SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપત્ર-અનુવાદ ૯૧૯—કહેલા ગુણેામાંથી અર્ધા ભાગના કે ચાથા ભાગના ગુણ્ણા એછા હોય, તા અનુક્રમે જઘન્ય અને મધ્યમ પ્રકારના ધર્માધિકારી સમજવા. આ ત્રણ વિભાગ કર્યા પછી વધારે-ઓછા ગુણવાળા હાય, તે દરિદ્રપ્રાય ગુણુ-વૈભવવાળા જાણવા. તેઓ શુદ્ધ ધ રત્નને ચાગ્ય નથી. (૯૧૬) તે જ વાત વિચારે છે— ૫૩૪ ] ..... ૯૧૭-કેટલાક નિર્વાણુમાને યથાથ ન સમજનારા બ્રાહ્માદિક અજ્ઞાની મૂઢ લેાકેા જે પ્રમાણે શરીરના નિર્વાહના કારણરૂપ કૂવા, વાવડી, તળાવ આદિ કરાવવામાં સતિ ફળ આપનાર સુકૃતની કલ્પના કરે છે. તે જ પ્રમાણે ગુણના દારિદ્રયવાળા જીવા લેાકાત્તર માગમાં અવતરેલા હોવા છતાં પણ બિચારા અનુકપા પામેલા ઘણા ભાગે ઘણા લાકથી આગ્રહાધીન ખની કુતીર્થમાં જઇ સ્નાનાદિક પાપકા માં ધમ કર્યાની કલ્પના કરે છે. (૯૧૭) આ જ વાત દૃષ્ટાન્ત સાથે વિચારાય છે— ૯૧૮ જગતમાં ઉત્તમરત્નના અર્થીએ અલ્પ હોય છે. ’ આ દૃષ્ટાંત આપીને કાઇક આચાર્ય ભગવંતે, એક એવા રાજા હતા અને તે એમ માનતા હતા કે, ઘણા લેાકાએ જેના સ્વીકાર કર્યાં હાય, તે ધર્મ પ્રમાણભૂત ગણાય છે, એવી માન્યતા રાખનારને પણ ઘેાડા વિવેકી લોકોએ સ્વીકારેલ શુદ્ધધમાં સ્થિર કર્યાં. (૯૧૮) તે જ કહે છે— ૯૧૯—રાજાની સાથે નગરમાં પ્રવેશ કરીને શાક, ઈન્ધણાં, ધન, ધાન્યની અનેક દુકાનેા બતાવીને ત્યાર પછી રત્નના વેપારીઓની ઘણી અલ્પ દુકાનેા બતાવીને કહ્યું કે, ‘હે મહારાજ ! આ તમારા નગરમાં શાક, ઇન્પણા, અનાજ આદિની વેપાર કરવાની દુકાના ઘણી છે, રત્નના વેપારની દુકાના અલ્પ છે; તે જ પ્રમાણે શુદ્ધધર્મ ગ્રહણુ કરનારાઓ નગરસ્થાનક રૂપ લેાકમાં ઘણા જ અલ્પ હાય છે અને બીજા પેાતાની કલ્પના પ્રમાણે ધર્મ કરનારા મૂઢમતિવાળા ઘણા હેાય છે. (૯૧૯) જ્યારે આમ જ છે, તેા પછી વર મટાડનાર નાગર્માણ આદિ દુર્લભ રત્ન માક શુદ્ધધ દુષ્કર છે, તે તેના ઉપદેશ કરવાથી શે! ફાયદો ? તે શકાના સમા ધાનમાં કહે છે— ૯૨૦—માક્ષ મેળવવા માટે એકાંત કેડ ખાંધનાર એવા અધિકારી આત્માને શુદ્ધ ધર્મ આરાધન કરવા રૂપ, સર્વ સાવદ્યના ત્યાગ કરવા રૂપ ચારિત્રનું અનુષ્ઠાન દુષ્કર જણાતુ' નથી. શાથી ? તા કે, ચારે ગતિના જન્મ, જરા, મરણ, રાગ, શાકાદિક દુઃખના ભય લાગેલા હાવાથી. વળી જે આત્મા જ્ઞાની થયા હોય, તે હેય, ઉપાદેયના વિભાગ કરી સ`સારનાં પાપકાચના ત્યાગ કરે છે અને આત્મકલ્યાણ કરનાર માક્ષનાં સાધનામાં પેાતાની શક્તિ અનુસાર સર્વ પ્રયત્ન કરે છે. મેાક્ષ જેવું મહાસ્થાન મેળવવા માટે માક્ષાર્થી આત્મા કયા પ્રયત્ન ન કરે ? (૯૨૦) તે જ વિચારાય છે— ૯૨૧—નરક, તિય ચ આદિ ગતિમાં જન્મથી માંડીને મરણ-પર્યંત અવધિ વગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy