SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપત્ર ૨૯૪ ] અનુવાદ તેથી શાભા ઓછી થઈ નથી, પરંતુ હાથની આંગળી આ આભૂષણથી એને શ માળા મુદ્રિકાથી આ આંગળીની શોભા છે. માટે આવાં બહારનાં આભૂષણાથી કરેલી આ કચીરની શેાભાથી સર્યું". એમ ક્રમે ક્રમે દૃઢ વૈરાગ્યવાળા તેણે આભૂષા છોડવાને આરાયમાન વળી ભાવના ભાવવા લાગ્યા કે, ‘ આ રાજ્યલક્ષ્મી સખત પવનના ઝપાટાથી ડૉલમને તે મેઘસમાન અસ્થિર-તુચ્છ અને છેવટે વિચ્છેદ પામવાના ફળવાળી છે, તા હવે પ્રથમ રાજ્યલક્ષ્મીની જરૂર નથી. અહિં શુદ્ધ પરિણામમાં જ્યારે વર્તતા હતા, ત્યારે સચમ-સ્થાનક પામ્યા અને ક્રમે ક્રમે તે કેવલજ્ઞાન પામ્યા. અસખ્યાતા કપ્રમાણમાં સંયમ–સ્થાનકા વિષે જે પ્રથમ સ્થાન પામે, તે વૃદ્ધિ પામતા પરિણામવાળા ક્ષણવા સથમણિના મસ્તકે પહાંચીને ભરત ચક્રવર્તીની જેમ કૈવલજ્ઞાન મેળનાર થાય આ હકીકત ૫ભાષ્યમાં કહેલી છે. ત્યાર પછી ગૃહસ્થલિંગના ત્ય!ગ કરી વિ મુનિવેષ ધારણ કરનાર થયા. ઇન્દ્ર મહારાજાએ પેાતે તેમને પ્રગટ કેવલર્મોત્સવ ડામા છે. સુધી દેવતાએ નિર્માણ કરેલા પદ્મકમળના આસન પર બેસી તે જિનેશ્વરની જેમ પ નવીન મેઘ સમાન ગભીર સ્વરથી ધર્મ કહેવા લાગ્યા. એક લાખ અખરું પૂ પૃથ્વીમાં વિચરીને તે અષ્ટાપદ નામના પર્વત ઉપર સર્વ કર્મ રજને ખપેરી સદ્ધિ પામ્યા. ( ૧૫ ) બ્રહ્મદત્ત ચક્રવતી જન્માંતરમાં કરેલા નિયાણાનું ફૂલ જે અહીં બ્રહ્મદત્ત ચક્રવર્તીનું તે આ પ્રમાણે જાણવું કે-સાકેત નામના નગરમાં શ્રાવકલેાકેાના મુગટ સમા ન્યાયમાત્ર માં રહેલા ચદ્રાવત'સક નામને રાજા હતેા. તેને સુપવિત્ર વાળે, કામભોગથી કટાળેલા મુનિચંદ્ર નામના પુત્ર હતેા, તે સાગરચંદ્રની દીક્ષા સય છે, નિ લ દેશેામાં અંગીકાર કરી તીક્ષ્ણપણે પાલન કરતા હતા. ગુરુકુળવાસમાં રહેલા, તે સમયે ક્યો. વા વિહાર કરતા કરતા તેણે કાઇક સમયે ભિક્ષા માટે ગામમાં પ્રવેશ કર્યા. સાથ હતા, તે અટવીમાં આગળ ચાલ્યેા ગયા, એટલે ભયકર અટવીમાં ભૂ ભૂખ-તરશની પીડા સહન કરતા રહેલા હતા, ત્યારે જંગલમાં ચાર ગાવતા પ તેના પ્રત્યે ભક્તિ-બહુમાનવાળા થયા. તેની દેશનાથી પ્રતિબેાધ પામી દીધ"ગીકાર કરી. તેમાંથી એ મહોદયના કારણે ધર્મની દુગંછા કરીને મૃત્યુ પામી દેવલાક ગયા. ત્યાંથી ચ્યવીને દશપુર નગરમાં સાંડિલ્ય નામના બ્રાહ્મણની યશેામતી દાસીન યુગલરૂપે એ પુત્રાપણે ઉત્પન્ન થયા. અનુક્રમે યૌવનવય પામ્યા. ધાન્ય-પાકેલા ખેતરનું રક્ષણ કરવા માટે ગયા. ત્યાં રાત્રે એક વડવૃક્ષની નીચે સુઈ ગયા, ત્યારે વૃક્ષની અપેાલમાંથી નીકળી એક સપે તેને ડંખ માર્યા, તેને શેાધવા માટે બીજો ક્રૂરતા હતા, ત્યારે તે જ સર્પ વળી તે જ ક્ષણે તેને પણ ડંખ્યા. તેના પ્રતિકાર કર્યા વગરના તે અને મૃત્વ પામીને કાલિંજર નામના ઉત્તમ પતમાં યમલપણે મૃગલીના બચ્ચા થયા. પૂર્વભવત્ સ્નેહવાળા તે નજીક નજીક વનમાં ચરતા હતા, ત્યારે કાઇક શિકારીએ એક બહુ મારીને Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy