SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચાત્તાપથી શુદ્ધિ [ ૪૯૯ તેને પકડ્યો. દેવતાઈ પ્રભાવથી તપેલા અડદ વગેરેથી તેની પરીક્ષા-શુદ્ધિ કરી. દિવ્યપ્રભાવથી તથા ચારીનું પાપમ ધાવાઈ ગયેલ હાવાથી તે ચેારને કશી આંચન આવી. બીજા ચારને પકડ્યો, રાજ્યાધિકારીઓએ પૂછ્યું, એટલે તેઓએ ખને ચાર છીએ એમ જણાવ્યું. બીજાને શૂળી પર ચડાવ્યેા, તે તે મૃત્યુ પામ્યા. ત્યાર પછી પ્રથમ ચારે પશુ ચારી કર્યાની કબૂલાત સ્વીકારી કે મે' પણ ચારી કરેલી જ છે. તેને ગુદામાં શૂળી ભેાંકી, પરંતુ વિંધાયા વગર નીચે ઉતરી આવ્યા. સ લેાકે વિસ્મય પામ્યા, એટલે દેવતાએ સાચી હકીકત જણાવી કે, આણે ચારી કરી હતી, પરંતુ પશ્ચાત્તાપરૂપ ભાવથી ચારીથી ઉપાર્જન કરેલ કમ ખપાવી નાખ્યુ છે. ત્યાર પછી તે વૈરાગ્ય પામી દીક્ષા અ`ગીકાર કરી, ચાર ઋષિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. (૮૦૬) બીજું દૃષ્ટાંત કહે છે ૮૦૭—પરિણામ-ભાવવિશેષથી ચાર હતા, તે પણ અચાર થયા. મે ક્ષ-પ્રાપ્તિને ચૈાગ્ય સમય અત્યારે ન હોવા છતાં પણ સીધા માગે જનારા-સાચા માર્ગમાં પ્રવતા જીવા જેમ ધારેલા ઈષ્ટનગરે પહેાંચે છે, તેમ આ દુઃષમા કાળમાં પણ ભાવિશેષથી સાચા માર્ગ'માં પ્રયાણુ કરતા આત્માઓ ઘેાડા વિલ`ખથી પણ સિદ્ધિનગરીએ પહેાંચી શકે છે. (૮૦૭) શકા કરી કે, ‘ ઘણી જ નિષ્ઠુર-આકરી ક્રિયા કરવાથી મેળવી શકાય તેવા માક્ષ છે, તે અત્યારના કાચેાગ્ય કામળ ક્રિયાથી તે મેાક્ષ કેવી રીતે મેળવી શકાય ? તેના સમાધાનમાં કહે છે કે— ૮૦૮—રાગના નાશ કરવાની ઈચ્છાથી ચિકિત્સાક્રિયા સાધારણ-કામળ કરવામાં આવે, તે લાંખાકાળે પણ નિરાગતા પમાડે છે, તે પ્રમાણે જીવા સિદ્ધાન્તાનુસાર મૂલગુણ-ઉત્તરગુણાને પ્રતિપાલન કરવારૂપ સાધારણ-કામળ અનુષ્ઠાન કરવા દ્વારા માક્ષને વિલંબે પણ જરૂર મેળવી શકે છે. (૮૦૮) શંકા કરી કે—નિષ્ઠુર-આકરી ક્રિયા પરિપાલન કરવારૂપ ચારિત્ર છે, તેવી આકરી ક્રિયાઓવાળુ આકરુ` ચારિત્ર આજે આ દુઃષમા કાળમાં પાળી શકાતું નથી, તે તમે અત્યારે નિર્વાણ-માગ રૂપ ચારિત્ર કેવી રીતે જણાવી શકે છે ? ૮૦૯—જિનેશ્વર ભગવંતે પાંચમા આરાના છેડાના ભાગ સુધી, ભાવીમાં જે દેઢ્ઢા દુઃપ્રસભ નામના ઉત્તમ મુનિવર થવાના છે. તે ગંગાના પ્રવાહ જેમ તૂટ્યા વગરનેા અખંડ વહ્યા જ કરે છે, તેમ આ ક્ષેત્રમાં પણ છેલ્લા મુનિવર પ ́ત મુનિએની પરપરા છેદાયા વગરની અતૂટ શ્રૃંખલાખદ્ધ રહેવાની છે. પાતાના સામર્થ્ય પ્રમાણે આજ્ઞાપાલન કરવા તત્પર હોય, તેવાએનુ અત્યારે ચારિત્ર ન હોય ’-એમ ખેલનારાનું આ અજ્ઞાન છે. યથાશક્તિ આજ્ઞાપરિપાલન કરવા રૂપ ચારિત્ર કહેવુ છે અને વમાનકાળમાં પાંચમા આરાના છેડાના કાળ સુધી આ ચારિત્ર માનેલું છે. (૯૦૯) વિપરીતમાં બાધક જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy