SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વજીસ્વામી વાચનાચાય [ ૧૭૩ ભણી ગયા. અને લગભગ મહુશ્રુત થઇ ગયા. તેને ભણાવનાર ગુરુ ‘આટલુ' શ્રુત ભણેલા છે’-એમ જાણુતા ન હેાવાથી આ આલાવા ગૈાખ, આ સૂત્ર ભણ’–એમ ગેાખતા જાય અને વળી બીજા સાધુએ પૂર્વાંગત શ્રુત ભણુતા હાય, તેમાં પણ ઉપયાગ રાખી તે પણ ભણી જતા હતા. હવે કાઇક દિવસે મધ્યાહ્ન સમયે આચાર્ય ભગવંત અહાર સ્થ ંડિલ-ભૂમિએ અને સાધુએ ભિક્ષા લેવા માટે ગયા હતા, તે વખતે વજ્રને વસતિના રક્ષક તરીકે સ્થાપીને ગયા હતા. એકલા અને ખાલપણાના કારણે કૌતુક ઉત્પન્ન થવાથી સાધુઓનાં એશીકે મૂકવાનાં વિટિયાઓને સાધુની વાચના-મ`ડળી તરીકે ગાઠવી વચ્ચે પાતે વાચના આપ નાર તરીકે બેસીને પૂર્વાંની અંદર રહેલા અંગાની વાચના સમુદ્રના સક્ષેાભથી ઉત્પન્ન થયેલા અવાજ સમાન ગંભીર સ્વરથી આપવા લાગ્યા. થેાડા સમય પછી ખહાર ગયેલા ગુરુ મહારાજ આવી પહેાંચ્યા અને વાચના આપવાના માટે શબ્દ સાંભળ્યું, એટલે વિચારવા લાગ્યા કે, ‘મુનિએ ભિક્ષા લઇને જલ્દી આવી ગયા. નહિંતર આવે! શબ્દ ક્યાંથી આવે ? લગાર સ્થિર મની શ્રવણ કરવા લાગ્યા, એટલે સમજાયું કે, આ સાધુને શબ્દ નથી, પરંતુ વના શબ્દો છે.' એટલે તેને ક્ષેાભ થવાના ભયથી પાછા હટી ગયા. ‘નિસીહિ નિસીહી’ આદિ શબ્દો માટેથી એલ્યા. (૨૦૦) વા પાતે ઘણા દક્ષત્વ ગુણવાળા હેાવાથી તે શબ્દ સાંભળતાં જ દરેકનાં વિટિયાં પાતપેાતાના સ્થાનકે સ્થાપન કર્યાં અને સામા આવીને ગુરુના દંડ તેમના હાથમાંથી લીધે. ગુરુના પગની પ્રમાના કરી. સિદ્ધગિરિ ગુરુ વિચારવા લાગ્યા કે, ' આ ખાળકમુનિ અતિ શયવાળા શ્રુતરત્નના ભડાર સરખા છે. રખે કેાઈ તેના પરાભવ-આશાતના કરે, માટે આ સાધુલાકાને આના ગુણ્ણાનું ગૌરવ જણાવું કે, જેથી તેના ગુણના ઉચિત વિનય કરે.’ 6 . રાત્રિ-સમયે સવે. સાધુએ એકઠા થયા, ત્યારે ગુરુએ સાધુએને આ પ્રમાણે કહ્યું કે, ‘અમે બે ત્રણ દિવસ માટે બીજા ગામે જવાના છીએ અને ત્યાં રાકાઈશું.' તા ચેાગ–વહન કરનારાઓ કહેવા લાગ્યા કે, અમને વાચના કાણુ આપશે ?’ ગુરુએ કહ્યું કે, ‘વજ્ર વાચના આપશે.' સ્વભાવથી વિનયલક્ષ્મીના કુલગૃહ-સમાન ગુરુની આજ્ઞાને મસ્તકે ચડાવનારા એવા તે મુનિસિંહેા ગુરુના વચનને ‘તત્તિ’ કહી માનનારા છે. પ્રભાત-સમય થયા, એટલે વસતિ-પ્રમાર્જના કરી, કાલ–નિવેદન વગેરે વિનય વસ્વામીના કર્યા. સાધુઓએ સિંહરિ પછી તેના અનુગામી તરીકે ચાગ્ય એવા તેને બેસવા માટે નિષદ્યા-ગુરુને વાચના આપતી વખતે એસવાનું આસન રચ્યું. વા તે ઉપર સારી રીતે સ્થિર આસન જમાવીને બેઠા. જેવી રીતે સિંહગિરિગુરુના વદનાદિક વિનય સાચવતા હતા, તેવી જ રીતે તેઓ વજ્રના વિનય કરતા હતા. વ પશુ દૃઢ પ્રયત્ન-પૂર્વક ક્રમ પૂર્વક વાચના આપવા લાગ્યા. તેમાં જેએ અલ્પબુદ્ધિવાળા હતા. તેઓ પણ તેમના પ્રભાવથી અઘરા આલાવા પણ જલ્દી મનમાં સ્થાપન કરવા લાગ્યા. સાધુએ વિસ્મય મનવાળા થયા અને પહેલાં ભણેલા કેટલાક આલાવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy