SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમાદ સેવા, તેલપાત્ર-ધારક [ ૫૩૫ રનું અનંત દુઃખ સૌંસારમાં રહીને જીવને ફરજિયાત ભાગવવું જ પડે છે. આ સંસાર અનાદિ અનંત કાળ પ્રમાણના હોવાથી અનંત દુઃખ જણાવ્યું. માક્ષનું સુખ પ અનંતું જ છે, ભવિષ્યકાળ પ્રમાણ છે. જ્યારે આ વસ્તુ વિચારવામાં આવે, ત્યારે ચાહે તેવા પુદગલાની ભારેકર્મી આત્મા હોય, તા તે સ્વગ્નમાં પણ નિદ્રા, વિકથાદિ પ્રમાદના ત્યાગ કરી અપ્રમાદનુ સેવન કરે છે. ભવ એકાંત દુઃખસ્વરૂપ દુઃખલ અને દુઃખાનુખ ધવાળા છે, સુખના છાંટા ચારે ગતિમાં નથી અને માક્ષ એકાંત સદુઃખ-રહિત છે, અન ત સુખવાળા છે. આટલું સમજેલેા જ્ઞાની આત્મા દુઃખથી મુક્ત થવા માટે નક્કી પ્રયત્ન કર્યા સિવાય રહે નહિં. બીજા સ્થાને પણ કહેલું છે કે“ ચારે ગતિરૂપ ભવનું સ્વરૂપ ખરાખર જાણવાથી અને ભવના વૈરાગ્ય થવાથી, તત્ત્વથી માક્ષસુખના અનુરાગ થવાથી આ વસ્તુ થાય છે, તે સિવાય આ અપ્રમાદ બનતા (૯૨૧) તેનું સમર્થન કરે છે. નથી. ” ૯૨૨-બીજા દનશાસ્ત્રામાં પ્રસિદ્ધ અતિગભીર અવાળું મહામતિ પડિતા સમજી શકે તેવું આ અપ્રમાદસેવા વિષયમાં તેલના પાત્ર ધારક પુરુષનું દૃષ્ટાંત કહેલું છે, તેને પ્રયત્નપૂર્વક એકાગ્ર મનથી વિચારવું. (૯૨૨) આ જ દૃષ્ટાંત નવ ગાથાઓથી કહે છે— તેલપાત્ર ધારકનું ઉદાહરણ ૯૨૩ થી ૯૩૧—કાઈક નગરમાં સજ્ઞદનની પૂર્ણ શ્રદ્ધાવાળા બુદ્ધિશાળી સ્વભાવથી પાપકારના ઉપાયામાં પ્રવીણ જિતશત્રુ નામના રાજા હતા. તે રાજાએ દાન, સન્માન આદિ ઉપાચેથી નગરના લેાકેાને અમાત્ય, શેઠ આદિ કેટલાક પ્રજાજને ને સતેષ પમાડ્યા હતા. તેમ જ જિનશાસન પ્રત્યે લગભગ અનુરાગવાળા કર્યા હતા. પરંતુ નગરમાં તેવા એક ભારેક વાળા મિથ્યાત્વના અંધકારના પડદાથી જેને શુદ્ધ મેધ અવરાઈ ગયેા છે, એવા એક શેઠપુત્ર હતા, તેને રાજા ઉપશમાવી ન શક્યા. તે નાસ્તિક શેઠપુત્ર ‘ સ’સારમાચક’નામના પાખડીના સ`સગમાં આવ્યે અને તે પાખંડીએ પણ તેને એવા ભરમાવ્યે કે-પ્રાણાના આત્માથી વિયાગ કરાવવા તે રૂપ હિંસામાં ધર્મ માનવા લાગ્યા. લેાકેાને એવું સમજાવી ઠસાવવા લાગ્યા કે, જેએ દુઃખ ભાગવી રહેલા હાય, તેમની હિંસા એ દારુણ દુઃખ ફળ આપનારી થતી નથી, પરંતુ તે તા ધસ્વરૂપ છે. અહિં તેએ દુઃખથી મુક્ત થાય છે, આવા પ્રકારની આસ્તિકોને એકાંતે અમાન્ય તેવી હિંસામાં શુભ પરિણામ માને છે. તે શું કહે છે? તે કે, જેની હિંસા કરવાની છે, તથા જેએ હિંસા કરે છે, તેમના શુભભાવ હેાવાથી, તેમાં જેની હિંસા કરવાની છે, તે હિંસા થવાના સમયે પ્રવર્તતી પીડાના અનુભવથી પૂર્વભવમાં ઉપાર્જન કરેલ અશાતાવેદનીય ક્રમની નિર્જરા કરતા હેાવાથી અને ભવાંતરમાં સદ્ગતિના લાભ થાય છે, તે કારણે તેને સુખપ્રાપ્તિ થાય છે. તથા જે બીજા તેની હિંસા કરનારાઓ છે, તેઓ દુરંત દુઃખરૂપ નદીમાં તણાતા હોય છે, તેની હિંસા કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy