SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ] ઉપદેશપદ-અનુવાદ વસ્તી ભાગ-સુખવાળા બનાવ્યેા. ‘તારે મારા અંગરક્ષક તરીકે હંમેશાં રહેવું’– એવા રાજ્યાધિકાર આપ્યા. (૫૧૦) ચાલુ વ્રતપરિણામને આશ્રીને કહે છે— ૫૧૧—આ પ્રકારે જિનધ-શ્રાવકપુત્રના ઉદાહરણ અનુસાર નિરૂપણ કરેલા વ્રત– પરિણામ ધીર, ઉદાર, મહાન સમજવા. બીજા ચાહે તેટલા વ્રત છેડાવવા પ્રયત્ન કરે, તે પણ વ્રતમાં અડાલ રહે, તે ધીર, ઉત્તમ માક્ષલ-દાયક હાવાથી ઉદાર, ચિંતામણિ, કામધેનુ, કલ્પવૃક્ષ, પ્રસન્ન થયેલ દેવ કરતાં પણ વ્રત પાલન ચડિયાતુ છે—આવી દૃઢ માન્યતા રાખવી. આમાં હેતુ કહે છે-ત-પાલનમાં હેતુ, સ્વરૂપ ફૂલ જાણેલુ હાવાથી, બીજી આ આમ જ છે, એવી નિલ સાચી શ્રદ્ધા હેાવાથી, વળી ત્રતપરિણામના તત્ત્વસ્વરૂપ ભાવ ઉત્પન્ન થયેલેા હેાવાથી. કહેવાની મતલખ એ છે કે-ત્રત ન ગ્રહણ કરવાના પરિણામ તેા તત્ત્વભૂત પદાર્થાનુ' અજ્ઞાન અને અશ્રદ્ધા હોવાથી વળી અત્રત એ જીવને સ્વભાવ નથી, પણ વિકાર છે; તેથી તે ધીર, ઉદાર અને મહાન ન હોવાથી તેને ચલાયમાન કરવા સહેàા અને શકય છે. વ્રતના પરિણામવાળા તેા તેનાથી વિપરીત હેાવાથી Àાભાયમાન કરવા શક્ય નથી. (૫૧૧) તે જ કહે છે— ૫૧૨—હેતુ, સ્વરૂપ અને ફૂલથી જીવહિંસારૂપ દોષને જાણે, મિથ્યાત્વમેાહનીયના ઉદય ચાલ્યા ગયેલા હેાવાથી વિરતિની શ્રદ્ધાવાળા હોય, તે મનની શુદ્ધિપૂર્વક ભાવથી દાષાથી નિવૃત્તિ અર્થાત્ વિરતિ ગ્રહણ કરે છે. નહિંતર જ્ઞાન અને શ્રદ્ધાના અભાવમાં કોઈ પણ લાભાદિ કારણે દોષમાં પ્રવૃત્તિ ન કરે, તેા પણ પરમાથી વિરમેલે ગણાતા નથી. જેમ દાહક શક્તિ નાશ પામી ન હોય, અને કોઈ કારણથી વિરુદ્ધ ગુણના કારણે અગ્નિ ન ખાળતા હોય, તેા પણ તે ખાળનારા જ છે, એ પ્રમાણે જ્ઞાન-શ્રદ્ધાના અભાવમાં દોષની નિવૃત્તિ ન થાય તેા ભાવથી, દ્વેષથી ન નિવતેલા જ ગણાય છે. હજુ કાઇ પણ દોષક્તિ નાશ ન પામેલી હાવાથી. (૫૧૨) ક્રી પણ ચાલુ વાતને જ સમન કરતા કહે છે— ૫૧૩—અગીકાર કરેલા વ્રતના વિનાશમાં નરકનાં દુઃખા ભાગવવાં પડે, તે દોષફળને જાણવા છતાં, એ જ પ્રમાણે વ્રત–પાલનથી સ્વર્ગાદિક સુખ પ્રાપ્ત થાય છે-એમ શ્રદ્ધા કરતા એવા સાત્ત્વિક-ધીરપુરુષ વિપરીત કાય કેમ કરે? અર્થાત્ વ્રત અંગીકાર કરીને તેના ભંગ કાપિ ન કરે-એ ભાવ સમજવેા. (૫૧૩) ૫૧૪——વ્રત–ભંગ કરવામાં ઇન્દ્રિયાનુકૂળ મનને પ્રીતિ ઉત્પન્ન કરનાર અલ્પકાલીન અલ્પમાત્ર સુખની પ્રાપ્તિ થાય છે, અને વ્રત-ભંગ ન કરવામાં નિર્વાણાદિ મહાલની પ્રાપ્તિ થાય છે. આ વાત નિશ્ચિત જ છે—એમ માનનાર મહાબુદ્ધિશાળી આરાધક આત્મા પરમગુરુ અરિહંત ભગવંતની વ્રત–પરિપાલન કરવા રૂપ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. (૫૧૪) તથા— ૫૧૫—સુંદર ક્રિયારૂપ વ્રત-પરિણામ એ જીવના પેાતાના સ્વભાવરૂપ છે. ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy