SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ] ઉપદેશપઃ-અનુવાદ મસ્તકમાં રહેલ મણિરત્ના, તે મંત્ર-ઐષધ-રત્નાના સમ્યગ્ વિષ ઉપર પ્રતિકારની ચેાજના કરવાથી ઝેર નિષ્ફલ થાય છે; તે પ્રમાણે સજ્ઞના વચનાનુસાર એષણીયઆધાકર્માદિ દોષ વગર અન્ન, પાન, વસ્ત્ર, પાત્રાદિ ગ્રહણ કરવા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રૂપ અભિગ્રહા ગ્રહણ કરવા દોષરૂપ ઝેરને દૂર કરનારા સમજવા. જેમ મ`ત્રાદિકના પ્રતિકાર કરી મારેલુ ઝેર નિષ્ણ થાય છે, તેમ મત્ર-ઐષધ-રત્ન સમાન આજ્ઞા એષણારૂપ અભિગ્રહેા વડે દોષરૂપ વિષના પ્રતિકાર કરવામાં આવે, તા તે લાગેલા દોષા પણ ફળ આપતા નથી. (૪૬૯) ૪૭૦ જેમ સ્થાવર-જ ́ગમ વિષના વેગથી વ્યાકુલ દેહવાળા બુદ્ધિયુક્ત મનુષ્ય વિષના પરિણામનું ભયંકર દુઃખ દેખનારા મંત્રાદિના સમ્યક્ પ્રયાગેા કરીને વિષના વેગને દૂર કરે છે, તેમ અપ્રમત્ત સાધુ પણ અસંખ્યાત ભવના એકઠા કરેલા દાષા-સ અતિચારો તેને સમ્યગ્ ઉપાય કરીને એષણીય આહારાદિકના અભિગ્રહ કરીને નિજરે છે-આત્માથી કર્મને વિખૂટાં પાડે છે. (૪૭૦) એ જ વાત વિસ્તારથી સમજાવે છે— ૪૭૧—મન, વચન અને કાયાના વ્યાપારરૂપ યાગ, તે નિમિત્તે જ્ઞાનાવરણીય આદિ કર્મ બંધાય છે. કહેલુ છે કે-“ મનથી, વચનથી અને કાયાથી યુક્ત જીવના આત્મીય ભાવરૂપ વીય-પરિણામ તેને જિનેશ્વરે ચેાગસંજ્ઞા કહેલી છે. તેથી કરીને ચેાગ એ નિમિત્ત છે જેનું, તે ચાગથી જે ગ્રહણ કરાય-ખ'ધાય તે કમ, તે કખ ધની સ્થિતિ અર્થાત્ તેવા પ્રકારના કષાયયેાગે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદવાળા અન્ધ-અવસ્થાનકાલ, તે ખસ્થિતિ. જો એમ છે, તા હવે શું કરવું? તે કહે છેઅકષાયભાવથી સાધુલાકને ચેાગ્ય પડિલેહણા, સયમાદિ શુભયાગની પ્રવૃત્તિ કરવાથી જેમ વાટ ક્ષય પામે, તે દીપક દૂર યાય, તેમ કર્માં પણ જલ્દી ક્ષય પામે છે. (૪૭૧) અહિં યુક્તિ જણાવે છે— જે કારણથી અહિં શુભયાગની પ્રવૃત્તિમાં તીર્થંકર ભગવંતની આજ્ઞા નક્કી સહાયભૂત થયેલી હોવાથી શુભયેાગમાં તે તે ક્રિયાના ઉપયાગ મળવાન–મહાન છે. (૪૭૨) ૪૭૩—ઋષિઘાત આદિ જે દોષ, તે તે જીવસ્વરૂપથી વિલક્ષણ કષાયેા રૂપી કાંથી ઉત્પન્ન થયેલ, તે દોષ તે આ સર્વજ્ઞની આજ્ઞાને આશ્રીને ઘણું! તુચ્છ-અલ્પ છે. અહિં પ્રતિવસ્તુની ઉપમાલક્ષણ દૃષ્ટાંત જણાવે છે કે, ઘાસની ગંજી માટી ખડકેલી હાય, તેને પણ અગ્નિના નાના તણખા ખાળીને ભસ્મ કરી નાખે છે, તેા પછી ઘણું વધારે અગ્નિ હેાય તેા શું ખાકી રાખે ? (૪૭૪) કેવી રીતે તે કહે છે ૪૭૪—દાહ્ય તૃણ તેની સન્મુખ પ્રવતા પવનના ચેાગથી, પરંતુ તેના એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy