SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી અને સેામા શ્રાવિકા, તલ-ચાર, પત્તિમારિકા, લેાભથી દુર્દશા [ ૩૮૧ .. સ્થિતિમાં ઘરે ગયા, એટલે માતાએ એક કપડામાં બધા તલ ખ ખેરીને ઉખેડી લીધા. તેને સાફસુફ કરી તેની રેવડી બનાવી. તે રેવડી સ્વાદિષ્ટ લાગવાથી તેવી રીતે ચારી કરવાના પ્રયાગ કરવામાં વિશેષ આનંદ માણવા લાગ્યા. તે પ્રમાણે સ્નાન કરીને ભીના શરીરથી વારંવાર તલ હરણ કરવા લાગ્યા. એ પ્રમાણે તલની જેમ વસ્ત્ર વગેરે ચીજોની પણ ચારી કરવા ટેવાઇ ગયા. કાઇક વખતે રાજપુરુષાથી પકડાયા, એટલે માતાના સ્તનના એક ખંડ ખાઇ ગયા કે, શરૂથી મને માતાએ ચૈારી કરતાન અટકાબ્યા. રાજયાધિકારીઓએ તેના હાથ-પગ કાપી નાખ્યા. એવી સ્થિતિમાં સામા અને તેની માતાએ તે ચારને જોયેા. એટલે ત્રીજા વ્રતને પણ છેડવાનુ નિવારણ કર્યું. એ જ પ્રમાણે અશ્વરક્ષક પુરુષ સાથે આસક્ત થયેલી કાઇક વ્યભિચારી સ્ત્રી કામના ઉન્માદથી પેાતાના પતિને મારીને તે પાપિણી ભય'કર આકૃતિવાળી એવી રીતે બની ગઈ કે, માથા પર એક પેટીમાં પતિના શરીરના ટૂકડા ભરી બહાર ફેકવા જતી હતી, તે પેટી તેના મસ્તક સાથે કાઇક દેવતાએ એવી રીતે ચેાંટાડી દીધી કે, હવે મસ્તક પરથી જુદી પાડી શકાતી નથી. હવે અ ંદરથી રૂધિર-લેાહી, ચરખી પીગળવા લાગ્યા; જેથી મેાં, સ્તન, પીઠ વગેરે તેનાથી લેપાઇ ગયાં. વન તરફ્ જતાં આંખે દેખતી પણ અધ થઈ ગઈ. નગર તરફ આવી, એટલે આખા સાજી થઈ ગઈ. તેની આસપાસ બાળકો ટાળે મળીને તેની જાતિ ઉઘાડતા ખીજવતા હતા. લાકા તિરસ્કારતા હતા. કરુણ સ્વરથી તે વિલાપ કરતી હતી. આવી સ્થિતિવાળી આ સ્ત્રીને દેખીને સામાના માતા-પિતાએ ચેાથુ' વ્રત છેડવાની પણ મના કરી. એ પ્રમાણે લાભની અધિકતા રૂપ અસ'તેષથી ભાંગી ગયેલા વહાણના વેપારી કોઈ પ્રકારે સમુદ્રમાંથી બહાર આવ્યેા. મત્સ્યાના આહાર કરવાથી અત્યંત કુષ્ઠ નામના વ્યાધિ થયા. ત્યાર પછી કાંઇક સાંભળ્યું' કે, ‘ પુત્રના અલિ આપવાથી નિધિની પ્રાપ્તિ થાય છે.' પુત્રને અલિદાન દેવાના વિધિ કર્યાં, પરંતુ તેમાં તે નિષ્ફલ નીવડ્યો-નિધિ ન મળ્યા. કેમ ન મેળવ્યેા ? તા કે પુત્રને અલિદાન કરનાર સિવાયને બીજો કાઈ ભળતા જ પુરુષ નિધિ લઈ ગયા. નગરના રાજા અને કાટવાળના જાણવામાં આવ્યું કે, નિધિ માટે પુત્રને અલિ આપ્યા છે. ’ ત્યાર પછી ક્ષેાભ પમાડાતા, નિન્દાતા, ઘણા લેાકેાથી ધિક્કારાતા, વસ્ત્ર વગરના નગ્ન અનેલેા તે દરિદ્ર દેખ્યા. ત્યાર પછી પાંચમા વ્રતનેા ત્યાગ કરવાના જનક-જનનીએ નિષેધ કર્યા જેમ આગળનાં વ્રતામાં કરેલ તેવી રીતે. ત્યાર પછી સેામાનાં માતા-પિતા સાધ્વીના ઉપાશ્રય નજીક આવ્યાં. ત્યાં પણ તેમણે અકસ્માત્ અકાય જોયું. કેવું? તે કે, કોઇ પુરુષ રાત્રે રોટલા અને વેગણના શાકનું ભેાજન કરતા હતા, તેમાં ન દેખવાથી મુખમાં વીંછી આવી ગર્ચા, એટલે મુખમાં તેણે 'ખ માર્યાં. વ્યતર જાતિના વિષવાળા વિંછી હાવાથી તેનુ મુખ સૂઝી ગયું. એટલે વૈદ્યો આવીને તેની ચિકિત્સા કરવા લાગ્યા. ઘણા ઔષધાદિના પ્રયોગા કર્યા, ઉંચા-નીચા થાય, અગ-ભગ થવા લાગ્યા, ગદગદ સ્વરે ચીસા પાડીને રુદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy