SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા-શિષ્યાની બુદ્ધિની પરીક્ષા | ૨૦૫ એકડા ગ્રહણ કર્યા અને શૂન્ય માના મુખમાં જઇને જેટલામાં હણ્યા, તેટલામાં તે લાક્ષારસથી સર્વાંગે લેપાયા—એટલે પાતે લેાહીથી ખરડાયેલા છે—એમ માનતાં સાવરે ગર્ચા અને સ્નાન કરીને વજ્રસહિત પિતા પાસે આવીને તેણે નિવેદન કર્યું.... ત્યાર પછી < પિતાએ પૂછ્યું કે, · તે કેવી રીતે હણ્યા ? કારણ કે, સત્ર ફરતા જ઼ભક દેવતાએ દેખે છે, તથા આકાશમાં તારાઓ, વળી તું પાતે જ દેખતા હતા; તે તુ` કેવી રીતે કહી શકે કે, કેાઈ દેખતું ન હતુ. અરે ! તારી મહામૂઢતા કેવી છે ? જ્યારે અધારી ચતુર્દશી આવી, ત્યારે નારદને કહ્યું કે, ‘ તારે આ પ્રમાણે હવેા. ‘એ પ્રમાણે કરીશ’–એમ કહીને ગુરુના વચનનું બહુમાન કરતા તે જાય છે કે, જે સ્થાનેામાં બગીચા, દેવતાનાં ભવના છે, તેમાં ગયા, તે ત્યાં વનસ્પતિ, તેમ જ દેવ તાઓ વગેરેને દેખ્યા. હવે ચિંતવવા લાગ્યા કે, એવું કોઇ સ્થાન દેખાતું નથી કે, જ્યાં કાઈ ન દેખે; તેા ગુરુની વધ ન કરવાની આજ્ઞા છે.' ગુરુ પાસે આવીને પેાતાની સર્વાં પરિણતિ નિવેદન કરી. તેની શ્રુતાનુસારી પરિશુતિથી ખાત્રી થઈ કે, ‘ આ વેદના અર્થ ભણવાની ચેાગ્યતાવાળા છે. ' ગુરુ સાષ પામ્યા. તેઓ મેલ્યા કે- કહેલે અથ તા પશુએ પણ સમજે છે, હાથી કે ઘેાડા વગર કહ્યું પણ વહન કરે છે, પ`ડિત પુરુષો ન કહ્યા છતાં પણ વિચારણા કરે છે. પારકાના ઇંગિત-આકૃતિ-ચેષ્ટાદિના જ્ઞાનરૂપ ફળવાળી બુદ્ધિએ જણાવેલી છે.' એમ કહીને ત્યાર પછી જણાવ્યું કે, ‘આ રહસ્ય કાઈ પાસે પ્રકાશિત ન કરવું. કારણ કે, મૂઢ-મૂખ પુરુષા કહેલા તત્ત્વપદની શ્રદ્ધા કરતા નથી,’ મતિવિશેષથી ગુરુએ વાત જાણી, એટલે પુત્રને નિષેધ્યે। અને નારદને વેદ અધ્યયન માટે ઉચિત બુદ્ધિવાળા જાણ્યા. (૨૨) " ગાથા-અક્ષરા -વેદનાં રહસ્ય સ્થાનેા ભણાવવા ખાખત શકાવાળા ઉપાધ્યાયજીએ બે છાત્રાની પરીક્ષા કરવાના આરભ કર્યા. યુક્તિથી, નહિં કે સાચે સાચેા એકડા આપ્યા હતા. ‘ત્યાં હવા કે જ્યાં કાઈ ન દેખે.' ગુરુની આજ્ઞા અધ્યાપકના ઉપદેશ સ્વરૂપવાળી હોય છે. ‘ગુરુની આજ્ઞા અલંઘનીય ' હાવાથી તે માટે તેની આજ્ઞાને અનુસારે પ્રયત્ન કરવે જોઈએ. એ માટે બંનેએ વિચાર્યું. હતું. પર્યંત નામના શિષ્યે જ્યાં લેાકેાના જવર-અવર ન હતા, તેવા સ્થળમાં-રસ્તાના મુખભાગમાં અતિક્રૂરતાથી તેને મારી નાખ્યા. બીજા નારદ શિષ્યે ગુરુનાં વચનના નિષેધમાં અર્થ કર્યા-એટલે સ કાઇ ન દેખે-તેવા સ્થળે વધ કરવાનું કહેવાથી વધના ગુરુએ નિષેધ જ કરેલા છે. એ કારણથી તે એકડાના સથા વધ ન કર્યા. (૧૬૯-૧૭૦ ) > ૧૭૧—પ્રસ્તુત બુદ્ધિશાળી માનવ સર્વ કાર્ય નિપુણ ઉપાય મેળવીને કા ના આરભ કરે છે. તેમ જ શકુનાદિ બુદ્ધિ-પૂર્વક જેમાં પાતે પાા ન પડે—નિષ્ફળ ન નીવડે, તેમ લઘુતા ન મેળવે. કહેવાય છે કે-‘ ફળને વિચાર કર્યા વગર નિષ્ફલ આરભ કરનારા કર્યા પરાભવનું સ્થાન પામ્યા વગરના રહ્યા છે ? વિચાર પૂર્વક ક્રિયા કરનાર સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy