SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ] ઉપદેશપટ્ટ-અનુ છૂટુ ન મૂકવું. આપણા મનુષ્યના શરીરની ઉષ્મતા વગર એ જીવી શકતું નથી. કાન પરમાને ન જાણનાર એવા મૂખલાક હાસ્ય કરે, તે તેમને ગણકારવા નહિં, આપણે આપણા કાર્યની સફળતા માટે સાવધાની રાખવી.’ પતિએ આ વાત સ્વીકારી. સાસ રાને ત્યાં ગયા. ઝુંટણક પશુ પ્રાપ્ત કરીને ઘરે પાછા આવતી વખતે સાસરાપક્ષમાંથી પણ વારંવાર શીખામણ આપી હતી કે, ‘મૂર્ખ લેાકા માર્ગમાં મશ્કરી કરે, તે પણ શરીરથી તેને છૂટુ ન પાડીશ.’ ઘર તરફ પાછા આવતાં માગમાં લેાકા હાસ્ય કરવા લાગ્યા. એટલે લજ્જા પામવાના કારણે તેના ઉત્સાહ મદ પડી ગયા અને નગ અહારના બગીચામાં મૂકીને તે ઘરે ગયા. પત્નીએ પૂછ્યું કે, ‘ઝુંટણુક ક્યાં છે?” તે કહે છે કે, ‘બહાર મૂક્યુ છે' પત્નીએ કહ્યું કે, ‘ખરેખર ભલા-ભાળા લાગેા છે, આટલા વખતમાં તે મૃત્યુ પામ્યા હશે.' . હવે અકિંમતનું રત્નક'ખલ થશે. જો સીધે સીધું અહીં લાવ્યા હતે, તા મહામૂલ્યવાળું રત્નક'ખલ કાંતી શકાતે. ' ચાલુ અધિકારમાં જેડતા કહે છે-ઝુંટણુંપશુ સમાન પારમાર્થિક શુદ્ધ ધર્મ, ખાકીનું સં પેાતાની બુદ્ધિથી જોડી દેવું. જેવા ધનના પુત્ર દરિદ્ર હતા, તે પ્રમાણે આ સ ́સારી જીવ ગુણાથી દરદ્ર છે. જેમ પત્નીના વચનથી પ્રેરાયેલા ઝુંટણુકના લાભ માટે સાસરાના ઘરે ગયા. ત્યાં તે મેળબ્યા પશુ ખરે, એ પ્રમાણે મેહનીયના યેાપશમથી સાસરાના ગૃહ-સમાન ગુરુકુલ, ઝુંટણ સમાન ધર્મ, તે મેળવવા માટે કાઇ જાય છે. તે ત્યાં ધર્મ મેળવે પણ છે. જેમ તેને આટલી શિખામણેા આપી હોવા છતાં નિર્ભાગીપણાના ચેગે, લેાકાના હાસ્યના ભયથી અંતરાલમાં જ પેાતાના શરીરથી છૂટું પાડીને ત્યાં મૂકી દીધું; તેમ દીર્ઘસ સારતાના કારણે ધર્મો પ્રાપ્ત કરેલા હાવા છતાં પણ અજ્ઞાની લેાકેાના ભયથી કાય કર્યાં પહેલાં જ તેના ત્યાગ કરે છે. જેમ ઝુંટણના ત્યાગ કરવાથી ઘણા દુ:ખી થયા, તેમ ચાલુ ધર્મ -ત્યાગમાં પશુ જીવ દુ:ખી થાય છે. જેમ તેને ફરી તે પશુ દુર્લભ છે, તેમ આ ધર્મ પણ ફ્રી પામવા અતિદુર્લભ છે. તેથી ઝુંટણક શુક સમાન જીવને આ ધર્મ ન આપવા. પ્રમલ જવર વગેરે રાગેાથી પીડા પામતા સજ્જડ માંઢગી ભાગવનારાઓને જો ઘી, ગેાળ વગેરેથી મિશ્રિત ભારી ખારાક કે દાળ-ભાત આપવાથી રાગની વૃદ્ધિ થાય છે, પણ તે આહાર તેના શરીરને ગુણકારી નીવડતા નથી, તેમ મિથ્યાત્વ-રાગથી ઘેરાએલા આત્માને સાત્ત્વિક ધરૂપી આહાર ગુણકારક નીવડતા નથી. જે અધવચ્ચમાં ધર્મના ત્યાગ કરે, તેા ભાવીમાં બેધિ દુČભ થાય છે. અહીં હવે પુરાહિતપુત્રી સેામા શ્રીમતીને કહે છે કે- જગતમાં સર્વે લેાકેા ઝુટ! વણિક સરખા હેાતા નથી, કેટલાક બુદ્ધિશાળી પણ હેાય છે. આ વિષયમાં ગામ્બર વણિકનું દૃષ્ટાન્ત છે— વિશ્વપુરી નામની નગરીમાં પ્રસિદ્ધિ પામેàા અને દરિયાની મુસાફરી કરનારા દત્ત નામના વહાણવટી હતેા. કાલ જતાં તેને દરિદ્રતા ઉત્પન્ન થઈ. પરલેાકમાં પ્રયાણ કરતાં પહેલાં તેના પિતાએ આપેલી શિખામણ યાદ આવી કે, આપત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy