SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સુશીલ સુદર્શન શેઠ [ ૩૪૩ નગરની કુલવધૂનાં મુખા ચંદ્રમ ́ડલ સમાન આહ્લાદક હતાં, વળી તેમને જેટલા આદર પેાતાના સૌભાગ્યમાં હતા, તેટલા આદર ખાકીના પહેરવાના અલંકારમાં ન હતા. વળી ત્યાંના પુરુષ। અતિ ઉત્તમ સત્ત્વના ઉત્કવાળા તેમજ વિષાદ વગરના હતા. વળી પરાક્રમ સિવાય બીજાને આભૂષણ માનતા ન હતા. ત્યાં રાજદરખારમાં બંધન ન હતું, પણ કાવ્યમાં મધ હતા. રાજદડ ન હતા, પણ દંડ માત્ર છત્રમાં હતા, પદ્મના નાળમાં કાંટા હતા, પરંતુ દુનરૂપી કાંટાઓ ત્યાં ન હતા. રાત્રે માત્ર ચક્રવાકેાને વિરહ-વ્યથા -હતી, પણ ખીજા કેાઇને વિરહની વ્યથા ન હતી. જે નગરીમાં સંતાપ દૂર કરનાર, ઉંચા, ઘણા ફુલવાળા, સર્વ પ્રકારે ફળવાળા હેાવાથી નમેલા, રસવાળા, સુંદર સુંદર છાયડાવાળા–સુંદર આકૃતિવાળા એવા વ્રુક્ષા તેમજ કુળવાન પુરુષા હતા. ( વૃક્ષ અને કુલીન પુરુષ બ ંનેમાં સર્વાં વિશેષણા ઘટી શકશે. ) જ્યાં દુન લાકે તથી અપાતાં કલકા કાઇને સ્પર્શ કરતાં ન હતાં, તેવા હંમેશાં સદાચારવાળા લેાકેા હતા, અથવા ત્યાં દુગ્રહોથી થતા ઉપદ્રા ભાગ્યશાળી આને થતા ન હતા. જેમ દીવાની પ્રભાથી પરિપૂર્ણ સ્થાન હોય, ત્યાં અંધકાર આવી શકતા નથી, તેમ ધર્માંગુણુની પ્રધાનતાવાળી તે નગરીમાં ક્ષુદ્રાકાના સંતાપ પ્રવેશ પામી શકતા ન હતા. ત્યાં પ્રચંડ પુરુષાયુક્ત, નીતિપૂર્વક રાજ્યવ્યવહાર કરીને જેણે ક્ષીરસમુદ્ર-જળ સમાન ઉજવલ યશસમૂહ ઉપાર્જન કરેલ છે-એવા જિતશત્રુ નામના રાજા હતા. તેને દેવી સરખી, સુંદર અવયવવાળી હૃદયવલ્લભ, લાવણ્યરૂપી જળના સમુદ્ર જેવી કમલસેના નામની રાણી હતી. કામદેવરૂપ સેનાપતિની જાણે સેના હાય, ઉન્નત તારુણ્ય ગુણથી બાકીના સૌભાગ્ય ગુણાતિશયને જેણે અનાદર કરેલ છે. એવી તે રાણીની સાથે પાંચે પ્રકારના વિષયાપભાગ કરવામાં તેઓના દિવસેા પસાર થતા હતા અને તેમના મનારથ સ`પૂર્ણ થતા હતા. તેઓના વિરહ કાઇ દિવસ થતા ન હતા. આ બાજુ તે નગરમાં મોટી પ્રતિષ્ઠાવાળા, સમ્યગ્દર્શનાદિ રત્નરૂપ ઋદ્ધિયુક્ત જેમાંથી ગંગાનદીનું નિમન થાય છે, તેવા હિમાચલ પર્વત સરખા, શીલ અને વૃત્તિઓનું પાલન કરવામાં નિશ્ચલ, જિનેશ્વરે કહેલાં શાસ્ત્રાના અભ્યાસી, શ્રાવકયેાગ્ય સુંદર વતનવાળા, શ્રાવકધમ નું પાલન કરતા શેઠપુત્ર સુદર્શન હતા. કમલસેના રાણીને સુગધી પદાર્થો અને તેવી બીજી સામગ્રી ખરીદ કરવા માટે તેની સાથે માટી વ્યવહાર પ્રવત્ચા. આ શેઠ વ્યવહારને ઉચિત અનેક પરોપકારનાં કાર્ય કરતા હતા, વળી ગૃહસ્થેાચિત ઘણા ઘરામાં તેને લેવડ-દેવડના વ્યવહાર ચાલતા હતા. વળી તેની પ્રામાણિકતા, અતિસ્વચ્છતા ગુણથી પ્રભાવિત થયેલ રાણીના સેવકવગ તે શેઠ વિષે આદરપાત્ર બન્યા. હવે કાઈક સમયે દેવીએ જાતે તેને દેખ્યું, એટલે રાગપરવશ અનેલી તે ચિંતવવા લાગી કે, ખરેખર તે યુવતીઓને ધન્ય છે કે, ‘જેએ આ પુરુષના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy