SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ] ઉપદેશપદ-અનુવાદ કાઇક નગરમાં કોઈક સ્વેચ્છાચારવાળા ચારે કાઇક ધનિકને ત્યાં આઠ પુત્રના પદ્માકારવાળું ખાતર પાડ્યુ. અંદરથી ધન વગેરે સારભૂત પદાર્થા કાઢી લીધા. સવારે પેાતાના કાથી લેાકેા કેવા વિસ્મય પામે છે? તે જોવા માટે સ્નાનાદિક કરી, શાહુકાર સરખા વેષ પહેરીને તે સ્થળમાં લેાકેાના વાર્તાલાપ શું થાય છે? તે સાંભળવાજોવા-તણવા માટે આવી પહેાંચ્યા. કેટલાક કમળ આકારના ખાતરને દેખીને વિસ્મયથી કહેવા લાગ્યા કે, ‘ આ ચારની કુશળતા અને શ્રીઠાઈ કેવા પ્રકારની છે કે, જે પ્રાણસંકટવાળા સ્થાનમાં પ્રવેશ કરવા છતાં પણ આવા આકાર તૈયાર કર્યાં! ખરેખર કાઇ ઉસ્તાદ–નિષ્ણાત ચાર જણાય છે. તે સાંભળીને ચાર ઘણા ખુશ થયા. વચમાં પેાતાની ખાંધ ઉપર ખેતીનાં ઉપયેગી કાશ, ધુંસરૂ વગેરે નાખીને ખાતર જોવા એક ખેડૂત પણ આવ્યેા. દેખીને તેણે કહ્યું કે- અભ્યાસીને શું દુષ્કર હાય ?” તે શબ્દો ચારે પણુ સાંભળ્યા. મનમાં ખીજાયા. ચાર તેને મારવાનાં શસ્ત્ર લઈ તેની પાછળ પાછળ ખેતરમાં ગચે. મસ્તકના વાળથી ખેડૂતને પકડ્યો, કહ્યું કે, તને મારી નાખીશ.' ખેડૂતે મારી નાખવાનું કારણ પૂછ્યું. ત્યારે જણાવ્યું કે, ‘મેં કરેલા ખાતરના પદ્માકારની તે. અવગણના કરી તેથી.' પછી ખેડૂતે કહ્યું, ‘ક્ષણવાર મને છૂટા કર, તને કૌતુક બતાવું.'—એમ કહી એક વસ્ત્ર પાથર્યું. પેાતાનું વચન સત્ય કરી બતાવવા માટે વાવવાના બીજની એક મુષ્ટિ ધારણ કરનાર ખેડૂતે ચારને કહ્યું કે-‘હવે તું કહે કે• આ ધાન્યનાં અને કેટલા કેટલા આંગળના આંતરે ઉંચા-નીચા પડખાના મુખે વાવું કે નાખું, તું કહે તે પ્રમાણે તારી ઇચ્છા પ્રમાણે ખીજો અહીં પાડું.' ચારે કહ્યા પ્રમાણે બીજો પાડવાં, જેથી ચાર ખુશ થઇને પાછા ચાલ્યા ગયે. (૧૨૨) ૧૨૩—એવી રીતે વણકર પણ સૂતરના દંડા દેખી કે હાથમાં લઇ તેનું માનતાંતણાઓનું પ્રમાણુ, તેમ જ વણવાના વસ્ત્રાનું પ્રમાણ કેટલું થશે? તે ખરાખર જાણી શકે છે. તથા કડછીથી પીરસતા હોશિયાર રસેર્ચા પણ માટી પક્તિમાં બેઠેલા જમનારાઓને પેાતાના અભ્યાસથી એક સરખું પીરસે છે, પણ ન્યૂનાધિક નહિં. (૧૨૩) ૧૨૪–માતી પરાવનાર માતી ઉછાળીને પેાતાને વાર'વાર પરાવવાના મહાવરા હાવાથી સુવરના કંઠકેશમાં એટલે કે તેનેા અક્કડ વાળ સાય માફ્ક ઉભા રાખી, તેમાં માતીને પ્રવેશ કરાવે છે. મેાતી પરાવનારા પેાતાની હથેાટી–દરરાજના અભ્યાસના કારણે વાળને નીચેથી પકડી વાળનું મુખ ઉંચું રાખી મેાતી અદ્ધર એવી રીતે નાખે કે, તેના છિદ્રમાં નક્કી વાળ પરાવાઈ જાય. તેમ જ હેાશિયાર ઘીના વેપારી પાતાના દરાજના મહાવરાથી ઘીના ગાડવામાં ગાડા ઉપર ઉભા રહી ઘીની ધાર એવી રીતે નાખે કે, સીધી બહાર વેરાયા વગર ઘીના ભાજનના મુખમાં જ પડે. (૧૨૪) ૧૨૫—તરવાનું જાણનારા તારુએ વહાણના ત્યાગ કરીને, નદી, સરોવર વગેરે મોટા જળાશયેામાં મૂક્યા વગર તરે છે, તેમ જ તેવા પ્રકારના અભ્યાસથી આકાશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy