SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ- અનુવાદ ૩૬ | કારણે હું આ સ્થિતિમાં મૂકાયા ! કહેલું છે કે- ધન મેળવીને કાણુ ગવ નથી કરતા ? વિષયભાગેાને આધીન થયેલેા હાય, તેવાને આપત્તિએ કયારે નથી આવતી ? આ જગતમાં સ્ત્રીએએ કેાનું મન ખડિત નથી કર્યુ? જગતમાં રાજાને પ્રિય કાણુ હાય છે ? મૃત્યુથી કાણુ છૂટી શકે છે ? કયા માગણુ માન પામે છે ? દુનના સક'જામાં આવી પડેલા કયા મનુષ્ય ક્ષેમકુશળ રહી શકે છે ? ” વિટપુરુષ સરખા પાણીથી ભીંજાયેલ એવેા મૂલદેવ પલ'ગ નીચેથી જેટલામાં નીકળ્યા, તેટલામાં અચલે મસ્તકના વાળ હાથથી પકડીને તેને કહ્યું કે, હવે તને શું કરુ ?' ત્યારે મૂલદેવે કહ્યું કે, ‘તમને રુચે તેમ કરી, પેાતાના દુશ્ચરિત્રથી જ હું તમારી નજરે ચડ્યો છુ.' તેની ખેલવાની સારી પદ્ધતિથી આકર્ષાયેલ અચલે તેને કહ્યું કે, દૈવયેાગે સજ્જન પુરુષા પણ આપત્તિ પામે છે. તમામ અંધકારના નાશ કરનાર, જગતમાં ચૂડામિણ પદને પામેલ સૂર્ય પણ કાલયેાગે ગ્રહકલ્લાલ(રાહુ)થી સંકટ પામે છે. અર્થાત્ સૂર્યનું અને ચંદ્રનું પણ ગ્રહણ થાય છે. હે ભદ્રે ! કાઇ વખત હું સ’કટમાં પડું, તેા મને સહાય કરજે.' એમ કહી તેના સત્કાર કરી અચલે મૂલદેવને છેાડી દ્વીધે. પહેલાં કાઇ વખત ન પામેલ તેવા નિગ્રહ અને કલકથી લજજા પામ્યા અને વિલખા થઈ ગયા. ત્યાર પછી એન્ના નદીના કિનારે રહેલા એન્નાતટ નગર તરફ જવાના આરભ કર્યા. પાસે ખાવાનું ભાથું પણ ન હતું.-એમ ચાલતાં ચાલતાં અટવીના મુખે આવ્યા, ત્યારે માર્ગમાં વાતા કરનાર એક લેાભસપથી ડંખાયેલ, સાથે ભાથુ' રાખેલ સામે દોડતા આવતા ટ જાતિના એક સપ્ટેંડ નામના મુસાફરને જોયા. તેની પાસેના ભાથાથી હવે હું અટવીનું ઉલ્લઘન કરી શકીશ. તે મને ઠગશે તે નહીં જ' એમ પરસ્પર અને વાર્તાલાપ કરતા ચાલવા લાગ્યા. ગામ અને સડક વિનાની અટવીમાં ત્રીજા પહોરે જળાશયવાળું સ્થાન મળ્યું. તેવા જળવાળા પ્રદેશમાં વિશ્રામ કરવાના મનેારથ કર્યા. જગલ જઈ આત્મ્યા, ત્યાર પછી સદ્ધડે કાથળીમાંથી સાથવા બહાર કાઢી પત્રપુટમાં જળ સાથે મસળીને એકલાએ જ તેના આહાર કર્યા. મૂલદેવ સામે બેઠા હતા, તેને નિષ્ઠુરતાથી વાચામાત્રથી પણ ખાવાનું નિમંત્રણ ન કયુ...! ‘કૃપણુનાં ચરિત્રા ધિક્કાર-પાત્ર છે.' નક્કી આજે તે ભૂલી ગયા, તેથી નિમ ત્રણ ન કર્યું, પણ આવતી કાલે જરૂર આપશે.' એમ વિચારી સાથે ચાલવા લાગ્યા. એવી રીતે બીજા દિવસે પણ તેણે લગાર પણ ન ખેાલાબ્યા. ત્રીજા દિવસે બંનેએ અટવી પૂર્ણ કરી (૫૦) અને વસતિવાળા ગામમાં આવી પહેાંચ્યા, ત્યારે મૂલદેવે વિચાયું કે, ‘બીજું તેા ક ંઈ નહીં, પણ મને આશાથી આટલા અહીં ખેચી લાવ્યે, તેથી આ ઉપકારી છે.' તેણે કહ્યું કે, હે ભદ્ર ! હવે તમે તમારા માગે જાવ, કાઇક વખત મેં રાજ્ય પ્રાપ્ત કર્યું" છે-એમ સાંભળે, તેા મારી પાસે આવજે, તેા હું તને ગામ આપીશ. ખરાખર દિવસના એ પ્રહર વીત્યા પછી મધ્યાહ્ન સમયે તે ગામમાં હાથમાં પડીયેા લઈને અદ્રેશમનવાળા તેણે ભિક્ષા માટે પ્રવેશ કર્યાં. બાફેલા અડદના ખાકળાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy