SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવચન–આજ્ઞા [ ૩૩૧ પવનના વિરહમાં નહિં, આ વાત દરેકને પ્રત્યક્ષ સિદ્ધ છે. અહિં દૃષ્ટાંતની ચેાજના કરતા કહે છે કે-અહિં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાની અભિલાષા-પરિણામરૂપ ભાવ અને દોષ-અપરાધરૂપ તૃણુસમૂહને ખાળવા સમર્થ આજ્ઞારૂપ પથન, ભાવરૂપ અગ્નિને ઉત્તેજિત કરનાર આજ્ઞારૂપ પવન સમજવા. (૪૭૪) શકા કરી કે, આજ્ઞા અને પવન વચ્ચે માટું અંતર હોવાથી દૃષ્ટાન્ત અને દાર્થ્યન્તિકભાવ કેવી રીતે ઘટે? તે માટે કહે છે કે ૪૭૫—તે મહાપ્રભાવવાળી ભગવંતની આજ્ઞા તે પવનને આશ્રીને દાહ્ય-કર્મકચરાને ભમરૂપ બનાવવા સમર્થ હાવાથી, લેાકને પ્રતીત ખાકીની ઉપમાઓના અભાવ હાવાથી પવનરૂપ આજ્ઞા અહિઁ કહેલી છે. બીજા સ્થાનમાં તે કહેલું છે કે-“ આજ્ઞા માહ-વિષ ઉતારવા માટે શ્રેષ્ઠ મંત્ર છે, રાગાદિ અગ્નિ એલવવા માટે આજ્ઞા જળસમાન છે, કમરૂપી વ્યાધિ મટાડવા માટે ચિકિત્સા-વૈદકશાસ્ત્ર છે, જિનેશ્વર ભગવતની આજ્ઞા માક્ષલ મેળવવા માટે કલ્પવૃક્ષ-સમાન છે.” આ વગેરે સૂત્રેામાં શ્રેષ્ઠ માદિની ઉપમાઓ આપેલી છે. જો આ આજ્ઞાથી વિપરીત દ્રવ્ય, ક્ષેત્રાદિથી અનુચિતપણે વન કરવામાં આવે, તે શાસ્ત્રથી અવળી રીતે વર્તન કરવામાં આવે તે કમ'ના સચય કરનારી એટલે સ'સાર વધારનારી સમજવી. (૪૭૫) ઉપસંહાર કરતા કહે છે— ૪૭૬—સજ્ઞાનપણે ગુપાત્ર જનસૈાગ્ય પુરુષની બુદ્ધિની અપેક્ષાએ યથાર્થ પણે અહિં વિચારવું જોઇએ કે, જો પ્રભુની આજ્ઞાને સમ્યપણે પાલન કરવામાં આવે, તે ભાવરૂપી અગ્નિ માટે પવન-સમાન છે અને જો વિપરીતપણે વર્તન કરવામાં આવે, તે ક બંધને વધારનારી છે. આ વાત અયાગી પુરુષની બુદ્ધિથી સમજાય તેવી નથી. તે માટે ષ્ટાન્ત આપે છે કે, જન્મથી અંધ હોય, તેને નીલ, પીળેા, રાતા વગેરે રૂપનું જ્ઞાન થતું નથી. તે માત્ર હસ્તપર્ણાદિ દ્વારા આકાર જાણી શકે છે, વાસ્તવિક વર્ણાદ્વિકનું જ્ઞાન જન્માન્યને ન થાય તેમ. (૪૭૬) હવે ભાવથી અન્ય અને દેખનાર ક્રાણુ? તેના વિભાગ કહે છે— ૪૭૭—જન્મથી જ જે અધ હાય, તે જાત્યધ કહેવાય છે. હેજી સ’સારચક્રમાં કાઈ વખત પણ મિથ્યાત્વ અંધકાર-પટલ જેના દૂર થયા નથી, એટલે છતા સદ્ભૂત ભાવસ્વરૂપ પદાર્થો જાણવા માટે અનાદિ મિથ્યાત્વ જેનું દૂર થયું નથી, એવા જીવ, તથા બીજો અન્ધક સમાન, પાછળથી જેની દૃષ્ટિ ચાલી ગઇ છે, એવા અધક સમાન મિથ્યાષ્ટિ ૧, અવશ્ય વેદવા લાયક મિથ્યાત્વમાહના ઉદયથી ગ્રન્થિભેદ થવા છતાં પણ સમ્યક્ત્વ ચાલી ગયા પછી મિથ્યાત્વ પામેલેા જીવ ૨, જેનાં નેત્રા ચાખ્ખાં છે, તેના સમાન સકાલ સમ્યગ્દૃષ્ટિ, જેના મેધ યથાર્થ છે, જેની ષ્ટિમાં ફેર પડતા નથી, એવે જીવ ૩. જેમ એક જાતિઅધ, ખીજે પાછળથી થયેલા અધ, ત્રીજો નિમલ નેત્રવાળા. આ ત્રણ રૂપ જાણવાની ચેાગ્યતાવાળા ગણાય. તેમ ધર્માંતત્ત્વરૂપ જાણવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy