક્ત કર્યાં. ત્યાર પછી રાજાને ખાત્રી થઈ કે, ‘નક્કી આ પેાતાના પ્રાણના ભાગે પણ પારકાના પ્રાણ રક્ષણ કરવાના કુશળ ચિત્તવાળા છે’–એમ વિચારીને સુંદર આદર-સત્કાર પૂર્વક રાજા-યાગ્ય C Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy