SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકુલવાસની ઉપકારકતા [ ૪૨૭ થયા હોય, જેને કાઈ સ્પર્શ ન કરે, તેવી શરીરસ્થિતિ થાય, ત્યારે પ્રખલ શૌચવાદી બ્રાહ્મણજાતિ વગેરે નજીકમાં રહેતા હોય, તેમના નજીકના સ્થાનમાં દુ વયેાગે વાસ કરવાના પ્રસ`ગ ઉત્પન્ન થયા હાય, ત્યારે કાંજી આદિ વડે કરીને શૌચ કરવામાં આવે, ત્યારે સચિત્ત જળ-આદિશબ્દથી દોષવાળા અનેષણીય ગરમ પાણીવર્ડ કરીને વિષ્ટા આદિથી મલિન થયેલા શરીરનું પ્રક્ષાલન કરી શુદ્ધ કરવાનું કાર્ય પ્રવચનની નિંદા-હલકાઈ આદિ ન થાય, પ્રવચનની રક્ષા થાય તે માટે ગીતા સાધુને કાઇક સમયે આ કહેલ જળના ઉપયાગ કરવા પડે છે. તેના હેતુ એટલેા જ કે, શાસનની નિંદા કરી ખીજા આત્માએ આપણા નિમિત્તે દુર્લભ એધિ ન બને, એ પ્રમાણે કાઇક સમયે અગીતા સાધુ હાય અને આવા બ્રાહ્મણાદિક શૌચવાદીએ પ્રવચનની નિંદા કરતા હોય કે આ દન અશૌચવાદી-ગ ́દવાડમાં ધમ માનનારુ' છે—એમ શાસનની નિંદા કરાતી હોય, ત્યારે અકાયાદિ ચેાગથી શરીરશુદ્ધિના ત્યાગ કરે અને કાંજીવાળા પ્રાસુક-અચિત્ત એષણીય જળથી જ શરીર-શુદ્ધિ કરે. ગુરુકુલ-વાસના ત્યાગ કરીને નિર્દોષ આહાર-પાણી ગ્રહણ કરવા, તેમ જ ચાલુ અધિકારમાં જે વસ્તુ જણાવી, તે લાભ-નુકશાનના યથા વિવેક પૂર્ણાંકના વિચાર કરનારા બહુશ્રુત-ગીતા મહાપુરુષાએ વિચારવું કે, આ કાય કયા ગુણને કરનારું છે. ચારિત્રવત આત્માઓને જ્યારે પ્રવચન-શાસનની અપભ્રાજના થવાના પ્રસગ ઉપસ્થિત થાય, ત્યારે પેાતાના પ્રાણના ભાગ આપીને પણ શાસનની મલિનતા થતી અટકાવે છે. જેમ કે, ઉદાયીરાજાની કથામાં ધ્રુવિનીત વિનયરત્ન શિષ્યે ઉદાયિરાજાનું ગળું ક કલેાહની છરી રાખી કાપી નાખ્યું, રાજા મૃત્યુ પામ્યા, ત્યારે ગીતા આચાય ભગવતે પ્રવચનની મલિનતા અટકાવવા માટે બીજો કોઈ ઉપાય ન મળવાથી તે કાળે ઉચિત અંતની ક્રિયા કરી, ચારિત્રતત્પર સાધુની જેમ પેાતાના આત્માને જ મૃત્યુ પમાડ્યો. (૬૮૫) હવે આના ઉપસ'હાર કરતા કહે છે ૬૮૬—આગળ જણાવી ગયા કે ગુરુકુલવાસ ત્યાગ કરીને શુદ્ધ આહાર-પાણી આદિ માટે પ્રયત્ન કરવા, તે લાભ કરતાં નુકશાનકારક છે અને ગુરુકુલવાસમાં રહી કદાચ દોષો સેવન કરવા પડે, તે પણ બીજા અનેક દોષોથી બચવા ઉપરાંત સ્વાધ્યાય, જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશેષ શુદ્ધિ, કની નિર્જરા વગેરે અનેક લાભ થાય છે. આ રૂપ લાભ-નુકશાનની વિચારણા કરવામાં તત્ત્વવૃત્તિથી સ`સારની નિર્ગુણુતા અવધારણ કરવાથી જીવ સાધુના નિળ સ્વાધ્યાય વગેરે આચારા સારી રીતે આસેવન કરે છે. (૬૮૬) સ્વાધ્યાયાદિક સુંદર આચારાનું ફળ કહે છે~~ ૬૮૭—સમ્યક્ત્વને પ્રગટ કરનાર એવા જીવાદિક પદાર્થોનું અસ્તિત્વ અને તેના ગ'ભીર ભાવે। સમજાવનાર જે અવમેધ, તેનાથી તત્ત્વરુચિ વૃદ્ધિ પામે છે, દૃઢ થાય છે. તે શ્રદ્ધાતિશયથી નિર્વાણલ સાધી આપનાર સુંદર આચારા રૂપ ચારિત્રનું પ્રવર્તન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy