SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ | ઉપદેશપઃ-અનુવાદ શકા કરી કે, માત્ર ગુરુ-વિષયક વિભ્રમના અભાવમાં પણ વિશેષ તત્ત્વ વિષયક સભ્રમના સદ્ભાવમાં એવું કૃત્ય બ્રાન્તિયુક્ત હાય, ત્યારે તેનાં કાર્યાં શુદ્ધ ચારિત્રપણે કેવી રીતે ગણવાં? એનું સમાધાન કરતાં કહે છે કે ૧૯૭—ગુરુ સિવાયના જીવાજીવાદિક પદાર્થોમાં અને ગુરુમાં તેા તેને શકા છે જ નહિં, માત્ર તેમાં અનુયાગ જ છે. સજ્જડ શ્રુતાવરણુ કર્મના કારણે આ માસતુસ આદિને અત્યંત તત્ત્વ-જિજ્ઞાસા હોવા છતાં પણ નીલ, પીત વગેરે રૂપ જોવાની દૃઢ ઈચ્છા હોવા છતાં પણ જેમ કાઇ અંધ તેવા પદાર્થી દેખતા નથી, તેથી કરીને બુદ્ધિના વિપર્યાસ-અવળી માન્યતા હાતી નથી. કારણ કે, તેમને મિથ્યાત્વમેાહનીય આદિ શબ્દથી અન’તાનુબ'ધી–મેાધ-વિપર્યાસ કરનારા તથા અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ કક્ષાચાના તેમને અભાવ છે. જો તેમને કરેલા કર્મના ઉદય વા હાય, તે ધતૂરાના ઉપયાગ પ્રમાણે કે, મદ્ય વગેરે કેફી ખરાબ દ્રવ્યાની વપરાશ કરનારની જેમ આત્માને બેભાન અગર ભ્રમ ઉત્પન્ન કરાવનાર થાય છે. આવા મિથ્યાત્વમાહનીયના ઉદયવાળાને પારમાર્થિકી કોઈ કાય-નિષ્પત્તિ થતી નથી. (૧૯૭) ૧૯૮—માટે કહે છે કે-અહિં બેધ થવામાં દેષભૂત એવાની અંદર વિપરીતતા એ મહાન દોષ છે. અનધ્યવસાય અને સશય એ બે ઢાષા તેના જેટલા મહાન દોષ નથી. તેમાં અનધ્યવસાય તે કહેવાય કે, સુતેલા મત્ત પુરુષની જેમ કેાઈ પણ પદા માં એધની પ્રવૃત્તિ થતી નથી. સ`શય તે કહેવાય કે, જે અનેક વિષયમાં અનિશ્ચિતપણે પ્રવૃત્તિ કરવી. જે માટે કહેલું છે કે-જે અનેકાના આલંબનવાળી, દોષથી કુંઠિત જે ચિત્ત છે. આ શત છે કે, સર્વ પદ છે-એમ સશય થાય, તે સંશયરૂપ અજ્ઞાન છે. જે કારણ માટે પરિશુદ્ધ ન્યાયમાને ન અનુસરનારી ચેષ્ટા, તે અસપ્રવૃત્તિ તે અવળી ચેષ્ટા હેાવાથી સર્વ આ લેાકના કે પરલેાકના પદાર્થમાં સેકડો હેરાનગતિનાં દુ:ખા ઉત્પન્ન કરનારા છે. કહેલું છે કે-મિથ્યાત્વ સમાન કે।ઇ શત્રુ નથી, મિથ્યાત્વ સમાન કોઈ ઝેર નથી, મિથ્યાત્વ સમાન કોઈ રોગ નથી અને મિથ્યાત્વ સમાન કે।ઇ અધકાર– અજ્ઞાન નથી. શત્રુ, વિષ, અ ધકાર, રાગ વગેરે એક જન્મમાં દુઃખ આપનારા છે, જ્યારે દુરંત મિથ્યાત્વ જીવને દરેક જન્મમાં દુઃખ આપનાર થાય છે.' અનાભાગ-સ’શયથી આ વિષય ચેષ્ટા થતી હોવા છતાં તત્ત્વના આગ્રહ ન હેાવાથી સુખેથી માગે લાવીસમજાવી શકાય તેમ હેાવાથી, તે અતિશય · અન પ્રાપ્ત કરાવનારી નથી. (૧૯૮) અહિં ખીજું પણ ચારિત્રીનું લક્ષણ જેડવાની ઈચ્છાવાળા કહે છેमाणुसार सो पण्णवणिज्जो कियावरो चैत्र । गुणरागी सकारंभसंगओ जो तमाहु मुणि ॥ १९९ ॥ માર્ગાનુસારી શ્રદ્ધાવાળા સુખેથી સમજાવી શકાય તેવા, ક્રિયાતત્ત્પર ગુણાનુરાગી શખ્વાર’ભ કરનાર જે હાય, તેને મુનિ કહે છે. તત્ત્વમાર્ગને અનુસરવાના સ્વભાવવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy