SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ] ઉપદેશપદ-અનુવાદ C ૩૪૬—આ પ્રમાણે ખીજાએ સ્થાપન કરેલ અપ્રતિમા વિષયક પક્ષની જેમ આ ચિત્રપ્રકૃતિવાળા દેવથી ઓળખાતા કર્મ જ-ભાગ્ય જ પેાતાના ફલને સંપાદન કરે, એટલે કે, · ભાગ્ય છે, તે જ પ્રત્યેક કાર્યને સમીપવર્તી કરે છે, તેમાં ઉદ્યમની જરૂર રહેતી નથી’-તેમ તમે કહેા છે. ગ પકડેલા તેવા પ્રકારના કિકરને જેમ કરાવીએ તેમ કરે છે, તેમાં પુરુષકારની જરૂર નથી. અધ્યવસાયના ભેદથી જે દાન આદિ ક્રિયાએમાં શુભ કે અશુભ આદિના ભેદ થાય છે, તે ન થવું જોઇએ. અધ્યવસાય તે પુરુષકાર જ છે. જે લેાકા એમ કહે છે કે, સ` કા` પ્રકૃતિ જ કરે છે, પુરુષ કોઈ કાર્ય કરતા જ નથી, તેના મતના અનુસારે મધુ` કા` ભાગ્યથી જ થાય છે. પુરુષકાર કાઈ કાર્ય કરતા નથી. ત્યારે આ દાનાદિક્રિયાએમાં અધ્યવસાયના ભેદથી જે પુણ્ય-પાપના ભેદ છે, તે ન થવા જોઇએ. તે માટે પ્રાચીન લેાકા કહે છે—“ અભિપ્રાયનું ફૂલ ભિન્ન થાય છે. જો કા સમાન થાય તા પણ, માટે કૃષિકમાં જેમ પાણી પ્રધાન છે, તેમ કા માં પુરુષકાર અથવા અભિપ્રાયરૂપ માનસ-પુરુષકાર તે મુખ્ય કારણ છે.” (૩૪૬) ફરી પણ પરમતની આશંકા કરી તેને પરિહાર કરે છે— ૩૪૭—ભાવી જે અધ્યવસાય છે, તેને અનુકૂલ જ કર્યું શુભાનુબંધી અભિપ્રાયને ઉત્પન્ન કરે છે. અર્થાત્ શુભ-અશુભાનુબંધી અભિપ્રાયનું કારણ ક છે. ત્યારે આ પણ કહી શકાય કે, ‘ પુરુષકાર પણ એવું જ છે. આ પુરુષકાર કથી જે ફલ પ્રાપ્ત થાય છે, તે પુરુષકાર જ ફુલ આપે છે અને ફૂલ આપનાર કને પણ તે જ લાવે છે.' જો એમ કહેવામાં આવે તે અમે પણ એમ જ કહીએ છીએ. પુરુષકારના કર્માંના કારણે વિચિત્ર સ્વભાવ થાય, ત્યારે કર્મ પુરુષકારના કારણે લ આપવામાં ઉદ્યત થાય છે, અથવા તેના નાશ થાય છે, આ વસ્તુ જો કહેવામાં આવે તેા શું દોષ છે ? જેમ કવાદીના મતમાં કમ જ કાર્ય કરનાર છે અને પુરુષકાર તેનાથી લાવેલ છે, કાઇ ફૂલ આપનાર નથી, તેમ જો પુરુષકારવાદી એલે-આ પુરુષકાર જ આવા સ્વભાવવાળા હાવાથી કથી ઉત્પન્ન શુભ-અશુભ ફૂલને લાવશે, કર્મથી કાર્ય વસ્તુ સાધ્યું નથી’ ત્યારે તેમાં શું દોષ છે ? (૩૪૭) ૩૪૮—હવે કેવલ કવાદીના મતમાં અનાદિ સંતાનરૂપ પર પરાના કારણે પૂવર્તી જે ક છે, તે ભાવી કાળમાં જે કર્મી ઉત્પન્ન થશે, તેના સમાન છે–એમ કમ વાદીને ખેલવું પડશે. જે પરપરાથી કારણા થાય છે, તે ભાવી કાર્યની ઉત્પત્તિમાં અનુકૂલ થાય, તે જ કાર્યની ઉત્પત્તિ કરી શકે છે-એમ વિદ્વાના વિચાર કરે છે. કની જેમ પુરુષકારમાં પણ પુરુષકારવાદી-એમ કહી શકે છે કે, ‘ પુરુષકારની પર પરામાં પૂવર્તી જે પુરુષકાર છે, તે ભાવી કાળમાં ઉત્પત્તિવાળા પુરુષકારની સમાન છે.' આ પક્ષમાં કોઇ દોષ આવી શકતા નથી, ન્યાય યુક્તિ અને પક્ષમાં સમાન છે. ત્યારે પુરુષકારથી જ વાંછિત ફલની સિદ્ધિ થશે. કથી શું લાભ છે ? (૩૪૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy