SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રજ્ઞા કાને મુનિ કહે છે? [ ૨૨૧ હાય. કારણ કે, તેને ચારિત્રમાહનીય કમના ક્ષયે પશમ થયેલે! હાવાથી સ્વાભાવિક તેને તેમાં અનુકૂલ પ્રવૃત્તિ થાય છે. આ તત્ત્વ-પ્રાપ્તિનું સફળ કારણ ગણેલું છે. કેાની જેમ ?-અરણ્યમાં ગયેલા અંધને કાઈ ચાક્કસ નગરમાં પહેોંચવા માટે સારા હિતકારી ચૈાગ્યતાવાળા પુરુષ મળી જાય, તેની જેમ, તથા તત્ત્વ પ્રત્યે શ્રદ્ધાવાળા-શ્રદ્ધાને નુકશાન કરનાર વચ્ચે આવતાં લેશે-વિઘ્ના દૂર થવાના કારણે જાણે મહાનિધાન પ્રાપ્ત થયેલ હાય, તેને ગ્રહણ કરવાની વિધિને ઉપદેશ આપનાર પ્રત્યે શ્રદ્ધા રાખનાર મનુષ્યની જેમ અનુષ્ઠાન કરવાની પ્રતીતિ પૂર્ણાંકની રુચિવાળેા, તથા કહેલા એ ગુણાવાળે હાવાથી કેાઈ પ્રકારે વગર ઉપયાગે ઉલટી પ્રવૃત્તિ ખની ગઇ હોય, પરંતુ તેવા પ્રકા રના ગીતા પુરુષથી સમજાવી શકાય તેવા, તેવા પ્રકારના કર્માંના ક્ષયાપશમથી ખાટો આગ્રહ રાખતેા નથી. પ્રાપ્ત કરવા લાયક મહાનિધિ માટે ગ્રહણ કરવાની ઉલટી પ્રવૃત્તિ કરનારને સીધા ઉપદેશ આપી સમજાવી શકાય તેવા મનુષ્યની જેવે! સહેલા ઈથી સમજાવી શકાય તેવા, તથા ચારિત્રમાહનીય કર્મના ક્ષયાપશમ થવાથી મુક્તિસાધક અનુષ્ઠાન કરવા તત્પર. કેાની માફક? તેવા પ્રકારના નિધિને ગ્રહણ કરવામાં કોઈ પ્રમાદ ન કરે, પરંતુ તે ગ્રહણ કરવામાં પરાક્રમ કરનારા થાય, તેમ મેાક્ષ-સાધક ક્રિયામાં તત્પર બને. ચારિત્ર સક્રિયા-સ્વરૂપ હોવાથી તેની ક્રિયામાં તત્પર હોય જ. એવ-શબ્દ અવધારણુ અમાં હાવાથી અક્રિયા-તપરના નિષેધ કર્યાં. તથા ગુણરાગી વિશુદ્ધ અધ્યવસાયપણાથી પેાતાનામાં રહેલા અને ખીજામાં રહેલા જ્ઞાનાદિક ગુણ્ણા વિષે જેમને રાગ-હર્ષ છે, તે ગુણરાગી-નિરભિમાની તથા કરી શકાય તેવાં અનુષ્ઠાન કરનારા શક્ય કા માં પ્રમાદ ન કરનારા; તેમ જ અશક્ય કાર્યના આર્ભ ન કરનાર એમ સમજવું. જે કેાઇ આવા ગુણવાળા હાય, તેને શાસ્ત્રના જાણકાર મુનિ-સાધુ કહે છે. (૧૯) જો તમે આ પ્રમાણે સાધુનું લક્ષણ જણાવ્યું, તેથી ચાલુ અધિકારમાં તેની કઈ વિશેષતા ? તે કહે છે ૨૦૦-આ માર્ગાનુસારીપણું વગેરે ગુણા વળી ગુરુ-વિષયક અભ્રમ, માસતુસ વગેરે ધર્માંધનને ચેાગ્ય એવા ભાગ્યશાળી સમગ્ર મુનિએનું આ લક્ષણ વતે છે, પરંતુ અહિં લિંગ કયું? તે જણાવે છે. જેવી રીતે ગુરુના સન્નિધાનમાં-નજીકમાં રહીને વતવું, તેવી જ રીતે તેમની સામે હાજરી ન હાય તા પણ દરેક કાર્યોંમાં રત્નાધિક વડીલની આજ્ઞા પ્રાપ્ત કરવી, પડિલેહણુ, પ્રમાના વગેરે સાધુ-સામાચારી પાલન કરવા રૂપ તે ચિહ્ન સમજવું. (૨૦૦) શાસ્ત્રીઓને મેાક્ષ પ્રત્યે અતિ દૃઢાનુરાગ હાવાથી અત્યંત આશ્વ હાવાથી અશક્યાર'ભ કરવા ગેરવ્યાજષી નથી-એમ શકા કરનારને કહે છે કે— ૨૦૧~~ઇચ્છેલ પ્રત્યેાજનાનુકૂલ સામર્થ્ય હોય તેા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવા વડે એક બીજાને હરકત ન આવે, તેવી ઉચિત પ્રવૃત્તિ કરીને કાય કરવા પ્રયત્ન કરવા. અન્યથા એટલે કહેલા બે પ્રકારના વિરહમાં પ્રયત્ન કરે, તેા નિષ્ફલ ચેષ્ઠા રૂપ દોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy