SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] ઉપદેશપદ-અનુવાદ 6 ગયેલા દેહવાળી દેવી યમરાજાના ઘરે પડેોંચી. તેના રાગથી પરવશ બનેલા રાજા ખાતા-પીતા નથી કે સ્નાનાદિં શરીર-સ્થિતિ તરફ પણ ધ્યાન આપતા નથી. ત્યારે મત્રીએ આશ્વાસન આપતાં કહેવા લાગ્યા કે, હું દેવ! આ જગતની સ્થિતિ તરફ આપ નજર કરી. જેમ ધાન્યા પાકયાં હોય, ત્યારે ખેડૂતે તેને લણી લે છે, તેમ આ જન્મેલા એવા જીવાને મૃત્યુરૂપી ખેડૂત લણી લે છે, તેમાં કાઈ રક્ષણ કરનાર નથી.’ એ પ્રમાણે કહ્યું. એટલે રાજાએ ક્યુ કે, ‘જ્યાં સુધી દેવી પાતાની શરીરસ્થિતિ ન કહે ત્યાં સુધી દુઃખી એવા હું શી રીતે કરી શકું ? ત્યારે ફૂડકપટની કલ્પના કરનારા મંત્રીઓએ એક પુરુષને તૈયાર કર્યા કે, તારે રાજસભામાં આવીને રાજાને એ પ્રમાણે કહેવું કે, હે દેવ! આપની સ્નેહાધીન દેવીએ સ્વગમાંથી તમારા કુશળ-સમાચાર પૂછવા મને માકલ્યા છે અને કુશલ-સમાચાર મેળવી મારી પાસે પાછા આવવા કહેલુ છે. ત્યારે રાજાએ પૂછ્યું કે, દેવી ત્યા કુશળતાથી રહે છે ને ? ’ હે દેવ ! ખરાખર કુશળતાથી જ રહે છે.' મત્રી સમુદાયે કહ્યું કે, હે દેવ ! દેવી માટે શરીર-શણુગારની સામગ્રી આ આવેલા પુરુષની સાથે જ માકલી આપેા, જેથી દેવી શરીરની સાર-સ ́ભાળ શણગારાદિ કરે.' રાજાએ તેના મુખથી દેવીના વૃત્તાન્ત જાણ્યા, એટલે રાજાએ કદોરા તથા બીજા આભૂષણેા રાણીને આપવા તેની સાથે મેકલાવ્યાં. જ્યારે પેલા પુરુષ બહાર નીકળ્યેા, એટલે મત્રિમ'ડલ પેલા પાસેથી ભાગ માગે છે. એમ દરરાજ ધૂત દ્વારા રાજાને દેવીના સમાચાર આપી દાગીના પડાવે છે, મત્રીઓને તેમાંથી ભાગ મળે છે. હવે એક દિવસ મત્રીએના વૃત્તાન્ત જાણનાર કેાઈ માથાભારી ધૂતે આવીને રાજા પાસે દૈવી વૃત્તાન્ત-કુશળ જણાવી શૃંગાર મેળવ્યા. મ`ત્રીઓએ વિચાર્યું... કે, “ આપણું કાર્ય પતી ગયું' ત્યારે એકે કહ્યું કે, ‘ ભાઈ! લગાર શાંતિ રાખા. ’ આ કાર્યોંમાં હું પ્રયત્ન કરીશ. તે સફરી રાજા પાસે હાજર કરીને પેલેા કહેવા લાગ્યા હૈ દેવ ! આ કેવી રીતે જાય ? ' રાજા કહે− બીજા દિવસેામાં કેવી રીતે જતા હતા ?' મંત્રી− હૈ દેવ ! જેવી રીતે દેવી ગયાં, તેવી રીતે આને પણ માલવા. ' રાજાએ પણ તે વાત સ્વીકારી. એટલે તરત ચાર પુરુષએ તેને ખાંધ પર લીધા. હવે ત્યાં એક હાસ્ય કરવાની ટેવવાળા એક ખેાલકા માણસ રાજા સમક્ષ એમ કહેવા લાગ્યા કે, દેવીને આટલું કહેજે કે, તારા માટે રાજા અત્યંત ઉત્કંઠિત થયા છે. ’ ત્યારે પેલાએ કહ્યું કે, ‘આ સવ કહી શકાય, તેટલું મારામાં વિજ્ઞાન નથી. આવા પ્રકારને સદેશેા ચાક્કસ પહેાંચાડનાર કોઈક જાણકાર અને વચન એકલવામાં ચતુર હાય, તેને આપે મેકલવા ચેાગ્ય છે, માટે આને જ માકલવા ચેાગ્ય છે.’ એને માકલવાના નિર્ણય કર્યો, એટલે તેના પેાતાના ખ, સગા-સ`ખ'ધીએએ મેટા કાલાહલ-શેરખકાર કરી મૂકવો, ‘હવે તારા ડાચાને સંભાળીને ખેલવાનુ` રાખજે.' : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy