SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ એષણાસમિતિ ઉપર નદિષણમુનિ-કથા [ ૩૯૧ રોહણાચલ સમાન છેલ્રા એટલે દશમા પુત્ર તરીકે થયા. યાદવેાને આનન્દ આપનાર એવા તેના મોટા જન્માત્સવ કર્યા અને ‘વસુદેવ’ એવું રાજાએ નામ સ્થાપન કર્યું”. અનેક કલા-કલાપ શીખ્યા, અનુક્રમે ઉત્તમ યૌવનવય પ્રાપ્ત કરી. પ્રથમ પુત્રને રાજ્ય આપી, પિતા દીક્ષા અંગીકાર કરીને સિદ્ધિ પામ્યા. ઇન્દ્ર મહારાજા જેમ સ્વમાં તેમ ખવગ*-સહિત યથાસ્થિત રાજ્યપાલન કરતાં આનંદ પામતા હતા. જ્યારે જ્યારે વસુદેવકુમાર ઘર બહાર ભ્રમણ કરવા નીકળતા હતા, ત્યારે તેના સૌભાગ્ય, લાવણ્ય, રૂપાદિ ગુણાતિશયમાં આકર્ષાયેલી નગર-નારીએ ન નિવારણ કરી શકાય તેવા કૌતુકથી કુલ-મર્યાદાના ત્યાગ કરીને તેના તરફ ખેં'ચાયેલા મનવાળી તેને જોવા માટે પેાતાના ઘરના ઉપરના ભાગમાં અગાસીમાં, ગવાક્ષમાં, મારીમાં એવી રાહ જોઈ ને ઉભી રહેતી હતી કે, કદાચ સમીપમાં-નજીકમાં ઘરના માટા વડીલ આવે, તેા પણ ત્યાંથી ખસતી ન હતી. ચારે આનુ આખુ નગર તેના રૂપ તરફ અત્યંત ઉન્મત્ત-ગાંડું ખન્યું. નગરના પ્રધાન પુરુષા એકઠા મળીને રાજાને વિન ંતિ કરવા લાગ્યા કે હે દેવ ! આ કુમાર તેા શીલને સમુદ્ર છે, કદાપિ મર્યાદાનું ઉલ્લ્લંઘન ન જ કરે, કુમારની ચેષ્ટા મેટા જેવી સમજણવાળી છે, પ્રાણના નાશમાં પણ કદાપિ તે અઘટિત ચેષ્ટા ન જ કરે, તેની અમાને પૂર્ણ ખાત્રી છે. આમ હોવા છતાં પણ નગરની અંદર તેના સૌભાગ્યની અધિકતાના કારણે બીજી યુવતીએ લજ્જા છેાડીને તેનાં દર્શન કરવા માટે વિકારવાળી ખાટી ચેષ્ટાઓ કરે છે. તે કાઈક પ્રકારે તેએ રાજ-દરબારમાંથી બહાર ન નીકળે, મહેલમાં જ તેમની કાયમી સ્થિતિ રહે, તેમ દેવે ઉપાય વિચારવા.’ રાજાએ કુમારને કહ્યું, ‘એટલે સુકુમારપણાને કારણે દરેક ક્રિયાએ ઘરમાં રહીને જ કરવા લાગ્યા. રાજાએ કહ્યું, એટલે વિનીતરૂપ કુમારે હર્ષથી રાજાની વાણી માન્ય કરી અને પાંજરામાં પૂરેલા પોપટની જેમ ઘરમાં જ રહી ઉદ્યમ કરવા લાગ્યા. કોઇક વખતે પેાતાના મેટા ખંધુની ભાર્યા શિવાદેવી માટે અતિસુગ ંધિત પદાથૈર્જાની મિશ્રણ કરેલી ઘસેલી ગંધમુષ્ટિને લઈને દાસી જતી હતી, ત્યારે ક્રીડાથી ખલાત્કાર કરી, ગ્રહના વળગાડવાળાની જેમ તેની પાસેથી ખૂ'ચવી લીધી. દાસી પણ રાષની અધિકતાથી તેને કહેવા લાગી કે, આ પ્રમાણે અનથી યુક્ત હાવાથી તેમને મહાર જતા રાકેલા છે. કાનને ન સંભળાય તેવુ' ટુક વચન સાંભળીને તેને ધીમે ધીમે તે પૂછવા લાગ્યા કે, ‘ હું ભદ્રે ! આ શે। વૃત્તાન્ત છે? તે જણાવ. ' દાસીએ પણ તેને યથાર્થ વૃત્તાન્ત નિવેદન કર્યાં કે, તમે નગરમાં ભ્રમણ કરતા હતા, ત્યારે નગરની સ્ત્રીઓ તમને દેખવાથી અતિશય રૂપમાહિત અની મર્યાદા ઉલ્લુંધન કરનારી મની. એટલે રાજાએ તમને ઘરમાં જ પ્રવેશ કરાવ્યેા. આ સાંભળી કુમાર મનમાં કટાળ્યા અને લાંખા કાળ સુધી ચિંતવવા લાગ્યા કે, ‘હું તદ્દન નિષ્કલક પ્રવૃત્તિવાળા હાવા છતાં નગરલેાકેાએ મારા અસદ્વાદ આમ કેમ કર્યાં? માટે હવે અહિંથી હું ગમે ત્યાં એક દિશામાં ચાલ્યું જાઉં કે, જ્યાં આ નગર મને ન દેખે.' (૩૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy