SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દૃષ્ટાંત ભેાજન, બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [ ૨૭ કરવાની પણ અભિલાષા કરતી નથી, મુખ સીવેલુ હોય તેમ મૌન ધારણ કરીને રહેલી છે. મે' કહ્યું કે, હે પુત્રી ! વગર કારણે આ તને શુ' સંકટ પ્રાપ્ત થયું ?” આ પ્રમાણે જ્યારે મેં કહ્યું, ત્યારે તે ખેલી કે, તને તે સ જણાવીશ. જો કે આ વિષયમાં લજ્જા અપરાધી છે, તેા પણ તને તેા કહીશ જ. રાક્ષસ સરખા હાથીથી જેણે પોતાના પ્રાણદાનથી પણ મારું' રક્ષણ કર્યું, જો તેની સાથે મારું પાણિગ્રહણ ન થાય, તેા નક્કી મને મરણનું શરણુ છે.’ આ સાંભળીને સર્વ વૃત્તાન્ત પિતાજીને જણાવ્યા. પિતાજીએ પણ મને આ માટે તમારી પાસે માકલી છે, તેા તમેા આ ખાલાને સ્વીકાર કરે.' આ કાલને આ ઉચિત છે’એમ વરધનુએ પણ એ વાત માન્ય કરી, તથા અમાત્યે પણ ના નામની કન્યા આપી. વિવાહ-મોંગલ પ્રવતુ. આ પ્રમાણે 'નેના દિવસેા સુખમાં પસાર થઈ રહેલા હતા. પોંચાલ-રાજપુત્રના દરેક સ્થળે જય જયકાર ઉછળી રહેલા છે, એવા નિષ્કલંક સમાચાર સત્ર ફેલાયા. હિમવાન પર્વતના વનમાં જેમ ગજેન્દ્ર નિરંકુશ ભ્રમણ કરે છે, તેમ પૃથ્વીમાં નિરંકુશપણે ભ્રમણુ કરવા લાગ્યા. ધનુ મંત્રીના પુત્ર વરધનુ સાથે પાંચાલરાજપુત્ર ફરે છે. કાઇક સમયે તે વારાણસી ગયા, ત્યારે કુમારને બહાર રાખીને વરધનુ પંચાલરાજાના મિત્ર કટક રાજા પાસે ગયા. સૂર્યાદય-સમયે જેમ કમલવન વિકસિત થાય, તેમ વરધનુના આવવાથી એકદમ કટકરાજાનાં નેત્રે વિકસ્વર અન્યાં અને કુમારના સમાચાર પૂછ્યા. (૪૫૦) વરધનુએ પણ જણાવ્યું કે, ‘કુમાર અહીં આવેલા છે. કટક રાજા પેાતાના સૈન્ય, વાહન, પરિવાર સાથે તેની સન્મુખ ગયા. બ્રહ્મરાજાની સમાન જ કુમારને માનતા જયકુંજર હાથી ઉપર બેસાડીને શ્વેત ચામરાથી વીંજાતા, પૂર્ણ ચંદ્રમ`ડલ-સમાન છત્ર જેના મસ્તક પર ધારણ કરાયેલુ છે, ચારણા જેવુ ચરિત્ર પગલે પગલે ગાઈ રહેલા છે, એવા સત્કારથી રાજા પેાતાના નગરની અંદર થઈ મહેલમાં લઈ ગયા અને ત્યાં રાખ્યા, તેને કટકવતી નામની પેાતાની પુત્રી આપી. વિવિધ પ્રકારના હાથી, ઘેાડા, ઉત્તમ રથા વિગેરે સામગ્રી આપવા પૂર્વક શુભ દિવસે તેઓના વિવાહ પ્રવત્યેૉ. વિષયસુખ અનુભવતા ત્યાં રહેલા હતા, ત્યારે કૃત માકલીને બાલાવાએલ પુષ્પસૂલ રાજા, ધનુમત્રી, કણેરુદત્ત, સિંહરાજા, ભવદત્ત, અશેાકચદ્ર વગેરે અનેક રાજાએ આવી પહેાંચ્યા. એકઠા મળીને વરધનુના સેનાપતિપદના અભિષેક કરી ચતુર’ગ વિશાળ સૈન્ય સહિત દ્વી રાજાને મહાત કરવા કાંપિલ્યપુર તરફ માકલ્યા. તે વગર અટક્યે પ્રયાણ કરતા હતા, દરમ્યાન દીર્ઘ રાજાએ કટક વગેરે રાજ્યએ ઉપર પેાતાના દૂત માકલ્યા અને કહેવરાવ્યું કે- દીર્ઘરાજા તમારા ઉપર ઘણા જ ગુસ્સે થયા છે. કારણ કે, તમાએ આ બ્રહ્મદત્તને આગળ પડતા કર્યો છે. જો પ્રલયકાળના વાયરાથી ઉછળતા સમુદ્રના જળ સરખા વિશાળ સૈન્યવાળા દીર્ઘરાજા તમારા ઉપર ચડાઇ કરશે, તે નક્કી તેમાં તમારું ભલું થવાનું નથી, તેા હજી પણ તે કાર્ય થી અટકા. આ તમારા અપરાધની માફી આપીશ, કારણ કે, સજ્જન પુરુષા વિનયવાળા મનુષ્ય ઉપર ગુસ્સેા કરતા નથી. તે સમયે ભ્રકુટિ ચડાવીને, અતિશય ગુસ્સે કરીને તે રાજાએએ નૂતના તિરસ્કાર કર્યાં અને પાતે પ'ચાલ દેશ ઉપર ચડાઈ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy