SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ રાધા-વેધ-સાધકને નિવૃઍંતિ વરે [ ૫૩૯ એ પ્રમાણે ભાવના ભાવે-બેલે અને વળી જડબુદ્ધિવાળા એમ પણ કહી નાખે કે, આ જિનવચન સમજવું અને પાલન કરવું તે આપણા સરખાને આ કાળમાં ઘણુ ગ'ભીર અને દુ:ખે સમજી શકાય તેવું છે.' આ પ્રમાણે દુષ્કરત્વ, દુર્ગંધ વગેરે દોષા આગળ કરીને તે જ જિનવચનની વિરાધના કરતા અને પોતાના અભિપ્રાય પ્રમાણે માનતા, તથા અત્યારે જિનવચનનું નિષિયપણું માનતા એ પ્રમાણે આશાતના કરતા આળજડ જીવા સાચા પરમા સમજતા નથી અને પેાતાની શક્તિ છે, તેટલી પણ જિનવચનની આરાધના કરતા નથી. (૯૩૪) હવે સાશબ્દની પ્રવૃત્તિના કારણભૂત જિનવચનના સદભાવ હોવાથી દુષ્કરવ દાષના પરિહાર કરતા જણાવે છે કે~ ૯૩૫—સમગ્ર કક્ષય થવા રૂપ સિદ્ધિગતિના સાધક હોય, તેા સાધુ છે, તથા અપ્રમત્તતા સેવન કરવા દ્વારા સાધુએ સિદ્ધિ મેળવનારા છે. આ ગુણુથી ઉત્પન્ન થયેલ અન્ન એવા નામથી પશુ શાસ્ત્રમાં આ વાત નિરૂપણ કરેલી છે. કહેવુ છે કે“ સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર આ ત્રણના પુરુષાર્થ દ્વારા જે મેાક્ષની સાધના કરે તેઓ સાધુ કહેવાય છે. આગળ કહીશું, તેવા રાધાવેધના ઉદાહરણથી, તે સાધુએ આ પ્રમાણે અપ્રમાદને આગળ કરીને પેાતાના સામર્થ્યથી સિદ્ધિના સાધા છે. આ શબ્દમાંથી પણુ અપ્રમાદની સિદ્ધિ થાય છે, અપ્રમત્તતા સિવાય બીજા કાઈ પુરુષાર્થા માક્ષ સાધી આપનાર નથી. (૯૩૫) સાત ગાથાથી રાધાવેધનું ઉદાહરણ કહે છે—— "" ૯૩૬ થી ૯૪ર—આ ઉદાહરણ વિસ્તારથી આગળ દશ દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યભવના અધિકારમાં, ચક્ર નામના દૃષ્ટાંતમાં વિસ્તારથી કહેલ હોવાથી અહિં સગ્રહ ગાથાના અક્ષરા વ્યાખ્યાથી સમજાવીએ છીએ. ઇન્દ્રપુર નગરમાં ઇન્દ્રદત્ત નામના રાજાને ખાવીશ પત્નીએથી ખાવીશ પુત્રા થયા હતા. તેમાં ત્રેવીશમા અમાત્યપુત્રીના પુત્ર સુરેન્દ્રદત્ત નામનેા હતા. બીજી બાજુ મથુરા નગરીમાં જિતશત્રુ રાજાએ પેાતાની નિવૃતિ પુત્રીના સ્વયંવર આપ્યા. ત્યાં સુરેન્દ્રદત્ત જે મંત્રીપુત્રીના પુત્ર હતા, તે જે દિવસે જન્મ્યા હતા. તે જ દિવસે અગ્નિક, પર્યંતક, મહુલી, તથા સાગર જન્મ્યા હતા. ઈન્દ્રપુરના રાજા ઘણા પુત્રવાળા છે—એમ સમજીને મથુરાના રાજાએ પેાતાની પુત્રી ત્યાં મેકલાવી, ત્યાં આવેલી તે પુત્રીએ સ્વયં વર-મડપુમાં રાધાવેધ સાધીને સુરેન્દ્રન્દ્રત્તે રજિત કરેલી કન્યાએ તેના કંઠમાં વરમાળા આરોપી. શ્રીમાલી વગેરે આવીશ પુત્રાએ રાધાવેધ કરીને પૂતળી ન વીંધી, પરંતુ અગ્નિક વગેરે સાથે જન્મેલા ભાઇએ ચંચલતાથી રાધાવેધ કરનારને અનેક વિઘ્ના કરવા છતાં રાધાવેધ કરવાને ફરી ફરી અભ્યાસ કરેલા હાવાથી ત્રેવીશમા સુરેન્દ્રત્ત રાધાવેધની સાધના કરી. ચાર નાના ભાઈઓ તથા તલવાર ઉગામેલા એ પુરુષા બાજુ પર હમેશા પરેશાન કરવા છતાં ગુરુએ તેને તેવી રીતે કળાએ ગ્રહણ કરાવી હતી કે, આજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy