SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યા−વિધિ [ ૫૧૩ વાળા, સ્વશાસ્ત્રમાં કહેલા ચરણુ-કરણાદિ અનુયાગના ભેદને તેવા તેવા ઉપાયાથી શ્રોતા સમક્ષ પ્રરૂપણા કરનાર, વય અને વ્રત ખનેમાં પરિણત થયેલા હાય, જુદા જુદા અનેક પ્રકારની ગ્રાહકબુદ્ધિવાળા હોય. આવા પ્રકારના ગુણવાળા ગુરુએ સમજાવેલા અથ કોઈ દિવસ પણ વિપરીતપણે પરિણમતા નથી-આટલી વિશેષતા સમજવી. (૮૫૨) સ્વશાસ્ત્રને સમજાવનારનું લક્ષણ વિશેષથી કહે છે— जो हेउवापक्खम्मि, हेउओ आगमे य आगमिओ । સો સસમયનવલો, સિદ્વૈત-વિનોબળો ॥૮॥ તા ૮૫૩–જે કાઇ જીવ અને કમ વગેરેમાં યુક્તિમાર્ગથી વસ્તુ સમજાવી શકાય, તેવી રીતે હેતુ-યુક્તિથી પદાર્થ સમજાવવામાં પ્રવીણ હાય એવા. જેમ કે, જે જ્ઞાન બેાધના સમાન રૂપવાળા છે, વિષયના પ્રકાશક છે, જગતમાં પ્રસિદ્ધ જે જ્ઞાન છે, તે ભ્રાન્તવિપરીત જ્ઞાન સમાન છે. જગતમાં પ્રસિદ્ધ એવા પૃથ્વી આદિ પાંચ ભૂતા, જ્ઞાનસ્વરૂપ જીવ કરતાં વિપરીત સ્વરૂપવાળાં છે, તે તેને ધર્મ કે ધનુ' ફલ કાંથી હોય ? જેને ધર્મ અને ધર્મનું કુલ હાય, તે જ આત્મા છે-એમ સમજવું. તથા ‘હે ગૌતમ ! જે સમાન કારણવાળા હોવા છતાં ફૂલમાં તફાવત પડે, તે વગર કારણે ન હાય, તે। જેમ કારૂપે ઘડા થયા, તેમાં માટી કારણ હતું, તે તેમાંથી ઘડાનુ કાય ઉત્પન્ન થયું. એ જ પ્રમાણે કમ એ પણ જીવને સુખ-દુઃખમાં કારણ છે.' વગેરે. આગમમાં-દેવલેાક, નરકપૃથ્વી, તેમની સખ્યા વગેરેના વિષયમાં જે માત્ર આગમથી જ જાણી શકાય છે, તે આગમિક-એટલે માત્ર આગમની જ પ્રજ્ઞાપના કરવામાં પ્રવીણ હાય, તે સ્વસમય-પ્રજ્ઞાપક કહેવાય. હેતુવાદથી પદાર્થ સમજાવનાર, કે આગમનુ પ્રમાણુ આપી સમજાવનાર-પ્રરૂપણા કરનાર હાય, જે રીતે શ્રોતાને સમજાવનાર હોય, તે રીતે શ્રોતાને સમજાવે. આ સિવાય સમજાવે, તેા જિનવચનના અનુયે ગના વિનાશકસિદ્ધાંતની વિરાધના કરનાર સાધુ ગણેલા છે. યુક્તિક્ષમ પદાર્થ માં આગમગમ્યને આગળ કરે અને આગમગમ્યમાં યુક્તિમાગ આગળ કરે, તેા નાસ્તિક વગેરે ખીજાએ એ કહેલ કુયુક્તિનું નિરાકરણ ન પામવાના કારણે શ્રોતાને દૃઢ પ્રતીતિ-વિશ્વાસ પમાડવા માટે સમ ખની શકાતું નથી. આગમગમ્ય પદાર્થમાં કેટલાક યુક્તિમાર્ગોમાં ઉતરી શક્તા જ નથી, તેથી યુક્તિથી સમજાવી શકાતા નથી અને ધારેલી પ્રતીતિ ન કરી શકાવાથી પેાતે વિલખા બની જાય અને શ્રોતાને તે અસ્વીકાર્યં થઈ જાય. તેથી તેણે સિદ્ધાંતનું સમ્યગ્રૂપણું આરાધન કરેલું ગણાતું નથી. વિપરીત વ્યવહાર કરેલા હેવાથી. (૮૫૩) આવા પ્રકારના ગુરુને આશ્રય કરવાનું લ કહે છે— ૮૫૪—આ મૂળગાથા પુસ્તકમાં ન હોવા છતાં ટીકાના અનુસારે સ્થાપન કરી છે. જે ગુરુના સૂત્રેાની વિશુદ્ધિ હાય-એટલે વ્યંજન, સ્વર, પદ, માત્રા, બિન્દુ આદિના ઉચ્ચારા તદ્દન શુદ્ધ હાય, તે રૂપ બ્ય་જનાદિના પાઠ ન્યૂન કે અધિક ન મેલાતા " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy