SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ ] ઉપદેશપદ-અનુવાદ वि किं चि अणुणातं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । તિષયાળ બાળા, ને સજ્યેળ હોયન્ત્ર | ૭૭૬ || ૭૭૯-ઋષભાદિ તીથકર ભગવાએ માસકલ્પ વિહારાદિ સાધુનાં કબ્યા માટે એકાંતે આ જ કવ્યુ છે.' એમ આજ્ઞા કરી નથી, તેમ જ કોઈ એકાન્તે નિષેધ પણ કરેલા નથી.' જેમ કે, તમારે એકાંતે માસકલ્પ-વિહાર કરવે જ. એમ જકાર પૂવકની આજ્ઞા કે, જકાર-સહિત એકાંત નિષેધ કાઈ કાર્ય ના કહેલ નથી. ત્યારે તેમણે કેવી આજ્ઞા કરેલી છે? તે કહે છે-તીથંકર ભગવતની આજ્ઞા આ પ્રમાણે સમજવી કે-‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાના કાર્યમાં સત્યપણે-સરળ પરિણામપૂર્ણાંક વર્તાવ કરવા. (૭૭૯) તથા— ૭૮૦ મનુષ્યજન્મ, જિનવચન, સર્વજ્ઞનું શાસન જીવને પ્રાપ્ત થવું મહાદુર્લભ છે. તે વાત આગળ ચાલુક વગેરે દૃષ્ટાંતાથી કહેલી છે. તેથી અંતઃકરણના સાચા રિણામરૂપ ભાવ-પરિણામથી જ જ્ઞાનાદિકની આરાધના કરવી. પરંતુ ભાવપરિણતિ વગર માત્ર દેખાવ માટે, ખાદ્ઘ અનુષ્ઠાનમાત્ર ન કરવાં. કેમ કે, એકલાં ભાવ વગરનાં બાહ્ય અનુષ્ઠાના નિષ્ફલ-નકામાં છે. તે માટે કહેલું છે કે- તાત્ત્વિક-ભાવના પક્ષપાત કરવા અને ભાવશૂન્ય જે માત્ર ક્રિયા તે વચ્ચેનું અંતર કેટલું ? તા કે, સૂર્યનું તેજ અને ખજૂઆતુ' તેજ. ખાવાનું તેજ ઘણું જ અલ્પ અને ક્ષણમાં વિનાશ પામનારુ છે, જ્યારે સૂર્યાંનું તેજ ઘણું જ અને અવિનાશી છે. માટે જે પ્રમાણે આજ્ઞાની આરાધના થાય તે પ્રમાણે પ્રયત્ન કરવા. (૭૮૦) આજ્ઞા આરાધના માટે જે કરવુ' ઘટે, તે વિશેષતાથી કહે છે— ૭૮૧—સામાન્યથી કહેલેા વિધિ ઉત્સગ અને વિશેષથી કહેલ વિધિ અપવાદ કહેવાય. તેથી ઉત્સગ અને અપવાદ બંનેનાં યથાસ્થિત સ્વરૂપ જ્ઞાન વિષે બુદ્ધિશાળીએ નિશીથ અધ્યયન વગેરે તથા તેને પ્રતિપાદન કરનારા આગમાનુસારે નેગમાદિ ન— વિચાર સહિત ખનેને સમજવા પ્રયત્ન કરવા. (૭૮૧) હવે સર્વ નચેાથી અભિમત એવા ઉત્સગ અને અપવાદ એક જ છે-એમ તત્ત્વથી સ્વરૂપ અ'ગીકાર કરીને કહે છે— Jain Education International ૭૮૨—ઉત્સર્ગ -અપવાદરૂપ જે અનુષ્ઠાન સેવન કરવાથી મિથ્યાત્વાદિક દાષા રાકાય, એટલે કે, તેવા દેાષાની પ્રવૃત્તિએ થાય નહિં, તથા પૂર્વભવામાં ઉપાર્જન કરેલાં જ્ઞાનાવરણીય આદિ અશુભ પાપકર્માને ક્ષય થાય-આત્માથી કમ છૂટાં પડી જાય, તે જ ખરેખર મેાક્ષના ઉપાય અથવા મેાક્ષમાગ છે, તે માટે છાંત કહે છે-રાગ-વ્યાધિવાળી અવસ્થામાં રોગ મટાડનાર ઔષધ રોગને અટકાવી જુના રોગને નાશ કરવા માક દેશ, કાલ અને રાગને આશ્રીને કાઈ તેવી અવસ્થા ઉત્પન્ન થાય છે કે, જે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy