SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] ઉપદેશપદ-અનુવાદ વળી સેકડે। શાખાએથી પૃથ્વીતલને ઢાંકી દેતું, ઘણાં પાંદડાંએથી આકાશને ભરી દેતુ, એ પ્રકારની છાયાથી યુક્ત અશેક નામનું શ્રેષ્ઠ મહાવૃક્ષ વિધ્રુજ્યું. (૬૫) < શરદઋતુના ચદ્ર સરખાં મનેાહેર ઉજજવલ કાંતિવાળાં, ઉંચે લટકાવેલાં મેાતીએથી ઉજ્જવલ દીપતાં, વૈડૂ રત્નથી બનાવેલા દડયુક્ત, ઘણાં મોટાં ત્રણ છત્રા કર્યા. વળી તેજસ્વી રત્ન-કિરણાના સમૂહથી શેાભાયમાન, અધકાર-સમૂહને દૂર કરનાર, હિમાલય પર્વતના શિખર માફક અતિ ઊંચું સિંહાસન બનાવ્યું. તેના ઉપર જિનેશ્વર ભગવ’ત વિરાજમાન થયા. તેમની ખ'ને ખાજી શ્વેત ચામરા વિાવા લાગ્યા. ગંભીર શબ્દવાળી દુંદુભિ વાગતાં દિશાઓના અંતેા પૂરાઈ ગયા. ત્યાં મૃગાવતી વગેરે લેાકેા, ચડપ્રદ્યોત રાજા વગેરે આવી એકઠા થયા, તીનાથ મહાવીર ભગવંતને પૂજા-સત્કાર વગેરે વિધિ કર્યાં. ભગવંતે અમૃત-વૃષ્ટિ સરખી વાણીથી ધદેશના શરુ કરી. ધમ કહેવાતા હતા, ત્યારે જગલના શખર સરખા કોઈ એક પુરુષ આવ્યા. (૭૦) લેાકેાના કહેવાથી જાણ્યું કે, અહિં આ કેાઈ સર્વજ્ઞ પધારેલા છે. મનમાં આવેા નિશ્ચય ધારણ કરીને મનથી પૂછવા માટે તૈયાર થયા. ત્યારે જગતના જીવાના બંધુ સમાન ભગવંતે કહ્યુ` કે- હે સૌમ્ય ! તું વચનથી પૂછ કે, જેથી ઘણા જીવા એધિ પ્રાપ્ત કરે.’ એ પ્રમાણે ભગવતથી કહેવાયેલા લજા પામતા માનસવાળા તેણે પૂછ્યું કે- હે ભગવ ́ત ! જે તે હતી, તે તે છે કે ?' ત્યારે ભગવતે હા પાડી. ત્યાર પછી ગૌતમસ્વામીએ પૂછ્યું કે, ‘ હે ભગવંત ! એણે ‘ના સા સા સા’ એમ ખેલી શું કહ્યું ? ત્યારે ભગવંતે એ વાત કાંથી ઉત્પન્ન થઈ અને છેડા કેવી રીતે આવ્યા-એ હકીકત કહી. તે આ પ્રમાણે-“ સહુ નગરીથી ચડિયાતી એવી ચંપા નામની નગરી હતી, ત્યાં સ્રીઓમાં અતિશય લેાલુપતા કરનારા એક સેાની રહેતા હતા. રૂપગુણથી મનેાહર એવી જે કાઈ કન્યા જાણતા, તેના માતા-પિતાને પાંચસે સેાનામહેાર આપીને તેને તે ગારવ-પૂર્વક પરણતા હતા. એ પ્રકારે તેને પાંચસેા સ્ત્રીએ એકઠી થઇ અને દરેક માટે તિલક-સહિત ચૌદ ચૌદ અલંકારો કરાવ્યા. હવે તે જે દિવસે જેની સાથે ભાગ ભાગવવા ઈચ્છતા, તે દિવસે જ સ્ત્રીને આભૂષણા આપતા, પણ બીજા દિવસેામાં આપતા ન હતા. વળી તે અત્યંત ઇર્ષ્યાલુ અને શંકાશીલ હાવાથી કદાપિ ત્યાંથી બહાર જતા ન હતા, તેમ તેમને એકલી મૂકતા ન હતા. તેમ જ પેાતાના મિત્રને પણ ઘરમાં પ્રવેશ આપતા ન હતા. હવે કાઇક દિવસે મિત્રને અતિશય આગ્રહ થવાથી તેના કોઇ ઉત્સવ–પ્રસંગે બહાર ગયેા. (૮૦) ત્યારે તેની સ્ત્રીઓએ વિચાર્યું કે, ‘ઘણા લાંખા કાળે આજ આપણને એકાંત મળેલું છે, તે આજે સ્નાન કરી વસ્ત્રાભૂષણ પહેરીએ. તે સર્વેએ તે પ્રમાણે કર્યું અને હાથમાં આરિસા પકડી પેાતાના અંગને દેખવા લાગી; ત્યારે આર્ચિતા તે આવી પહેાંચ્યા. અતિક્રોધથી લાલનેત્રવાળા તેમના બીજા વેષ પહેરેલા રૂપને જોઇને તેમાંથી એકને પકડીને એવી તે મારી કે, તે બિચારી મૃત્યુ પામી. તે વખતે બીજી સ્ત્રીએએ વિચાર્યું" કે, તે રાષાયમાન થયેલે હાવાથી અમને પણ તેવી જ રીતે મારી નાખશે’ તેથી ઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy