SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ] ઉપદેશપઃ-અનુવાદ કરી, ખેલ જોવા માટે એકઠા થયેલા લેાકેાના દૃષ્ટાંતે તે જમવા લાગ્યા. જેમ ખેલ ચાલતા હોય ત્યારે, સખળ મનુષ્ય દુલને બલાત્કારે પીડા ઉપજાવી આગળ જાય છે, તેમ અસાર આહાર ગ્રહણ કર્યાં હોય તેા પણ સારા આહારને વળી સ્થાન આપે છે. અકરાંતિયાની જેમ ખૂબ આહાર ખાધા, એટલે તે જ રાત્રે વિસૂચિકા-ઝાડાના અસાધ્ય રાગ થયા. પેાતાના પરિવારે પણ તેના રોગની દરકાર ન કરી અને ચિકિત્સા ન કરાવી. એટલે તે મૃત્યુ પામી રૌદ્રધ્યાન કરતા કે, ‘સવારે મારી ચાકરી ન કરનાર સેવાને મરણાંત શિક્ષા કરીશ. ’ તે રૂપ રૌદ્રધ્યાન કરી સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નારકીમાં લાંખા આયુષ્યવાળા નારકી થયા. એક હજાર વર્ષ સુધી સાધુપણાનાં મહાવ્રતે પાલન કરવા છતાં તે નરકમાં ગયેા. તેમાં શુદ્ધ શ્રમણભાવવાળાને શરીરનું પુષ્ટપણું કે દુલપશું કારણ ન સમજવું. કારણ કે, પુ'ડરીક સાધુ શરીરે સખળ હોવા છતાં પણ દેવપણું પામ્યા, માત્ર જેના હાડકાં-ચામડી શરીરમાં ખાકી રહેલાં હતાં, તેવા ક'ડરીક આકરાં કઠોર તપના ઉદ્યમ કરવા છતાં રૌદ્રધ્યાનની પ્રધાનતાના કારણે મૃત્યુ પામી નારકી થયા. માટે અહિં સાધુપણામાં જો કાઇ મુખ્ય કારણ હાય તા તેવા ધ્યાનના નિગ્રહ કરવા. દુલ શરીરવાળા મુનિ પણ શુભ ધ્યાનના વિરહમાં દુતિ-ગમન કરનારા થાય છે.’ વૈશ્રમણ દેવ તે સાંભળીને ખુશ થયેલા મનવાળેા સમજી ગયા કે, આ ભગવંતે તે મારા મનને અભિપ્રાય જાણી લીધા. આમનું જ્ઞાન કેટલું ચડિયાતું છે?” ત્યાર પછી ગૌતમ ભગવ'તને વંદન કરીને તે દેવ ચાલ્યેા ગયા. ધનગર, વજ્રસ્વામી ત્યાર પછી વૈશ્રમણ દેવના સમાન વૈભવવાળા એક તિ પાંચસો ગ્રંથ-પરિમાણવાળું જ્ઞાતાધકથામાં કહેલુ' પુ'ડરીક-કંડરીક યન જે સાંભળ્યું હતુ, તેનું અવધારણ કર્યું, તેના ચેાગે તે શુદ્ધ વીર ભગવંત નિર્વાણ પામ્યા પછીના કંઇક ન્યૂન પાંચસે વર્ષે આ જભક દેવ દેવલાકથી ચ્યવીને અતિદેશના તુંખવન નામના સન્નવેશમાં ધનગર નામના શેઠપુત્ર થયા હતા. પેાતાના અંગની મનેાહરતાથી દેવના રૂપને જિતેલું હતુ, એવા તે ખલ્યકાલથી જ જિનેશ્વરના ધને શ્રવણ કરી જે શ્રાવકપણું પામ્યા હતા. ઉપરાંત ભવને ભય થવાથી વિષય-તૃષ્ણાને ઈંદ્રીને પ્રત્રજ્યા અંગીકાર કરવાના મનેારથ કરતા હતા. યૌવનવય પામ્યા, એટલે કન્યાએ તેને વરવા આવતી હતી, પરંતુ પિતાને કહી દેતા હતે! કે, ‘મારે પરણવું નથી, પરંતુ હું દીક્ષા અંગીકાર કરવાના છું.' તે નગરમાં ધનપાલ નામના શેઠ હતા, તેની પુત્રીએ પિતાને વિનતિ કરી કે, મને તેમની સાથે પરણાવા, તે હું તેમને વશ કરી શકીશ.' (૧૨૦) < પેાતાની સ્થિરતાથી જેણે મેરુને પણ જિતેલા છે—એવા જાતિસ્મરણવાળા સિહગિરિ નામના ગુરુ હતા અને તેમની પાસે સમિતે દીક્ષા અંગીકાર કરી હતી, જે તેણીના અંધુ હતા. Jain Education International For Private & Personal Use Only ભક દેવે ત્યાં તે નામનું અધ્યુંસમ્યક્ત્વ પામ્યા. www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy